Book Title: Prachin Bharat Varsh Part 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co
Catalog link: https://jainqq.org/explore/032487/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતવર્ષ ભાગ પાંચમો લેખક : ડો. ત્રિભુવનદાસ લ. શાહે ગાયા ગેઇટ રોડ, પ્રકાશક : શશિકાન્ત એન્ડ કુ. રાવપુરા કાર સામે, ૬ ડેા દે શી . Page #2 -------------------------------------------------------------------------- ________________ ता मज्झिमो व्विअ वरं दुज्जणसुअणेहिंदोहिं विण कज्जम् । जह दिट्ठो तवइ खलो तहे अ सुअणो अइसन्तो ॥ नृपति हाल गाथा सप्तशती - 3 / ४७ મધ્યમ સાચા માનવી, સજ્જન-દુર્જન ના ચહું, દુર્જન ફ્રેન્ચે દાઝવું, સજ્જન ના દીઠે જતું. विविक्तवर्णाभरणा सुखश्रुतिः, प्रसादयन्ती हृदयान्यपि द्विषाम् । प्रवर्तते नाकृतपुण्यकमणां, प्रसन्नगम्भीरपदा सरस्वती ॥ किरातार्जुनीय - १४/ 3 સ્પષ્ટ અક્ષરાથી અલંકૃત, કર્ણપ્રિય, વૈરીઓનાં હૃદયને પશુ આનંદ બક્ષનારી અને પ્રસન્નગંભીરપ૬ ચુક્ત સરસ્વતી પુણ્યહીનાને પ્રાપ્ત નથી થતી. Page #3 -------------------------------------------------------------------------- ________________ 0OOOOOOO૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૧૦૦૦૦૦૦૦૦૦ @ @ @ વિષય સંકલના ••• પૃષ્ઠ ૧ ૧ મુદ્રાલેખ ૨ વિષય સંકલના ૩ ચિત્ર ૪ નામાભિધાન ૫ મુદ્રણ નિવેદન . ... ૬ ગ્રન્થની યાદિ ... ... ૭ ટૂંકાક્ષરી સમાજ . . ૮ ટૂંકાક્ષરમાં સૂચવાયેલ પુસ્તકે .... ૯ નામના સંપૂર્ણ સૂચન સાથે ઉપગમાં લેવાયેલ ગ્રન્થ ૧૦ પ્રસ્તાવના - - - - ૧૧ પ્રકાશનું નિવેદન... . . ૧૨ ચિત્ર પરિચય ૧૩ ગ્રન્થના ખંડ, પરિચ્છેદ તથા વિષયેની સૂચિ @િ૦૦૦૦-ત્નિ ત્રિ ~~00000000 - ૦૦૦૦૦૦૦૭009 see ૦૦૦૦૦૦૦૦૦૦, O રોજ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ નં. ૨ ] સાંચી સ્તૂપ—શ્રીમહાવીરનું નિર્વાણસ્થાન [ પરિચય પૃષ્ઠ ૩૦૯, ૩૧૪, ૩૧૮, ૩૨૯, ૩૩-૮ | | મલૈિ નમોનમઃ || હાથીગુફાના પ્રવેશદ્વારે ઉભા કરેલ હાથી આકૃતિ નં. ૩ ]. [ પરિચય પૃષ્ઠ ૩૩૩-૪; ૪૫-૬૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. પૂ. ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીના એક હજાર વર્ષનો પ્રાચીન ભારત વર્ષ ચાર વિભાગમાં જેલ પણ પાંચ વિભાગમાં પ્રગટ થયેલા ભાગ પાંચમો અતિ પ્રાચીન શિલાલેખ-સિક્કાઓ અને પ્રમાણભૂત ઈતિહાસવેત્તાઓના આધાર આપી ઐતિહાસિક દષ્ટિએ લખેલ તદ્દન નવીન હકીક્ત સાથે [ આ પુસ્તક પર સર્વ પ્રકારના હક પ્રકાશકોએ પોતાને સ્વાધીન રાખ્યા છે.] લેખકઃ ત્રિભુવનદાસ લહેરચંદ શાહ એલ. એમ. એન્ડ એસ. પ્રકાશક: શશિકાન્ત એન્ડ કું. ગાયા ગેઈટ ) વડાદરા રાવપુરા, વડોદરા રોડ , ટાવર સામે [ ૧૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૫૦ છૂટક કિંમત પ્રથમ ભાગ રૂા. ૫] દ્વિતીય ભાગ રૂા. લા તૃતીય ભાગ રૂા. ૬ડા ચતુર્થ ભાગ રૂા. ધ્રુ પંચમ ભાગ રૂા. ૩ કુલ રૂા. ૩૬ મ. સ. ૨૪૬૭ વિક્રમ સંવત ૧૯૯૦ ઈ. સ. ૧૯૪૧ આખા સેટના ૩. ૨૪૩ મુદ્રસ્થાન : આદિત્ય મુદ્રણાલય • રાયખડ • અમદાવાદ મુદ્રક : મણિલાલ પુ. મિસ્ત્રી, ખી. એ. Page #8 -------------------------------------------------------------------------- ________________ - - - - - પંચમ વિભાગ ખંડ અગિયાર - - - - સમા t - - Is Junior - Page #9 -------------------------------------------------------------------------- ________________ ટૂંકાક્ષરી સમજ અ. અધ્યાય ૫. પૃષ્ઠ આ. આ. આકૃતિ પ્ર. પ્રક. પ્રકરણ - ઈ. ઈત્યાદિ પ્રસ્તા. પ્રસ્તાવના ઈ. સ. ઈસવીસન પ્રો. પ્રેફેસર ઈ. ઇ. પૂ. ઈસવીસનની પૂર્વે ભા. ભાગ, ભાષાંતર ઉપે. ઉપઘાત મ, સં. મહાવીર સંવત ખે. ખંડ મિ. મિસ્ટર ગુ. વ. સો. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી વિ. વિગેરે અમદાવાદ વિ. સં. વિક્રમ-સંવત્સર ટી. ટીકા અથવા ટિપ્પણ સં. સંવત –સંવત્સર છે. ફેકટર નં. નંબર . A. D. ઈસવીસન પરિ. પરિચ્છેદ, પરિશિષ્ટ B. C. ઈસવીસન પૂર્વે ૫. પંડિત P. N. (ફૂટનેટ) ટીકા પારા.. Intro. (ઇન્ટ્રોડક્ષની પ્રસ્તાવના }પારાગ્રાફ, પારિગ્રાફ P. (પેઇજ) પૃષ્ઠ પુ. પુસ્તક Prof. (પ્રોફેસર)–અધ્યાપક ૫. પ્રાચીન ભારત વર્ષના સૂચવેલ ભાગ Vol. (વૅલ્યુમ) પુસ્તક, ભાગ જે જે પુસ્તકોના આધારો ટાંક્યા છે તેમના ટૂંકાક્ષરોની નૈધ પુ. ૧ થી ૪ સુધીમાં જે અનેક પુસ્તકે નિહાળવા પડ્યા છે તેમની યાદી ત્યાં આપેલ છે. આ પાંચમા વિભાગમાં જે વિષયોનું નિરૂપણ કરતાં પુ. ૧ થી ૪ સુધીમાંના હવાલો આપવા પડયા છે. ત્યાં તે અસલ પુસ્તકનાં નામોનો નિર્દેશ ન કરતાં, પ્રાચીન ભારતવર્ષ પુ. ૧, ૨, ૩, ૪ જુઓ: એવા ટેકા ઇસારાજ કર્યા છે; કેમકે અસલ નામ જણાવવાથી નાહક પુસ્તકોની નામાવળી મોટી થઈ જાય તેમજ જે ચર્ચા, દલીલે કે સમજૂતી અમે અમારા તરફથી પુ. ૧, ૨, ૩, ૪માં રજુ કરીને નિર્ણા બાંધ્યા હોય તેની સહાય લેવાની નિરર્થકતા ઉભી થઈ જાય. આ બે કારણુથી અત્રે રજુ કરેલી નામાવળા કદાચ ટૂંકી પણ દેખાશે. ટૂંકાક્ષરમાં સૂચવાયેલ પુસ્તકે અ. હિ. ઈ. તે અહીં હીસ્ટરી ઓફ ઈન્ડિઆ ઇ હિક કે ઈન્ડિયન હીસ્ટરીકલ કવાર્ટલ E. H. I. J -વીસેન્ટ સ્મીથ I. H. . ૧ એ. ઈ. એન્હાન્ટ ઈરાઝ (સર કનીંગહામ) આ. સ. . ઈ. આકલોજીકલ સર્વે ઈનવેસ્ટર્ન ઈન્ડિયા એ. ઈ. એન્શન્ટ ઇંડિયા (ડો. ત્રિભુવનદાસ લ. શાહ આ. સ. સ. ઈ. ,, , , સધન , એ. ઈ. એપીગ્રાફિક ઇન્ડિક એ. કે. ઈ. એન્શન્ટ કેઈન્સ ઓફ ઇન્ડિયા કનીંગહામ એ. હિ. ઈ. ઓકસફર્ડ હીસ્ટરી ઓફ ઇન્ડિયા ઈ. કે. ઈ. પુ. સ્ક્રીન્સ કોરપોરેટમ ઈન્ડિકમ હુઝ 0. H. I. ઈ કે. સુ. પો. છે એ. ઇન્ડિયન એન્ટીકવરી ક. સુ. સુ. )કલ્પસૂત્રની સુખબોધિકા ટીકાનું ભાષાંતર I. A. " Page #10 -------------------------------------------------------------------------- ________________ કે હિ. ઈ. | કચ્છીજ હીસ્ટરી ઑફ જે. ઈ. સ. ૧ ધી સ્ટડીઝ ઈન જૈનીઝમ ઇન C. H. I. J ઇન્ડિયા જે. સં. ઈ. આ સધન ઇન્ડિયા (પ્રા. રાવ). કે. શા. હિ. ઈ. તે કેમ્બ્રીજ શાઈ હીસ્ટરી જે. સા. સંશો. જૈન સાહિત્ય સંશોધક R. S. H. I. J ઓફ ઈન્ડિયા પ્રા. ભા. ૧ પ્રાચીન ભારત વર્ષકે. . રે. . કેઈન્સ ઍફ- ધી આંધ્ર પ્રાચીન ભા. ડો. ત્રિભુવનદાસ લ. શાહ કૃત C. A. R. ડીનેસ્ટી (પ્રો. રેસન) ભ. બા. વૃ. ભા. ભરતેશ્વર બાહુબલી વૃત્તિકે- આ. રે. પ્ર. ,, પ્રસ્તાવના ભાષાંતર કે. ઈ. એ. ) કેઈન્સ ઑફ એન્શન્ટ ભા. પ્રા. રા. તે ભારતના પ્રાચીન રાજવંશ— કે. એ. ઈ. ઈ ઈન્ડિયા (સર કનીંગહામ) ભા, પ્રા. રાજવંશ ઈ (વિશ્વેશ્વરરાય રાઉ) કે. ઈ. ક્રોનોલોજી ઓફ ઈન્ડિયા - ભા. પા. લિ. ભારતીય પ્રાચીન લિપિમાળા (મીસીસ ડફ) (ગ. હી. ઓઝા) જ. . હિ. પી. સો. ધી જર્નલ ઓફ ધી આંધ ભા. સં. ઈ. ભારતને સંક્ષિપ્ત ઈતિહાસ J. A. H. R. S. ઈ હીસ્ટરીકલ રીસર્ચ સોસાઈટી (પ્ર. બાલકૃષ્ણ) જ. એ. બી. પી. સે. ) ધી જર્નલ ઓફ ધી ઓરિસા- J. O. B. R. S. | બિહાર રીસર્ચ સોસાઈટી ભાં. અ. અશક્યરિત્ર (ડે. ભાંડારકર) મ. સા. ઇતિ. મૈર્ય સામ્રાજ્યના ઇતિહાસ જ. . . . એ. સ. ૧ ધી જર્નલ ઓફ ધી બે બે J. B. B. R. A. S. ઈ બેન્ચ ઍફ ધી રોયલ (આચાર્ય વિદ્યાભૂષણલંકાર) એશિયાટિક સોસાઇટી રે. વે. વ. ી રેકર્ડઝ ઑફ ધી વેસ્ટર્ન વર્લ્ડ જ. રે. એ. સે. બેં. ૧ ધી જર્નલ ઓફ ધી ફ્રાયલ R. W. W. (રેવરંડ એસ. બીલ) J. R. A. S. B. J એશિયાટિક સોસાઈટી ઑફ સે. બુ. ઇ. સેક્રેડ બુકસ ઑફ ધી ઈસ્ટ બેંગાલ હા. જે. હાર્ટ ઑફ જેનીઝમ જ. મૂ. ભા. ભ. જગન્નાથની મૂર્તિ ને ભારતનું હિ. ઈ. ઈ. આ. ) હીસ્ટરી ઓફ ધી ઇન્ડિયન ભવિષ્ય H. I. E, A, | એન્ડ ઇસ્ટન આકાંટેચર જ, ર. એ. સ. ધી જર્નલ ઓફ ધી રોયલ (જેમ્સ ફર્ગ્યુસન). J. R. A. S. એશિયાટિક સાઈટી ઓફ હિં, હી, હિ. ઈ. ૧ ધી હિન્દુ હીસ્ટરી ઑફ લંડન H, H, ઇ ઇન્ડિયા (એ.કે.મજમુદાર) નામના સંપુર્ણ સૂચન સાથે ઉપયોગમાં લેવાયેલ ગ્રન્થો અનેકાન્ત (માસિક) ઐરીય બ્રાહ્મણ ગ્રન્થ . અભિધાન ચિંતામણિ (શ્રી હેમચન્દ્રાચાર્ય) કથા સરિત સાગર (સેમદેવ) અમરકેશ કલ્યાણ (હિંદી-માસિક) અયોધ્યા તીર્થ (૫. છારામ શર્મા) ખાછી ઈસ્ક્રીપ્શન્સ (સ્ટાઈન કેનાઉ) અર્થશાસ્ત્ર (ચાણક્ય) ગાથા સપ્તશતી અશોકના શિલાલેખ ઉપર દષ્ટિપાત (ઈન્દ્રવિજયસૂરિ) ગુજરાતી (સાપ્તાહિક પત્ર) ઈન્ડિયન કલ્ચર (માસિક-કલકત્તા) ચતુર્વિશતી પ્રબંધ ઉવાસગ દશા ચામુંડરાય પુરાણ એનેલેસીઝ ઓફ ધી ભાંડારકર ઇન્સ્ટીટયુટ જેન જયોતિ (સાપ્તાહિક) એન્શન્ટ ગોરી ઑફ ઇન્ડિયા જૈન ધર્મ પ્રકાશ (માસિક) એન્શન્ટ હીસ્ટરી ઓફ ધી ડેક્સ (જી. જે. ટુવીલ) જૈન સત્ય પ્રકાશ (માસિક) Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ (માસિક) જેન (સાપ્તાહિક) જૈન સિદ્ધાંત ભાસ્કર (રૈમાસિક) જેને એન્ટીકરી જેન કાલગણન (મુનિ કલ્યાણવિજયજી) જૈનીઝમ (ગ્લેઝેનેપ) જોડણીકેશ (ગુજરાત વિદ્યાપીઠ) ડાઇનેસ્ટીઝ ઓફ ધી કલી એજ (પાર્જીટર) તીર્થમાળા ત્રિશષ્ઠિ શલાકા પુરષ ચરિત્ર (શ્રી હેમચન્દ્રાચાર્ય) દિવ્યાવદાન દીપવંશ નિરયાલી . પરિશિષ્ટ પર્વ (શ્રી હેમચન્દ્રાચાર્ય) પંચ સિદ્ધાંતિકા પુરાણ બ્રહ્માંડ મસ્ય માર્કંડેય બુદ્ધિપ્રકાશ (ગુ. વ. સે.) બુદ્ધિસ્ટીક ઈડિયા (રીસ ડેવીસ) કહત કથા (ગુણય) બૃહત્સંહિતા ભાગવત ભારહુત સ્તૂપ (જનરલ કનિંગહામ) ભીત્સા (સાંચી) સૂપ (જનરલ કનિંગહામ) મથુરા એન્ડ ઈસ એન્ટીવીટીઝ મથુરાને સિંહધ્વજ (ઇન્દ્રવિજયસૂરિ) મહાક્ષત્રપ રાજા રુદ્રદામ ( , ) મહાવીર ચરિત્ર (શ્રી હેમચન્દ્રાચાર્ય) મહાભારત મહાવંશ માલવિકાગ્નિમિત્ર મુદ્રારાક્ષસ રાજતરંગિણી રૂલર્સ ઓફ ઇડિયા સીરીઝ-અશેક લોકવિભાગ સમંત પ્રસાદિકા સંસ્કૃત-અંગ્રેજી શબ્દકોશ (. વિલિયમ્સ) સિંહાલીઝ ક્રોનીકસ સુદર્શન વિભાસ (ચીનાઈ ગ્રન્થને અનુવાદ) સૂત્રકૃતાંગ સ્વમ વાસવદત્તા હર્ષ ચરિત્ર હર્ટ ઓફ જૈનીઝમ (જે સ્ટીવન્સન) યુગ વાયુ વિષ્ણુ પ્રબંધ ચિંતામણિ (મેરૂતુંગરિ) પ્રભાવક ચરિત્ર : પ્રજ્ઞાપના સૂત્ર પ્રાચીન ભારતવર્ષનું સિંહાવકન (ઇન્દ્રવિજયરિ) Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્ત એ પુસ્તક બહાર પડવાના અંતરગાળે જે પ્રશ્નો-ટીકા-ચર્ચો ઉપસ્થિત થઈ હાય છે તેમાંથી મુખ્યના ખુલાસા આપવાના રીવાજ અત્યારસુધી રાખ્યા છે. પરંતુ પુસ્તકને અંતે એક સ્વતંત્ર વિભાગે જ આ સર્વ પ્રશ્નોનું દિગ્દર્શન કરેલું હાવાથી, આ પુસ્તકે ઉપરના નિયમના ભંગ થયેલ દેખાશે. પ્રસ્તાવના હવે આ પાંચમા ભાગના દેહ વિશે બે શબ્દો કહીશું. અમારી એમ માન્યતા છે કે, આંધ્રવંશના ઇતિહાસ મેળવવા હજી સુધી જોઈ એ તેટલા પ્રયત્ન કરાયેા જ નથી એટલે સ્વાભાવિક છે કે, તે વંશની સ્વતંત્ર હકીકત આ પુસ્તકમાં રજુ કરાયલી છે તે પ્રમાણમાં અદ્યપિ કયાંય પ્રગટ થયેલી નજરે પડશે નહીં. આ અભિપ્રાય વ્યક્ત કરી અમે ગર્વ ધારણ કરવા માંગતા નથી પણ વિદ્વાનાનું ધ્યાન ખેંચવા માગીએ છીએ કે, ઉત્તરહિંદના ઇતિહાસના અધાર ઉકેલવામાં અત્યાર સુધી જેમ પરિશ્રમ તેઓએ ઉડાવ્યેા છે, તેમ હવે પછી દક્ષિણહિંદના ઇતિહાસના ઉકેલમાં પણ તેમના પરિશ્રમના પ્રવાહે-ધાય વાળતા રહે; પરિણામે સકળ ભારતદેશના ઇતિહાસ જાણવાનું ભારતમાળāાને સદ્ભાગ્ય પ્રાપ્ત થાય. આંધ્રપ્રજાના ઇતિહાસ માટે આખા ચે અગિયારમા ખંડ સ્વતંત્રપણે રાયો છે. તેના ચૌદ પરિચ્છેદ પાડ્યા છે. પ્રથમના ચાર પરિચ્છેદમાં તેમનાં, જાતિ, કુળ, ઉત્પત્તિ, વંશ, સમય, સંખ્યા, નામાવળી, અનુક્રમ, ઉપનામેા-બિરૂદ્દો ઇ. ઇ.ની પ્રાથમિક સમજૂતિ આપવામાં આવી છે. તે પછીના એમાં-પાંચમા અને છઠ્ઠામાં-જે જે શિલાલેખા આંધ્રપતિએ પેાતે કાતરાવ્યા છે અથવા કાઈ ને કાઈ રીતે તેમની સાથે સંબંધ ધરાવતા લાગ્યા છે તે તે સર્વે સંક્ષિપ્તમાં ઉતારીને, જરૂર લાગે તેટલી તેમની સમજૂતિ આપી છે. તે પછીના આઠ પરિચ્છેદ્યમાં –સાતથી ચૌદ સુધીમાં-ત્રીસે આંધ્રપતિઓનાં જીવનવૃત્તાંત જેટલાં શેાધી શકાયાં તેટલાં વર્ણવ્યાં છે. અને સૌથી છેવટે, પ્રશસ્તિમાં ઉપર જણાવ્યા પ્રમાણે “પ્રાચીન ભારતવર્ષનું” પ્રકાશન થવા માંડયું ત્યારથી, જે કાઈ ચર્ચા–ટીકા કે પ્રશ્નો ( રૂમરૂમાં, વૃત્તપત્રામાં અથવા તા પ્રકાશન રૂપે) ઉપસ્થિત થયા અમને જણાયા, તે સર્વેમાંથી મુખ્ય અને મહત્ત્વના હતા તેના ખુલાસા જોડવામાં આવ્યા છે. ધારૂં છું કે તેથી તે તે પ્રશ્નકારના મનનું સમાધાન થઈ જશે. २ Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રથમના ચાર પુસ્તકમાં નવીન હકીકત તા ભરેલી હતી જ, પરંતુ આ પાંચમામાં તા તેથીયે વિશેષ નવીન છે. એટલે ટૂંકામાં ટૂંકા ઉલ્લેખ કરવા જતાં પણ, પ્રસ્તાવનાનું કદ વધી જવાની બીક રહે છે; જેથી સારા રસ્તા એ છે કે, ચૌદે પરિચ્છેદના આરંભમાં ઉતારેલ સંક્ષિપ્ત સાર વાંચી જવા વિનંતિ છે. માત્ર ખાસખાસ બે ત્રણ ખાખતા ઉપર લક્ષ દોરવું રહે છે તેના જ ખ્યાલ અત્ર આપીશું. (૧) આંધ્રવંશના સ્થાપક શ્રીમુખના સમય, માતપીતા અને કુળને લગતી હકીકત તદ્દન આશ્ચર્યમુગ્ધ કરે તેવી લાગશે. (૨) શકસંવતની સ્થાપના ઈ. સ. ૭૮માં શાલિવાહન રાજાના હસ્તે કરવાની મનાઈ છે તે મંતવ્યમાં પણ ઘણી રીતે સુધારા કરવા ચેાગ્ય જણાશે. (૩) મૈત્રક, ત્રૈકૂટક અને ચાલુકયવંશેની ઉત્પત્તિનું જોડાણ ગુપ્તવંશ સાથે હોવાનું પુરવાર કરી બતાવ્યું છે જેથી તે સર્વના સમય વિશે પણ નવીન જ પ્રકાશ પડતા જણાશે (૪) પ્રાચીન સમયે રાજાએ વચ્ચેનાં યુદ્ધોને રાજદ્વારી દૃષ્ટિએ જે જોવાતું રહ્યું છે તેમાં પણ ફેરફાર કરીને કેવળ ધાર્મિક દૃષ્ટિથી નિહાળવાનું બતાવાયું છે. એટલે પણ ભારતીય ઇતિહાસનું કલેવર બદલાઈ જતું દેખાશે. (૫) તે જ પ્રમાણે (સુદર્શન તળાવ અને હાથીગુંફ્રા આદિના) શિલાલેખા, (સમ્રાટ પ્રિયદર્શિનના) ખડક લેખા અને (આંધ્રપતિના) દાનપત્રા પણ ધાર્મિક ગારવતા જાહેર કરતા બતાવાયા છે; એટલે રાજ્યનું તેમજ પ્રજાનું માનસ રાજ્યલાભ અને દ્રવ્યલાભને બદલે આત્મીય ભાવનાથી પાષાયલું તથા તે જ માર્ગે વહેતું જતું દેખાશે. આવા આવા પ્રકારના નવીન તત્ત્વા પ્રગટ થતાં જણાયાં છે; જે સર્વેનાં નવીન દષ્ટિકાણથી અભ્યાસ કરવાની ખાસ આવશ્યકતા હવે ઉભી થતી જણાય છે. ફ્રીને જણાવવાની એટલે જ પુ. ૪ની પ્રસ્તાવનામાં જે શબ્દો મેં ઉચ્ચાર્યા છે તે રજા લઉં છું કે “ભૂતકાળના વિદ્વાના ભૂલ ખાય જ નહીં, તે વધે છે અથવા વધા છે તે સર્વદા જડમેશલાક જ રહેવું જોઈએ ઇ. ઇ. પ્રકારનું માનસ હવે પલટા માંગે છે.” આટલી વિનંતિ કરી આ પ્રસ્તાવના સમાપ્ત કરૂં છું. વાદરા, રાવપુરા વસંતપંચમી વિક્રમાર્ક ૧૯૯૭ વિદ્યોપાસક ત્રિભુવનદાસ લ. શાહ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકોનું નિવેદન દરેક વખતની પેઠે સવા વર્ષને બદલે આ વખતે અઢી વર્ષે પુસ્તક બહાર પડે છે. તેનું કારણ અમારી આળસ નથી, પરંતુ વચ્ચે ઇંગ્રેજી શ્રેણિના ત્રણ પુસ્તક પ્રકટ કરવાં પડયાં હતાં. ગુજરાતી શ્રેણિનું આ પુસ્તક અણધાર્યું નીવડયું છે. તેથી તે નેંધાયેલા ગ્રાહકોને માત્ર બંધામણ ખર્ચ લઈને ભેટ તરીકે આપ્યું છે. અત્ર ગુજરાતી શ્રેણી સંપૂર્ણ થાય છે. એટલે અગાઉથી થનાર ગ્રાહકને જે સગવડતા અપાતી હતી તે હવે પાછી ખેંચી લેવામાં આવે છે. જેથી પાંચે પુસ્તકની છૂટક કિંમત રૂા. ૩૦) છે તે આખો સેટ ખરીદનારને ૨૦% કમિશનથી એટલે રૂા. ૨૪)માં અપાશે. છતાં કચવાટ ન ઉત્પન્ન થાય માટે આવતા છ માસ સુધી-એટલે તા. ૧-૭-૪૧ સુધીઆખે સટ ખરીદનારને રૂા. ૨૨ામાં આપવાનું ચાલુ રાખીશું. લડાઈને અંગે જેમ અનેક ચીજોના ભાવ વધી ગયા છે તેમ પ્રકાશન અંગે પણ સ્થિતિ થઈ ગઈ છે. અમારે કેટલોક બોજો ઉપાડવો પડવો છે પરંતુ વિદ્યાપ્રચારના મૂળ આશયની સરખામણીમાં તેને અ૯૫ ગણીએ છીએ. પોતાના દેશના ઉદ્ધાર માટે તેને ખરે ઈતિહાસ જાણવાની અતી ઉપયોગિતા તે સર્વ કઈ સ્વીકારે છે જ. પરંતુ મોટે ભાગ એમ માને છે કે, અતિ પ્રાચીન ઈતિહાસના જ્ઞાન કરતાં, તાત્કાળિક પૂર્વના કે બહુ બસો ચાર વર્ષ પૂર્વનાની ખાસ જરૂર ગણાય; એટલા માટે કે બન્ને સમયની તુલના કરી, તેમાંથી અગત્યને સાર તારવી શકાય. જ્યારે શાસ, ભાગ જેમાં અમે પણ સંમત છીએ—એવું માનવું છે કે, નજીકના કરતાં વિશેષ પ્રાચીન સમયને ઈતિહાસ જાણવાથી જ ફાયદો લઈ શકાય; કેમકે જેમ સરખામણીને સમય નજીક, તેમ બન્ને વચ્ચેના મુદ્દાઓ અતિ સૂક્ષમ રહે, એટલે જેમ તારવણી કરવામાં મુશ્કેલી તેમ તેને ઉપાય શોધવામાં પણ કઠિણતા; અને વિશેષ ઉપયોગી તત્વ જે ફળપરિણામ, તેની તે સંભાવના પણ પાછી જ. આ સર્વ વિઘનાં નિવારણ માટે, સરખામણી કરવા ધારેલ બે સમયના ઈતિહાસ માટે વિશેષ અંતર જવું રહે. જેમ અંતર વિશેષ તેમ પરિણામ વધારે ફળદાયી નિવડવા વકી રહે. એટલે જ જે પ્રાચીનતમ સમયને પ્રમાણભૂત ઇતિહાસ મેળવી શકાય તેમ છે તેને અમે પસંદ કર્યો છે. આપણા દેશના ખાસ અભ્યાસીઓ તે, બીજા વિષયના પ્રમાણમાં આમે ઓછા છે જ, તેમાં જે સમય અમે હાથ ધર્યો છે તે માટેના તે ઘણાએ ઓછા જ. આ કારણથી બહારના વિદ્વાનના ચરણે અમારું મંતવ્ય ધરવા, વિશેષ પ્રબળ ઈચ્છા થઈ આવેલી. તે માટે ઉતાવળ કરી અંગ્રેજી શ્રેણિનું કામ હાથ ધર્યું. દેવગે લડાઈ ફાટી નીકળી અને અમારા તે પ્રકારના પ્રચાર કાર્યમાં વિધ્ર ઉભાં થયાં; કેમકે સરકારે પરદેશ જતાં આવતાં સર્વ સાધને ઉપર અંકુશ મૂકી દીધાં છે. એટલે હાલ તે તે કામ ત્યાંથી જ અટકયું છે. પરંતુ હિમત છે કે, તે બાજુને માર્ગ ઉઘાડો થતાં જ, અટકી પડેલું કાર્ય આગળ ધપાવીશું અને પરમાત્માની કૃપા હશે તે મનધાર્યું પરિણામ મેળવીશું. વિશેષ કાંઈ કહેવાપણું રહેતું નથી. જે જે ગ્રંથને, સાધનોને ઈ. ઈ.