________________
प्रश्नोत्तर अडतालीसमो
RE
प्रश्न सर्व उत्तर न लिखाइ, तुम्हे डाहा छ, इतलेजि लिख्या परीछस्यउ, पहिल उही प्रश्नोत्तर मांहि ए युक्ति लिखी छइ, जोज्यो ।
ભાષા:-પજીસણના દિનમાન બાબત જે લખ્યું તે બાબતમાં એમ છે કે-આષાઢ ચામાસી પડિકમ્યા પછી વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ વીત્યે પશુસણ કરે છે × × × કારણુયોગે પચાસ દિવસની અંદર પન્નુસ કરવા કલ્પે, પણ તે પચાસમા દિવસની રાત્રિ પશુસણુ કરર્યાં વગર ઉલંધવી ન કલ્પે, ઇત્યાદિ દશાશ્રુતસ્કંધ સિદ્ધાંત (કલ્પસૂત્ર ) ના કથનથી જણાય છે કે આષાઢ ચોમાસી પ્રતિક્રમણ કર્યા પછી એક માસ અને વીસ દિવસ વીત્યે, એટલે ચામાસાથી પચાસ દિવસ ગયે સંવત્સરી પ્રતિક્રમણ કરવા, એટલી સ્થિતિ ગૃહિજ્ઞાન સંવત્સરી પ્રતિક્રમણ કરવાની જાણવી. એટલે અહિં માસનુ નામ નથી કિંતુ દિવસની ગણના છે, એક માસના ૩૦ દિવસ થાય તેના ઉપર ૨૦ દિવસ થાય, એક માસ અને વીસ દિવસ મળવાથી પચાસ દિવસ થાય, અથવા પાંચને દશથી ગુણ્યાં પશુ પચાસ દિવસ થાય, બન્ને હિસાબે ચેમાસી પડિકમાથી પચાસ દિવસ આવે, સિદ્ધાંતમાં (પજીસણ માટે) માસનુ નામ નથી લખ્યું. + (છતાં) ઉપરની ગણત્રીએ
૬
+ જે લોકેા નિશીથસૂણિ માં શાળીવાહન રાજાની સમક્ષ કાલિકાચાયે કહેલ “મચમુદ્રુશ્ર્ચમી વપ્નોવિજ્ઞ” આ પાઠને આગળ કરીને સવચ્છરી પ્રતિક્રમણયુક્ત ગૃહિનાત પશુસણ કરવા માટે ભાદરવા માસ નિયત કરવા મથી રહ્યા છે, તેમના તે પ્રયત્ન વ્યર્થ નાજ છે, કારણ કે નિશિથસૂણિ કથિત હકીકત ચિરતાનુવાદની છે, તે તેને વર્ત્તનમાં લેવાની તપાના પરમગુરૂ આ. વિજયસેનસૂરિ પોતે મના કરે છે, જુઓ–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com