________________
--
-
-
-
-
=
=
ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ
[ ૩પ૩ મંતવ્ય એકત્ર નજ થઈ શકે. દા. ત. ગોમટેશ્વર તે ભાઈને વિનંતિ છે. રૂષભદત્ત અને નહપાણુ જેનધમાં અને ચંપાનગરી, ઈ. ની હકીકત.
હતા. તેમણે જે પ્રકારે દાન દીધું છે તે નિમ્નલિખિત (૭) અવતરણો યથેચ્છ લાગુ ન પડતાં હવા શબ્દોથી ખાત્રી થશે કે તેમાં સાધુઓ માટેનાં અન્નની છતા, સંખ્યાબંધ ઉતાર્યો ગયા છે. દા. ત. અંગદેશ પૂર્વ જોગવાઈ કરી છે જેને જૈન પરિભાષામાં રાજપીંક હિંદમાં આવેલ છે અને તેની રાજધાની ચંપા છે. કહી શકાય છે. મારે તે વાત કયાં નામંજુર છે? પરંતુ તેમનાં સ્થાન નં. ૩૧ને લેખ:–“Food to be procuવિશે સ્પષ્ટતાપૂર્વક–અંગલિનિર્દેશ કરતું અવતરણ તે red for all monks without distinctions માલમ જ પડતું નથી. વર્તમાન અલ્હાબાદની પૂર્વને કોઈ પણ ભેદ વિને
આપવા માટે.” સઘળા પ્રદેશ પૂર્વમાં કહી શકાય; પછી ચોક્કસ સ્થાન કયાં બતાવાયું કહેવાય?
નં. ૩૩નો લેખ –It records the gift (૮) મારું મંતવ્ય ન હોવા છતાં, પિતાના કાટલે of a cave and certain endowments to તે મંતવ્યને તોળીને મારું ઠરાવી દીધું છે. તે પછી support the monks living in it during તે ઉપર પિતે ટીકા કર્યે રાખી છે. દા. ત. અશોકને the rainy season=તેમાં એક ગુફાનું તથા વર્ષો ઉરાડી દેવાની કલ્પના: લાટદેશની રાજધાની કેટી ઋતુ દરમ્યાન તેમાં રહેતા સાધુઓના નિભાવ માટેની વર્ષની માન્યતા ઈ.
રકમનું દાન કર્યાની નેધ છે.
A [અમારું ટીપ્પણ-વિદ્વાનેએ “to support= (૯) મારું કહેવું શું છે તેની અપેક્ષા સમજ્યા વિના જ ઉતરી પડયા છે. દા. ત. પાણિનિને અનાયે
નિભાવવાને” અર્થ કપડા આપવાનો કર્યો છે, તેમણે
ધમાં તેઓને માન્યા છે. અને તેને લીધે કઠિન કહ્યો છે. તે તેની જન્મભૂમિને અંગે; નહીં કે તેને અને “કશાનમૂળ” શબ્દના . અર્થ બેસારવા મથામણ વ્યક્તિ તરીકે. એમ તે વિદ્વાનોએ શંગ પુષ્યમિત્રને
કરી છે. પરંતુ શાક તથા ક્ષહરાટ પ્રજા જૈનધ્યમાં પણ અનાર્ય કહ્યો છે તેનું કેમ? (જીઓ ઉપરમાં તે પ્રશ્ન; હોવાથી તેમણે સ્વધામ સાધુઓ માટે ખોરાકની તેમાં તો બાળકવિ પુરાણ, હર્ષ ચરિત્ર અને જ, એ. જોગવાઈ કરવા માટે (to support) દાન આપ્યાનું છે. ર. એ સો. ઈ. ઈ. એમ ચાર પાંચ ગ્રન્થના લેખવાનું છે. આ પ્રમાણે અર્થ બેસારવાથી બધી પુરાવા પણ આપ્યા છે.)
મુશ્કેલીનું નિવારણ થઈ જશે.] (૧૦) નવી શક્યતા ઉભી કરી પ્રશ્ન પૂછે હોય તો તેને પણ મારું મંતવ્ય ઠરાવી દીધું છે. દા. ત. આ ઉપરાંત કેટલીક ચર્ચા એવા પ્રકારની છે કે શાકટાયન અને કાત્યાયનની ચર્ચા.
જેને પ્રશ્ન તરીકે ન જ લેખાય છતાં તેના ખુલાસાની (૧૧) શાકટાયનના સમય પર શંકા બતાવીને આવશ્યકતા લાગે છે. તે નીચે પ્રમાણે જાણવી. મેં ચર્ચા ઉપાડી છે, તે તેમણે શાકટાયનની વ્યક્તિ અવંતિપતિની નામાવળી રજુ કરતાં જૈન સાહિત્ય વિશે જ હું શંકામય બન્યો છું એવું વિધાન કરી ગ્રન્થમાંની ત્રણ ગાથા આપીને તેના અર્થ જે અત્યાર ચર્ચા ઉપાડી છે.
સુધી કરવામાં આવે છે તેમાં પાંચ સુધારા (પ્રા. ભા. (૧૨) જે ૨૩ નિષ્ણાતને પરિપત્ર મોકલ્યો છે પુ. ૧, પૃ. ૨૦૨ થી ૨૧૦) સૂચવ્યો છે તે ઉપર તેમાં મારી દલીલે જણાવ્યા વિના જ ઉત્તર મેળ- એક વિદ્વાને પોતાના વિચાર જણાવતાં કહ્યું છે કે, વવા પ્રયાસ સેવ્ય દેખાય છે.
આધાર એક જ હોવા છતાં નિર્ણય જુદા જુદા. આ પ્રશ્ન (૨૧):–રૂષભદત્તના જમાનામાં જૈન સાધુ- ટીકાને જવાબ, પુ. ૪ ની પ્રસ્તાવનામાં મૃ. ૧૦ એએ રાજપીંડ લીધો હતો કે કેમ તેના પુરાવા માટે એક ઉપર, એકને એક જ પુરાવાઓ ઉપર કેવી રીતે જુદી ભાઈએ પૂછયું છે. પુ. ૫ માં પૃ. ૧૧૭–૧૯ સુધી નાસિક વાદી કેર્ટના વિદ્વાન ન્યાયાધીસ એક બીજાથી વિરૂદ્ધ નં. ૩૧, ૩૨-૩૩ના લેખ પ્રગટ કરેલ છે તે જોવા જતા ચુકાદા આપે છે તે સ્થિતિ ઉપર ધ્યાન ખેંચ્યું
૪૫.