________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक पोसालीया जूना ते श्रावकनइ चलवलानो मालिवउ क्रिया करतां निषेधइ छइ, पृछीनइ जोज्यो ।। २० ॥
ભાષા એ ઘાની કલી અને ડાંડી. બને મળીને કર આંગળને ઓ હોવો જોઈએ, યદિ ૧૨ આંગળની ફલી તે ૨૦ આંગળની ડાંડી જોઈએ, અને જે ૨૪ આંગળની ડાંડી (હૈય) તે ૮ આંગળની દશી (હોવી ), ઓવી રીતે ડાંડી દસી (બન્ને) મળીને બત્રીસ આંગળને ઓધે શાસ્ત્રોમાં કહ્યો છે, જેમકે નિશીથભાષ્ય તથા ઓઘનિર્યુકિતમાં કહ્યું છે કે-બત્તીસ આંગળને લાંબે ઓ હોય, તેમાં ચોવીસ આંગળની ડાંડી અને આઠ આંગળની દસીઓ હોય, અથવા બન્નેમાંથી કોઈ એક હીનાધિક હોય, પણ તપાને આઘા (ડાંડીના ભાગમાં) જાડા કરે છે. તે વિરૂદ્ધ છે, સિદ્ધાંતમાં તર્જની આંગળી) અંગુઠાના મૂળમાં લગાડીયે (વચમાં ગળાકૃતિ %િ જેટલા પ્રમાણને હેય) તેટલા પ્રમાણનો ભાડે ઓ કરે કહ્યો છે, જેમકે પિંડ નિકુંજ્યાદિમાં જ કહ્યું છે કે એ એકાંગિક (ઊનના વસ્ત્ર ખંડમાંથી તાંતવા કાઢીને તેની જ બનાવેલ દશીઓવાળા ) અશુષિર (વગર ગાંઠેલ) દશીઓ અને નિષદ્યા (પાઠા) વાળો, પર્યાયામ (અંગૂઠાનાં મૂળમાં તર્જની આંગળી રાખવાથી બનેલ ગેળછિદ્રમાં સમાય તેટલી જાડી ડાંડીવાળા), અને (ડાંડીના મધ્યમાં) ત્રણ પાશાના બંધનવાળો હેય”. જે ગચ્છવાસીઓ ડાંડીએ ચરવલી બાંધે છે તે કારણવિશેષે બાંધવાની આચરણું છે. શા કારણથી બંધાય છે? તે તે વૃદ્ધો જાણે, બીજું
આચાર્ય મલયગિરિજી વખતે પણ ડાંડીએ ચરવલી બંધાતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com