________________
२०६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक (રાજકુમાર)ના અધ્યયને પણ ૨ઉદસ-આઠમ અને ઉદ્દિષ્ટ (અમાસ એવું કલ્યાણક) તિથિ તથા પૂર્ણિમા. એ તિથિએજ પપધમાટે કહી છે. એટલે પર્વ દેવજ પસહ કરવા કહેલ છે ? + + નિત્ય પધિના હિમાયતીઓનું કથન છે કે- પૌષધ એ એક ધર્મ કાર્ય છે, એટલે જેમ સાકર ગમે ત્યારે પણ ખાવાથી ખારી કે કડવી નથી લાગતી તેમ પૌષધ પણ પર્વશિવાય પણ કરવામાં કાંઈ પાપ બંધન થવાનું? કમ નિર્જ રૂપ લાભજ થવાનું, એના ઉત્તરમાં જણાવાનું કે પ્રતિકમણો રાઇદેવસી તે તે ટાઇમેજ અને પાખી આદિ તે તે દિવસે જ શા માટે કરવાં? ગમે તે ટાઇમે, ને દિવસે કરવામાં શું દોષાપત્તિ છે? દરરોજ જે પાખી આદિ પડિકમતા રહે તે કાંઈ પાપ બંધ થોડું થવાનું છે? જે કાંઈ પણ પાપની આલોચના કરતાં કર્મ નિર્જરાનું લાભજ થવાનું, ૨ ટલે દરેજ પૌવધના હિમાયતીઓએ પાખી આદિ પડિકમણુઓ હમેશાં કરવાની હિમાયત પણ અવશ્ય કરવી જ જોઈએ, જે કહે કે નહીં, પ્રતિક્રમણે તે બધા તે તે ટાઇમે, ને તે તે દિવસેજ કરવા શાસ્ત્રકારની આજ્ઞા હેવાથી “મા// ઘો” આ સિદ્ધાંત મુજબ તે પ્રમાણેજ કરવાં જોઈએ, અને થી આજ્ઞાવિરૂદ્ધ હેવાથી લાભના બદલે નુકસાજ સંભવિત છે, તે એવી જ રીતે પૌષધ પણ અષ્ટમ્યાદિ પર્વ દિવસેજ કરવા શાસ્ત્રકારની આજ્ઞા છે, તેનાથી વિરૂદ્ધ થદ સ્વછંદતાએ દરરોજ કરવામાં લાભના બદલે નુકસાન જ સ્પષ્ટ છે, જેને મં– સાધનજ ઇષ્ટ છે. તેને ક્યાં બીજા કાર્યો શાસ્ત્રકારોએ નથી બતાવ્યા? પર્વશિવાયના દિવસે જે આરંભ સમારંભ છેવું હોય તે આખા દિવસનો દેસાવગાસી લઇ લે, શું તેમાં સાવદ્ય ત્યાગનું લાભ નહીં થવાનું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com