________________
ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ
[ ૩૦૩ છે કે અશક અને પ્રિયદર્શિન ભિન્ન હતા, તેમજ રાજ્ય ૨૧મા વર્ષે (૪૭૨–૨૧) ૪૫૧ માં પાંડુવાસનું પ્રિયદર્શિન જૈન મતાનુયાયી હતા.
મરણ થયું. (ઈ) ચંદ્રગુપ્તના ૧૪મા વર્ષે (૩૮૨-૧૪) સિદ્ધાપુર, બ્રહ્મગિરિ, રૂપનાથ ઈ. ઈ. ના અન્ય ૩૬૮માં પંકુડક મરણ પામે. (ઉ) અશોકના રાજ્યાલેખોમાંથી પણ તે જ હકીકતને સમર્થન મળી આવતું ભિષેક બાદ ૧૭ મા વર્ષે (૩૨૬-૧૭) ૩૦૯ માં રહે છે. તેમાં સ્પષ્ટ રીતે દર્શાવાયું છે કે, પ્રિયદર્શિને મુટાસિવ મરણ પામ્યો. (૪) અને પ્રિયદર્શિનના પિતાની ૩૨ વર્ષની ઉંમર હતી ત્યારે તે ઉભા રાયે (જેને વિદ્વાનોએ અશક ગણાવ્યો છે) ૨૬મા કરાવ્યા છે. આપણે જાણીએ છીએ કે તેનો જન્મ વર્ષે (૨૯૦-૨૬) ૨૬૪માં તિસાનું મરણ થયું હતું. ઈ. સ. પૂ. ૩૦૩-૪માં થયો હતો. (એન્શન્ટ ઇડિયા [ધ્યાનમાં રાખવાનું કે, તિસ્સા નામે બે પુરૂષો થયા પુ. ૨, પૃ. ૨૫૬ અને આગળ) તે ગણત્રીએ તેનું છે. એક, અશકને ભાઈ તિસ્સા (અમને ખ્યાલ છે ૩૩મું વર્ષ ઈ. સ. પૂ. ૨૭૦-૧ આવશે. તેને મહાવીર ત્યાંસુધી તેનું નામ તિસ્સાં નહીં પણ તિષ્ય હતું. સંવતમાં ફેરવી નાખતાં આબાદ ૨૫૬ની સાલ આવી જુઓ પ્રા. ભારતવર્ષ પુ. ૨, પૃ. ૨૬૧, ટી. નં. ૬૩) રહેશે, જે આંક સહસ્રામના લેખમાં પણ જણાવેલ અને બીજો સિંહલપતિ હિસ્સા. આ બન્ને નામની છે. આથી બે વાતની સાબિતી મળી રહી. (૧) પ્રિય સામ્યતાને લીધે વિદ્વાનોએ બનેને તિસ્સા નામથી દર્શિન જૈનધર્મ હતો ને તેણે જ સર્વ ખડકલેખો સંબેધ્યા છે ને બન્નેનાં મરણ અશોકના રાજ્ય થયાનું તૈયાર કરાવ્યા છે, નહીં કે સમ્રાટ અશોકે (૨) તથા મનાવ્યું છે. તેમને અશોકને ભાઈ તે અશોકના પ્રિયદર્શિન અને અશોક બને જદી જ વ્યક્તિઓ છે. રાજ્ય ૮માં વર્ષે (૩૧૮માં) મરણ પામ્યા છે. પણ
અન્ય દેશોને ઈતિહાસ પણ સરખાવી જોઈએ. સિંહલપતિ રાજા હિસ્સા તે પ્રિયદર્શિનના રાજ્ય ૨૬મા મહાવંશ અને બીજા બૌદ્ધગ્રંથો આધારે નીચે પ્રમાણે વર્ષ (૨૯૦-૨૬) ૨૬૩-૪ મરણ પામેલ છે છતાં. સિંહલદીપના રાજાઓની વંશાવળી (ઈ. ઍ. ૧૯૧૪, અશોક અને પ્રિયદર્શિનને એક માનતા હોવાથી તેમણે પૃ. ૧૬૯ ટી. ૬૩: કે હિ. ઈ. તથા મહાવંશ VII, સિંહલપતિને પણ અશોકના રાજ્ય મરણ પામ્યાનું ૫૧) ગોઠવાય છે.
જણાવ્યું છે. જ્યારે ખરી હકીકત એમ છે કે, ઈ. સ. પૂ. ઈ. સ. પૂ. વર્ષ સિંહલપતિ મુટાસીવ મરણ પામ્યા છે, (પુ. ૨, ૫. (૧) વિજય
પર૦ ૪૮૨ ૩૮ ૨૬૪, ટી. નં. ૭૧) ત્યારે અશોકનું રાજય (રાજ્યા(૨) ગાળો (ઇન્ટરેગનમ) ૪૮૨ ૪૮૧ ૧ ભિષેક બાદ) ૧૭ વર્ષ તે ચાલી પણ ગયું હતું અને (૩) પાંડુવાસ ૪૮૧ ૪૫૧
બાકી ૨૦ વર્ષ જ રહ્યાં હતાં તથા અશોકના મરણ (૪) અભય
૪૫૧ ૪૩૧ ૨૦ સમયે તિસ્સાને ગાદીએ બેસી ગયા લગભગ તેરેક (૫) પંકુડક (લૂંટારે) ૪૩૧ ૩૬૮ ૬૪ વર્ષ પણ થઈ ગયાં હતાં. એટલે માનવું જ રહે છે (૬) મુસાટીવ
૩૬૮ ૩૦૯ ૫૯ કે રાજા હિસ્સાનું મરણ અશોકની પાછળ ગાદીએ (૭) ગાળો (ઈન્ટરેગનમ) ૩૦૯ ૩૦૭ ૬ આવનાર પ્રિયદર્શિનના રાજ્ય ૨૬મા વર્ષે થયું હતું.] (૮) તિસ્સા
બીજા દેશોના ઇતિહાસ શું કહે છે તે પણ (૯) ઉત્તિય
૨૬૩ ૨૫૩ ૧૦ તપાસીએ. નિલિવ અને કૃમિન્ડીઆઈના સ્તંભલેખથી ઉપરની સાલવારી સાથે, મગધપતિની વંશાવળીઓ માલુમ પડે છે કે પ્રિયદર્શિન, નેપાળ, ભૂટાન, તિબેટ સરખાવતાં, બધો મેળ પણ મળી રહે છે, જેમકે (અ) ઈ. હિમાલયની પેલી પારના દેશોની મુલાકાત લીધી અજાતશત્રુના રાજે ૮મા વર્ષે (પ૨૮-૮) ૫૨૦ માં છે. વળી કાશ્મિરના ઇતિહાસથી જાણી ચૂક્યા છીએ વિજય ગાદીએ બેઠે અને ઉદયનરાયે ૧૪મા વર્ષે (મા×ભા. પુ. ૨, પૃ. ૪૮૯ અને આગળ) ત્યાં (૪૯૬-૧૪) ૪૮૨માં તે મરણ પામ્યો. (આ) નાગદશક ધર્માશાક નામે એક રાજા થયા હતા. મિ. ટોમાસના