નો કિંચિત યા મોટા પ્રમાણમાં આ પ્રકાશન પરત્વે ઉપયોગ કરાયો હોય તે સર્વને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. એજ વિનંતિ સેવકે વડોદરા : રાવપુરા શશિકાન્સ એન્ડ કુ. ના, ૧૯: વસંત પંચમી યથાઘટિત Page #15 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય નીચેના વર્ણનમાં પ્રથમને આંક ચિત્રની સંખ્યા સૂચક છે, બીજો આંક તે ચિત્રને લગત અધિકાર કયા પાને આ પુસ્તકમાં ઉતાર્યો છે તે બતાવવા પૂરત છે; સર્વ ચિત્રને સંખ્યાના અનુક્રમ પ્રમાણે ગોઠવ્યાં છે. તેથી કયું ચિત્ર કયા પાને છે તે સહેલાઈથી શોધી કઢાય તેમ છે. કેઈ ચિત્ર તેની કઈ વિશિષ્ટતાને અંગે આડું અવળું મૂકવું પડયું હોય કે એક કરતાં વિશેષવાર રજુ કરવું પડયું હોય તે તે હકીકત તેને પરિચય આપતાં જણાવ્યું છે. આગળની પેઠે આ પુસ્તકમાં પણ ચિને ત્રણ વર્ગમાં ગોઠવવામાં આવ્યાં છે. (૧) સામાન્ય ચિત્રો (૨) પરિચ્છેદનાં મથાળાંનાં શોભનચિત્રો (૩) અને રાજ્ય વિસ્તાર બતાવતા તથા અન્ય ઔપદેશિક નકશાઓ. પ્રથમવર્ગે ૧૯, દ્વિતીયે ૧૪ અને તૃતીયે ૮ મળી કુલ ૪૧ ચિત્રો રજુ કર્યા છે. પ્રથમ આપણે સામાન્ય ચિત્રોનું વર્ણન કરીશું. (4) સામાન્ય ચિત્રો આકૃતિ વર્ણન નબર પૃષ્ઠ ૧ કવર કઃપવૃક્ષ અથવા ક૯૫દ્રમનું ચિત્ર છે. તેને પરિચય પુ. ૨, પૃ. ૨૮ માં અપાઈ ગયો છે. તે જોઈ લેવા વિનંતિ છે. ૨ ૩૦૯ સાંચી સ્તૂપના ઘુમટનું દશ્ય છે. તેને કેટલેક પરિચય પુ. ૨ માં પૃ. ૨૯ અને આગળ ઉપર આપેલ તે વાંચી લેવા સાથે આ પુસ્તકે પૃ. ૩૦૯, ૩૧૪, ૩૧૭, ૩૨૯ તથા ૩૩૭–૩૮ અપાયેલ વર્ણન જોડીને વાંચવા વિનંતિ છે. સમગ્ર વાંચનથી પાકી ખાત્રી થશે કે સાંચીતૂપ અત્યાર સુધી મનાઈ રહ્યું છે તેમ બૌદ્ધધર્મનું સ્મારક નથી જ. પરંતુ તે જૈન ધર્મના અંતિમ તીર્થ કર શ્રી મહાવીરના દેહને અગ્નિદાહ દીધે તે ઉપર ચણાયેલું સમાધિસ્થાન છે. ૩૩૩૪ રાજા ખારવેલે કોતરાવેલ હાથીગુંફાના પ્રવેશદ્વારે ઉભા કરાવેલ હાથીનું ૩૪૫-૬ ચિત્ર છે. તેને પરિચય પુ. ૪ માં આકૃતિ નં. ૩૬ માં અપાય છે તથા વિશેષ અધિકાર આ પુસ્તક આપ્યો છે. ખાત્રી થાશે કે લેખ ખારવેલ રાજ્યના સમયને છે જ્યારે પ્રવેશદ્વારને હાથી સમ્રાટ પ્રિયદર્શિનના સમયને છે. આ ઉપરથી વિશેષ પુરા એ મળી રહે છે કે ખારવેલ પિતે પ્રિયદશિનને પુરેગામી , નહીં કે જેમ મનાઈ રહ્યું છે તેમ Page #16 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ વર્ણન ૧૩. નંબેર પૂર્ણ પાશ્ચાદ્દગામી. વળી પ્રિયદર્શિન સમ્રાટનું ઓળખ ચિહ-મહોર છાપ હસ્તાક્ષરની મહેરનું ચિન્હ હાથી હતું તે પણ સાબિત થઈ જાય છે. ૬-૭ ૩૦૮–૯ અમરાવતી સ્તૂપના પ્રદેશમાંથી ખેદતાં મળી આવેલી બે મૂતિઓ છે. પ્રથમ નજરે જોતાં જ તે મૂર્તિઓ જૈનધર્મના ૨૩મા તીર્થકર શ્રી પાર્શ્વનાથની હોવાની ખાત્રી થાય છે. એટલે આ અમરાવતી સ્તૂપ પોતે પણ જૈનધર્મનું સમારક હોવાનું પુરવાર થાય છે. કેટલેક પરિચય પુ. ૪ માં આકૃતિ નં. ૩૮-૩૯ માં આપ્યો છે તે વાંચી જવા વિનંતિ છે. ૮–૯ ૩૩૭-૮ આકૃતિ નં. ૬-૭ ની પેઠે આ બે ચરણપાદુકાઓ પણ અમરાવતી સ્તૂપના ખોદાણમાંથી મળી આવેલ છે. તેને લગતું વર્ણન પુ. ૪ આકૃતિ નં. ૨, ૩ તથા ૪૦-૪૧ માં અપાયું છે. વળી વિશેષ અધિકાર આ પુસ્તકે પૃ. ૩૦૭-૮ ઉપર લખાય છે એટલે અન્ય કાંઈ લખવાની આવશ્યતા રહેતી નથી. ૧૦ ૩૦૬ રાજા ખારવેલે બેન્નાતટનગરે બંધાવેલ મહાવિજય પ્રાસાદ–અમરાવતી થી તૃપનું આ ચિત્ર છે. સર્વ અધિકાર પુ. ૪ માં આકૃતિ નં. ૩૭ નીચે પૃ. આગળ ૩૧૬ થી આગળનાં પૃષ્ઠ અપાઈ ગયો છે. વિશેષ લખવા જેવું રહેતું નથી છતાં જે ચગ્ય લાગ્યું તે આ પુસ્તકે પૃ. ૩૦૬ થી આગળમાં આપવામાં આવ્યું છે. વળી આ પ્રદેશ ઉપર આંધ્રપતિએનું કેવું પ્રભુત્વ હતું તેને ખ્યાલ આ પુસ્તકે પૃ. ૭૨ થી ૭૪, ૧૬૯ થી ૧૭૪ અને પ્ર. ૨૨૫-૨૬ સુધી પણ છુટોછવાયે અપાય છે. ૧૧ ૩૦૭ જગન્નાથપુરીના મંદિરમાં સ્થાપિત થયેલ ત્રિમૂતિનું ચિત્ર છે. આવું એક બીજું ચિત્ર સાંચી સ્તૂપવાળી જગ્યામાંથી મળી આવ્યું છે. એટલે સાબિત થાય છે કે, આ બને–જગન્નાથપુરી અને સાંચીના સ્થાને એક જ ધર્મનાં પ્રતીક રૂપે છે. વર્ણન પુ. ૪ માં આકૃતિ નં. ૪૨ તળે અને જે કાંઈ બાકી આ પવા યોગ્ય હતું છે આ પુસ્તકે પૃ. ૩૦૭–માં આપવામાં આવેલ છે. ૧૨ ૩૦૭ ત્રિરત્ન તરીકે ઓળખાવાતાં ચિન્હ રૂપે છે. પુ. ૪ માં આકૃતિ નં. ૪૩ માં તેનું વર્ણન અપાઈ ગયું છે. ફરીને વાંચી જવા વિનંતિ છે. ૧૩) પુ. ૨માં મૌર્યવંશીય સમ્રાટ અશકવર્ધન તથા પ્રિયદશિનનાં હેરાં છે. તે બને ૧૪) આકૃતિ વ્યક્તિઓ ઈતિહાસના અભ્યાસકેને એટલી બધી પરિચિત છે કે, તે નં. ૨૦ વિશે લખવાની કાંઈપણ જરૂરિઆત જ લેખી ન શકાય. માત્ર મને જે તથા ૨૭ ભિન્નતા માલુમ પડી છે તેને ખ્યાલ જ આપ રહે છે. તે માટે પુ. ૨માં તેમનાં જીવન ચરિત્ર નજર તળે કાઢી નાંખવા ભલામણ કરવી રહે છે. ૧૫. પુ. ૧માં મથુરા, સાંચી અને ભારહૂત સ્તૂપનાં તેરણનાં દશ્યો છે; તથા મથુરામાંથી (૧૬) આકૃતિ મળી આવેલ પૂજા કરવા માટે એક પટ છે. તે સર્વનું વર્ણન ૫. ૧માં Page #17 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ વર્ણન નંબૅર પૃષ્ઠ. ૧૭) નં. ૩૧ પૃ. ૧૬ નીચે તથા તેના ચિત્ર પરિચય વર્ણનમાં અપાયું છે. વિશેષ ૧૮ઈ ૩૨, ૩૩ પરિચય આ પુરત કે આકૃતિ નં. ૨, તથા અત્રે દર્શાવેલ પૃ. ૩૧૩-૧૫ તથા ૩૪ અને તે ઉપરાંત નીચેની આકૃતિ નં. ૧નું વર્ણન વાંચીને સરખાવી જેવાથી મળી રહેશે; આ સર્વ મારકેને બૌદ્ધધર્મ સાથે સંબંધ છે કે જૈનધર્મ સાથે સંબંધ છે તે સ્વયં સિદ્ધ થઈ જાય છે. આ ત્રણે ભિન્નભિન્ન સ્થળે આવેલાં સિંહસ્તંભ છે. સરખામણી કરી શકાય માટે અત્રે રજુ કરવામાં આવ્યા છે. તે સર્વને મુખ્યપણે પરિચય તે તેમને લગતાં ચિતિહાસિક વર્ણને જ્યાં આવે છે ત્યાં કરાવે છે, જેમકે નં. ૧લ્વાળા મથુરા સિંહસ્તંભને પુ. ૩માં આકૃતિ નં. ૨ તથા ૨૬માં; નં. ૨૦વાળા સારનાથસ્તંભને પુ. ૨માં આકૃતિ નં. ૩૫ તળે તેમજ પુ. ૧ આકૃતિ નં. ૧૭માં; અને નં. ૨૭વાળા સાંચીતંભને પુ. ૧ આકૃતિ નં. ૨૬ નીચે પરિચય અપાયેલ છે, તેથી અત્ર તે ઉતારવાની જરૂરિયાત રહેતી નથી. માત્ર ઉપર વર્ણવાયલી સર્વ આકૃતિઓને સમગ્રરીતે પરિચય રાધી શકાય તે માટે તેમને ન એકત્રીત કરીને રજુ કરાઈ છે. (બ) શેભન ચિત્રની સમજ એકાદશમ ખંડ પ્રથમ પરિચ્છેદ –કૃષ્ણ અને ગોદાવરી નદીઓના વચ્ચેના પ્રદેશના આર્ય રાજા, ત્યાંના અનાર્યો સાથે, લગ્નગ્રંથીથી જોડાઈ સંબંધી બને છે. આમ વિરૂદ્ધ પ્રજાએ એક થઈ પ્રગતિ સાધે છે. રાજા ખારેલ શ્રીમુખને મારી હઠાવી દક્ષિણમાં કાઢી મુકે છે. દ્વિતીય પરિચ્છેદ-રાજ્યની હાથણી મહાનંદને રાજ્યને ચગ્ય પુરુષગણી તેના ઉપર કળશ ઢળે છે, જોકે તે નંદને રુદ્રપુત્ર હતો. આ બાબત વિદ્વાનમાં ભારે વિવાદ અને ઉહાપોહ મચાવે છે. તૃતીય પરિછેદ –પ્રજા રાજ્યગાદી બદલાવાથી સ્થળાન્તર કરે છે. ગરીબ કે તવંગર સર્વે પિતાપિતાને નાનો મોટો ખટલે લઈ એક ગામ છોડી બીજે ગામ પહોંચી જાય છે. નાગ પ્રજા અને રાજને દબદબો તે વખતે ભારે હતા, ચતુર્થ પરિરછેદ –અત્યારે ભલે ખંડેર છે પરંતુ પ્રાચીનકાળે અમરાવતી કિલ્લાથી રક્ષાએલી એક સુંદર નગરી હતી. પ્રિયદર્શિન, શાતકરણિને તેના લશ્કર સાથે નસાડી મૂકે છે. અગ્નિમિત્ર પતંજલિની મદદ ૨છે છે ને પતંજલિ અગ્નિમિત્ર પાસે યજ્ઞ કરાવે છે. પંચમ પરિચ્છેદ –રાજા શિલાલેખો કોતરાવી ઈતિહાસને અમરત્વ આપે છે. ને ભૂત અને ભવિષ્યની કંઈક અવનવી સ્વપ્રસૃષ્ટિમાં રાચતે ઉભે છે. દૂર ચાલ્યા જતા મુસાફરે આ વહેતા ઈતિહાસના પ્રતિક થતા અદષ્ય થાય છે, Page #18 -------------------------------------------------------------------------- ________________ પષમ પરિચ્છેદ –ાણી પણ ઈતિહાસના અમરપાટ સમા શિલાલેખે કોતરાવે છે. પ્રાચીન ભારતવર્ષ બળ, શીલ, વૈભવને વિદ્યાકળાથી ગુંજતો હતો. સોમ પરિછેદ –રાણી નાગનિકા લગ્નગ્રંથીથી જોડાય છે. રાજકુમાર સગીર ઉંમરને હેવાથી રાણી રાજ્યકારોબાર જાતે સંભાળે છે. પિતાને નહિ, પણ નંદના કુમારને ગાદી મળી તેથી શ્રીમુખ દક્ષિણ તરફ પિતાના બળ સાથે ચાલ્યો જાય છે ને ત્યાં રાજ્યસત્તા સ્થાપે છે. અષ્ટમ પરિછેદ –બિલાડીના મુખ જેવા આકારને આગળ હતા. અકસમાતે પડી જવાથી રાજકુમાર સ્તનપાન કરતાં જ ઘવાય છે ને તેથી તેને કરૂણ અંત આવે છે. આથી નિર્દોષ બિલાડીઓનું આવી બને છે. પરદેશે સાથેના સંબંધે તે ચાલુજ હતા ને કેઈ કાળના પ્રવાસીઓએ ભારતના પ્રાણ અને શક્તિનાં મુક્તકંઠે ગુણગાન કર્યા છે. કુમારી સંઘમિત્રા ધર્મપ્રચારાર્થે વહાણુમાં બેસી પરદેશ ગઈ હતી. નવમ પરિચ્છેદ –રાજા પ્રિયદશિને પિતાનાં સગાંવહાલાં જે સ્થળે મરણ પામેલાં, તે સ્થળનું સ્મરણ રાખવા ત્યાં નાના ખડકલેખે ઉભા કરાવેલા. તિવલકુમાર બદમાશોના કાવત્રાને ભેગ બની માર્યો જાય છે. રાજા શાતકરણિ પતંજલિ મહાશયને માન આપી મિત્ર બનાવી મહદુસ્થાને સ્થાપે છે. - દશમ પરિચ્છેદ –રાજા અગ્નિમિત્ર અને માલવિકાનાં લગ્ન, ઈતિહાસના એક મહત્વના બનાવના સમરણમાં હાઈ ચિરંજીવ છે. નહપાણના જમાઈ રૂષભદત્ત નાશિકનાં તીર્થસ્થાને જીતી લઈ ત્યાં સુધી દેવજ ફરકાવેલો. વિક્રમાદિત્યના પરાક્રમથી યવનસેના હારી ને દેશ તેમના ત્રાસથી મુક્ત બન્યો. એકાદશમ પરિછેદ –-રાજા શાલીવાહન પરાક્રમી હતું, તે પણ તેને સાહિત્ય પ્રેમ એટલેજ તીવ્ર હતું. તે લંકા જીતી લઈને ત્યાંની રાજકુમારી પરણ્યો હતો. શાલીવાહન ધર્મપ્રેમી પણ તેવો જ હતું. તેણે પાલીતાણામાં પુષ્કળ દેવદેવાલયે બંધાવી ધર્મદેવજ પેલે. દ્વાદશમ પરિછેદ ––ઇતિહાસનાં સ્મરણચિન્હ સમી પગલીઓને નવ યુવાન યુવતી અંજલિ અર્પે છે. ને ઉગતા કાળ તરફ ફાળે ભરતો યુવાન ચાલી નીકળે છે. ત્રયોદશમ પરિછેદ --પ્લેચ્છના ત્રાસથી બચાવનાર મહાપુરુષને જન્મ એક વિચક્ષણ બનાવનું કારણ બની જાય છે. ગંગાજળમાં સ્નાન કરતી એક સુંદર બાળા સાથે નાગકુમાર મુગ્ધ બને છે ને કુંવરનો જન્મ થાય છે. તે મહાપુરુષ ધર્મનો તેમજ દેશનો ઉદ્ધાર કરી ઈતિહાસમાં અમર થાય છે. રાજા હાલ, માટીનાં રમકડાંથી સૈન્ય રચના કરતે ને તે રમકડાં જીવતાં સ્વરૂપ ધારણ કરતાં દુશ્મનોનાં કાળ બની જતાં. ચતુર્દશમ પરિછેદ --મહારાજ્યની પડતી વખતે અધેર ભયાનક હોય છે. નાનાં નાનાં રાજ્યો ઉત્પન્ન થાય છે. બળવા થઈ નાનાં રવતંત્ર સંસ્થાનો જામી જાય છે. ને પોતપોતાના નાના નાના કટકાઓમાં સંતેષ લઈને એક બીજા સાથે સમજુતિ રાખી સ્વતંત્ર રાજ્ય વ્યવહાર ચલાવું છે. . Page #19 -------------------------------------------------------------------------- ________________ ૪ | (g) નકશાને લગતી સમજ ૧ ૩૧૩-૧૫ આકૃતિ નં. ૪ તથા ૫ જનરલ કનિંગહામના “ભારત સૂપ” નામક પુસ્તકમાંથી ઉતારવામાં આવ્યા છે તેમાં આ.૪, ભારહૂત અને રૂપનાથ જે પ્રદેશમાં આવ્યા છે તે સ્થળને નકશો છે. ગંગા નદીની શાખારૂપ એક નદીના તીરપ્રદેશમાં આ બન્ને સ્થળો આવેલ છે. બન્નેની વચ્ચે પંદર-વીસ માઈલનું અંતર સંભવે છે. જી. આઈ. પી. રેલવેના જબલપુર અને સતના સ્ટેશન વચ્ચે તેમનાં સ્થાને છે. રૂપનાથના સ્થળે સમ્રાટ પ્રિયદશિને શિલાલેખ ઉભે કરાવી પોતાની મહેર છાપ સમાન હસ્તિ કેતરાવેલ છે. ત્યાં જેનેના બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્યનું નિર્વાણ થયેલ છે; તથા તેની અને જબલપુરની વચ્ચેના આ પ્રદેશમાં પ્રાચીન સમયના અંગદેશની રાજધાની ચંપાનગરીનું સ્થાન આવેલ છે જેના ખંડિયર અદ્યપિ ભૂગર્ભમાં દટાયેલાં પડી રહ્યાં છે. આ સર્વ હકીકત પુ. રમાં પ્રિયદશિનના વૃત્તાંતે જણાવેલ છે. વિશેષ જે કાંઈ છે તે આ પુસ્તકે ચંપાને લગતું વર્ણન પૃ. ૩૧૯ થી ૨૫ તેમજ પુ. ૧ પૃ. ૭૬ થી ૭૮ સુધીમાં અપાયું છે તે વાંચી માહિતગાર થવા વિનંતિ છે. ભારહૂત વિશે નીચે આકૃતિ નં. નં. ૫માં જુઓ. ૨ ૩૧૪ ભારહૂતને લગતે પરિચય પુ. ૧-૨માં જ્યાં તે સ્તૂપનું વર્ણન લખાયું છે ત્યાં અપાઈ ગયેલ છે તેમજ આ પુસ્તકે પૃ. ૨૧૩ થી ૧૫ તથા ૩૨૬-૨૮ સુધીમાં પણ અપાયેલ છે. આ સ્થાને જેનેના ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરને જ્ઞાનપ્રાપ્તિ થઈ હોવાથી તે ધર્મના ચુસ્ત અનુયાયી બે રાજવી-કેશલપતિ પ્રસેનજીતે અને મગધપતિ અજાતશત્રુએ-પિતાની ભક્તિ દર્શાવતાં અનેક દ કોતરાવ્યાં છે. ૬૯ ગોવરધનસમયને લગતે નકશે છે; જ્યાં ક્ષહરાટ નહપાણના સમયના તથા આંધ્રપતિઓએ ઉભા કરાવેલા નાસિક, નાનાઘાટ જુનેર, કહેરી કાલે ઈ. ઈનાં શિલાલેખ તથા ત્રિરશિમ અને રૂક્ષ-રથાવર્ત નામના પર્વતે, તેમજ પૈઠ (પૈઠણ)–રાજનગર આવેલું છે, તે બધાં સ્થાને વ્યક્ત કરતે આ નકશે પુસ્તકના અંતર્વણનેજ અપાયો છે. તે તે સ્થાનના વર્ણન સાથે પરિચય મેળવી લે, મુખ્યતયા પંચમ અને ષષ્ટમ પરિચ્છેદે લેખને પરિચય કરી લેવાથી સમજૂતિ મળી રહેશે. ૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ Aહ ના વર્ણન ૨૨ ૪ ૧૪૯ ૨૩ ૫ ૧૬૧ ૨૪ ૬ ૧૮૮ મગધપતિ નંદ બીજાની શુક્રાણી પેટે જન્મેલ જયેષ્ઠ પુત્ર-શ્રીમુખને સમાજપ્રવૃત્ત વિષમ સ્થિતિને લીધે રાજ્યહક પડતું મૂકી, દક્ષિણ હિંદ-મશાળ તરફ-ચાલી નીકળવાનું થતાં, આરંભે કેવળ નાના વિસ્તાર ઉપરજ અધિકાર જમાવી સંતોષ લે પડ હતું તે દર્શાવે છે. અને તે પછી સ્વબળે માર્ગ મોકળા કરતે તથા પોતાનું સામ્રાજ્ય સ્થાપતે માલુમ પડે છે. ઉત્તર હિંદમાં મગધ સમ્રાટ બિંદુસાર રાજ્ય પં. ચાણક્યના મરણ બાદ અવિચારી રાજનીતિને લીધે ફાટી નીકળેલા બળવાને પરિણામે નં. ૪ આંધ્રપતિ મલ્લિકશ્રી વરસતશ્રી શાતકરણિએ આંધ્ર સામ્રાજ્યને વિસ્તાર દક્ષિણે હિંદમાં કેટલો વધારી મૂક્યો હતો તેને ખ્યાલ આપે છે; તથા બિંદુસાર પછી ગાદીએ આવનાર અશકવર્ધનને ગૃહકલેશ અંગે, તેમજ રાજ્યની વિષમ પરિસ્થિતિને અંગે, વારસામાં મળેલ સંકુચિત રાજ્યહદને