________________
૨૯ ]
શતવહન વંશ
[ અષ્ટમ ખંડ
ખ્યાલ આવી જશે કે કયો શબ્દ કેટલે અંશે શુદ્ધ (૫) શતકરણિ આદિ; તે પણ શતવહન શબ્દ વા અશહ છે. વળી આ વંશાનું વર્ણન કરવાને તથા જે જ ભાવાર્થ ખેંચે છે. પરન્તુ ફેર એટલો છે કે કેટલીક ગૂંચો ઉકેલ કરવાને તે હકીકતમાંથી શતવહન તે વંશસૂચક છે જ્યારે શતકરણિ તે વંશના મળેલું જ્ઞાન આપણને કેવું ઉપયોગી થાય તેમ છે તે પુરૂષ આશ્રયી છે. જો કે પાછલે ભાવાર્થ પણ પણ આપોઆપ સમજી શકાશે. '
સંપૂર્ણપણે તેવી રજુઆત કરતો નથી એટલે જે નવી (૧) અંધ-તે દેશવાચક છે. જેની સીમા અદ્યાપિ સૂચના આપણે ઉભી કરી બતાવી છે તે પાછી પર્યત અતિ અનિશ્ચિત સ્થિતિમાં છે.
“શતવહન” ને તત્સમ શબ્દરૂપે છે. મા (૨) આંધ્ર-જાતિવાચક શબ્દ છે. પરંતુ સમજાય (૬) અંધભૂત્ય–કેટલાકે તે શબ્દને સમસ્ત વંશના છે કે અંધ અને આંધ્ર બન્ને શબ્દ ઈગ્રેજીમાં એક જ પુરૂષોને આશ્રયીને વાપરતા જણાય છે. પરંતુ રીતે (Andhras) લખાતા તેમજ બોલાતા હોવાથી વાસ્તવિક રીતે આદિના છ-સાત અથવા બીજી એક ગતાનુગતિકપણે અરસપરસ વપરાઈ રહ્યા છે. અપેક્ષાથી દશ પુરૂષો માટેનો જ તે શબ્દ છે; તેટલે - (૩) શત અને શાત; તેમના ઉદ્દભવને સમય દરજજે તેને વપરાશ પરિમિતક્ષેત્રી છે. સૂચવતા તે શબ્દો છે.
(9) શાલિવાહન-આ શબ્દ તે ઉપરના નં. ૬ (૪) શતવહન આદિ શબ્દ–તેમના ઉદ્દભવના કરતાં પણ વિશેષ પરિમિતભાવ સૂચક છે અને તે કેવળ સમય ઉપરથી પડેલ તેમના વંશને નામ બતાવે છે. એક જ વ્યક્તિને નિર્દેશ કરતા જણાય છે.