________________
१६०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
એ શબ્દ નથી કિ ંતુ એકજ ‘સુવિયરે ’ શબ્દ છે, એટલા માટે ટીકાકાર શીલાંકાચાર્યે ‘યુદ્ધવિચરે’ શબ્દને અ વર્ષાંતર પ્રાપ્ત
સૂરિ ઉન્હા અને કાસુ. બન્ને પ્રકારના પાણીનો ત્રણે ઋતુઓમાં સમાન કાળમાન સ્પષ્ટતયા લખે છે, જુએ તે પાઠ આ ગ્રંથ પૃ૦ ૧૨૯ ના ટિપ્પણ માં.
વલી એજ પૃષ્ઠ પર મૂળ લેખકે ઉષ્કૃત કરેલ નેમિચદ્ર ભંડારી રચિત ષષ્ટિશતક પ્રકરણની ‘“ તેર્ જૈવિ મુમુલવઢળો, સીજું મતંતિ મ્રુતનામાન । મિત્ત્તત્તમર્મય, ચિદાંત તેનુ શુદ્દેÄ ! ? ।।’ આ ગાથા, કે જે ( જો કે અમોએ તે એમણે છપાવેલ શુદ્ધિપત્રમુજબ શુદ્ધ કરીનેજ અહિં મૂકી છે છતાં ) ખહુલતાએ અશુદ્ધ છે, તેના વાસ્તવિક અની ગમ પોતાને પડી ન હોવા છતાં આગમપ્રજ્ઞતાના મદમાં ચકચૂર બનતા લખે છે કે- જે કેાઇ મિથ્યાત્વમતિવાલા શીલને મલિન કરતા ફુલનું નામ ધરાવે છે, તેમાં ગુરૂપણું કેવું ? ” આવા ઢંગ ઘડાવગરના ઉટપટાંગ મનફાવતા અર્થે લખીને પોતાના એકાંત રાગાંધ ભકતામાં મહત્ત્વતા મેળવવાનુ માનતા હશે, પણ નિષ્પક્ષ સુજ્ઞ જતામાં તા આગમપ્રનતાને ખરેખર નમૂનાજ બતાવ્યો છે, અમે સુજ્ઞ વાંચકાની જાણ ખાતર એ ગાથાના શુદ્ધ પા અને એને વાસ્તવિક સત્ય અ આ લખી બતાવીએ છીએ—
" जह केवि सुकुलवहुगो, सीलं मइलंति लिंति कुलनामं । મિત્ત્તત્તમાયાંતિવિ,વતિ ત ્સુનુન્ન || ” અપ–જેમ કેટલીએક ઉત્તમ કુલની વ(સ્ત્રી) શીલને મલિન કશ્તી છતી પણ ઉત્તમ કુલના અભિમાન ધરાવતી કુલનું નામ લે છે, તેમ મિથ્યા ( શાસ્ત્રવિરૂધ્ધ આચરણ ) ને આચરતા છતાએ કેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com