સાચવી રાખવામાંજ જીવન વ્યતીત કરવું પડયું હતું તે સાબિત થાય છે. સમ્રાટ પ્રિયદર્શિનના સમયે મગધ સામ્રાજ્ય સર્વોપરી ઉત્કૃષ્ટ સ્થાને પહોંચ્યું (જુઓ પુ. ૩માં તેને નકશે) હોવા છતાં, તેના વારસદારે ધર્મઝનુની તેમજ તુંડમીજાજી રાજનીતિ ગ્રહણ કરવાથી કેવી રીતે સામ્રાજ્ય એકદમ ભાંગી પડયું હતું, તથા તેની પાછળ રાજલગામ સંભાળનાર શુંગવંશી રાજ અમલ કે હાલકડોલક સ્થિતિમાં પસાર થયે જતો હતો તેને અચ્છે ખ્યાલ આપવા સાથે, દક્ષિણ હિંદમાં પણ મજબૂત હાથે કામ લઈ શકે તેવા બે ત્રણ નૃપતિઓ થયા હોવા છતાં, તેમને સ્વગૃહ સાચવી રાખવા જેવી નીતિજ અખત્યાર કરી સંતોષ લે પડયો હતો તે દર્શાવે છે. શુંગવંશી અમલના અંતે રાત્રી દિવસ ઉજાગરામાં દિવસે પસાર કરી, ક્ષહરાટ નહપાણના રાજ અમલમાં કાંઈક “હા-આ-શ” ભેગવી રહેલ તથા નિરાંતે ધંધેધાપ ખેલી રહેલ પ્રજામાં, પાછે શક પ્રજાને અમલ આવતાં, હથેળીમાં જીવ લઈને સઘળો સમય જે પસાર કરવો પડતો હતો તેમાંથી શકારિ વિક્રમાદિત્ય–ગર્દભીલે, નં. ૧૭ આંધ્રપતિની કુમક લઈ સારાયે ઉત્તર હિંદમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું તથા પ્રજાએ તે બનાવની ખુશાલીમાં તેના નામને સંવત્સર ચલાવી કૃતજ્ઞતા બતાવી અણફેડન કર્યું હતું, તે સ્થિતિ ઉત્તર હિંદની જેમ બતાવી આપે છે, તેમ દક્ષિણ હિંદમાં તે, કેમ જાણે Page #21 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ ના વર્ણન નં. નં. પૃષ્ઠ ૨૬ ૫ ७ . ૧૮ કાંઈ જ બનવા ન પામ્યું હોય અને સર્વત્ર શાંતિ અને શાંતિજ વ્યાપ્ત થઈ રહેલી હાય તે પ્રમાણે, નં. ૭ થી ૧૭ આંધ્રપતિના રાજઅમલની સ્થિતિનું દર્શન થયા કરે છે, તે બાદ ઉત્તર હિંદમાં ગર્દભીલવંશી વિક્રમચરિત્રના પરાક્રમના પ્રતાપે, ઠેઠ કાશ્મિરસુધી જેમ રાજ્યસત્તા દૃઢ કરી શકાઈ હતી, તેમ દક્ષિણ હિંદમાં પણ તેવાજ પ્રમળ પ્રતાપી અને વીરશિરામણી રાજા હાલ નં. ૧૮ આંધ્રપતિના સમયે, પેાતાના આખાયે વંશના ત્રીસે રાજાઓ કરતાં, રાજ્ય વિસ્તાર વધવાની સાથે સિંહલદ્વીપમાં પણ તેની હાક વાગી રહી હતી તે ખતાવવામાં આવ્યું છે. ૧૩-૧૪ કાઈની સ્થિતિ સર્વદા, ઉચ્ચશિખરે ટકી રહેતીજ નથી પરિચ્છેદે અને ટકી રહે તેા પછી દુનિયાનું જીવન નિરસ બની જાય. એટલે કાંઈ ઉંચું નીચું થવા જેવું કુદરત કર્યાં જ કરે છે. આંધ્રવંશના લલાટે તે નિયમ અનુભવમાં ઉતરવાનું નિર્માણ થયું દેખાય છે. પ્રથમ તા એક પછી એક એવા અનુક્રમ, તેજ અને છાયારૂપે, કેટલાંક વર્ષ સુધી નં. ૧૯ થી ૨૪ના રાજ્ય દરમ્યાન પ્રવતતા રહે છે અને ન. ૨૫ અને ૨૬ના અમલ ખતમ થતાં, ઉત્તર હિંદના અવંતિપતિ ચણુવંશીઓના ડાળેા દક્ષિણ હિંદ તરફ ઉતરી પડતા દેખાય છે. પરિણામે મહારાષ્ટ્રના ઉત્તર ભાગ ખાલી કરી તેમને વિશેષ દક્ષિણતર હૅઠી જવું પડયું હોય એમ સમજાય છે (જુઓ પુ. ૪માં કનિષ્ક બીજાના નકશે). અને અંતે હિંદભરના—મકે સારીયે દુનિયાના સવરાજવંશેામાં ૬૮૮ વર્ષ જેટલું દીઘ તમ આયુષ્ય લાગવી આંધ્રવંશને ઈતિહાસના પટ ઉપરથી સદાને માટે વિલીન થવું પડયું છે. ૨૩૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ વિષય પૂર્ણાંક વિષય પષ્ટક એકાદશમ ખંડ પંચમ તથા ષષમ પરિચછેદ પ્રથમ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ૧ થી ૪૫ લેખેના ભાવાર્થમાં પડતા મતશતવહન વંશ અથવા શાતવંશ ભેદના ખુલાસા આ વંશને અપાયેલા સાત નામની નોંધ ૨ તે સર્વના એકત્ર સારરૂપે રચેલાં બે કેષ્ટ કે ૧૨૬ (૧) તેમાંના પ્રથમ નામ આંધ્રને લગતી સમજૂતિ ૨ (૨) દ્વિતીય નામ અંધ સપ્તમ પરિચ્છેદ , , ૬ (૩) તૃતીય શાત અને શત વિષેની ,, , ૮ શતવહન વંશ (ચાલુ) (૪) ચતુર્થ શાતવહન વિશેની સમજૂતિ ,, ૯ (૧) રાજા શ્રીમુખ શાતકરણિનું જીવન વૃત્તાંત ૧૩૬ (૫) પંચમ શાતકરણિ y , ૧૩ અધરાજ્યની સ્થાપના, કુલ, જાતિ તથા (૬) ષષમ શાલિવાહન વંશ ઈ. ની માહિતી (૭) સપ્તમ આંધ્રભુત્ય , , ૧૭ (૨) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ ૧૪૭ દ્વિતીય પરિચ્છેદ વદતશ્રી શાતકરણિ ૧૫ર શતહવન વંશ (ચાલુ) અષ્ટમ પરિચ્છેદ તેના સમયની ચર્ચા તથા નિર્ણય ૨૨ શતવહન વશ (ચાલુ) રાજાઓની સંખ્યા, નામાવળી તથા (૩) શ્રીકૃષ્ણ પહેલે; વાસિછિપુત્ર ૧૫૬ રાજ્યકાળ વિષે (૪) વસતશ્રી મલિક શાતકરણિઆખા વંશની કેપ્ટકાકારે વંશાવળી વિલિયકુરસ ૧૫૮ તૃતીય પરિચ્છેદ (૫) પૂર્ણસંગ માઢરિપુત્ર નવમ પરિચછેદ શતવહન વંશ (ચાલુ) શતવહન વંશ (ચાલુ) આંધપ્રજાની ઉત્પત્તિનું વર્ણન જુદી ગાદી અને વંશ સ્થાપવાનાં કારણો ૫૩ મી શિલાલેખનાં કારણુ તથા સમય ૧૭૦ આંધોને લગતો ઈતિહાસ - ૫૯ (૭) વાસિદ્ધિપુત્ર શાતકરણિ–શતવહન સાતમ ૧૮૨ ચતુર્થ પરિચછેદ દશમ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) શતવાહન વંશ (ચાલુ) રાજગાદીનાં સ્થાન વિશેની હકીકત ૬૮ (૮) લંબેદર (૯) આપિલિક (૧૦) આવિ ૧૯૪ તેમનાં નામ, અને ધર્મવિશેની કેટલીક (૧૧) મેદસ્વાતિ પહેલો ૧૯૪ સમજાતિ જ ધર્મનું મહત્વ અને પ્રખ્યાલેખન ૧૯૬ ૪૬ Page #23 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક વિષય પષક ૧૯૯ ૨૦ વિષય (૧૨) સૈદાસ ઉર્ફે સંઘસ્વાતિ ત્રયોદશમ પરિછેદ (૧૩)મેદસ્વાતિ બીજો (૧૪) મૃગેન્દ્ર (૧૫) શતવહન વંશ (ચાલુ) સ્વાતિકર્ણ ૨૦૧ (૧૯) મંતલક (૨૦) પુરિદ્રસેન (૨૧) સુંદર (રર) ' (૧૬) મહેન્દ્ર દીપકર્ષિ ગૌતમીપુત્ર ૨૦૯ ચકેર અને (૨૩) શીવસ્વાતિ ૨૫૬ એકાદશમ પરિચ્છેદ શકસંવત અને શીવસ્વાતિ સંબંધે સમાલોચના ૨૫૮ શતવહન વંશ (ચાલુ) શકસંવતના સંભવિતપણું વિશેને ખ્યાલ ૨૬૪ (૧૭) ગૌતમીપુત્ર શાતકરણિ; અરિષ્ટકણું ૨૧૩ વસ્તુસ્થિતિ ત્યારે શી રીતે ધટાવી શકાય ? ૨૬૮ તેના જીવનના રસમય બનાવોનું વર્ણન ૨૧૫ ચતુર્દશમ પરિછેદ ભિન્નભિન્ન ઉપનામ-બિરૂદના ભેદની સમજૂતિર૧૮ શતવહન વંશ (ચાલુ) અમરાવતીનું આયુષ્ય તથા પરચુરણ બાબતો ૨૨૫ (૨૪) ગૌતમીપુત્ર શાતકરણિ અને (૨૫) ચત્રપણ વાસિદ્ધિપુત્ર ૨૭૪ દ્વાદશમ પરિચ્છેદ ગદંભીલ અને શતવાહન વંશના સંબંધની શતવહન વંશ (ચાલુ) સમજૂતિ ૨૭૯ (૧૮) વાસિદ્ધિપુત્ર શાતકરણિ; પુલુમાવી પહેલો (૨૫) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી ઉર્ફે પુલુમાવી બીજે ૨૮૧ (૨૭) શીવથી વાસિષ્ઠિપુત્ર (૨૮) શિવધ ઉફે હાલ શાલિવાહન ૨૩૨ ગૌતમીપુત્ર (૨૯) યજ્ઞશ્રી વાસિદ્ધિપુત્ર રાજ્યવિસ્તાર અને નવનરસ્વામિ વિશે ૨૩૪ અને (૩૦ થી ૩૨) છેલ્લા ત્રણ રાજાઓ ૨૮૩ રાજા હાલ અને કુંતલ વિશેની ઓળખ ૨૩૭ કેટલીક પરચુરણ બાબતે અને પુરવણી ૨૮૫ રાજ હાલની ધાર્મિક પ્રવૃત્તિ ૨૩૮ “પ્રાચીન ભારતવર્ષને અંગે ઉઠેલ ચર્ચાના શકસંવત અને તેના સંબંધ વિશેની અને પ્રશ્નોના ખુલાસાઓ ૨૯૦ વિધવિધ દષ્ટિ ૨૪૬ સમયાવળી, ચાવી, શું અને કયાં. ચૂઓ,તથા કદંબ સાથેની આંધ્રની ગ્રંથી ૨૫ શુદ્ધિપત્રક ઈ. ઈ. Page #24 -------------------------------------------------------------------------- ________________ به ه ه ه ه દ્વિપત્રક આમાં મુફના દોષને કે જોડણીની અશુદ્ધિને સમાવેશ કર્યો નથી. અશુદ્ધ દેશનું દેશમે પૂર્વથી પશ્ચિમથી ૮ ૨ ૧૩ શાતરાજાર૩ શાતરાજ ૧૩ ૧ ૩૦ સંવત ૧૯૯ણના સંવત ૧૯૮૫ના ૨૪ ૧ dastsd lasted ૨૫ ૨ ૧૧ ઈ. સ. પૂ. ર૭૭ ૨૬ ૨ ૩૩ પૃ. ૦ ઉપર આ રિએ આગળ ઉપર ૨૯ ૧ ૧૬ વંશ જે વંશજે વંશ જે વંશજે ગાથાસપ્તતિ ગાથાસપ્તશતી સંગ્રહકર્તા ૪૧૬ ૫૩ ૧ ૧૫ ૪૧૩ થી ૩૭૮ ૪૧૫ થી ૩૭૨ ૫૪ ૧ ૧૩ પ્રથમના પહેલાં ૫૭ ૨ ૨: પૃ. ૧૩ ટીક . ૪૭. ૫. ૧૩ એક નં. ૪૯ ૫૮ ૧ ૨ સમો સમજો ૭૧ ૧ ૪ ઈ. સ. પૂ. 80 ઇ. સ. પૂ. ૪૭ પુ. ૧માં ૧૧ આપણે પુ. ૧માં આપણે ૭૨ ૧ ૨૬ જોઇ ગયા છીએ જોઈ ગયા છીએ ટીક નં. ૧ લેખ . પણ ૧૦૦ ૨ ૩૦ પૃ. ૪૩ ટી. નં. ૨૧ ૫. ૫ર ટી. નં. ૨૪ ૧૦૨ ૧ ૨ ટી. નં. ૩૦ ટી. ન. ૨૨ to have required to have reigned ૧૦૬ ૨ ૧૫ ગાથાસપ્તતી બૃહતકથા ૧૧૪ ૧ ૨૮ ટી. ન. ૧૨ ટી. ન. ૧૯ ૧૧૫ ૧ ૦ ૧૨૯-૧૪૮ ૧૨૯-૧૩૮ બ્રાહ્મી સાથે ' ભાષા સાથે ૪૫૬ م م ع می - - Page #25 -------------------------------------------------------------------------- ________________ પૂ. મ પૃ. ૧૨૨ ૧ ૧૫ ૧રર ૨ G ૧૨૨ કુટનેટ (૨૨) ૧૨૩ ૨ લો ૧૨૪ ૧૨૪ ૧૨૯ ૧૩૧ ८ ૧૩૩ ૧ ૧૪૪ ૨ છેલ્લી ૧૬ ૧ ૨ ૨૮ ૧૬૬ ૨ ૧૬૭ ૨ २७ ૧૬૭ ૨ ૩૦ ૧૮૫ ૧ ૩૨ ૨૮ ૧ ૨૧ ૨૧૧ ૨ ૯ ૨ ૧૧ ८ . – ૧૬ ૧૪ ૨૯ ૨૩૭૨ ૨૪૧ ૧ ૨૪૮ ૨ ૨૫૦ ૧ ૧૨ ૩૦૨ ૧ ૨૮ ૩૦૦ ૧ ૨૧ ૩૧૮ ર ૧૯ ૩૩૪ ૧ ૨૦ પૃ. ૨ થી ૮૦ સુધી બેવડા નંબરના પૃષ્ઠના મથાળે ૨૧૩, ૧૫ ના મથાળે ૨૪૪, ૪૫, ૩૭, ૯ ના મથાળે અશુદ્ધ કનિષ્ક આપણા પૂ. ૩ પ્રચમની લાઇન આખીને છ આખી કાઢી નાખવી પુ. ૩ પૃ. ૧૮૩ પિતાના ૨૬૧ + ૯ = ૨૭૦ ગાથા સપ્તતા ઈ. સ. પૂ. ૨૯૮ ઇ. સ. ૧૪૬ પૃ. ૪, પૃ. ૧૧-૧૨ ૩૮૧-૩૧૭ = ૫૪ ઈ. સ. પૂર રાજ્યકાળના ૨૫૬ ઇ. સ. પૂ. ૪૧૮ ષ્ટિકર્ણ ૪૪૪ અને ૫૪૪ મ. સં. જ્યાં જ્યાં કથાસરિત્સાગર પ્રસિદ્ધ ૨૩૨ નિવ્રુત સિરિયાના લેખ નં. ૧૯ ૪૧૫ થી ૪૨ અનુસાર અષ્ટમખેડ એકાદશ એકાદશમ શુદ્ધ કનિષ્ક આપણા પૂ. ૪ દામને પેાતાની.........સાબિત થાય છે. ( આટલી બે લાઇન રાખો ) પૃ. ૨ પૃ. ૧૮૩ પેાતાના ૨૪૯ + ૯ = ૨૫૮ ગાથા સમત ઈ. સ. પૂ. ૩૦૦ ઇ. સ. પરદ પૃ. ૪, પૃ. ૫૧-પર ૩૦૧-૩૧૭ = ૫૪ મ. સ. ઉમરના ૨૭૦ ઇ. સ. પૂ. ૪૭ અરિષ્ઠકનું ઇ. સ. પૂ. ૮૩ અને અંતે } ઇ. સ. ૧૭ ત્યાં ત્યાં મૃતકથા પ્રસિદ્ધિ ૨૨૬ નિયુક્ત સાિિનના લેખ નં. ૧ તથા ૧૯ ૪૧૭ થી ૪૧૫ સાર એકાદશમખંડ એકાદશમ દ્વાદશમ Page #26 -------------------------------------------------------------------------- ________________ ------------------ એકાદશમ ખંડ --------------------------------------------- Page #27 --------------------------------------------------------------------------  Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ શતવહન વંશ અથવા શાતવંશ ટૂંક સાર– ચંદ્રવંશી રાજાઓને જે જુદા જુદા સાત નામોથી ઈતિહાસકારોએ ઓળખાવ્યા છે તે નામોની શુદ્ધિ અશુદ્ધિ બતાવવાને સેવેલ પ્રયત્ન– (૧) પ્રથમ નામ અંધ (૨) અને બીજુ નામ આંધ્ર છે, તેમાં અંધ શબ્દ પ્રદેશ વાચી છે છતાં તેની અદ્યાપિ પર્યત નિર્દિષ્ટ થયેલ હદ અનિશ્ચિત છે તેથી, તેમજ આંધ્ર શબ્દ પ્રજાસૂચક છે તેથી, આ વંશને આંધ્રવંશ કહી શકાય, પરંતુ અંધ ન કહી શકાય; તેની સાબિતી માટે બતાવેલ અનેક શિલાલેખી અને સિક્કાઇ પુરાવા તથા દલીલે– L (૩) શત–એટલે ૧૦૦; આ સાલમાં તે વંશની ઉત્પત્તિ થવાથી તે રાજાઓ શાત પણ કહેવાતા એમ બતાવેલા શાસ્ત્રોક્ત તથા અનેક વિધ પુરાવા-આ ૧૦૦ ને આંક કયા સંવતને હેઈ શકે તથા તે ઉપરથી તેમના ધર્મ ઉપર પડતો પ્રકાશ-(૪) શાત વહન, શતવહન; અને શાતવાહન, શતવાહન-આમાં શત અને શાતની સમજૂતિ, ઉપર નં. ૩માં અપાઈ ગઈ છે. બાકી રહેતા શબ્દમાં, વહન અને વાહનની બતાવવામાં આવેલી શદ્ધિ અશુદ્ધિ-લગભગ દશેક વિદ્વાનોના વિચારો ટાંકી આ વિષય કરાયેલ હોવાથી તેમાંથી ઉભી થતી રસમયતા (૫) શતકરણિ, શાતકરણિ–તેમાં નં. ૪ ની પેઠે પ્રથમાક્ષરો શત અને શાત છેબાકી રહેતો શબ્દ કરણિ અથવા તે ઉપરથી આનુમાનિક કણિ; એમાંથી કયો વ્યાજબી છે, તે તેમના જીવનવૃત્તાંત ઉપરથી વિચારાયું છે, પરંતુ તે એ કે બંધબેસતા થતા ન હોવાથી તેના શબ્દ ઉકેલમાં કાંઈ ખલના થવાની વક્કી છે, અથવા શું શબ્દ હોઈ શકે તેનાં કારણ બતાવી કરેલી ચર્ચા-(૬) શાલિવાહન, શાલવાહન તથા શાલવાન–આ શબ્દ તે વંશના સર્વ રાજાઓને લગાડી શકાય કે તેમાંની કેવળ એકાદ વ્યક્તિને જ (૭) તથા અંધભૂત્યને કે આંધ્રભૂત્યને ઉપયોગ પણ નં. ૬ ની પેઠે અમુક અંશે મર્યાદિત છે કે વ્યાપક છે, તેની કરેલી ચર્ચા-વિદ્વાનોએ અંધભુત્યના અને શુંગભૂત્યના બેસારેલ અર્થમાંથી, દલીલપૂર્વક બતાવી આપેલ સમજૂતિ છેવટે ઉપરના સવ’ વિવેચનને તારવીને આપેલ ટુંક સાર. Page #29 -------------------------------------------------------------------------- ________________ રાતવાહન વંશ [ અષ્ટમ ખંડ શતવહન વંશ પ્રથમમાં આંધ્ર શબ્દ તપાસી લે સુગમ થઈ ભિન્ન ભિન્ન ગ્રંથકારોએ આ વંશને જે શબ્દોથી પડશે એટલે તેની જ વિચારણા કરીશું. તેનું વિવેચન ઓળખાવ્યો છે તેમાં નીચેના મુખ્ય નજરે પડે છે કરતાં મશહુર ઈતિહાસકાર વિન્સેટ સ્મિથ લખે છે (૨) અંધ (૧) (૩) શાત અથવા શત (૪) કે, Andhra nation, a Dravidian people શાતવાહન, શતવહન કે શતવાહન (૫) શાલિવાહન, now represented by the large popuશાલિવાહન કે શાલવાહન અને શાલવાન (૬) શતકરણિ lation, speaking the Telugu language, અથવા શતકરણિ (૭) અને આંધ્રભૃત્ય અથવા occupied the deltas of the Godavari અંપ્રભુત્ય. and the Krishna on the eastern side આ શબ્દમાંથી કયા વાસ્તવિક રીતે આ વંશની of India and was reputed to possess સાથે જોડી શકાય તેવા છે તથા શામાટે જોડી શકાય a military force, second only to that તેમ છે તેનો વિચાર કરીને કંઈક છેવટ ઉપર જે at the command of the Prasii Chanઆપણે આવી શકીએ તો આખાયે વંશના ઇતિહાસ dragupta Maurya-જે પ્રજાને મેટ સમુહ ઉપર કઈક અને પ્રકાશ પડે તેમ છે. અને તેમ વર્તમાનકાળે તેલુગુ ભાષા બોલે છે, તે અસલ ગણાતી થતાં, તેના પ્રત્યેક ભૂપતિના વૃત્તાંત આલેખવાનો ડ્રવીડીઅનના પ્રતિનિધિરૂપ છે; આંધ્રપ્રજા પણ તે બજે બહુધા ઘણો જ હળ થઈ પડવા પણ સંભવ વીડીઅન જ છે. તેમણે હિંદના પૂર્વ કિનારે આવેલ છે. આ કારણથી તે વિષયની વિચારણા પ્રથમ ગોદાવરી અને કૃષ્ણ નદી વચ્ચેના દુઆબમાં થાણું હાથ ધરીશું. જમાવ્યું હતું. વળી તેમનું રાજકીયબળ-લશ્કરની (૧) આંધ્ર પૂર્ણતાની દૃષ્ટિએ-પ્રાસી ચંદ્રગુપ્ત મૌર્યના લશ્કર ઉપર દર્શાવેલા સાત નામો જેમ શત અથવા કરતાં જ માત્ર ઉતરતું બીજે નંબરે હેવાનું ગણાતું શાત, શતવાહન અથવા શાતવાહન, શાલિવાહન હતું. મતલબ કહેવાની એ છે કે, મૈર્ય ચંદ્રગુપ્તના શાલિવાહન, શતકરણિ અથવા શાતકરણ, અંધ્રભુત્ય સમયે આંધ્રપ્રજા બહુ જોરાવર ગણુતી હતી અને અથવા આંધ્રભુત્ય, એમ બબે નામનું જોડકું ગણાવાયું તેમણે ગોદાવરી અને કૃષ્ણ નદીના મુખ વચ્ચેના છે તેમ અંધ અને અપ્રનું પણ એક યુગ્મજ લેખવવું દુઆબવાળા પ્રદેશમાં જ સંસ્થાન જમાવ્યું હતું. આ જોઈતું હતું. પરંતુ તેમ ન કરતાં બન્નેને જુદા પાડી સર્વને સાર એ થયો કે આંધ્ર નામની તે એક બતાવવા પડયા છે તે પણ સકારણ છે તે વાંચક પ્રજા જ છે. વળી તેમને મળતા જ અભિપ્રાય ડે. પાતે જ સ્વતઃ તેમના શીર્ષક નીચે જણાવેલી પ્સન નામના એક બીજા વિદ્વાન ધરાવતા જણાવે હકીકત' ઉપરથી સમજી શકશે. છે કે: “The earliest mention of the (૧) આમાંના “આંકની” વિગત માટે આગળ ઉપર છે, એટલે સ્વાભાવિક રીતે સિદ્ધ થઈ ગયું કે, રાજા શ્રીમુખને “એમ” શબ્દ જુઓ. સમય ચંદ્રગુપ્ત મૌર્યની પૂર્વે હતા. જયારે પાછા એને (૨) અ. હિ. ઈ. બીજી આવૃત્તિ, પૃ. ૨૦૬. એ જ વિદ્વાને રાજા શ્રીમુખને, શુંગવંશી પુષ્યમિત્રને બ્રહ (૩) વીડીઅન પ્રજાના પ્રતિનિધિરૂપ છે એમ પોતે સ્પતિમિત્ર ઠરાવીને તેમને સમકાલીન ઠરાવી રહ્યા છે. બાલ્યા છે પરંતુ આ પ્રમાણે માની લેવાનું કોઈ કારણ એટલે કે શ્રીમુખને, ચંદ્રગુપ્ત મૌર્ય પછી કેટલેય કાળે થયેલા જો કે દર્શાવતા જ નથી. પુષ્યમિત્રને સહમયી બનાવે છે. આ બધું કેવું અસંગત છે. (૪) ચંદ્રગુપ્તના સમયે આંધ્રપ્રજાનું બળ બીજે નંબરે તે સ્થિતિ જ બતાવે છે કે, તેમની માન્યતા-શ્રીમુખને શુગવંશી ગણાતું હતું. એટલે ચંદ્રગુપ્તના સમયની પૂર્વે આંધ્રપ્રજાની પુષ્યમિત્રના સમકાલીન પણાની (જુઓ. પુ. ૪માં ખારવેલનું ઉત્પત્તિ થઈ હતી એટલે તે આ ઉ૫રથી સિદ્ધ થયું. તેમ વૃત્તાંત પૃ. ૨૫-૬૬) ખેટા પાયા ઉપર રચાયેલી છે. બીજી બાજુ અંબવંશના સ્થાપક તરીકે શ્રીમુખને ગણાવાય (૫) કે. આ. રે. પ્રસ્તાવના પ. ૧૫. Page #30 -------------------------------------------------------------------------- ________________ - - - - પ્રથમ પરિચ્છેદ ] શતવહન વંશ [૩ Andhra seems to occur in a passage ગોદાવરી નદીઓ વચ્ચે આવેલ તેલુગુ દેશનું સંસ્કૃતમાં of Aiterreya Brahaman (B. C. 500 અપ્રદેશ અથવા આંધ્ર પ્રજાને પ્રદેશ કહેવાય છે.” composition date roughly ) in which તેમનું કથન તદ્દન સ્પષ્ટ છે કયાંય શંકાને સ્થાન નથી they are enumerated among the tribes એટલે તપાસવું રહે છે કે અંધ્રદેશ અને આંધ્રપ્રજાને of South India. Their home then, as સબંધ હોવાને શી રીતે માની લેવામાં આવ્યું છે. in later times, was no doubt the જો કે “અંધ' શબ્દ વિશેની વિચારણું આપણે હવે Telugu country on the eastern side પછીના શીર્ષક તળે કરવાના છીએ, એટલે ત્યાં તે of India between the rivers of Kri- સંબંધી વિસ્તૃતપણે જણાવીશું છતાં અત્ર પ્રશ્ન ઉપshna and Godavari-એરીય બ્રાહ્મણ નામનો સ્થિત થયો છે તે સંક્ષિપ્તમાં પણ જણાવવું પડશે જ. ગ્રંથ જેની રચના ઈ. સ. પૂર્વે ૫૦૦ આશરેમાં થયાનું મજકર મિ. રેસ્સને જે અંતરીય બ્રાહ્મણ ગ્રંથને ગણાયું છે તેના એક વાકયમાં આંધ્રનું નામ પહેલી રચના સમય ઇ. સ. પૂર્વે ૫૦૦ આશરેને જણાવ્યા જ વાર વ૫રાયું જણાય છે. તેમાં તેને દક્ષિણ હિંદ- છે. એટલે તે સમય સુધી “આંધ્ર” નામથી આંધ્ર માંની અનેક જાતિઓમાંની એક તરીકે લેખાવી છે. નામની પ્રજા જ સમજાતી હતી. અંધ નામને કઈ પાછળના સમયની પેઠે તે સમયે પણ તેમનું વતન દેશ હતો કે નહીં તે તેમાંથી નીકળતું નથી. તેમજ પુ. હિંદના પૂર્વ કિનારે આવેલ કૃષ્ણ અને ગોદાવરી ૧, પૃ. ૪૯માં જૈન અને બૌદ્ધગ્રંથ પ્રમાણે આર્યાવર્તી નદીઓની વચ્ચેના તેલુગુ દેશમાં હતું તે નિશંક છે.” દેશના જે ૨૫-૨૫ દેશે કહેવાતા હતા તેમનાં આટલે દરજજે આ બન્ને વિદ્વાનો એકમત થતા નામે આપ્યાં છે તેમાં પણ પ્રદેશનું નામ નજર જણાયા કહી શકાશે, કે આંધ્ર નામની એક પ્રજા છે પડતું નથી એટલે માનવું રહે છે કે, તે સમયના અને તેમનું અસલ વતન હિંદના પૂર્વ કિનારે કૃષ્ણ વૈદિક, બૈદ્ધ અને જેન એમ ત્રણે સંપ્રદાયના કેઈપણ અને ગોદાવરી નદીના ડેટા (દુઆબ)વાળા પ્રદેશમાં ગ્રંથકારને “અંધશ” એ શબ્દ પરિચિત હતો જ નહીં, હતું, તેઓ ડેવીડીઅન પ્રજાના અંશ સમાન છે; તથા પરંતુ પેલો પ્રખ્યાત ચિનાઈ મુસાફર મિ. હ્યુએન વર્તમાનકાળે તેમના દેશને અને તેમની ભાષાને તેલુગુ શાંગ જ્યારે હિંદમાં આવ્યો ત્યારે જે ૮૦ રાજ્યો નામથી ઓળખવામાં આવે છે. પણ તેમાં કયાંય વિદ્યમાન હતાં તેમનાં નામ તેણે જણાવ્યાં છે તેમાં એ ઉલ્લેખ કરાયો નથી કે તે આંધ્ર પ્રજાના દેશને અંધ્રદેશનું નામ જરૂર દેખાય છે જ ( જુઓ ૫ ૧ અંધ્રદેશ પણ કહેવાતું હતું, છતાં પાછળના વિદ્વાન પૂ. ૬૪); જેથી માનવું રહે છે કે, ઈ. સ. પૂર્વે ૫૦૦ મિ. કૅપ્સન આગળ જતાં પોતાના પુસ્તકમાં જણાવે અને ઈ. સ. ૬ની સદી વચ્ચેના અગિયાર વર્ષના છે કે “Andhra Desa or the country ગાળામાં કેઈક સમયે તે “અંધશ’ને લગતી માન્યતા of the Andhras is a sanskrit name for પ્રવેશવા પામી હશે. કયા કારણથી તેમ બનવા પામ્યું the Telugu country lying between the હશે તે જે કે જાણવામાં આવ્યું નથી પણ બનવા rivers Krishna and Godavari-કૃષ્ણ અને જોગ છે કે, વ્યાકરણના નિયમાનુસાર, અંધ દેશમાં (૬) યુગપુરાણમાં આ રાજાઓને “ શાત” નામથી (મારું ટીપણ; પાશ્ચાત્ય વિદ્વાનોએ આવી રીતે અનેક અંબેધ્યા છે. (જુઓ પુ. ૪, પૃ. ૧૯-૨૦માં બુદ્ધિપ્રકાશ- ઠેકાણે કારણ આપ્યા વિના અનુમાન કરી બેસાડી દીધાં માંથી કરેલાં અવતરણે). છે ને તેવાં કથનને સત્ય નિર્ણય તરીકે બીજા વિહાર (૭) “હ” એ નિશ્ચયકારક શબ્દ તો તેમણે વાપર્યો એ સ્વીકારી લીધાં છે. આ પણ એક જાતની બલિછે પણ સરખા ઉપરની ટીકા, નં. ૫ નું લખાણ.) આ હારી જ ને ?) પ્રમાણે માની લેવાનું તેમણે કોઈ કારણુ જ બતાવ્યું નથી, (૮) જુએ કે, આ. કે. પ્રસ્તાવના ૫, , Page #31 -------------------------------------------------------------------------- ________________ શતવહન વશ [ અષ્ટમ ખંડ જે પ્રજા વસતી હોય તેને “આંધ' કહેવાય અને લઈને કરવામાં આવ્યો દેખાય છે. પ્રજાનો દેશ તે અંપ્રદેશ કહેવાય આ પ્રમાણે કદાચ બીજી રીતે વિચારતાં પણ તેમને અંધ્રપતિ તરીકે બનવા પામ્યું હોય. કહી શકીએ તેમ નથી જઃ અંધ્રપતિ એટલે અંધ - આ બાબતમાં સાંપ્રદાયિક ગ્રંથો ઉપરાંત તે દેશને રાજા; એટલે શબ્દાર્થ પ્રમાણે તે એમજ થયું પ્રજાના રાજાઓ પોતે જ પોતા માટે અથવા તે કે, તે વંશના રાજાના અધિકારમાં સર્વદા સંપ્રદેશ મયના અન્ય રાજાએ તેમને માટે, શું કહેવા માંગે જળવાઈ રહેલી જ હોવી જોઈ એ; અને અંધ્રપતિ છે તે પણ આપણે તપાસવાનું રહે છે. આવી તપાસ શબ્દ વાપરનાર વિદ્વાની માન્યતા પ્રમાણે અંધ માટેના સાધનોમાં શિલાલેખો અને સિક્કાઓ જ દેશ તો તેને જ કહી શકાય છે કે જે પ્રદેશ કૃષ્ણ વિશેષ વિશ્વસનીય છે. આમના પિતાના શિલા- અને ગોદાવરી નદીના મુખ વચ્ચેને દુઆબ બની લેખેમાં મુખ્યતયા નાસિક, નાનાવાટ, જુન્નર, રહ્યો છે. પરંતુ ઈતિહાસ આપણને શિખવી રહ્યો છે કહેરી આદિના ગણી શકાય તેમજ અન્ય રાજવી- કે તે પ્રદેશઉપર તે, જેમ આ વંશના રાજાઓની એનામાં, ચક્રવત ખારવેલનો હાથીગુંફાવાળો ગણાય. સત્તા એ સમયે જામી પડી હતી તેમ તેમના જ તેમજ સિક્કાઓમાં પણ તેમના પિતાના નામવાળા જીવનકાળમાં તેજ પ્રાંત ઉપર ચક્રવર્તી ખારવેલ અને લેખી શકાય. આ સર્વ શિલાલેખે અને સિક્કાઓને ચબ્રણવશી રૂદ્રદામન આદિની સત્તા પણુ જામવા ઉકેલ જ્યાંસુધી વર્તમાનકાળે જણાય છે ત્યાંસુધી પામી હતી. તેથી અંધ્રપતિ એટલે પ્રદેશના કઈમાં પણ અંધ કે તેને લગતું અધ, આંધ્રત્યાઃ અધિપતિ જેવું વ્યાપક અર્થ બનાવતું કોઈ સંબોધન, કે આંધ્રપતિ જેવું કંઈ પણ નામ અથવા વિશેષણ આ આંધ્રપ્રજાના રાજવીઓ માટે વાપરવું વ્યાજબી જોડવામાં આવ્યું હોય એમ દેખાતું નથી. તેમણે ગણી શકાય નહીં. બાકી આંધ્રપ્રજાના રાજવી, એવો પોતે પિતા માટે તે શત, કે તેને જ મળતાં સાત ભાવ દર્શાવતું આંધ્રપતિ નામનું બિરૂદ તેમને લગાડઅને શતવહન કે શાતવાહન જેવાં તથા સાત કે વામાં અને તેમના વંશને આંબવંશ કહેવામાં કાંઈજ સાતકરણિ” જેવાં જ બિરૂદી લગાડયાં છે. જ્યારે અયુક્ત ગણી શકાય નહીં. ખારવેલ જેવાએ તેમને માત્ર સાતકરણિના ઉપરમાં જે આપણે જણાવ્યું કે આ વંશના નામથી જ સંબોધ્યા છે. મતલબ એ થઈ કે આ રાજાઓની રાજ્ય હકુમતમાં અંધ્રદેશ સર્વદા રહો વંશને અંત, જે ઈ. સ.ના ત્રીજા સૈકાની મધ્યમાં નથી. તે માટે તેમને સર્વદા અને સર્વથા અંધ્રપતિ આ ગણાય છે ત્યાંસુધી તે તેમને કેાઈ એ અંધ્ર કહી શકાય તેમ નથીઃ તેવી જ રીતે તે પરિસ્થિતિમાં દેશના રાજા એટલે અંધપતિ તરીકે અથવા તો રહેનાર એટલે કે અંધદેશ ઉપર આધિપત્ય ભોગવનાર અંધભત્યાક તરીકે વર્ણવ્યા જ નથી દેખાતા. તાત્પર્ય રાજા ખારવેલને કે ચઝર્વશી રૂદ્રદામનને અથવા એ થયો કે ઈ. સ. ના ત્રીજા સૈકાથી માંડીને મિ. તે તે કાળ પછી જે અન્ય રાજવંશીએ તે મુલકના યુએનસાંગ ઈ. સ. ના છઠ્ઠા સૈકાની આદિમાં જ્યારે સ્વામી બની બેઠા હતા તેમને કેાઈને અંધ્રપતિ હિદના પ્રવાસે આવ્યા, તે બે વચ્ચેના લગભગ ત્રણસો તરીકે, અથવા તેને જ લગતું નામ જોડી બતાવીને ઈતિવર્ષના ગાળામાં જ અંધ્રપતિ કે અંધભત્યાઃ (આંધ્રપતિ હાસકારોએ પણ સંબોધ્યા નથી જ. એટલે સ્પષ્ટ " કે આંધ્રભૂત્યાર) એ શબ્દનો પ્રયોગ ગમે તે કારણોને થાય છે કે અંધદેશને અને આંધ્રપ્રજાને અસલના (૯) આને લગતી વિશેષ હકીકત તે શબ્દની વિચારણુ કરતી વખત જણાવાશે; ત્યાંથી જોઈ લેવી. (૧૦) ઉપરની ટીકા નં. ૯ જુઓ. (૧૧) જુએ પુ. ૪ પૃ. ૨૭૭માં હાથીગુફા લેખની સર્વ પંક્તિઓનું અવતરણ; ખાસ કરીને પંડિત પાંચમી. Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] સમયે પ્રાચીન ઇતિહાસકારાની માન્યતા પ્રમાણે ક્રાઇ પશુ મતલખના, કાર્યકરણને–સંબંધ નહાતા જ; પરંતુ પાછળથી જ આ બન્ને નામેાને અરસપરસ ભેળવી નાખવામાં આવ્યા દેખાય છે. વિશેષમાં કે, અંગ્રેજી ઇતિહાસકારાએ ભલે બન્ને શબ્દોને યથાર્થ સ્વરૂપમાં સમજીને જ ઉપયાગ કર્યો હશે, પરંતુ તેના વાચકને આ શબ્દના ગૂઢ રહસ્યની કે તેમાં રહેલ તારતમ્યની બરાબર સમજ રહી નહીં હૈાય એટલે એકની જગ્યાએ ખીજો શબ્દ લખવામાં તથા વાચવામાં ( ઉચ્ચાર કરતાં) વાપર્યોં ગયા હેાય એમ પણ બનવાજોગ છે, અંદેશ અને આંધ્રપ્રજાને કાંઈ સંબંધ ન હાવાનું અત્યાર સુધી તા રાજકીય દૃષ્ટિએ જ એટલે કુ રાજ્યાધિકારનાં સૂત્ર ગ્રહણ કર્યાની અપેક્ષાએ જ આપણે સાબિત કરી ગયા છીએ, પરંતુ મિ. રેપ્સન સાહે ઉડાવેલ પ્રશ્નના, તે પ્રજાના ઉત્પત્તિ સ્થાન તરીકેના છે. એટલે તેમનું કહેવું એમ છે કે અંધ દેશમાં જે પ્રજાનું સંસ્થાન હેાય તેને આંધ્ર કહેવાય. આ માન્યતા સંસ્થાનની ઉત્પત્તિસ્થાન તરીકેની ખરાખર છે કે કેમ તે હવે તપાસીએ. શતવહન શ અંધ્રદેશને લગતી વિશેષ હકીકત તે। હવે પછી આવવાની છે. અત્રે માત્ર આપણા ખપોચું જ વિવેચન કરીશું. ડૉ. રૅપ્સને આંધ્રપ્રજાની ઉત્પત્તિ તરીકે જો કે કૃષ્ણા અને ગે।દાવરી નદીના મુખ વચ્ચેના પ્રદેશ, અતેરીય બ્રાહ્મણ ગ્રંથના આધારે અનુમાન કરીને જણુાન્યેા છે પરંતુ તેમના મત સાથે અન્ય વિદ્વાને સંમત થતા હોય એમ જણાતું નથી. ડૉ. વી. એસ. સુખથંકર નામના વિદ્વાન જણાવે એક “Their orignal home was in Bellary district=તેમનું મૂળ વતન એલારી જીલ્લામાં હતું. આ અભિપ્રાયને મળતા જ મત એનેલીસીઝ આક્ ધી ભાંડારકર ઇન્સ્ટીટયુટ પુ. ૧. પુ. ૨૨ તે આગળ (Analysis of the Bhan .. (૧૨) આ કે. હિ, ઇં. પૃ. પ૮. (૧૩) જ, ખાં. સ્પ્રે, રા. એ. સેા. ૧૯૨૭, પૃ. ૪૫ અને આગળ. [ પ darker's Institute, vol. I, Pp. 22 and seq.)માં કહેવાતા આંધ્રવંશી રાજાઓના ઉત્પત્તિ સ્થાન વિશે-On the home of the so-called Andhra kings નામના લેખમાં દર્શાવાયલ છે, જ્યારે અન્ય સ્થળે૧૩ જણાવેલ છે કે, * Their original home was not Andhra desa. They did not hail from the east--In the version of the origin of the dy nasty given in Kathasarit-sagar, the founder of the dynasty is said to have been born at Paithan; even the language of their inscriptions is some kind of proto-Maharastri with no affinity with the Telugu, the language of the Andhras–તેમનું મૂળ વતન અંધ્રદેશ નહાતા જ. તેઓ પૂર્વમાંથી ઉતરી આવ્યા નથી૧૪. કથાસરિત સાગર નામે ગ્રંથમાં આ વંશની ઉત્પતિ વિષે જે આખ્યાયિકા ઉતારી છે તેમાં આ વંશના સ્થાપકના જન્મ પૈઠણુમાં થયે હાવાનું જણાવ્યું છે. ઉપરાંત તેમના શિલાલેખાની ભાષા પણ કેટલેક દરજ્જે મહારાષ્ટ્રીયના નમુનારૂપ છે. તેમજ આંધ્રપ્રજાની ભાષા ને તેલુગુ ગણાય છે તેની સાથે કાંઈ જ સંબંધ વિનાની દેખાય છે. આટલું જણાવીને પેાતાના અભિપ્રાય વ્યક્ત કરી દે છે કે “These facts fully justify the conclusion that Satavahans were not Andhras=આવા પુરાવાથી સંપૂર્ણ રીતે ન્યાયપુરઃ સર ઠરે છે કે, શાતવાહન (નામના રાજા) આંધ્ર પ્રજામાંના નહાતા જ૧૫". આટલા લાંખા તારા તે લેખક મહાશયે શાતવાહન રાજાને આશ્રયીને લખ્યા દેખાય છે. એમ તેમના જ શબ્દોથી સ્પષ્ટ થઈ જાય છે. એટલે દેખીતું છે કે તેમને અભિપ્રાય આંધ્રપ્રજાના વતનને અંગે જે સ્થિતિ પ્રવર્તતી હાય (૧૪) મજકુર પુસ્તક પૃ. ૪૯. (૧૫) સરખાવા પૃ. ૯ થી આગળનું લખાણ અને તેની ટીકાઓ. Page #33 -------------------------------------------------------------------------- ________________ શતવહન વશ [ અઠ્ઠમ ખડ ભાંડારકર સાહેબ લખે છે કે૧૭ “It must have at the early period comprised Jaipur and part of Vizagapatam district of the Madras Presidency, along with some conterminous districts of Central Provinces; and it is not at all impossible that it may have also included the southern parts of the Nizam's dominions and the Kistna and Godavari districts, corresponding to modern Telingana૧૮=મદ્રાસ ઇલાકાના જયપુર અને વિઝાગાપટમ જીલ્લાના ઘેાડા ભાગ ઉપરાંત, તેની સરહદે અડેાઅડ આવેલ મધ્ય પ્રાંતના કેટલાક જલ્લાઓના તેમાં (અંધ્રદેશમાં) પૂર્વ સમયે સમાવેશ પતા હશે; અને એમ બનવું પણ અમંભવિત નથી કે નિઝામી રિયાસતના દક્ષિણ ભાગને તથા જેને વર્તમાનકાળે તેલંગણુ કહેવામાં આવે છે તેવા, કૃષ્ણા અને ગાદાવરી જીલ્લાઓને પણ તેમાં સમાવેશ કરી દેવાતા હાય.” પેાતાના અભિપ્રાય આ પ્રમાણે વ્યક્ત કરતાં તેમણે કાઈ અન્ય પુરાવાના આધાર લેવા કરતાં, સ્વમંતવ્ય જ રજુ કર્યું હાય, એમ તેમના શબ્દોગારથી સમજાય છે. એટલે તે ઉપર આપણે કાંઈ નુકતેચીની કરવી રહેતી નથી; પરંતુ માલૂમ પડે છે કે રાજા શ્રીમુખ, જેને આ આંધ્રવંશના સ્થાપંક ગણવામાં આવે છે, તેના રાજ્યવિસ્તારની પરિસીમા ઉપર, પેાતાની નજર ઠેરવીને જ તેમણે ઉપર પ્રમાણે અંધ્રદેશની સરહદનું નિર્માણ કર્યું દેખાય છે. જ્યારે રાજા ખારવેલના હાથીગુફાના લેખવર્ણન ઉપરથી આપણને ભાળ થાય છે કે, તે સમયના અરસામાં જ મજકુર રાજા શ્રીમુખની ઉત્પત્તિ થઈ હતી અને તેમના કથન પ્રમાણે જ, જો વસ્તુસ્થિતિ હોય તા તે સર્વ પ્રદેશ આંધ્રપ્રજાની રાજહકુમતમાં જ ગણવા રહે; પરંતુ તે જ શિલાલેખના અધ્યયન ઉપરથી તે ૬ ] તેને અનુલક્ષીને સર્વનાશે ઉચ્ચારાયા છે એમ તેા ન જ કહી શકાય. પરંતુ આંધ્રપ્રજા અને શાતવાહન-શતવહન એક જ છે—અથવા બહુ તેા પ્રથમ સ્થિતિ પ્રજાના અંશ તરીકે લખાઇ છે એમ જ્યારે આપણે “શતવહન” શબ્દના વિવેચન કરતી વખતે સાબિત કરી બતાવીશું ત્યારે માનવું પડશે કે તેમના અભિપ્રાય વાસ્તવિક છે. કહેવાની મતલબ એ છે કે, તેમના મત પ્રમાણે આંધ્રપ્રજાના ઉત્પતિસ્થાન તરીકે અંદેશને ગણી નહીં શકાય. આ પ્રમાણે આંધ્રપ્રજાના રાજાઓની રાજકારણમાં મળેલી સત્તાપ્રાપ્તિની દૃષ્ટિએ, તેમજ તેમના ઉત્પતિસ્થાનની દૃષ્ટિએ, એમ બંને રીતે તપાસી જોતાં હવે સાબિત થઇ ગયું કે, અંદેશને અને આંધ્રપ્રજાને ક્રાઇ જાતને સંબંધ નથી જ. આગળના ત્રીજા પરિચ્છેદે પણુ આજ હકીકત વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે. ભૂલવું જોઇતું નથી કે આ પ્રમાણેના નિર્ણય જે આપણે દેરી બતાવ્યા છે, તે તા માત્ર એ ત્રણ વિદ્વાનાના મતની ખારીક તપાસ કર્યાં બાદ અને તે પણ તેમણે માની લીધેલા ઉત્પત્તિસ્થાનના સ્થળની વિચારણા બાદ કરી બતાવેલ છે પરન્તુ અમારા મતે તે આંત્રપ્રજાનું ઉત્પતિસ્થાન જ અંધ્રદેશને ખદલે ક્યાંય અન્ય ભૂમિમાં૧૬ છૂપાયેલું પડયું છે. તે આંધ્રપ્રજાને અને અંદેશને પણ ક્રાઇ પ્રકારના સંબંધ હાઇ ન શકે એમ વળી એર વિશેષ અંશે પુરવાર થઇ જતું દેખાશે. (ર) અધ ઉપરમાં આંધ્ર શબ્દવિષેનું વિવેચન કરતાં, એ એક વિદ્વાનાનાં કથનના આધારે એમ જણાવી ગયા છીએ કે, અંદ્ર તે દેશવાચક શબ્દ છે અને તે દેશનું સ્થાન કૃષ્ણા અને ગાદાવરી નદીના મુખ વચ્ચેના ડૅટાવાળા પ્રદેશ ગણાતું હતું. તેના અનુસંધાનમાં જે કાંઇ વિશેષ જાણવામાં આવ્યું છે તે હવે રજુ કરીશું. અંધ્રદેશની માહિતી આપતાં ડૉ. ડી. આર. (૧૬) જીએ પુ. ૧, ન ખીજાનું અને નવમાનું જીવનવૃત્તાંત. (૧૭) જીએ ભાં. . પૃ. ૩૪. (૧૮) જ, ખાં, એ. રા. એ. સેા. ૧૯૨૭ પૃ. ૪૯, Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ્ર ] એમ ખુલ્લે છે કે, તેમાંના ધણાખરા ભાગ કયારનાએ રાજા ખારવેલના અધિકારમાં આવી પડયા હતા. એટલે એવા અનુમાન ઉપર આવવું રહે છે કે, અંદેશની તેમણે દારી બતાવેલ હદ ખરાખર નથી. અને તે