________________
ભારતવર્ષ]
નં. ૩૮, ૩૯; વળી જી આ પુસ્તકના અંતે ) તે અન્ને મૂર્તિએ જૈનધર્માંના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની છે. તેનું સ્વરૂપ માત્ર જોવાથી પણુ, ગમે તેવા ખીન અનુભવી પણ, વિના સંશય કહી શકે તેમ છે કે તે પાર્શ્વનાથની છે, અને તેથી જૈનધર્મીની જ છે. આ બધાં નિવેદનથી ચાક્કસ ખાત્રી થાય છે કે, અમરાવતી સ્તૂપ કેવળ જૈનધર્મના પ્રતિકરૂપ જ છે. વિદ્વાને એ તેને જે ઔદ્ધધર્મી જાહેર કર્યાં છે તે તેમના જૈનધર્મ વિષયક અભ્યાસની ખામીને લીધે બનવા એમ સમજવું. આ પ્રમાણે અમરાવતી ઇતિહાસ જાણવા.
ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ
[ ૩૦૯
જવા
શ્રીમહાવીરના નિર્વાણુની રાત્રીએ અતિપતિ રાજા ચંપ્રદ્યોતનું જે મરણ થયું છે ત્યાંથી જ કરી બતાવી છે. એટલે સમજવું રહે છે કે તેમને અવંતિ સાથે મહાવીરના નિર્વાણુના સંબંધ છે એમ બતાવવાના આશય પણ હાય. વળી જૈનત્ર થાથી એટલું તે સ્પષ્ટપણે જણાયું છે કે, શ્રીમહાવીરે પેાતાને કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયા બાદ, ખીજે દિવસે ગૌતમાદિત શિષ્યા બનાવી જે સ્થળે ગણધરા નીમ્યા છે તે તેનું નામ મધ્યમ અપાપાનગરી હતી. તેમજ પેાતાના સ્વર્ગવાસ પણ મધ્યમ અપાપામાં થયા છે. એટલે કે ગણધરપદની સ્થાપના અને નિર્વાણ પામવાનું સ્થળ એક જ નગરે છે. ખારમી સદીના રચયિત, શ્રીગુણચંદ્રના મહાવીરચરિત્ર પૂ. ૨૫૧, પ્રસ્તાવ ૮ માં જણાવ્યું છે કે, “ દ્વાદશ જોજન છેટે રહેલી મધ્યમાનગરી તરફ (શ્રીમહાવીર) લાગ્યા. પછી જેટલામાં સ્વામી મધ્યમાં નગરીએ પહાંચ્યા નથી તેટલામાં તે મધ્યમાનગરીની નજીકમાં રહેલા મહાસેન ઉદ્યાનમાં દેવતાએ સમેાવસરણની રચના શરૂ કરી.” આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રીમહાવીરને કૈવલજ્ઞાન ઉત્પન્ન થયા બાદ અને પ્રથમ દેશના નિષ્ફળ થયા બાદ, દ્વાદશ યાજન વિહાર કરીને મધ્યમાનગરીએ તે પહેાંચ્યા છે. ત્યાં ગામ બહાર મહાસેન વનમાં તે સમેાસર્યાં છે.ર તે ચતુર્વિધસંધની સ્થાપના કરી છે. જૈનસત્યપ્રકાશ, પુ. ૪. પૃ. ૧૫ માં લખેલ છે કે, “આ પાવાપુરીનું પ્રથમ નામ અપાપાપુરી હતું. અહીં શ્રી હસ્તિપાલ રાજા રાજ્ય કરતા હતા. વીર નિર્વાણુ પૂર્વે ૩૦ વર્ષે ભગવાન મહાવીરે અહીં પધારી ઇંદ્રભૂતિ-ગૌતમ વગેરે મુખ્ય અગિયાર બ્રાહ્મણાને પ્રતિઐાધ કરી સંધસ્થાપના કરી હતી. આ પછી ખરાખર ત્રીસ વર્ષે અંતિમ ચર્તુમાસ માટે પ્રભુ મહા
પામ્યું છે. સ્તૂપને
હવે તેવા જ બીજો સ્તૂપ-સાંચીના છે તે વિશે વિચાર કરીએ. સાંચીના પ્રદેશ અને તેમાં ઉભા કરાયેલા રૂપા જૈનધર્મના સ્મારકરૂપે છે એમ પ્રાચીન ભારતવર્ષે પુ. ૧ માં પૃ. ૧૮૧, પૃ. ૧૮૬-૯૨ સુધી અને ૧૯૫–૨૦૦ સુધી તથા પુ. ૨ માં ચંદ્રગુપ્તના વૃત્તાંતે પૃ. ૧૯૦-૯૬ સુધી, તથા સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે પૃ. ૩૭૧ માં તેમજ પુ. ૪ માં કુશાનવંશીઓના અધિકારે પૃ. ૧૫૪; તથા રૃ. ૨૧૮-૧૯ તેમજ પૃ. ૩૬૯ થી૭૩ સુધી—એમ જુદા જુદા પ્રસંગેા ઉપસ્થિત થતા, અનેક સાક્ષી અને પૂરાવા આપી સિદ્ધ કરી બતાવ્યું છે. એટલે તેની ચર્ચામાં ન ઉતરતાં, તે પ્રદેશની મહત્તા જૈનધર્મના કયા પ્રસંગ સાથે યુક્ત થયેલ છે તે સમજાવવા જ અત્ર પ્રયત્ન કરીશું.
જૈનસાહિત્યના સમર્થ સાહિત્યકાર અને વિવેચક • શ્રીહેમચંદ્રસૂરિએ પાતાના પરિશિષ્ટપર્વમાં, અન્ય કાઈ પ્રદેશના શાસકેાની નામાવળી ન આપતાં કેવળ અવંતિની જ આપી છે. તે વસ્તુ જ બતાવી આપે છે કે તે સ્થાન વિષે તેમને ખાસ વિશિષ્ટતા દર્શાવવાની ઉપયેાગિતા લાગી છે. તેમાં પણ તેની આદિ,
(૨) પ્રદ્યોતક્ષ્ણ પ્રિય દુહિતર વસ્તરાનોઽત્ર નન્હે । हैम ताल भवनमभुदत्रतस्यैव राज्ञ ॥ ( પૂર્વ મેઘદૂત ) પૂર્વ આંહી હરી, ઉદયને (વસરાજ) વ્હાલી પ્રદ્યોત (મહાસેન) પુત્રી;
તે રાજાનું અહીં વન હતું. તાલનું હેમવણું.
[નાંધઃ તથૈવ શબ્દ છે તે, તે રાાની વનની માલિકી ઉપરાંત, તે વનનું નામ પણ રાજાના નામે જ (એટલે કે મહાસેન રાજા અને એ મહાસેન વન પ્રાચીન ઇતિહાસમાં જાણીતું છે) હતું, તે સૂચવવાને જ વપરાયે। લાગે છે. ]