________________
प्रश्नोत्तर पचासमो
१७१
છીએ કે ઋષિમતીઓને અશુદ્ધ સ્ત્રીના હાથે સૂઝતા એધણીય આહાર તિએ વેહરી લ્યે છે. તેના ગચ્છમાં એ આચરણાજ છે.
अढाइ जेसु दीवस मुद्देसु ति पाठे 'अक्खुयायार' इति ‘અધવચાચા’રૂતિ વા વાઇ: અંતે ? તિપ્રશ્નોøોત્તાં-અવવું. यायार' इति पाठ आर्षत्वात् श्रीतातपादैरादिष्टोऽस्तीत्य सावेव पठनीय કૃતિ ૨૨૯ | ૩૦ રૂ । (સેન પ્રશ્નપત્ર ૭૧ )
64
આ પાડમાં પ્રશ્નકારે પૂછ્યું છે કે− અઠ્ઠાઇજેસુ' ના પામાં ‘અક્દ્નુયાયાર’ ખેલવું કે ‘અક્ખયોયાર' ?, ઉત્તરમાં આચાય વિજયસેન સૂરિજી ક્રમાવે છે કે “ આષ ( ગણુધર રચિત ) હોવાના કારણે પૂજ્ય ગુરૂદેવાએ કહેલ છે, માટે ‘અખ઼ુયાયાર’ જ ખેલવું” આથી વાંચકા સમજી શકશે કે હારિભદ્રીય આવશ્યક ટીકામાં ચોખ્ખુ અક્ખયાયાર' પાઠ હાવા છતાં તેને આ ન માનતાં પોતાની પ્રવૃત્તિ અનુસાર ખેાલાતા મનઃકલ્પિત પાઠ ‘ક્પ્રુયાયાર’તે આષ માની લેવું. એમાં છે કાંઇ રાગાંધતાની સીમા ?
કદાચિત કાઇના મેઢેથી અકસ્માત નિકળી જવાના કારણે અખ઼ુયાયાર ’ ખેલવાની પ્રવૃત્તિ પકડાઇ ગઇ હોય તો પણ જેમ અનુભૂતિ સ્વરૂપાચાયે સારસ્વત વ્યાકરણ રચીને ‘પુક્ષુ' શબ્દ સિદ્ધ કરી બતાવ્યું તેમ તપાએ ‘અક્સ્નુયાયાર ' સિદ્ધ કરી બતાવ્યું હોત તો બહાદુરી કહેવાતી, પરંતુ એટલી તાકાત ન હોવા છતાં શાસ્ત્રવિહિત શુદ્ધ પા છોડી ને મન:કલ્પિત પાઠ બોલવાના આગ્રહ રાખવા એનાથી વધુ રાગાંધતા શું હોઇ શકે ?
66
એથીય અધિક જોઇએ તો એજ ‘સેનપ્રશ્ન’ (ઉ. ૪ પ્રશ્ન ૧૪)માં આચાય શ્રી મહાવિદેહના સાધુને દેવસી અને રાષ્ટ પ્રતિક્રમણ હમેશાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com