________________
૩૪ ]
રાજાઓની સંખ્યા, નામાવલી
"
[ અષ્ટમ ખંડ
યહમાં તે શકરાજા મરણ પામ્યો હતો અને તે બાદ જ્યારે પુ. ૪માં ગર્દભીલ વંશની વંશાવળી ઉપરથી દસ વર્ષ પઠણપતિ સાત રાજાનું મરણ નીપજયું હતું. રાજા વિક્રમાદિત્ય શકારિનો સમય પણ લગભગ તે જ : એટલે સર એ થયો કે, શકારિ વિક્રમાદિત્યની જીત, બતાવાયો છે. કહેવાનો મતલબ એ છે કે, ઇતિહાસની તેનું ઉર્જનપતિ બનવું અને શકરાજાનું મૃત્યુ; આ ત્રણે સાથે જૈનગ્રન્થની હકીકત મળતી થઈ જતી દેખાય બનાવે એક પછી એક એમ અનુક્રમવાર લગભગ છે. તેમજ વૈદિકમતના યુગપુરાણમાં આળેખાયેલી એક જ સમયે બનવા પામ્યા છે; જ્યારે રાજા શાતનું કરાજા અને પૈઠણપતિ રાજા શાતના યુદ્ધની મરણ શકરાજાના મરણ બાદ દશ વર્ષે થયું છે. તેમાં, કથાનો સમય (પુ. ૪. પૃ. ૧૯ ટી. ન. ૧૦) પણ તે ઈતિહાસ આપણને શીખવે છે કે પ્રથમના ત્રણ કાળની જ સાક્ષી પૂરે છે. આ પ્રમાણે જૈન તથા બનાવે મ. . ૪૭૦=ઈ. સ. પૂ. ૫૭ માં બની ગય વૈદિકગ્રન્થોની હકીકતને ઈતિહાસને ટેકે મળે છે. છે, તે હિસાબે રાજા સાતનું મરણ મ. સ. ૪૭૦+ એટલે એ સર્વેની સત્ય ઘટના તરીકે જ ગણત્રી કરવી ૧૦=૪૮૦=ઈ. સ. પૂ. ૪૭માં બન્યાનું નોંધવું પડશે. આ રહે છે, જેથી ઉજજૈનપતિ વિક્રમાદિત્ય અને પૈઠણપતિ પ્રમાણે એક વાત નિશ્ચિત થઇને ખીલે બંધાણી. બીજી સાહિત્યપ્રેમી રાજા શાલિવાહનને, સમકાલિનપણે કે બાજુ જૈન સાહિત્યગ્રંથમાં એમ જણાવાયું છે કે, નિકટસમયી પુરવાર કર્યા બાદ, એટલું જ તપાસવાનું ઉજૈનપતિ વિક્રમાદિત્યે પાલીતાણાની યાત્રા કરી હતી રહે છે કે, જે રાજા શાત મ. સં. ૪૮૦ માં (શક અને પાદલિપ્તસૂરિ નામના આચાર્યના (જેમને સમય રાજાના મૃત્યુ બાદ દશ વર્ષ) મરણ પામ્યો છે અને વિક્રમ સંવત ૧ અથવા તેની આસપાસને કહેવાય જેણે શક પ્રજા સાથેના યુદ્ધમાં શકારિ વિક્રમાદિત્યને
વપણામાં કેટલાંક૭૯ ધાર્મિક કાર્યો ત્યાં કરાવ્યાં મદદ કરી હતી, તે જ રાજા સાહિત્યપ્રેમી શાલિવાહન હતાં. વળી જણાવવામાં આવ્યું છે કે પૈઠણપતિ હતો કે તેની પાછળ આવનાર તે હતા. ગાથાસપ્તતિ રાજા શાલિવાહને પણ એક બીજા જૈનાચાર્ય નામે નામને જે ગ્રન્થ હાથ લાગ્યો છે તે આધારે સ્પષ્ટ શ્રી આયંખપુટ, તથા ઉપરોક્ત પાદલિપ્ત અને તેમના થાય છે કે તે પ્રખ્ય કર્તા, હાલ રાજા મહાવિદ્વાન શિષ્ય નાગાર્જુનની રાહબરીમાં શ્રી શત્રુંજયની યાત્રા સાહિત્યપ્રેમી અને કવિ પણ હતો. ઉપરાંત તે મહા કરીને કેટલાંક ધાર્મિક કાર્યો કરાવ્યાં છે તેમજ આ પરાક્રમી પણ હતે.૪૦ આ રાજા હાલને જૈન ગ્રંથોમાં પૈઠણપતિ સાહિત્યપ્રેમી અને મહાપરાક્રમી હતું. એટલે શાલવાહન (અપભ્રંશમાં હાલ) શાલવાણ ઇત્યાદિ જૈન ગ્રન્થમાં લખાયેલા આ પ્રકારની મતલબના નામ અપાયું છે. જ્યારે શિકારિ વિક્રમાદિત્યના સહાબને નિવેદન ઉપરથી એવા સાર ઉપર આવવું પડે યકને તેવું કોઈપણ ઉપનામ, એાળખ કે વિદ્વતાદર્શક છે કે આ બધા જનાચાર્યો તેમજ રાજા વિક્રમાદિત્ય ઉપાધિ અપાયાનું હજી સુધી કે અન્યમાં જણાવાયું અને સાહિત્યપ્રેમી પૈઠણુપતિ રાજા શાલિવાહન એક નથી, એટલે શંકારહિત માનવું પડે છે કે, શકારિ બીજાના સહમયી છે અથવા તે એકદમ નિકટના વિક્રમાદિત્યને સહાયક રાજા શાત બીજ અને આ સંમયવતી છે. આ વખતે જૈનાચાર્ય સિહસરિની સાહિત્યપ્રેમી રાજા હાલ પણ બીજો: અને ઉપરમાં શાસનસત્તા ચાલતી હોવાનું નોંધાયું છે કે જેમને કહી ગયા છીએ કે, આ રાજા કાં તે વિક્રમાદિત્યને સમય ( જુઓ પરિચછેદ ૫ લેખ નં. ૧૩) સમકાલીન હતા અથવા તે અતિ નિકટવર્તી હતો. મ. સં. ૪૭૧ થી ૫૪૮ = ઈ. સ. પૂ. ૫૬ થી એટલે સિદ્ધ થયું છે કે, શકારિ વિક્રમાદિત્યને સહાયક ઈ. સ. ૨૨ સુધીના ૭૮ વર્ષને કહેવાય છે, રાજા શાત તે પ્રથમ હે જોઈએ અને તેની પછી
(૩) આ બાબતના ઇસારા તેમનાં જીવન ચરિત્ર આપવામાં આવ્યા છે, તે જુઓ.
(૪૦) આ બધું વત્તાંત તેના જીવનચરિત્રમાં લખાવાનું છે. તે ત્યાં જુઓ.