અનુમાનને જો વિશેષ લંખાવીએ તે, એમ પણ કદાચ સાર કાઢી શકાય કે, આંધ્રપ્રજાનું ઉત્પત્તિસ્થાન પણ તે પ્રદેશમાં નહીં આવતું હાય. આતા ઉત્પત્તિ થયાની નજરે આપણે તપાસ કરી છે, છતાં જો તેવા પ્રદેશ (અંધ્રપ્રદેશ) ઉપર તેમણે હુકુમત ચલાવી હાવાની દષ્ટિએ વિચાર કરાતા હાય, તે। પણ તે મુદ્દો વ્યાજખી ઠેરાવી શકાય તેમ નથી. આ વિશે એક વિદ્વાને જણાવ્યું છે કે૧૯ “The mere mention of certain kings in the Puranas as Andhras and their identity with the names of the Satavahan kings as given in their epigraphic records cannot justify an inference that the Satavahanas were originally rulers of the Andhara Desha-પુરાણામાં કેટલાક રાજાઆના કેવળ ઉલ્લેખ આંધ્ર તરીકે કરાયા હેવાથી, તેમજ લેખામાં તેમને શતવાહન રાજા તરીકે ઓળખાવ્યા હેાવાથી એવું અનુમાન ન્યાયપૂર્વક ન જ કહી શકાય કે શતવાના મૂળે અંદ્રદેશ ઉપર રાજસત્તાધારી હતા. શતવહન શ એક વખત અમારી પેાતાની માન્યતા પણ એવી બંધાઈ હતી કે મહાભારતમાં જેને દંડકારણ્ય કહેવામાં આવ્યું છે, તે અરણ્યના પ્રદેશ જ આ આંધ્રપ્રજાની ઉત્પત્તિ સ્થાનવાળા અંધ્રપ્રદેશના અમુક ભાગ હશે અને તે માન્યતાના આધારે તેની ચતુઃસીમા નીચે પ્રમાણે કલ્પી હતી. ઉત્તરે સાતપુડા પર્વત, દક્ષિણે તુંગભદ્રા નદી, પશ્ચિમે સઘાંદ્રિવાળા લાટ-પર્વતા અને [ ૭ પૂમાં એક સિદ્ધિ લીટી કે જેના ઉત્તર છેડા હૈદ્રાખાદના ચંદાશહેરથી આરંભી દક્ષિણે કડપ્પાશહેર સુધી લંખાવી શકાય. એટલે કે વિદ્વાનેએ કૃષ્ણા અને ગાદાવરીના મુખ વચ્ચેના દુઆમને તે પ્રદેશ બતાવ્યેા છે તેની પણ પૂર્વથી આરભીને, પશ્ચિમ ઘાટ વચ્ચેના સધળા વિસ્તારના તેમાં સમાવેશ થતા કલ્પ્યા હતા; કેમકે આ અરણ્યમય પ્રદેશમાં ખીચેાખીચ વ્રુક્ષા તથા વનરાજી આવી રહેલ હેાવાથી તેમાં સૂર્યનાં કિરણાના ભાગ્યે જ પ્રવેશ થઈ શકતા હતા. તેથી દિવસે પણ, આખા અરણ્યમાં અંધકારનું જ દર્શીન થયા કરતું હતું; એટલે તેવી ભૂમિને બંધરે કહેવામાં કાંઇ વાંધા જેવું નજ લેખાય અને પછી જેમ અનેક દૃષ્ટાંતમાં બનતું આવ્યું છે તેમ, આ અઁષ શબ્દમાં કાળક્રમે પરિવર્તન થતાં અંધ્ર શબ્દ થવા પામ્યા હૈાય. પણ વિશેષ અભ્યાસથી જ્યારે જાણુવામાં આવ્યું કે, અંદેશને અને આંધ્રપ્રજાને ઉત્પત્તિના સ્થાન પરત્વે કાંઈ સંબંધ જ નથી, તેમજ મહાભારતના સમયે અંદ્રદેશ જેવા શબ્દ જ અસ્તિત્વમાં નહાતા, ત્યારે તે કલ્પેલી માન્યતાને ત્યાગ કરવા પડયા હતા. ડૉ. ખુલ્લુર નામના વિદ્વાનનું મંતવ્ય એક ઠેકાણે૨૦ રજુ થયું છે તેમાં નીચે પ્રમાણે શબ્દો છે— “ The place~names in Ganjam and Vigianagaram districts are to be regarded as Andhra colonies of East Deccan=ગંજામ અને વિજયાનગર જીલ્લાના કેટલાંક સ્થાનાનાં નામેા ( એવાં છે કે જેમ ) ને આંધ્રપ્રજાનાં પૂર્વે દક્ષિણમાંના વસાહત સ્થાનેા ગણી શકાય.” મતલબ કે તેમનું મંતવ્ય ઉપર ટાંકેલ, ડા. ભાંડારકર સાહેબના કથન સાથે ચેાડેક અંશે સામ્ય ધરાવતું દેખાય છે. વળી ( મા. વિલિયમ્સ કૃત ) સંસ્કૃત-ઈં ગ્રેજી શબ્દાષમાં અંદ્ર શબ્દની વ્યાખ્યા કરતાં નિર્દેશ (૧૯) આ આપુ' વાકય આગળ ઉપર આવવાનું છે ત્યાં તેના આધાર જણાવ્યા છે. (૨૦) આ વાક્ય ઉપર અમારા વિચારા આગળ ઉપર દર્શાવવાના છે (જીએ “આંધ્રપ્રાની ઉત્પત્તિ વિશે ”વાળે। પારિગ્રાફ ). (૨૧) જુએ. પુ, ૪, પૃ. ૧૯ (તેમાં ગુ × વ × સા.ના બુદ્ધિપ્રકાશ ૧૯૨૮, પુ. ૭૬ પૃ. ૯૮ના ઉતાર આપ્યા છે તે અવતરણના શબ્દો આ પ્રમાણે છે. “ કલિંગપતિ શાતની ભૂમિના ભૂખ્યા, તે શાતામાં ઉત્તમ રાજા”) વળી જીએ જ, આં. હું. રી. સેા. પુ. ૨, ભાગ ૧ પૃ. ૫-૬, Page #35 -------------------------------------------------------------------------- ________________ શતવહન વંશ [ અષ્ટમ ખંડ છે કે “ The name of people (probably એમ હવે વાચક વર્ગને સ્પષ્ટપણે સમજાશે. modern Telangana ); name of dynasty; (૩) શાંત અને શત a man of law caste (The offspring of “શત” સંસ્કૃત શબ્દ છે. તેને અર્થ સોગOne a Vaideha father & Karwar mother, hundred થાય છે. અને વ્યાકરણના નિયમાનુસાર who lives by killing game)-(૧) પ્રજાનું નામ જે પુરૂષ શતવંશને હોય તે શાંત કહેવાય છે, જેમ છે (ઘણું કરીને વર્તમાન તેલંગણ); (૨) એક વંશનું વિદેહદેશને પુરૂષ વૈદેહ અને મગધનો માગધ કહેવાય છે નામ છે: (૩) શદજાતિની એક વ્યક્તિ (જેને પિતા તેમ, પુ. ૪ માં ગર્દભીલવંશનું વર્ણન આપતાં આપણે | વતની છે અને માં કારવાર પ્રદેશનીચે જણાવ્યું છે કે, કલાકાએ ઉર્જનપતિ રાજા ગંધર્વછે કે જે શિકાર કરીને નિર્વાહ ચલાવે છે ) ” સેનને હરાવીને ત્યાં સ્વશાસન સ્થાપિત કર્યું હતું. (અથવા જેને આપણે પારધિ અથવા વાધરી કહીને તેમના છેલ્લા રાજાએ શકારિ વિક્રમાદિત્યના હસ્તથી ઓળખીએ છીએ તે પ્રકારની પ્રજા)=મતલબ કે પરાજય પામ્યા બાદ, દક્ષિણના સ્વામી શાંત રાજા અંધ શબ્દને તેમાં પ્રજા વ્યક્તિ કે વંશદર્શક દર્શાવેલ સાથે યુદ્ધ કર્યું હતું, જેમાં તે શકરાજાનું મૃત્યુ છે, નહીં કે સ્થાનદર્શક; પરંતુ જ્યારે “વર્તમાન થયું હતું તથા તે બાદ દશ વર્ષે આ શાત રાજય તૈલંગણ” એવા શબ્દથી સ્પષ્ટીકરણ કર્યું છે અને પણ મરણ પામ્યો હતો. આ કથન વરાહસંહિતાના અંતે તૈલંગણ શબ્દ તે પ્રદેશવાસી છે ત્યારે ભ્રમણું જોડેલા યુગપુરાણના અધ્યયનમાંથી ઉદ્ધરાયું છે. તે ઉત્પન્ન થાય છે કે, અંદ્રને તેમણે દેશવાચક તો નહીં ઉપરથી સાબિત થાય છે કે તે સમયે, એટલે ઈ. સ. ધાર્યો હોય! પણ ખુલાસે કરી શકાય કે, તેલંગણ પૂ. ૫૭ માં જે રાજાઓ દક્ષિણપતિ હતા તેમને દેશમાં વસતા લોકે (People ) ને અંધ કહેવામાં શાત કહીને બોલાવતા હતા અને ઉપરમાં તે શબ્દની આવે છે, તેવી તેમની કહેવાની મતલબ પણ હોય. જે વ્યાખ્યા આપી બતાવી છે તે ઉપરથી સમજાય ગમે તે અર્થમાં હો, છતાં તેમના કહેવાનો આશય છે કે આ વંશને (શાતવંશી રાજાઓને ) સો વર્ષના સમજી જવાય તેમ છે જ. આંક સાથે કાંઈક સંબંધ છે છે ને છે જ. આ પ્રમાણે આ પ્રમાણે ભિન્ન ભિન્ન વિદ્વાનોનાં મતદર્શન એક હકીકત થઈ. કર્યો. તે ઉપરથી એમ સહજ તરી આવે છે કે, તેઓ બીજી બાજુ કલિંગપતિ રાજા ખારવેલના હાથીસર્વ અરસપરસ સહમત થતા નથી. એટલે તેમના ગુફાના લેખમાં જણાવાયું છે કે તેણે પોતાના રાજ્યાકથન ઉપરથી અંદ્રદેશનું સ્થાન નિશ્ચયપૂર્વક ઠરાવી રોહણ પછી બીજે જ વર્ષે (તેને રાજ્યાભિષેક મ. શકીએ તે સ્થિતિએ આપણે હજી પહોંચ્યા છીએ, સ. ૯૮માં થયાનું પુરવાર કર્યું છે૨૩ એટલે તે હિસાબે એમ કહી શકાય તેમ નથી. તેમજ અંધ્રપ્રજાના ૯૮+૧=મ. સં. ૧૦૦ માં આ બનાવ બન્યો કહી વિવરણ કરતી વખતે જોઈ ગયા છીએ કે તેમની શકાશે), શ્રીમુખ શતકરણિ ઉપર એકદમ ચડાઈ ઉત્પનિના સ્થાનવિશે પણ હજુ આપણે અનિશ્ચિત કરીને મુશિકનગર સુધી પાછો હઠાવી દીધા હતા. દશામાં જ છીએ. આ પ્રકારના સંજોગોમાં, “ અંધ્ર” કહેવાનો આશય એ છે કે, શ્રીમુખ શતકરણિએ તાજેઅને “ આધ” બન્ને શબ્દોને, અન્ય શબ્દયુમેની તરમાં જ પિતાની સ્વતંત્રતા જાહેર કરીને રાજનગરની પેટ સાથે ન જોડતાં, છૂટા પાડીને જ દર્શાવવાની સ્થાપના માટે તથા રાજ્યનું કાંઈક સીમાબંધન કરવા અમને જરૂર દેખાઈ છે અને તે વ્યાજબી જ છે માટે, ખારવેલના રાજપ્રદેશ ઉપર આક્રમણ લઈ જવા (૨૨) પુ. ૪, પૃ. ૨૦ ટીકા નં. ૨૨ અને ૨૪. પુ. ૨૭૧; તથા તેજ પુસ્તકે પૂ.૩૭૮ ઉપરની સમયાવાળીમાં (૨૩) જીઓ પુ. ૪માં રાજા ખારવેલનું જીવનવૃત્તાંત, ઈ. સ. પૂ. ૪૨ = મ. સં. ૯૮વાળા બનાવનું નિરૂપણ. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ]. રાતવાહન વંશ માંડયું હતું. જેથી રાજા ખારવેલે તે શાતકરણિની શત શબ્દને પણ લાગુ પડે છે, એમ વાચક મહાશયે કાંઈ પણ પરવા કર્યા વિના ૪ કે ખુલાસો પૂછવામાં સમજી લેવા વિનંતિ છે. અને સંદેશા ચલાવવામાં સમયની બરબાદી કર્યા વિના, (૪) શાતવહન અને શતવહન તેને દાબી દેવા માટે તાબડતોબ પ્રતિકારરૂપે હુમલો અથવા કર્યો હતો. આ ઉપરથી સમજાશે કે શ્રીમુખે પિતાને શાતવાહન અને શતવાહન વંશ મ. સ. ૧૦૦=ઈ. સ. પૂ. ૪ર૭ માં સ્થાપીને ૨૫ પૃ. ૬માં જણાવ્યું છે કે, શાતવહન અને આંધ્ર સ્વતંત્રતા જાહેર કરી હતી. આ પ્રમાણે બીજી એક બીજાના અંશ રૂપે છે તેમજ ઉપરમાં શત અને સ્થિતિ છે. શાતનું વિવરણ કરતાં જણાવ્યું છે કે, તે બન્ને એક ઉપરની બંને સ્થિતિનું એકીકરણ કરતાં સમજાશે જ રૂપમાં ગણી શકાય તેમ છે અને તેનું વિવેચન કે પુરાણકારોએ તે વંશનું નામ જે શત, અથવા તો શાતવહન શબ્દ કરવામાં આવશે. તદનુસાર અત્ર તે શાત (સો ના આંક સંખ્યા સાથે સંબંધવાળ) પાડયું શબ્દનું–શબ્દયુગ્મનું-સ્પષ્ટીકરણ કરીશું. છે તથા તે વંશના રાજાઓને શાત (સો ના વર્ષમાં વહન એટલે વહેવું,=flowing, running or સ્થાપિત થયેલ વંશના) નામથી વર્ણવ્યા છે તે beginning to run એવો અર્થ થાય છે, તે વાસ્તવિક છે. તથા તે શબ્દનો મર્મ પણ ઉપર ઉપરથી શતવહનના આખા શબ્દનો અર્થ “that પ્રમાણે સમજ રહે છે. one (family or dynasty) whose running આ “શત” શબ્દની સાથે “વહન’ શબ્દ has been in the year of 100; or the જોડવાથી શતવહન થાય છે અને શાતની સાથે વહન family which has begun to run from જોડતાં શાતવહન થાય છે. તેમાં વહન એટલે વહેતું the 100th year=એવી વસ્તુ (કુટુંબ, વંશ) કે થયેલ, ગતિમાં આવેલ, અસ્તિત્વમાં આવેલ, એવો જેના વહનની આદિ “સ'મા વર્ષથી થઈ છે. એટલે અર્થ થાય છે. પરિણામે જેવો ભાવાર્થ શત અને શાંત કે જે વંશની શરૂઆત સો મારે ૬ વર્ષથી થઈ છે એવો શબ્દનો થાય છે. તેવો જ અને તેને અનુરૂપ અર્થ થયો કહેવાય. અને તે યથાયોગ્ય લાગે છે, જેથી શતવહન તથા શાતવાહનને પણ થાય છે. જેથી હાલ સાર એ થાય છે કે, “વહન’ શબ્દને સ્થાને (પછી તરત તે શબ્દનો વિષ અધિકાર અત્ર ન લખતાં, તે શતવહન હોય કે શતવહનો હોય તો તે તે એક જ તે શબ્દના નિરૂપણ કરવાના સ્થળે કરીશું. અને ત્યાં શબ્દ છે. પહેલું એકવચન છે, બીજું બહુવચન છે) દર્શાવવામાં આવતી સર્વ હકીકત, આ શત તથા કેટલેક ઠેકાણે જે “વાહન” શબ્દ જોડાયેલો નજરે પડે (૨૪) કે. હિ. ઈ. પૃ. ૬૦૦-Kharvel in the 2nd વર્ષનો પુરવાર થયો છે એટલે સાર એ થયો કે શાતવહનyear of his reign sent a large army to the વંશી રાજાઓ ૧૧૨ની પૂર્વે સત્તા ઉપર આવી ગયા હતા.) West, disregarding sat-karni and in his (૨૬) આ એકસમું વર્ષ કયા સંવત્સરનું હતું તે વળી fourth year humbled the Rashtrikas=શાતકરણીની બીજો પ્રશ્ન છે, તેનું વિશેષ વિવેચન, આ આંધવંશી રાજાપરવા કર્યા વિના રાજા ખારવેલે પોતાના રાજ્યના બીજા ના ધર્મ વિશેની ચર્ચા આવશે ત્યારે કરવામાં આવશે. વર્ષે પશ્ચિમ તરફ મેટું સૈન્ય મે કહ્યું, અને ચોથા વર્ષે અત્ર એટલું જણાવી દઈએ કે તેને લગતા ઇસારા પુ. ૧માં રાષ્ટ્રિકોને પરાજીત કરીને નમાવ્યા. સમયાવળી પૃ. ૪૦૧ ઉપર, ઈ. સ. પૂર્વે ૪૨૭ શ્રીમુખે (૨૫) જ. બ. બં. રો. એ. સે. પુ. ૮, પૃ. ૨૩૯ અંપ્રદેશ સ્થાપ્યો તેની પૃષ્ઠ સંખ્યા જણાવી છે તેમાં અને આગળ. (આ લેખ ઉપરથી ફલિત થાય છે કે, નવમા આપ્યાં છે, તેવી જ રીતે પુ. ૪માં પૃ. ૩૭૮ ઉપરની ઈ. નંદના સમય પૂર્વે શાતવહન કુટુંબ, પૈઠણમાં રાજઅમલ સ. પૂ. ૪ર૭ની સાલમાં નિર્દિષ્ટ કરેલાં પૃષ્ઠો ઉપર તથા કરતું હતું. નવમાં નંદનો સમય મ, સં.૧૧૨થી ૧૫૫૪૩ પુ. ૨-૩માં છુટુછવાયું પ્રસંગોપાત જણાવાયું છે. ' Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] છે, તેમાં લહિયાન અથવા લેખકના હસ્તદેષ જ સંભવે છે. બાકી ઈંગ્રેજી લખાણમાં Satavahan લખ્યું હાય તેના ઉચ્ચાર તેા શતવહન પણ કરાય છે. તેમજ શાતવાહન અને શતવાહન પણ કરી શકાય છે. એટલે તેમાં તે એક સરખું જ છે. અલબત્ત એટલે દરજ્જે તે અશુદ્ધ જ કહી શકાય કે, મૂળ શબ્દ ઉપર બારીક ધ્યાન આપ્યા સિવાય ગમે તેવી રીતે ઉચ્ચારવાના રૂપમાં લખ્યું જવાયું છે. કહેવાની મતલબ એ થઈ કે, જેમ ‘અંદ્ર' અને ‘આંધ્ર’ શબ્દનું અરસપરસ સ્થાન અર્વાચીન પુસ્તકામાં દેવાઇ જાય છે તેવી જ રીતે આ ‘વહન’ અને ‘વાહન’ શબ્દનું સ્થાન પણ અપાઇ જાય છે. શતવહન શ વાહનને અર્થે તે। જમીન ઉપર આવવા જવા માટે વપરાતું સાધન; ગાડી, ગાડું—Vehicles, Conveyances ઈત્યાદિ રૂપે થાય છે અને તેને ‘શ્વેત' જોડવાથી એવા જ ફલિતાર્થ ચાશે કે, one who has 100 conveyances can be styled a Satavahan=જેની પાસે સે। જેટલી સંખ્યામાં વાહન હોય તેને શતવાહન કહેવાય. અને આ પ્રમાણે જ અર્થ કરવા જોઈએ એવા આશય જો લેખક ધરાવતા હાય તે કહેવું પડશે કે, તેમણે શતવાહનવંશી રાજાઓની સામાજીક તેમજ આર્થિક સ્થિતિને બહુ જ હલકા વિચાર ખાંધ્યા છે અથવા તા તેવી સ્થિતિની રજુઆત કરીને વાચકના મન ઉપર ઉત્તમ અસરને બદલે તદ્દન ઉલટી જ અસર નીપજાવી છે; કેમકે વર્તમાનકાળે પણુ ઉચ્ચ કોટિના એક રાજવીને ત્યાં, સા વાહન જેટલી સમૃદ્ધિ સામાન્ય રીતે તા હાય છે જ; જ્યારે તે વખતના મોટા મેટા શાહસાદાગરા કે જેઓ અત્યારના રાજવી કરતાં અનેક રીતે વિશેષ શ્રીમાન હતા, તેમને ત્યાં પણ તેવી (૨૭) આ વહન, અને વાહન શબ્દ ઉપર કાઇ ભાષાશાસ્ત્રી વિશેષ પ્રકાશ પાડે એવી વિનતિ છે. (૨૮) પુ. ૧, પૃ. ૨૪૩ ઉપર ઢાંકેલું ગેાપાળમાંનું સ્થાનક વાંચો. [ અઠ્ઠમ ખડ સમૃદ્ધે કેટલાય ગુણી વિપુલપણામાં ઢાઇ શકે તે સહજ કલ્પનામાં ઉતરે તેમ છે, ત્યારે તેની સરખામણીમાં એક મહારાજ્યના સમ્રાટની તેા વાત જ શી ? આ પ્રમાણે બધી પરિસ્થિતિ નિહાળતાં ‘વાહનને' બદલે ‘વહન’ શબ્દ જ સાચા હાય એમ ફરે છે અને “સે ની૨૯ સાલમાં સ્થાપિત થયેલ” વશ એ અર્થ સૂચવવા જ ‘શતવહન’ શબ્દ વપરાયા છે એમ દેખાય છે. જ્યારે હૈં. રેપ્સન એવા મત ધરાવે છે કે,૩૦ ‘Satavahan is the term being the name of the clan to which the ruling family belonged=શતદ્દન શબ્દ તે જાતિવાચક નામ છે. જેમાં તે વંશના રાજકર્તાએ થયા છે” મતલબ કે, તેમના મંતવ્ય પ્રમાણે શતવહન તે જાતિનું નામ છે. એક ઠેકાણે ૧ ‘શતયાન' શબ્દ પણ વપરાયે માલુમ પડે છે. તેમાં યાન શબ્દ ધાતુ યાં' છે અને તેનેા અર્થ to go=જવું, એવા ચાય છે. એટલે યાનના અર્થ ગતિસૂચક થયેા કહેવાય. અને ‘વહુન’ના પણ તેવા જ છે એટલે ‘શતયાન’ના અં પણુ ‘શતવહન’જેવા જ થયેા ગણાય. અ (૨૯) ‘શાતકરણિ’ રાબ્દના અર્થમાં પણ આ પ્રમાણે ગોટાળા થયેલ છે તે આગળ ઉપર સમાવવામાં આાવરો. ઉપર પ્રમાણે શતવહન શબ્દના અર્થ તેમાં આવેલા અંશાની વ્યુત્પન્યાનુસાર આપણે ગાઠવ્યા કહેવાશે. પરંતુ તે વંશના રાજાએએ પાતે જ પાતાના શિલાલેખામાં કયા શબ્દો વાપર્યાં છે તથા તે વિશે અન્ય લેખકે શું વિચારા ધરાવે છે તે પણ આપણે તપાસવું જોઈ એ. (૧) એક લેખક૩૨ જણાવે છે કે, Thus the first name given in the Puranas, viz. Simuka or Sisuka is named in an early inscription as Simukha Satavāhano=આ પ્રમાણે પુરાણામાં જેનું પ્રથમ (૩૦) જુઓ કે. આં. રે. પ્રસ્તાવના પુ. ૧પનું ટીપણું ન. ૧. (૩૧) જીએ જ. પ્રો. એ. શ. એ. સે, પુ. ૯, પૃ. ૧૪૯ ઉપર કાલિકાચાની કથા વર્ણવી છે તે પ્રસંગનું વર્ણીન (૩૨) જ, આં. હિં, રિ, સા. પુ. ૨. ભાગ ૧, પૃ. ૬૧ અને ભાગળ, Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ]. શતવહને વશ [ ૧૧ નામ (પ્રથમ રાજા તરીકેનું નામ) શિમુક અથવા have been a contemporary with શિશુક આપ્યું છે તેને એક જુના શિલાલેખમાં Nanda=પછીથી રાજા તરીકે રાજ્યાભિષેક કરવામાં શિમુખ શતવાહને ૩૩ તરીકે સંબોધ્યો છે. આવ્યો હતો અને પ્રતિષ્ઠાનપુર એક માલેતુજાર (૨) ગૌતમિપુત્ર શાતકરણિની મા એવી, રાણીશ્રી શહેર બનવા પામ્યું..