________________
११४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૩૧, ગ્રંથ ૨ બેલ ૩૨મે)
३१ प्रश्न-तथा खरतर श्रावक श्राविका पडिलेहणनी खमाममण विण दियां सामायिकमांहि मुहपत्ती पुंछणा पडिलेहइ, ते स्युं ?
આગમપ્રતાની, મહાશય આગમ પ્રજ્ઞજી ! જે શ્રાવકે વહેલી સવારના પરેઢીએ અહોરાત્રિને પિસ લીધેલ હોય તેણે બીજી સવારે ફરીથી સામાયિક લેવું એ શાસ્ત્રકારોની આજ્ઞા છે, કારણ કે ઇત્તર સામાન્ય યિકનું કાળ ઉત્કૃષ્ટ ૮ પહેરને તે ટાઈમે પૂર્ણ થઈ જાય છે. એટલે. પણ બધાય રાત્રિપિસાતીઓને ફરીથી સામાયિક લેવાનું નથી અને તે આ ગ્રંથકારે બતાવેલ પંચાશક ચૂણિના આધારે ખરતર ગ૭વાળાઓ શાશ્વસંમત કરે છે. પરંતુ તપાઓની માફક શાસ્ત્રોના કેવળ નામમાત્ર લખી દેવા. પણ પ્રમાણ પાઠ એકે ન મળે. એવા ગપગોળાનથી ચલાવતા.
એક પંચાશક ચૂર્ણિમાંજ પૌષધમાં ફરીથી સામાયિક લેવાનો વિધાન છે. એમ નથી, કિંતુ એનપ્રસ્ન”૩૧૮ માં પ્રશ્નોત્તરના કથન મુજબ પ્રતિક્રમણ ચૂર્ણિમાં આ. વિજયસિંહ સૂરિનું પણ એજ કથન છે, સેનપ્રશ્નના એ પ્રશ્નોત્તરમાં પૂછવામાં આવ્યું છે કે-“ખરતર પિસાતીઓ રાત્રિના ચેથા પહેરે ફરીથી સામાયિક લિએ છે, અને તે માટે પ્રમાણ પ્રતિક્રમણ ચૂર્ણિને આપે છે. તે આપણે કેમ સામાયિક નથી કરાવતા ?” એના ઉત્તરમાં આ૦ વિજ્યસેનસૂરિ કહે છે કે–પ્રતિક્રમણચૂર્ણિને પ્રમાણ સામાચારી વિશેષ છે. એથી અમારે એમ કરાવવાની ફરજ પડે તેમ નથી, કારણકે બધાએ સામાચારિવિશેષે બધાઓએ અવશ્ય કાજ જોઇએ. એવું કથન શાસ્ત્રોમાં નથી મળતું, બીજું ખાતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com