(પૃ. ૧૩૮). બૃહત્કથામાં જે બળશ્રીએ નાસિકને શિલાલેખ, જે પિતાના પુત્રની શાતવાહન રાજાનું નામ લેવાયું છે તે રાજાનંદને યશગાથાને અમર કરાવતે કેતરાવ્યો છે. તેમાં તેણીએ સમકાલીન થયો હશે.” શબ્દો વાપર્યા છે કે Restored the glory of (૫) બીજે એક ઠેકાણે ૭ વળી એમ જણાવાયું Satavahanas શતવહન રાજાઓની કીતિ ફરીને છે કે, Majority of the inscriptions are ઉજજવળ બનાવી (જેવી હતી તેવી કરી દીધી). found at Nasik; their earliest inscrip (૩) વળી બીજા એક વિદ્વાને પોતાના વિચારો tion at Nanāghāt in Western India, નીચેના શબ્દોમાં જણાવ્યા છે--ખારવેલ કલિંગાધિ- their earliest coin in West India; પતિના સમયમાં મહારાજા શાતકણિ પશ્ચિમમાં હતા. they are referred to all along in the શિલાલેખોમાં એમના વંશનું નામ શાતવાહન છે. epigraphic records, not as Andhras but જેને પ્રાકત અને સંસ્કૃત ગ્રન્થોમાં શાલવાહન as sktavāhanas=શિલાલેખોને મેટો ભાગ કહેવામાં આવે છે. શાતવાહનનો પ્રથમ શિલાલેખ નાસિકમાંથી મળી આવે છે; તેમને સૌથી પ્રથમ ઈ. સ. પૂ. ૨૦૦ વર્ષના અક્ષરોમાં લખાયેલા નાનાધાટ શિલાલેખ, પશ્ચિમ હિંદમાં આવેલ નાનાલાટને છે (નાસિક પ્રદેશમાં) મળી આવ્યું છે. આ વિચાર અને સૌથી પ્રથમને સિક્કો (પણ) પશ્ચિમ હિંદને દર્શનમાં બીજી ટિઓ સાથે આપણે સંબંધ નથી છે. (આ) સર્વ પ્રકારના લેખમાં, સર્વત્ર તેમને એટલે તે વિશે મૌન સેવીએ. અત્ર તો એટલું જ સાતવાહન તરીકે જ ઓળખાવેલ છે નહીં કે જણાવવાનું રહે છે કે, આ વંશને માટે શતવહન કે આંધ તરીકે. શતવાહન તેમાંથી કયો શબ્દ વપરાયો છે. . ' (૬) ત્યારે કે. હિ. ઈ. માં પૃ. ૫૩૧ ઉપર તેના (૪) વળી અન્યત્ર એમ લખેલું નીકળે છે કે, લેખક એમ જણાવે છે કે earliest known Satavahan was afterwards installed coins bear the name of a king Sata as king and Pratishthanpur became who is probably to be identified with a rich city--(p. 138). The Sātavāhan Satakarniaj-111i ayril FX orell mentioned by the Brhatkatha must તે ઉપર તે શાતરાજાનું નામ લખાયેલું છે અને | (૩૩) આ વાકયમાં શિલાલેખના આધારે કહે છે કે, (૩૬) આ ઉપથી સમજાય છે કે રાજનંદના સમયે શાતવાહને રાખ છે, જ્યારે કે. હિ. ઈ. . ૫૯૮માં (હાલના વિદ્વાને જે એમ માની રહ્યા છે કે પ્રમુખ સાતજણાવાય છે કે, શિલાલેખમાં રાતવહન જે શબ્દ જ નથી. કરણિ-શાતવાહન વંશને સ્થાપક અને મૂળ પુરુષ-તે, (આ ઉપરથી એમ લાગે છે કે, કવચિત કઈ શિલાલેખમાં શુંગવંશી પુષ્યમિત્રને સમકાલીન હતો. તેને બદલે) પણ તવહન શબ્દ વપરાઈ ગયો હશે જે આ બેમાંથી એક સાતવાહન રાજાઓની હયાતિ હતી એવી માન્યતા ધરાવતી લેખકની દષ્ટિ બહાર ચાલ્યું ગયું હશે.) હતી. (પુ. ૪માં ખાલના સમય નિર્ણય ઉપર આવવાને (૭૪) જીઓ જૈન સાહિત્ય સંશાધક પુ. ૩, ખંડ ૪. જે બે ડઝન જેટલી દલીલ આપણે આપી છે તથા તે બાદ ૫. ૩૭૩. પ્રસંગોપાત વળી બે ત્રણનો ઉમેરે કર્યો છે તેમાં આ એક - (૩૫) જ, બો. છે. . એ. સ. પુ. ૧૦ પૃ. ૧૨ વળી વિશેષ સમાવેશ કરવો રહે છે. ડે, ભાજદાન લેખ). . (૩૭) જ, વ્યો, બં. ૨. એ, સે, ૧૯ર૭, પૃ. ૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૨] વિચાર તેની ઓળખ શાતકરણ તરીકે વધારે સંભવિત છે. (૭) મિ. રેપ્સને ઉપર જણાવી ગયા પ્રમાણે એક ઠેકાણે શતવહનને જાતિ તરીકે એળખાવી છે, જ્યારે બીજે ઠેકાણે ૮ તેમણે જુદા જ દર્શાવ્યા દેખાય છે ત્યાં તેમના શબ્દો આ પ્રમાણે છે— The later members of the Shatavahan dynasty continued to rule over the Eastern Provinces=શતવન વંશના પાછ્યા રાજાએ પૂના પ્રાંતે ઉપર રાજ્ય અમલ ચલાવતા રહ્યા હતા, મતલબ કે આ ઠેકાણે તેમણે શતવહન તે જાતિને અલે વંશ તરીકે ઓળખાવ્યા છે. રાતવહન વશ (૮) એક લેખ૪૩૯ વળી એમ અભિપ્રાય દર્શાવ્યા છે કે "Shatavahan became a family name afterwards=વંશનું નામ શતવહન તા પાછળથી પડયું હતું ” એટલે તેમના મત એમ થાય છે કે તે વૈશનું નામ પ્રથમ કાંઈક બીજું હતું પરંતુ પાછળથી શતવહન જોડવામાં આવ્યું છે. (૯) ત્યારે મિ. વિન્સેન્ટ સ્મિથ તા સાફ્ સા શબ્દોમાં જણાવી દે છે ૩૪૦ “ The Andhra kings all claimed to belong to the Satavahan family and many of them assumed the title or bore the name of Satkarni=સધળા આંધ્ર રાજાએ શતવહુનવંશી હાવાના દાવા કરતા અને તેમાંના ણાએ શાતકરણિ નામનું બિરૂદ અથવા તેા ઉપનામ ધારણ કર્યું હતું. એટલે કે આંધ્રપ્રજાના સધળા જ રાજાઓને શતવહુનવંશના કહેવાય છે, પરન્તુ તે બધા શત– કરણ નહેાતા કહેવાતા, તેમાંને મેટા ભાગ અલબત્ત શાતકરણિના બિરૂદથી ઓળખાતા હતા ખરા. (૧૦-૧૧–૧૨)અભિધાનચિંતામણી નામે ગ્રન્થમાં સાતમ્ ર્ત્તપુલમ્ વાન ચણ્ય તિ=જેને વાહનનું સુખ આપવામાં આવ્યું છે તે સાતવાહન '' આ અર્થ 66 (૩૮) જીએ. કા, આં. રે, પ્રસ્તાવના પૃ. ૪૨ પારિ ગ્રાફ પ૨-૫૩. [ અઠ્ઠમ ખડ પૃ. ૧૩ માં જણાવ્યા પ્રમાણે સામાન્ય રૂપનેા દેખાય છે. કલ્પપ્રદીપકાર એવા અર્થ બેસાડે છે કે સનોતેર વાનાર્થવાજ્ જો સાતવાન કૃતિ=સધાતુ ‘‘દાન’’ ના અર્થમાં હાવાથી લેાકમાં સાતવાહન એવું નામ પડયું છે! આ પણ સર્વ સામાન્ય અર્થ છે. એમાંથી એકના મંતવ્ય પ્રમાણે એવા કાઈ વિશિષ્ટ પ્રસંગને લઇને ‘ શાતવહન ’ જેવું નામ લગાડવામાં આવ્યું હેાય એમ ખુલતું નથી. કથાસરિત્સાગરના કર્તા જે વિચાર રજુ કરે છે, તે જો કે કાંઈક વિશિષ્ટ છે ખરા, પરન્તુ તેમાં એટલું બધું અગાંભિય નથી દેખાતું કે જેથી તે વંશની વિશિષ્ટતા ઉપર પ્રકાશ ફેંકાય. તેમણે જણાવ્યું છે.—‘શાતેના ચસ્માર્ ઢોડમૂત તમામ્ તમ શાતથાનમ્ નાના ચાર કાજેન રાજ્યે ધનમ્ વૈશ્યશ્ચાત નામના યક્ષે ઉપાડયેશન ઉઠાવ્યા તેથી તેવું ‘શાતવાહન' નામ કર્યું અને અમુક સમયે તેને રાજ્ય ઉપર મેસાર્યા. (૧૩) પ્રબંધચિંતામણિભાષાંતર, અમદાવાદ મુદ્રિત, (૧૯૦૯) પૃ. ૩૭ માં જણાવાયું છે કે, તે (શાલિવાહન) કુંભારને ઘેર રહી માટીના ધેડા, હાથી, મનુષ્ય વિગેરે તરેહવાર જાતનાં રમકડાં કરવા લાગ્યા, તેથી તેનું નામ શાતવાહન એવું પડયું. એટલે તેમના મત પ્રમાણે તેા, રાજા હાલ શાલિવાહન એકલાને જ શાતવાહન કહી શકાય; આ હકીકત પુસ્તકીય છે જ્યારે ઉપરમાં જોઈ ગયા છીએ કે શિલાલેખમાં તે તેના પૂર્વના કેટલાય રાખ્તને શાતવાહન કહેવામાં આવ્યા છે; અને શિલાલેખા પુરાવા વિશેષ માનનીય કહેવાય. ઉપરનાં અવતરણો ભલે ભિન્ન ભિન્ન મંતવ્યેા રજી કરતાં દેખાય છે, પરન્તુ તેમાંના મોટા ભાગના પ્રધાન સુર એમ નીકળતા કહી શકાશે કે આ વંશનું નામ શતવહન અથવા શાતવહન હાવાનું વ્યાજખી છે. પણ વહનને બદલે વાહન શબ્દ જોડવા તે અશુદ્ધ શબ્દપ્રયોગ ગણાય, જેથી ‘શતવાહન કે શાતવાહન'નું નામ તે વંશને આપવું તે અનુચિત ગણુાશે. એટલે (૩૯) જ, એ. છેં. રા. એ. સા. ન્યુ સીરીઝ પુ.૩ પૃ. પર. (૪૦) અ. હિં. ઇં. ત્રી આવૃત્તિ પૃ. ૨૦૮. Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] શતવહન વંશ [ ૧૩. જે એક બે સ્થળે ૪૧ “વાહન’ શબ્દવાળે જ પ્રયોગ અને તે ઉપરથી કરણિ થાય. એટલે જેણે કાર્યો કર્યા છે કરાવવા પ્રયત્ન સેવાય છે. [બીજે પણ કદાચ તે તે. એટલે કે જે વ્યક્તિએ અમુક પ્રકારનાં સે કાર્યો કર્યો પ્રમાણે થયું હશે. તેમજ શતવહન તે આંધ્રપ્રજાનો છે તે પુરૂષ, એવો ભાવાર્થ થાય; પછી તે કાર્યો એક અંશ છે (આગળ જુઓ ત્રીજા પરિછેદની (અ) કેવાં હોવાં જોઈએ (આ) અથવા તો તેનાં કરતાં હકીકત) એવું મારા વાંચવામાં જે આવ્યું છે તેનીજ એ પાંચ ઓછાં વધારે કર્યા હતાં કે કેમ (ઈ) તેમજ ગણુને અહીં માત્ર કરી છે] તે કેટલે દરજજે વ્યાજબી તેવાં કામ કરનાર માત્ર આદિ પુરૂષ જ હતા અને તે ગણુય તે વિચારવું રહે છે. ઉપરથી તેના વંશવાળાએ તે સામાન્ય નામ-બિરૂદ બે શબ્દનો સમાસવાચક શબ્દ ન વાપરતાં, એક અપનાવી લીધું હતું કે (ઉ) શતકરણિ નામ ધારણું શત શબ્દનો જ પ્રયાગ કરવો હોય તે, તે વંશને કરતી દરેક વ્યકિત આવાં પરાક્રમ કર્યા બાદ જ તે શતવાહન વંશ અને તેના રાજાઓને શાત રાજ બિરૂદ પિતાના નામ સાથે જોડતી હતી; આ પ્રકારના કહી શકાશે. મતલબ કે શતવહન તે નપુંસકલિંગ અને બધા પ્રશ્નો ગૌણ થઈ જાય છે. પરંતુ આખા શાત તે પુલિગ જાતિના શબ્દ લેખી શકાશે. વંશમાંથી કેઈએ પણ જમાનાનું ધ્યાન ખેંચે તેવા (૫) શતકરણિ અથવા શાતકરણ સે તે શું, પણ તેથી બે પાંચ ઓછો અથવા તે મૃ. ૧ ઉપર આ વંશ માટે વપરાતા જે નામોની તેને બદલે એક સામટાં અનેક તરીકે જેને ગણી નામાવળી આપી છે તેમાં ૫ મું નામ શાલિવાહનનું શકાય, એવાં પણ કાર્ય કર્યો હોય તેવું તેમનાં જીવન અને ૬ હું શતકરણિનું લખાયું છે. પરંતુ હકીકતને ચરિત્રમાંથી દેખાઈ આવતું નથી. એટલે કરણિ કાર્ય અંગે શતકરણિ વિશેષ ઉપયોગી તેમજ વધારે મહત્વ કરનાર તરીકેના ભાવાર્થમાં તે શબ્દ યોજાયો હેવાની ધરાવતે શબ્દ હોવાથી તેની વિચારણું પ્રથમ હાથ વિચારણું છોડી દેવી રહે છે; બીજો શબ્દ કર્ણિ ધરવાનું યોગ્ય લાગ્યું છે. હોય તે, કર્ણકાન; અને શતકર્ણ એટલે સો કાન સમાસના પદચ્છેદ કરતાં તેમાંથી બે શબ્દો જેને છે તે સો કાન, એટલે મનુષ્યમાત્રને જેમ બે નીકળે છે. એક શત અને બીજો કરણિ; પછી શત- કાન હોય છે તેમ આ પુરૂષને સે જેટલી સંખ્યામાં કરણિ છે કે શાતકરણિ છે, તે બેમાંના ભાવાર્થને કાન હતા તેમ નહીં, પરંતુ જેની સેવામાં, લઈને, તેમના વંશના નામ ઉપર કાંઈ વિશેષપૂર્ણ રાજકારણમાં પડેલા અને વિશ્વાસપાત્ર ગણી શકાય ? અસર થતી નથી. અલબત્ત એટલું ખરું છે કે આપણે તેવા, અનેક પુરૂષો હોય કે જેઓ પોતાનામાં રાજ્ય તે જેમ બને તેમ જે શબ્દ શબ્દ હોય તેને જ સ્થાપિત કરેલ વિશ્વાસને અંગે મહત્વપૂર્ણ અને ઉપયોગ કરતાં રહેવું જોઈએ. તેમાં શતનો અર્થ સો જવાબદારી ભરેલાં કાર્યો કરી શકે; (hundred) એટલું નિર્વિવાદિત છે; અને બીજો વિશ્વાસુ માણસે પછી ચાહે તે મેટા હોદેદારો હોય શબ્દ જે કરણિ છે તેને કેટલેક ઠેકાણે કર્ણિના રૂપમાં કે ચાહે તે હોદાવિનાના સામાન્ય પ્રજાજન હેય. આને પણ લીધો છે. જે કરણિ હોય તે કૃ કરવું, તે ધાતુ; મળતા ભાવાર્થમાં ડેવી. એસ. સુખથકરે૪૩ એનેલી (૪૧) “જૈન યુગ” નામનું માસિક સંવત ૧૯૫૫ના (૪૨) લંકાધિપતિ રાવણને દશ માથા હવાની જે દંત માર્ચ-એપ્રીલને અંક, તેમાં “દક્ષિણમાં જૈનધર્મ' નામને કથા ચાલે છે તે હકીકત સાથે આને સરખા ( સંભવ લેખ છપાય છે. છે કે માથું તો એક જ હશે, પરંતુ જે સર્વ અલંકારે ગળામાં બુદ્ધિપ્રકાશ, પુ. ૮૨ સને ૧૯૩૪, પ્રથમ અંક: તેમાં પહેરાતા હોય તેમાં પડતાં પ્રતિબિંબને લીધે તે દેખાવ શ્રીયુત ધ૪. મુનશીજીનો ક્ષત્રપ સંબંધી લેખ છે ત્યાં અન્ય જેનારને લાગતા હોય.). તેમણે “શતવહન શબ્દ લખે છે, (૪) જુએ મજકુર પુસ્તક, ૫. ૨૧ અને આગળ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] શતવહન વંશ [ અષ્ટમ ખંડ સીઝ ઓફ ધી ભાંડારકર ઈન્સ્ટીટયુટ નામના પુસ્તકમાં વાસ્તવિક રીતે તે ઉપનામને અર્થ “જે રાજાને ત્યાં “On the homes of the so called એકસે તો નકરી ભરે છે=જેને બાતમી મેળવવાના Andhras=કહેવાતા આંધ્રના મૂળ વતન વિશે” સો દ્વારા છે” એ થાય છે. શીર્ષક નિબંધમાં વિચારો દર્શાવ્યા છે. ત્યાં તેમણે આ પ્રમાણે “સ દત અથવા બાતમી મે શતકને અર્થone having hundred ears સે દારએ ઘટના કેટલેક દરજજે શાતકરણના કર્યો છે; એટલે કે A king who has hundred નામને બંધબેસતી જણાય છે અને તે સુંદર તથા ears, meaning who has a hundred કર્ણપ્રિય હોઈ આલ્હાદજનક પણ કહી શકાય તેવી spies to work for him-જે રાજવીને સે છે. પરંતુ “કરણિ” શબ્દની પેઠે, આવી હકીકત પણ કાન છે, અર્થાત જેની સેવામાં સે જેટલી સંખ્યામાં આ વંશના કોઈ રાજાના સંબંધમાં ક્યાંય વાંચવામાં દૂત (હમેશાં) કામ કરવાને તત્પર હોય છે. એક આવી નથી. જેથી હાલ તે એટલું જ ઉચ્ચારી શકાશે અન્ય ગ્રંથકારે૪૪ પણ આ મતલબને જ અર્થ સૂચવ્યા કે વ્યુત્પત્તિ આધારે આ શબ્દના અર્થને ઉકેલ કેાઈ હોય એમ દેખાય છે. અલબત તેમાં તેમણે આ રીતે આણી શકાતું નથી. બાકી તે શોધખોળને આંધ્રપ્રજાને કઇ ભૂપતિને શતકરણિ નથી જણવ્યો વિષય જ એવો અજબ છે કે તેમાં અનુમાન અને પરંતુ એક મગધપતિને લગતી તે હકીકત છે. તેમના કલ્પનાનો આશ્રય લીધા વિના ચાલતું નથી જ. શબ્દ આ પ્રમાણે છે-2 certain Chera king બીજા પ્રકારે વિચાર કરીએ. જો “શતવહન’ paid a friendly visit to the king of જેવા જ ભાવાર્થમાં “શતકરણિ” શબ્દ વપરાયાનું Magadh. It gives the name of the માનવામાં આવે તો આ વંશના દરેકે દરેક રાજવીને Magadha king on the banks of the તે બિરુદથી સંબોધવામાં કાંઈ હરકત જેવું ન જ Ganges as (અહીં તામિલ ભાષાના શબ્દો લખેલ લેખાય. પરંતુ તેઓએ કતરાવેલા શિલાલેખમાં આ છે), which would mean “Hundred વસ્તુસ્થિતિ લક્ષમાં રાખીને કામ લેવાયું હોવાનું Karnas” and it was a translation of ખુલતું નથી. થોડાકએ જ શાનકરણિ શબ્દ જોડે છે. the Sanskrit title of Satakarni. Sans- જ્યારે 'શતવહન’ શબ્દ શિલાલેખમાં કયાંય વપરાય krit scholars have however misread નજરે પડતો નથી; એટલે કે મનફાવે તેમ કામ લેવાયું the name of Satakarni instead of હોય એવું દેખાય છે. છતાં આ શબ્દોની વપરાશ Satakarni; the epithet evidently mean- માટે એક સમાધાને એમ આપી શકાય તેમ છે કે ing “a king who employed hundred વહન શબ્દ, action=કાર્યને અનુલક્ષીને વપરાય છે spies” or had one hundred sources of એટલે તે નપુંસકલિંગ દર્શક છે અને તેથી ભૂપતિઓ information=કઇ ચેરાપતિ મિત્રભાવે મગધપતિની પિતાનો વંશ દર્શાવવામાં તેને વાપરી શકે છે. જ્યારે મુલાકાતે ગયા હતા. તેના વર્ણનમાં ગંગાતટના તે કરણિકર્તાને અનુલક્ષીને હાવાથી પુલિગવાચક છે મગધપતિનું નામ (કઈ તામીલ ભાષાના શબ્દ અહીં જેથી ભૂપતિએ પોતાની જાતની ઓળખ માટેજ લખેલ છે) આપ્યું છે. જેનો અર્થ “સે કર્ણ” થાય તે વાપરતા દેખાય. આવી સ્થિતિમાં રાજા પિતાને છે. શતકણિ (નામના) સંસ્કૃત બિરૂદને, તે અનુવાદ સંબંધતી વખતે, ફલાણું શતકરણિ એમ વિશેષપણે છે. પરંતુ સંસ્કૃત ભાષાના પંડિતોએ તે શતકરણિ કહી શકે, પરંતુ જ્યાં વંશનું જ નામ બતાવવું હોય શબ્દને બદલે શાતકરણિ શબ્દ વાંચી લીધું છે. ત્યાં શતવહન શબ્દ વાપરે. મતલબ કે રાજા પોતાના (૪) જૈ. સ. ઈ. ૫, ૧૨૦, Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિરછેદ ] રાતવાહન વંશ [ ૧૫ નામ સાથે ખાલી શાતવહન શબ્દ ન જોડી શકે. પરંતુ ૫ણ વંશનું નામ છે એમ ધારી લેવું તે દોષપાત્ર છે. કલાણ શતવહનવંશી એમ વિશેષણના રૂપમાં તે તે વંશના કેટલાક ભૂપતિઓએ જ શતકરણિનું નામ શબ્દ પિતાના નામની પૂર્વે જોડી શકે; જ્યારે ધારણ કર્યું હતું, તેમજ કે. હિ. ઈ. માં પુ. શતકરણિ શબ્દ તો તેમના નામનો એક અંશ હોવાથી ૧, પૃ. ૫૯૮ ઉપર એવો નિર્દેશ કરવામાં આવ્યો છે નામની આગળ કે પાછળ કાંઈ પણું ફેરફાર વિના કે, Following forms are found in પણ લગાડી શકે છે. જો કે વિન્સેન્ટ સ્મિથના નીચેના various inscriptions, Satakani, Sataશબ્દ ૪૫ થોડા ઘણા અંશે યથાસ્થિત અને ઉચિત kani, Sadakarni, Sata, Sata and Satis માનવા જેવા છે, “The Andhra kings all ભિન્નભિન્ન શિલાલેખોમાં નીચે પ્રમાણે શબ્દોનાં રૂપાંclaimed to belong to the Satavahan તો માલમ પડયાં છે, સાતકણિ સતકણિ, સદકનિ, family and many of them assumed સાત, સત અને સતિ (ટીપ્પણ–આ રૂપાંતરવાળા the title or bore the name of Sata- શબ્દોમાં ક્યાંય સતવહન શબ્દ પણ નથી.૪૮ વળી તે karni. They are consequently referred બેમાંથી એકેના કોઈ વિક૯૫વાળા શબ્દો પણ નથી, to by one or other of these designa• એટલે સ્પષ્ટ થાય છે કે તે રાજાઓ પોતે, ઉપરમાંના tions without mention of the personal શબ્દોથી જ પોતાને સંબોધતા હતા અને તે શબ્દાજ name of the monarch etc. etc.-આંધ્ર તેમનાં ઉપનામ હોઈ શકે, અન્ય« શબ્દો તેમના પ્રજાના સઘળા રાજાઓ શતવહન વંશના કહેવાતા વંશ કે જાતિદર્શક હોવા જોઈએ એમ આ ઉપરથી અને તેમાંના ઘણાએ શતકરણનું નામ અથવા તે સમજી લેવું રહે છે.) બિરૂદ પણ લગાડયું છે. આથી કરીને પોતાનું એક (વિશેષ ટીપણુ-શિલાલેખમાં કે સિકકાલેખમાં વ્યક્તિગત રાજા તરીકેનું નામ ઉચ્ચાર્યા સિવાય, ઉપ- શતવહન શબ્દ નથી દેખાતે. તેમાં તો માત્ર ક્ષતરના બેમાંથી એકાદ ઉપાધિ લગાડીને પણ પિતાને કરણિને મળતા જ શબ્દો છે; તેમજ શતકરણિને તથા સંબોધતા દેખાય છે.” (ટીપ્પણ–બને ઉપાધિ એક શતકણિને અર્થ બેસારતાં એમ જણાવ્યું છે કે શત સરખી રીતે લગાડી નથી શકાતી. શું ભેદ રહી શકે એટલે સો, એવા ભાવાર્થ યુક્ત કરણિ કે કણિ શબ્દ છે. તેને ખુલાસો આપણે ઉપરમાં આપી દીધો છે. આ બેમાંથી એકે શબ્દ સાથે તે અર્થ વટાવી શકાત બાકી શતવહન તે વંશનું નામ છે અને શતકરણિ તે નથી. ત્યારે પ્રશ્ન એ ઉભવે છે કે, ખુદ રાજાઓએ પોતે વ્યક્તિગત બિરૂદ છે. એટલું વાસ્તવિક છે, જ્યારે જે શબ્દ વાપરી બતાવ્યો છે તે શું ખોટો? તેમ તો જ. . ઍ. ર. એ. સ. ના વિદ્વાન લેખકનું બનવા યુગ્ય જ નથી, કેમકે લખાણના જ શબ્દો છે, વક્તવ્ય તદન સ્પષ્ટ છે કે It is wrong to કાંઈ અનુમાનિક ઉપજાવી કાઢેલા નથી. એટલે એક suppose that Satakarni was a family સ્થિતિ કલ્પી શકાય કે, લખાણના શબ્દો ઉકેલવામાં જ like Satavahana. The name કયાંય શરતચૂક કે ભૂલથાપ પડી ગઈ હોય. તેની Satakarni was assumed by.some kings ખાત્રી કરવા-આમ બેલવા માટે અમારે પિતે તે સર્વ of the dynasty=શતવહનની પેઠે શતકરણિ જાતે નિહાળી લેવા જોઈએ, પરંતુ અમે લિપિવિશારદ (૪૫) જુઓ અ. હિ. ઈ ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૮. (૪૮) સરખા ઉ૫રમાં ટીક નં. ૨૭. (૪૬) જુએ મજકુર પુસ્તક સન ૧૯ર૭ને અંક (૪૯) સરખાવો ઉપરમાં ટી. નં. ૯ તથા પૃ. ૯ ૫. ૮૧ ટી. નં. ૧૨૫. ઉપર “શતવહન' શીર્ષકવાળી હકીક્તના આરંભમાંનું (૪૭) ચાતવહનને સ્થાને ખરે શબ્દ શતવાહન જોઈએ. વાકય. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ]. શતવાહન વંશ [ અષ્ટમ ખંડ ન હોવાથી તે કામ લિપિ ઉપર છોડી દઈને, તે કરીને વપરાતું નજરે પડે છે. આ આખા વંશની સંબંધમાં કાંઈક સૂચના કરવાનું જ યોગ્ય ધાર્યું છે. નામાવલિ હજુ સુધી શુદ્ધ થઈને બહાર પાડવામાં તે નીચે પ્રમાણે છે. આવી નથી પરંતુ જે અનેક પૌરાણિક ગ્રન્થની શત એટલે સો વળી આ વંશની આદિ સે મેળવણી કરીને શ્રીયુત પાછટરે જે ત્રુટિત અવસ્થામાં વર્ષમાં જ થઈ છે એમ નિશંક રીતે દર્શાવાયું છે; તેમ પણ તૈયાર કરી બતાવી છે તે તપાસતાં ઉપર પ્રમાણે શાહનનો અર્થ પણ તે સ્વરૂપે જ ઘટાવી શકાય છે. જ સાર નીકળે છે જ્યારે જૈન સાહિત્ય ગ્રંથોમાં તે એટલે શતકરણિમાં જેમ શત અને કૃ શબ્દોને સમાવેશ તેટલી હદે પહોંચવા જેવી સ્થિતિ પણ રજુ કરાઈ થયેલો છે અને તેમાંના કે ધાતુ ઉપરથી કરણ અને દેખાતી નથી. એટલે હાલ તે આપણે પાઈટર સાહેબ તે બાદ કરણિ શબ્દ યોજાય છે, તેમ કૃને બદલે સુ કત નામાવલિને જ નજર આગળ રાખીને કામ લેવું ધાતુ હોય તો તે ઉપરથી પ્રથમ સરણ અને તે બાદ પડે છે. મતલબ એ થઈ કે, જેને રાજા હાલ તરીકે સરણિ શબ્દ નીપજાવી શકાય છે; જેમ વહન એટલે ઓળખાવાય છે તેનું એકલાનું જ આ બિરૂદ છે. તે વહેવું. ગતિમાં આવવું એમ થાય છે, તેમ રુ ઉપરથી રાજા હાલને કેટલાક શાલ પણ કહે છે. અને જેમ પ્રથમ સરણ એટલે સરવું, ગતિમાં આવવું, થાય છે અને આ વંશના રાજાને શત શબ્દની પાછળ વહન નામને સરણ કરનાર તે સરણિ કહેવાય. જે ઉપરથી સે મા પ્રત્યય જોડીને શતવહન કહેવાની પ્રથા પડી છે, તેમ વર્ષમાં સરણ કરનાર તે શતસરણ ઠરાવી શકાય. મત- આ સાલની સંગાથે પણ તે શબ્દ જોડીને શાલિવાહન લબ કહેવાની એ છે કે, જેમ શતકરણિ શબ્દ વાપરી કે શાલવહન શબ્દ બનાવી દીધો દેખાય છે. એટલે શકાય તેવી જ રીતે આ શતસરણિ પણ વાપરી શકાય, ભલે શાલિવાહન શબ્દ બની ગયો ખરો, પરંતુ ભૂલવું પરંતુ શતકરણિને અર્થ જ્યારે સંભાળ્યું નથી, ત્યારે જોઇતું નથી કે શતવહન તે તે આખા વંશનું નામ આ શતસરણિ અર્થ યથાયોગ્ય અને બંધબેસત થઈ છે અને તે વંશના સર્વ રાજાના સંબંધમાં વાપરી રહે છે. એટલે મૂળ શબ્દ શતસરણિ૫૦ વપરાયો હોય શકાય છે. જ્યારે આ શાલિવહન નામ તે માત્ર એક પરંતુ પાછળથી અનેક કારણોને લઈને જેમ અનેક રાજા પ્રત્યે જ વ્યક્તિગત રીતે વાપરવા જેવું બની કિસ્સામાં ખલનાઓ પ્રવેશવા પામી છે, તેમ આમાં રહે છે. જો કે આ હાલ રાજા થયા બાદ તે વંશમાં પણ બનવા પામ્યું હોય; જેના પરિણામે તે શબ્દ કેટલાક રાજાઓ થયા છે તેમને વર્ણવતાં કેટલાક શતકરણિ વચાત બની ગયો હોય એવા અનુમાન ગ્રંથકારે શાલિવાહનવંશી રાજાઓ તરીકે ઉપદેશ છે, ઉપર જવાય છે. આ અનુમાન ઉપર જવાને બીજું પરંતુ તેમ કરતાં કાંઈ આધાર કે પ્રમાણુ બતાવાયાનું કારણ એ પણ છે કે, જેમ શતકરણિ શબ્દ તેના થતા દેખાતું નથી તેમ સર્વથા તે શબ્દનો પ્રયોગ ચાલુ જ અર્થ પ્રમાણે અકારણ થઈ જાય છે તેમ તેને ઉપગ રખાયો છે એમ પણ નથી. અને તેમ છે તે તેને કરનાર પણ ખોટી આત્મપ્રશંસામાં ઉતરી જ દેખાય સર્વથા અંગિકાર કરાયાનું તો માનવું જ કયાં રહે છે? છે. જ્યારે શતસરણિ શબ્દ, અર્થમાં તેમજ ઉપયોગમાં, એટલે આપણે તે પ્રશ્ન ઉપર બહુ માથાફેડમાં ઉતરવા બને રીતે નિરાબાધ સ્થિતિમાં રહેતે જણાય છે. કારણ નથી. (૬) શાલિવાહન, શાલવાહન અથવા શાલવાન છતાં એક બીજી રીતે આ શાલિવાહન શબ્દ જ્યાં સુધી તપાસ કરી શકાય છે ત્યાં સુધી આવું વપરાતે દેખાય છે. તેમાં તેને એક સંવત્સર તરીકે બિરૂદ વંશના માત્ર એકજ રાજાના સંબંધમાં ખાસ પીછાણવામાં આવે છે અને શક શાલિવાહન અથવા (૫૦) આ શબ્દ શતરણિ હોય કે પછી તેને કાર ઉપાડી ત્યે અને તે ઉપર પ્રકાશ પાડે એમ જ અનુસરત કઈ હોય, તે પ્રશ્ન તે વિષયના જાણુ- વિનંતિ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] શાલિવાહનને શક, એવા સ્વરૂપમાં વપરાયા કરે છે. આ શક સંવત્સવિશેની કેટલીક સમજૂતિ આપણે પુ. ૪ માં પૃષ્ઠ ૯૫ અને આગળ ઉપર વર્ણવી ગયા છીએ. વળી જે કાંઇ વિશેષ સુચવવા જેવું છે તે રાજા ઢાક્ષના જીવનને સ્પર્શતું હોવાથી તેના ધૃત્તાંતમાં જણાવવામાં આવશે એટલે અને તે પરત્વે મૌન જ સેવીશું. શતવહન શ (૭) અંદ્રભૃત્ય અથવા આંધ્રભૃત્ય આ સમુહશબ્દની . વ્યુત્પત્તિ કરતાં, એ શબ્દો તેમાંથી છૂટા પડે છે. અંત્ર અથવા આંધ્ર અને ભૃત્ય; સમાસની રૂઇએ તેમનેા બે પ્રકારના અ નીપજાવી ચકાય છે. તેમને તત્વાર્થસમાસ ગણીએ તેા “અંત્રઃ એવ ભૃત્ય ” લેખાય એટલે કે, અંધ્ર (જાતિ, વંશ કે દેશ જે કહા તે) કે આંધ્ર પ્રજાના જે રાજા તે પોતે જ અન્ય ભૂપતિના ભૃત્ય એટલે સેવક; અર્થાત્ ખંડિયે રાજા હાય. (ર) અને બહુવ્રીહિસમાસમાં જો તેને લઇએ તે અંસભ્ય; ” એમ લેખવું રહે; જેને અર્થ એવા થાય કે, આંધ્રજાતિના પુરૂષ તે રાજા પાતે, અને તેના હાથ તળેના અન્ય રાજા તે તેને તામેદાર અથવા ખંડિયા રાજા; મતલબ એ થઈ કે, પહેલા સમાસના અર્થ પ્રમાણે, આંધ્રપતિ ાતે જ સેવક થયે। જ્યારે ખીજા સમાસ પ્રમાણે આંધ્રપતિ તે ત્યાં અન્ય રાજા સેવક થયા કહેવાય. તે શબ્દ વાપરનારે કયે। આશય લક્ષમાં રાખ્યા હાવા જોઇએ તે આપણે તપાસીએ. તિહાસને કહા કે સમસ્ત વિશ્વના કહા, પશુ એક એવા નિયમ ગણુાય છે કે સર્વદા એકને એક સ્થિતિ કાઈની રહેતી નથી. એટલે માનવું રહે છે કે કાઈની રાજસત્તા અવિચળ રહી પણ નથી, નથી અને રહેવાની પણ નથી; જેથી એક સાર્વભામ રહેતી [ ૧૭ રાજાના આશ્રયે, એક સમયે જે રાજાએ પડિયા તરીકે હાય છે તેને તેજ રાજાએ હમેશાં ખંડિયા તરીકે રહેતા જ નથી. હવે જો આ નિયમાનુસાર ઉપરમાં જણાવેલ છે અર્થાંમાંથી ખીજો અર્થ લઈ એ તે ભ્રત્યાઃ શબ્દોમાં અનેક વ્યક્તિએ આવી જાય, તેમજ અનેક પ્રકારની પરિસ્થિતિનું સૂચન તેમાં કરાઈ જતું કહેવાય.પ૧ અને આવી સ્થિતિના પ્રયાગા ઇતિહાસમાં આલેખાયાનું જણાયું નથી.૫૨ એટલે એ સાર ઉપર આવવું રહે છે કે નૃત્ય શબ્દના પ્રયાગ હમેશાં પહેલા અર્થમાં જ કરાતા આવ્યેા હાવા જોઇએ. જેથી અંદ્રભૃત્ય એટલે આંધ્રપ્રજાના રાજા, તે પોતે જ અન્ય કાઈ સાર્વભામ સત્તાના આશ્રયે હતા એવા ભાવાર્થ થયા કહેવાય. (૫૧) નીચે ન. ૫૨ જુએ (૫૨) આગળ ઉપર “અ પ્રભૃત્ય ’ની સમજૂતી આપતાં સાબિત કરવામાં આવશે કે, આ આંધ્રપતિએ જુદાજુદા સમયે, નંદ અને મૌ વંશી રાજા જેવા કે મહાનદ, ચદ્રગુપ્ત, બિંદુસાર, પ્રિયદર્શિ`ન ઈ. ને તાબે હતા. ખડિયા હતા ખીજી રીતે વિચારતાં પણ આ સ્થિતિ જ વધારે બંધબેસતી મનાય છે. આપણને કહેવામાં આવ્યું છે કે પૂર્વના સમયે ગણુરાજ્ય પદ્ધતિ હતી તે કાળે રાજાઓને ભૂમિપ્રાપ્તિના બહુ મે1ઢ લાગ્યા નહાતા. જ્યારે તેઓને કાઈ પ્રદેશ ઉપર ચડાઈ કરવાને પ્રસંગ ઉપસ્થિત થતા ત્યારે વિજેતા રાજા, પરાજીતના મુલક કાંઈ પેાતાના સામ્રાજ્યમાં ભેળવી લેતા નહિ, પણ પરાજીતને પેાતાના ભૃત્ય તરીકે–ખંડિયા તરીકેતે પેાતાની આમ્નાયમાં છે એટલું કબૂલ કરાવીને તેના મૂળ પ્રદેશ ઉપર શાસન કરતા જ મૂકી દેવામાં આવતા. એટલે એક રાજા એક કાળે એક સાર્વભામની સત્તામાં હોય અને ખીજે કાળે વળી બીજાની સત્તામાં ચાલ્યે। જાય તા, તે સાર્વભામ સત્તાની ફેરબદલી પ્રમાણે તેમના નામની પણ ફેરબદલી કર્યા કરવી પડે અને પેલા આશ્રિત રાજાની સાથે વારંવાર જોડવામાં આવતા શબ્દો પણ અનેક થઈ પડે. પછી તે। આવા અનેક શબ્દો ખેડવાથી તે છતાં તેમને નંદનૃત્ય, કાઇએ મૌર્યનૃત્ય, કે વ્યક્તિગત નામ સાથે ભૃત્ય શબ્દ જોડી ચઇંદ્રગુપ્તભૃત્ય, બિંદુસારભૃત્ય, ઇ. થી સંખાયા નથી [પુ. ૨ સિક્કા ન’૭૦, ટી. નં ૧૪૫ સરખાવે] તેથી સ્પષ્ટ થાય છે કે અનેક પ્રકારની સ્થિતિ પ્રવર્તી ગયેલ હાવા છતાં ઉપર જણાવ્યા પ્રમાણે તે શબ્દ વપરાયાજ નથી, Page #45 -------------------------------------------------------------------------- ________________ શતવહન વંશ [ અષ્ટમ ખંડ આશ્રિત વ્યકિતને ઓળખવી પણ ભારે પડે તેમજ જે તદ્દન સ્વતંત્ર હોય તે તો તે શબ્દને ત્યાગ કરે. ઇતિહાસમાં પણ અનેક પ્રકારની ગૂંચવણો ઉભી તાત્પર્ય એ થયો કે જેમ શતવહન અને શતકરણિ થયા કરે. એટલે આ બંને પ્રકારની વિષમતા ટાળવાનો શબ્દ તે વંશના સમસ્ત રાજાઓ માટે જી શકાય તેમ સતર માર્ગ એ જ કહેવાય કે, પરાજીત રાજાના નામની છે, તેવી સ્થિતિમાં આંધ્રભાત્ય શબ્દ નથી. તેને સાથેજ ભત્ય શબ્દ લગાડવો; એટલે રાજકારણની ઉપયોગ માત્ર પરિમિત પ્રમાણમાં જ કરી શકાય તેવો દષ્ટિએ તેનું સુચન પણ થઈ ગયું કહેવાય છે. કયો રાજા ભૃત્ય હતો તેનું વર્ણન કે ખ્યાલ તેમજ વિજેતાને તે પોતાના નામની કે કાતિની કાંઈ આપવાનું અત્રે આવશ્યક નથી. તે તે ઓગળ ઉપર પડી જ નહોતી જેથી તેના નામનો નિર્દેશ કરાવવાની “આંધ્રભત્યાઃ”ના શીર્ષક તળે તેમજ પૃથક પૃથ આવશ્યકતા પણ રહી ન કહેવાય. પરંતુ જ્યારે તે રાજાનું વર્ણન કરતી વખતે જોઈ શકાશે. છતાં અત્રે આધિન-પરાજીત રાજા સ્વતંત્ર થઈ જાય ત્યારે પેલે એટલું તો જણાવી શકાય છે, જે સમયે આ વંશની સત્ય નામનો શબ્દ જ કાઢી નાંખવામાં આવે. એટલે ઉત્પત્તિ થઈ તે સમયે ગણરાજ્ય તંત્રની સ્થિતિ પ્રવર્તતી તેની પલટાયેલી રાજકીય અવસ્થા તરત પરખાઈ હતી. તેથી કરીને સાર્વભૌમ સત્તા તો માત્ર નામનો જ જતી ગણાય. આ પ્રમાણેની સ્થિતિ સિક્કાચિત્રો અધિકાર ભોગવતી હતી. આ સ્થિતિમાંથી ફેરફાર ઉપરથી પણ સમજી શકાય છે અને તેજ કરીને ચંદ્રગુપ્ત મૌર્યના મુખ્ય મંત્રી પંડિત ચાણકયે, સ્થિતિને અત્યારસુધી પ્રગટ થયેલા અને ઈતિહાસમાં કેન્દ્રિત રાજ્યત્વ સ્થાપન કરવાના કેડ સેવ્યા હતા. નેધાયેલા રાજાઓનાં વૃત્તાંત ઉપરથી પણ સમર્થન તે પિતાના પ્રયાસમાં કેટલેક અંશે ફળીભૂત પણ થયા મળતુ દેખાય છે. એટલે આપણે તેને સ્વીકારી લઈ, હતા. પરંતુ મેટાં મોટાં રાજ્યો તે નવીન યોજનાના પહેલા સમાસ પ્રમાણે ભત્ય શબ્દનો અર્થ નિષ્પન્ન અમલમાં સપડાયાં હતાં. એટલે ચંદ્રગુપ્તના સમયથી થત ગણી તેને કબૂલ રાખો રહે છે. આના દષ્ટાંત બે પ્રકારની રાજ્યવ્યવસ્થા ચાલુ થઈ હતી. આ તરીકે આપણે શુંગભત્ય (જુઓ પુ. ૩ માં) રાજાનું સ્થિતિ ઠેઠ મહારાજા પ્રિયદર્શિનના અંત સુધી નભી વૃત્તાંત ટાંકી બતાવીશું. તેમજ આ આંદ્રવંશીઓના રહી હતી. તે બાદ મૌર્ય સામ્રાજ્યની પડતી થવા કેટલાકનું જીવનવર્ણન આગળ ઉપર કરવામાં આવશે માંડી તે સાથે અકેન્દ્રિત રાજ્યત્વને નાશ થયો અને તે ઉપરથી ખાત્રી બંધાશે. કેન્દ્રિત વ્યવસ્થાને પાયો મજબૂત થતો ગયે. એટલે વધારે સ્પષ્ટીકરણ કરવાની જરૂર જણાય તે મહારાજા પ્રિયદર્શિનના મરણ પર્યત–આ વંશમાં કહીએ કે, ભૂત્ય એટલે સેવક, એ અર્થ લેવાથી તે પણ મૃત્યત્વ રહ્યું હતું અને પછી તેઓ તદન પિતે કઈક અન્ય સર્વોપરિ સત્તાને તાબે હતો એમ સ્વતંત્ર બનવા પામ્યા હતા. આ ગણત્રીએ મ. સં. સૂચન થયું કહેવાય; બીજું, તાબેદાર હેવાની સ્થિતિ ૨૯૦=ઈ. સ. પૂ. ર૩૭માં સમ્રાટ પ્રિયદર્શિનનું મરણ તે કાંઈ કઈ વંશના કે દેશના દરેક રાજાના કમ- થયું ત્યાં સુધીમાં સતવહનવંશના છ ભૂપતિઓ૫૪ થઈ નશીબે નિર્માણ થયેલી ન જ હોય, એટલે આખા ગયા હતા અને સાતમાના રાજઅમલને મોટો ભાગ વંશના જે એકંદર રાજા હોય તેમાંથી અમુક તાબેદાર વ્યતીત થઈ ગયા હતા. એટલે આદિના સાત રાજાકે ખંડિયા હેઈ પિતાને ત્ય” લખી શકે, પરંતુ માંથી હજુ કઈને અંધભત્ય તરીકે સબંધાવવાની (૫૩) જુઓ પુ. ૨માં સિક્રાચિત્રોની સમજુતી. સવળી દશની પણ કહી શકાય તેમ છે પરંતુ આ બાબત આગળ અવળી બાજુ ઉપર શા માટે તે કોતરવામાં આવતાં હતાં ઉ૫ર ચર્ચવામાં આવશે. તેનાં કારણ. (૫૫) જુઓ આગળ ઉપર તેનું વર્ણન. (૫) જુદી જુદી કક્ષાથી આ સંખ્યા છે, સાત તેમજ Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ] મનશીખી વહેારવી પડે. વળી આ આંધ્રપ્રજાના મુલક, સાર્વભૌમ અવંતિપતિ મૌય સમ્રાટના રાજપાટથી દૂર આવેલ હતા એટલે પ્રિયદર્શિનના મરણુ બાદ તરત જ તેઓ સ્વાધીનતા મેળવવામાં ફતેહમંદ નીવડયા હતા; જ્યારે શુંગવંશી પુષ્યમિત્ર તેા ખુદ મૌર્યસમ્રાટની નેકરીમાં જ ગૂંથાયા હતા એટલે તેને સ્વતંત્ર થવાને લગભગ ત્રણ દશકા સુધી રાહ જોવી પડી હતી. જેથી આંધ્રભૃત્ય શબ્દની ત્રુપ્તિ થયા બાદ લગભગ ૩૨ વર્ષે શુંગવંશી રાજાએને શીરેથી ભૃત્યનું કલંક ભૂંસાવા પામ્યું હતું-જેનેા સમય આપણે ઇ. સ. પૂ. ૨૦૪ના ઠરાવ્યા છે. (જીએ પુ. ૩, પૃ. ૪૦૪) અમારી સમજ પ્રમાણે આંત્યના અર્થ અમે ઉપર પ્રમાણે સમજાવ્યેા છે. પણ એક ભાઇની સાથે ચર્ચા થતાં એવા ખુલાસા મળ્યા હતા કે, ભૃત્ય એટલે સેવક, તેવા અમાં તે શબ્દ વપરાયા છે. એટલે આંધ્રભૃત્ય=આંધ્રપ્રજાના સેવક; રાજા પોતે પ્રજાના સેવક ગણાતા હેાવાથી પ્રજા ઉપર તેમની સંમતિ પ્રમાણે રાજ ચલાવતા હતા જેથી પેાતાની લઘુતા, વિવેક, નમ્રતા દાખવવાને જ તે શબ્દપ્રયાગ કરાય છે. પૂર્વકાળે તેવી રીતે સુદાસજેવા ધણા ભૂપતિએ તેવાં નામેા પેાતાની સાથે જોડી બતાવ્યાં છે. આ ખુલાસા એક રીતે કાઢી નાંખવા જેવા તેા નથી જ, છતાં દીર્ધ વિચારે તે ટકી શકે તેમ પણ નથી. કેમકે, તેવી રીતે તે સર્વ વંશના સર્વ રાજાને ભૃત્યા કહી શકાય. પણ એક એ વંશ (શંગ અને આંધ્ર) સિવાય કાઇએ તે પ્રયાગ કરી ખાડયા નથી. વળી તેમણે પેતે જ તેના ઉપયાગ કર્યો હૈાત તા તા -હજીએ આપણે તેમની નમ્રતાના સ્વીકાર કરી લેત. પરંતુ આ શબ્દને તેમને માટે, કેટલેય કાળે થયેલ ઇતિહાસકારાએ જ જોડી દીધા છે. વળી તે વંશના સર્વ રાજાઓને સદાકાળે તે વિશેષણ લગાડવામાં પણ નથી આવ્યું. તે। શું એવા ફલિતાર્થ ઉઠાવવા રહે છે કે, અમુક વખતે તે રાજા પ્રજાપ્રેમી હતા—પ્રજાસેવક તરીકે રાજ કરતા હતા અને અમુક વખતે પ્રજાને પીડા રાતવહન વશ (૫૬) જીએ જ, આ. હિ. રી. સે. પુ. ૨, ભાગ ૧, [ ૧૯ કરતા હતા અથવા તા પ્રજાની ઈચ્છાની અવગણના કરતા હતા ? મતલબ કહેવાની એ છે, આવે અથ બરાબર બંધબેસતા નથી. એ તે જેમ કાઈ રાજા પોતાનું નામ ‘છતારિ’ કહેવરાવે છતાં હૈાય ડરપેકિ અને ડરકણ, તેની પેઠે થયું. માટે તે અ અમને બરાબર લાગતા નથી. ઉપરનું સ્પષ્ટીકરણ થવાથી, શૃંગભૃત્ય અને આંધ્રભૃત્યને ભાવા હવે ખરાખર સમજી જવાયેા હશે. છતાં એક લેખકે, આંધ્રભૃત્યના જે અર્થ ખડુત્રીહિ સમાસ તરીકે કરાય છે તે ગ્રહણ કર્યાં છે અને દૃષ્ટાંત તરીકે જણાવે છે કુપર “The Pallavas were also called Andhrabhratyas, that is the servants of the Imperial throne reigning in the country by name of Andhra–પલ્લવાઝને પણ આંધ્રભૃત્યા કહેવાય છે, એટલે કે આંધ્રદેશમાં જે શાહી સરકાર રાજ્ય ચલાવતી હતી તેના તેએ તામેદાર હતા.”. તેમનું આ કથન વિચારવા જેવું છે. આપણે તે પાવ રાજાઓના ઇતિહાસથી વાકેગાર નથી એટલે તેની સત્યાસત્યતા વિશે કાંઈ પણ ઉચ્ચારવાની સ્થિતિમાં નથી જ. આ “અંધભૃત્યા” શબ્દ બાબતમાં એક નોંધવા જેવી ખીના એ થઇ દેખાય છે કે, જૈનસાહિત્ય ગ્રંથામાં આ શબ્દપ્રયાગ ક્યાંય વપરાયેા હાય એમ જણાતું નથી જ્યારે પૌરાણિક ગ્રંથામાં તેવું દેખાય છે. એટલે વિધાતાએ "Andhrabhratyas of the Puranas=પુરાણમાંના આંધ્રભૃત્યાઝ” આવા શબ્દો જે વાપર્યા છે તે કાંઈક હેતુપૂર્વક લખ્યા હશે એમ શું ત્યારે સમજી લેવું? ઉપસંહાર જે સાત શબ્દોથી આ વંશને વિદ્વાનાએ એળ ખાવ્યા છે, તે સર્વનું વિવેચન ઉપરમાં અપાઈ ગયું છે; તે ઉપરથી નિપજતું પરિણામ ટૂંકમાં નીચે પ્રમાણે કહી શકાશે. તેમજ વાચકવર્ગને પશુ હવે પૃ. ૬૫, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ] શતવહન વંશ [ અષ્ટમ ખંડ ખ્યાલ આવી જશે કે કયો શબ્દ કેટલે અંશે શુદ્ધ (૫) શતકરણિ આદિ; તે પણ શતવહન શબ્દ વા અશહ છે. વળી આ વંશાનું વર્ણન કરવાને તથા જે જ ભાવાર્થ ખેંચે છે. પરન્તુ ફેર એટલો છે કે કેટલીક ગૂંચો ઉકેલ કરવાને તે હકીકતમાંથી શતવહન તે વંશસૂચક છે જ્યારે શતકરણિ તે વંશના મળેલું જ્ઞાન આપણને કેવું ઉપયોગી થાય તેમ છે તે પુરૂષ આશ્રયી છે. જો કે પાછલે ભાવાર્થ પણ પણ આપોઆપ સમજી શકાશે. ' સંપૂર્ણપણે તેવી રજુઆત કરતો નથી એટલે જે નવી (૧) અંધ-તે દેશવાચક છે. જેની સીમા અદ્યાપિ સૂચના આપણે ઉભી કરી બતાવી છે તે પાછી પર્યત અતિ અનિશ્ચિત સ્થિતિમાં છે. “શતવહન” ને તત્સમ શબ્દરૂપે છે. મા (૨) આંધ્ર-જાતિવાચક શબ્દ છે. પરંતુ સમજાય (૬) અંધભૂત્ય–કેટલાકે તે શબ્દને સમસ્ત વંશના છે કે અંધ અને આંધ્ર બન્ને શબ્દ ઈગ્રેજીમાં એક જ પુરૂષોને આશ્રયીને વાપરતા જણાય છે. પરંતુ રીતે (Andhras) લખાતા તેમજ બોલાતા હોવાથી વાસ્તવિક રીતે આદિના છ-સાત અથવા બીજી એક ગતાનુગતિકપણે અરસપરસ વપરાઈ રહ્યા છે. અપેક્ષાથી દશ પુરૂષો માટેનો જ તે શબ્દ છે; તેટલે - (૩) શત અને શાત; તેમના ઉદ્દભવને સમય દરજજે તેને વપરાશ પરિમિતક્ષેત્રી છે. સૂચવતા તે શબ્દો છે. (9) શાલિવાહન-આ શબ્દ તે ઉપરના નં. ૬ (૪) શતવહન આદિ શબ્દ–તેમના ઉદ્દભવના કરતાં પણ વિશેષ પરિમિતભાવ સૂચક છે અને તે કેવળ સમય ઉપરથી પડેલ તેમના વંશને નામ બતાવે છે. એક જ વ્યક્તિને નિર્દેશ કરતા જણાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ શતવહુનવંશ અથવા શાતવંશ (ચાલુ) ટૂંકસાર—ભારતીય તે શું, પરંતુ સર્વદેશીય ઇતિહાસમાં પણ, સત્તા-સમયની ષ્ટિએ પ્રથમ પદ ભોગવનાર આ શતવહનવંશની અદ્યતન અનિશ્ચિત માલૂમ પડેલી સ્થિતિથી બતાવેલા શેાચ— તે બાદ તેના સમયની આદિ અને અંતના તાગ લાવવા બતાવેલી કાશીષ— છેવટે વિધવિધ દૃષ્ટિએ નક્કી કરેલ તેમના સમય અને રાજાઓની સખ્યા—તે પ્રત્યેકના સમયની વિગતાની લીધેલ ખારિક તપાસ અને તેમની બતાવેલી સત્યતા— અને તેમજ રાજાઓના ત્રણ વિભાગેા પાડી—આંધ્રભૃત્યા, આંધ્રપતિએ શક રાજાએ—દરેકમાં કરવા ચેાગ્ય મરામતની દલીલપૂર્વક બતાવેલી સૂચિ તથા તે આધારે ગાઠવી આપેલા રાજાઓનાં નામેા અને રાજ્યકાળ; છેવટે ઉભી કરી આપેલી શાખાચે વંશની વંશાવળી— Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] શતવહન વંશને સમય [ અષ્ટમ ખંડ શતવહન વંશ (ચાલુ) કઈ પણ પુસ્તકમાં નેધાયેલી ઉપલબ્ધ થતી જ નથી. અત્યાર સુધીમાં ચાર પુસ્તકે આપણે આ પ્રાચીન હજુ આ સંબંધમાં જે કાંઇ થોડી ઘણી સંતોષ લેવા ભારતવર્ષને અંગે લખી ચૂકયા છીએ. તેમાં આશરે જેવી સ્થિતિ માલમ પડે છે તે એ જ કે, આ વંશના ૧૮થી ૨૦ વંશાનું વર્ણન આપ કેટલાક રાજાઓના શિલાલેખો તથા સિક્કાઓ મળી તેનો સમય વામાં આવ્યું છે. તેમાં સાથી આવે છે, કે જેને આશ્રય લઈને તેમને અંગે પ્રાપ્ત | નાનામાં નાનો અવંતિપતિ શક થતી અન્ય ત્રુટક હકીકતોને 'વ્યવસ્થિત બનાવવા રાજાઓને રાજવંશ ચાલો સમજાય છે. જેને સમય પ્રયાસ ઉઠાવવો હોય તે ઉઠાવી શકાય તેમ છે. તેમાં આ પપા વસા છે ત્યારે ઇસસીમાં ચાર કેટલે દરજે સફળ થવાય છે તે નિરાળો પ્રશ્ન છે. પાંચ વંશ લગભગ એકબીજાની અડોઅડ આવીને પરંતુ કુદરતને નિયમ છે કે, જે પ્રયત્ન કરવામાં ઉભા રહે છે, જેમકે કેશળપતિને, વત્સપતિનો, આવે છે, ભલે પહેલીવારે એકદમ સુંદર પરિણુમ અને શિશુનાગવંશીઓ કે જેઓ મગધપતિ હતા તેમનો: ઉપજાવી ન શકાય, પરંતુ પહેલીવાર જેટલા અંશે આ ત્રણે વંશ ૭૩૦ થી ૩૪૦ વર્ષ સુધી પોતપોતાના તે થેયે પહોંચી શકાયું હોય, તેને અવલંબીને ફરીને પ્રદેશમાં હકુમત ઉપર રહ્યા હતા. તેમજ ચક્રવંશી આગળ મહેનત કરવામાં આવે તો તે દિશામાં વિશેષ • અવંતિપતિઓએ પણ લગભગ તેટલો જ સમય ને વિશેષ પ્રગતિ જરુર સાધી શકાશે; અને એમ અધિકાર ભોગવ્યો છે, પરંતુ હજુ સુધી કઈ પણ કે કરતાં એકદા તે કાર્ય સંપૂર્ણતાની હદે પહોંચી જશે જ. વંશે ૩૫૦ વર્ષ સુધી રાજવહીવટ ચલાવ્યો હોવાનું આ નિયમ ધ્યાનમાં રાખીને આપણે પણ આપણો નોંધાયું નથી. જ્યારે આ શતવહનવંશ કે જેનું વૃત્તાંત શતવહનવંશ 'રન વનાત અદનો પ્રયાસ આ કાર્યમાં આદરવો રહે છે. લખવાને આપણે હાલ ઉદ્યમ સેવી રહ્યા છીએ, તે પ્રથમ આપણે તેમના સમય વિશેને મુદો હાથ ૩૫૦ વર્ષ તે શું, પરંતુ તેથી પણ લગભગ બેવડ ધરીશું. સમય પરત્વે બે બીના શોધવી પડશે. એક સમય સુધી રાજ્યાધિકાર ભોગવવા ભાગ્યશાળી નીવડયો વશના આરંભ કાળ અને બીજે તેમના અંતને સમય. છે. એટલે સંદેહરહિત એમ કહી શકાશે કે આપણે પ્રથમ તેમના આરંભકાળની તપાસ કરીએ. આ પ્રથમ તેમ આળેખવા ધારેલ એક હજાર વર્ષના કાળમાં જે કોઈ વંશના આદિ પુરૂષ તરીકે રાજા શ્રીમુખને સર્વ લેખકેએ પણ વંશે દીર્ધમાં દી કાળપર્યત રાજસત્તા ભોગવી અને ઇતિહાસકારોએ લેખભે છે તેટલે અંશે હોય તે કેવળ આ પ્રવશજ છે. એટલું જ નહિ સર્વ એકમત છે. પરંતુ તેના સમય વિશે ઘણો મતરિ પણ, અદ્યાપિપર્યત સર્વ પ્રદેશના ઇતિહાસમાં જે જે દેખાય છે. કેટલાકે,-બકે કહે કે મોટાભાગે-તેને રાજવંશો નોંધાયેલા દેખાય છે તે સર્વેમાં પણ આ શત- ઈંગવંશી પુષ્યમિત્રને સમકાલીન ઠેરાવીને તેના વંશની વહન વંશને નંબર, એકદમ પ્રથમ જ આવતે જણાય સ્થાપના ઈ. સ. પૂના બીજા સૈકામાં નક્કી કરે છે, છે. છતાંયે દિલગીરી ઉપજે તેવી બીના એ છે કે, છતાંયે વર્ષનું નકકીપણું તો બતાવતા નથી જ, જ્યારે તેના સમયની કે તેના રાજાઓનાં નામની કે તેમના કેટલાક શંકાશીલ હાઈને જણાવે છે કે, “with અનકમની કે તેમની એકંદર સંખ્યાની કે તેમના regard to the Andhras, the more પ્રત્યેકના રાજકાળની ચોક્કસ અને વિશ્વસનીય માહિતી certain evidence of inscriptions assigns (૧) આ વિષયની કેટલીક છણાવટ પુ. ૩માં પુષ્યમિત્રન નહીં, પરંતુ શ્રમુખને સમય તે પુષ્યમિત્રની પૂર્વે લગભગ વૃત્તાતે તથા પુ. ૪ માં રાજા ખારવેલના વૃત્તાતે અનેક દલીલો બે અઢી સદી ઉપરનો છે. આપીને કરી બતાવી છે. અંતે સાબિત કર્યું છે કે, પુષ્ય. (૨) કે, હિ. ઈ. પૃ. ૫૨૨. મિત્ર અને રાજ કીમુખ કદાપિ સમસમયી હતા જ મહી ન જાય Page #50 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] શતવહન વંશને સમય [ ૨૩ them to a period which is in flagrant માન્યતા વિશેના-પાયાનું ચણતર જ જ્યાં ખસી contradiction to the position which જાય છે, ત્યાં પછી તે ઉપર બાંધલ સર્વે અનુમાનરૂપી they occupy in the Puranas=શિલાલેખી ઇમારત પણ ડગમગી જાય તે દેખીતું જ છે. આ પુરાવો જે વધારે ચોક્કસ ગણાય છે, તે આંધ્રની સંબંધમાં હવે વિશેષ ઉહાપોહ ન કરતાં એટલું જ બાબતમો એવો સમય બતાવે છે કે જે સ્થિતિ-સમય જણાવીશું કે પુ. ૪માં રાજા ખારવેલના રાજ્યારંભના તેમના માટે પુરાણમાં આલેખાયાં છે તેનાથી એકદમ સમયને નિર્ણય જે આપણે મ. સ. ૯૮=ઈ. સ. પૂ. વિરુદ્ધ જનારાં છે.” મતલબ કે, પુરાણોની હકીકતેને ૪૨માં કરી બતાવ્યો છે તથા જેને જ આધાર લઈને, આધારે જે સમય વિદ્વાનોએ ગોઠવ્યો છે તે હાથીગકામાં દર્શાવેલ સમયઅંતરની ગણત્રીથી રાજા સમય તેમના જ શિલાલેખાને આધારે ગોઠવાતા શ્રીમુખને સમય એટલે કે તેના વંશની આદિ-મ. એ. સમયની સાથે લેશ પણ બંધ બેસતો નથી. ૧૦૦=ઈ. સ. પૂ. ૪૨૭માં ઠરાવી છે, તે તદ્દન સત્ય અમારૂં પિતાનું એમ માનવું થાય છે કે, પુરાણની છે તથા સંદેહરહિત છે એમ હાલ તે માનવું જ હકીકત તો સાચી જ છે પરંતુ તેમાંથી તારી કઢાત રહેશે. વળી આ સે ના આંક ઉપરથી તેમના વંશનું સમય જ ખોટો છે; વાસ્તવિક રીતે પુરાણની અને નામ કેમ શતવહન પાડવામાં આવ્યું છે તથા તેમને લેખની હકીકત તો એક જ સ્થિતિ દર્શાવે છે, શા માટે “શાત રાજાઓ’ કહીને સંબોધાય છે, તે સર્વ એકબીજાના સમર્થનરૂપ છે. પરંતુ પુરાણમાંની જે સ્થિતિ આગળના પરિછેદે સ્પષ્ટતાપૂર્વક જણાવી હકીકતને મૂળ પાયા તરીકે સ્વીકારીને તેઓ આગળ દીધી છે. એટલે હવે તે વિશે જરાએ શંકા ઉઠાવવા વધવા મળ્યા છે તે મળપાયાના સ્વીકારમાં જ તેમની જેવું રહેતું જ નથી. જેથી તેમના વંશની આદિન ગલતી થયેલી છે અને તેથી જ તેઓને સર્વ હકીકતમાં સમય નિશ્ચિત થઈ ગયે કહેવાશે. હવે તે વંશના અસામે નજરે પડતું જણાય છે. એટલે સારો રસ્તો એ અંતના સમયનો વિચાર કરીશું. કહેવાય છે. પુરાણોને દોષ કાઢવા કરતાં તેમણે પિતે જ “ડાઇનેસ્ટીઝ ઍક ધી કલિ એઈજ” નામે પોતે મૂળ પાયા વિશે નિર્ણય બાંધવામાં કાંઈ સ્કૂલના કરી લખેલ પુસ્તકમાં (જુઓ તેનાં પૃ. ૩૬ તથા ૭૧) મિ. છેકે કેમ તેની તપાસ પ્રથમ ખાસ કરીને હાથ ધરવાને પાટરે જે અનેક પૌરાણિક ગ્રંથોનું પતે સંશાધન પ્રારંભ કરે. અમારું આ કથન રાજા ખારવેલના હાથી- કર્યું છે. તેનો આધાર ટાંકીને સાર રૂપે પતે જણાવે છે ગુંદાના લેખવાળા મગધપતિ હસ્પતિમિત્ર કે જેને કે આ વંશના ૩૦ રાજા થયા છે તથા તેમને એકંદર તેઓએ રાજ પુષ્યમિત્ર ધારી લીધા છે તેને અંગે થાય રાજ્યકાળ ૪૬૦ વર્ષને કહેવાય છે. મજકુર અભિછે. આ મદો ખૂબ ઝીણુંવટથી લગભગ બે ડઝન પ્રાયને સમર્થન આપતાં. કે. હિ. ઈ. લેખકે ૫. ૩૧૮ દલીલો આપીને અમે પુ. ૪માં પૃ. ૨૫૨ થી ૨૬૬ ઉપર જણાવ્યું છે કે, A dynasty of 30 kings સુધીમાં છ છે તથા તે બાદ પણ જે બે ચાર who ruled over Magadh during a સ્થાને આ હકીકતને પુષ્ટિ મળતી દેખાઈ છે ત્યાં તે period of 460 years=જેમણે ૪૬૦ વર્ષ જેટલો વિશે ઇસાર કરી બતાવ્યું છે. એટલે હવે સિદ્ધ થયું કાળ મગધ ઉપર રાજ્ય કર્યું છે તેવા ૩૦ રાજાઓના ગણાશે કે રાજા પુષ્યમિત્ર અને મગધપતિ બૃહસ્પતિ- વંશ”; એટલે કે મિ. પાછટરનિર્ણિત ૪૬૦ વર્ષના મિત્ર કદાપિ એક હોઈ શકે તેમ છે જ નહીં. અને તેમ સમયને તેમણે કબલો તે છે જ; ઉપરાંત વિશેષમાં થી એટલે તે બેન-શ્રીમુખ અને પુષ્યમિત્રને-સમકાલીન ઉમેર્યું છે કે, આ રાજાઓની હકમત મગધ દેશ ઉપર લેખી શકાય તેમ પણ નથી. આ પ્રમાણે તેમના કથનની હતી. કે તે વિશે તેમણે આધારનો નિર્દેશ કર્યો (૩) ૪૬૦ વર્ષમાં સર્વસમય પર્યત તેની હકમત હતી કે અમુક વર્ષ પૂરતી જ હતી તે છે કે સ્પષ્ટપણે તેમાંથી મળતું Page #51 -------------------------------------------------------------------------- ________________ - - 1 ૨૪ ] શતવહન વંશને સમય [ અષ્ટમ ખંડ નથી એટલે તેટલો ભાગ માની લેવાને આપણું પણ તરી આવે છે. છતાં ધીરજથી જે તપાસ અંતઃકરણ અચકાશે ખરું). તેવી જ રીતે અન્ય સમર્થ કરાય તો તેનો ઉકેલ હાથ લાગી જાય પણ ખરો. ઇતિહાસકાર મિ. વિન્સેન્ટ સ્મિથ (જુઓ ૩જી આવૃત્તિ. ઉપર જણાવેલ વિદ્વાનોએ સંમતિ દર્શાવેલ ૪૬૦ માં પૃ. ૨૧૨) પણ જણાવે છે કે According વર્ષના સમયને જો આપણે સ્વીકારી લઈએ તે, to Puranas the dynasty lastsd for તેના આરંભકાળના સમયને ઈ. સ. પૂ. ૪ર૭ ને 450-56-60 years=પુરાણગ્રંથે પ્રમાણે આ (ઉપર જુઓ) ઠરાવતાં. આ વંશને અંત ઈ. સ. વંશ ૪૫૦-૫૬-૬૦ વર્ષ પર્યંત ચાલ્યો છે. વળી એક પૂ. ૪ર૭ + ૪૬૦=ઈ. સ. ૩૩ના અરસામાં અન્ય સ્થાને (જીઓ એશિયાટીક રીસર્ચ પુ. ૯, પૃ. આ માન રહે છે. પરંતુ તેમના શિલાલેખો ૧૦૦) પણ તે જ મતલબનું લખાણ છે. It lasted અને સિક્કાઓ જોતાં તે, આ ઉપર દર્શાવેલ 456 to 458 years= (વંશ) ૪૫૬ થી ૪૫૮ ઈ. સ. ૩૩નો આંક કયાં કયાંય પાછલી વર્ષ સુધી ચાલ્યો છે. આ પ્રમાણે આ ચારે વિદ્વાને પડી જતો દેખાય છે. એટલે એવા અનુમાન ઉપર તે વંશનો એકંદર રાજ્યકાળ ૪૫થી ૪૬૦ જણાવી જવું રહે છે કે, જેમ અનેક બાબતોમાં બનતું આવ્યું રહ્યા છે. જ્યારે મિ. પાછટરે તે વંશના પૃથક છે તેમ, પુરાણકારોનું કથન તે સાચું જ હશે પરંતુ પૃથક રાજાઓનાં નામો તથા તેમના રાજ્યકાળના જે તેમના કથનનું દષ્ટિબિંદુ આપણને સમજાયું ન હોવાથી, આંકડા ઊતાર્યા છે તેનો સરવાળો કરતાં તો તે સમયે કઈરીતે તેની ગણત્રી લેવી તેને પ લગાવી શકતા નથી. ૩૬૩ વર્ષનો જ થાય છે. આ વિષયની ચચો, જ. એટલે હાલ તે તે બાબત મુલતવી રાખવી ઠીક પડી, બાં. બૃ. ર. એ. સ. ૧૯૨૭ની સાલના, પુ. ૩, દક્ષિણ હિંદના ઈતિહાસના એક વિશિષ્ટ અભ્યાસી ભાગ ૨માં, કોને છ બાઈ એમ. ડફમાં તથા જ, અને ગ્રંથકર્તાએ, પિતાના વિચારઆ બાબતમાં બિ. ઓ. પી. સે. ૫.૩ ૫, ૨૪૬થી ૨૬૨ સુધીમાં જણાવતાં લખ્યું છે કે “On the decline (not કરાઈ હોય એમ દેખાય છે. પરંતુ દરેકમાં મેળ ખાતે the end) of Andhra Dynasty about નથી. કેઈમાં નામના ફેરફારો નજરે પડે છે તે વળી the year 302 A. D., for there is a કોઈના ક્રમમાં ફેર દેખાય છે, તો વળી કેાઈમાં coin of a Satvalan king bearing that પ્રત્યેકને રાજકાળના સમયમાં ફેર પડે છે. આ date=ઈ. સ. ૩૮૨ની આસપાસ કેમકે તે તારીખપ્રમાણે દરેક રીતે ચૂંથણ માલમ પડે છે. એટલે કે વાળ સતવહનવંશી રાજાને સિક્કા મળે છે. આમ આ કાર્ય વિશેષ કઠીન હોય, એમ ઉપર ટપક જોતાં વંશની પડતી (અંત નહીં) થવાથી” એટલે તેમને નથી પરંતુ તેમણે મગધપતિ તરીકે રાજ્ય ક્યું છે એટલું merates 29 kings=મસ્યપુરાણનાં કથન, અન્ય તે તેઓ ચોક્કસપણે જણાવે છે જ, (શા આધારે આ ક્યન સાધન દ્વારા પ્રકાશિત હકીક્તને ઘણું જ મળતાં આવે છે. ઉચ્ચારાયું છે તેને નિર્દેશ કર્યો નથી). મસ્યપુરાણમાં આ વંશ એકંદરે ૪૬૦ વર્ષ ચાલ્યાનું અને (૪) આ અંકની સાર્થકતા કઈ રીતે વ્યાજબી કરે તેમ તેમાં ૨૯ રાજા થયાનું જણાવે છે. છે તે બાબત આગળ ઉપર લખીશું. (૧૯ રાજા વિશેની (૫) જુએ . સ. ઈ. પુ. ૨, પૃ. ૭૬. હકીકત જુઓ). (૬) પડતી દશા એટલે ભગવાન તેને અંત જ સમજાય કે. આ. રે. પૂ. ૨૫, પારી. ૩૨-statements con- કેમકે પડતી દશા એટલે ખંડિયાપણું તેમજ મહત્વતાની tained in the Matsya-puran are remarkably નિસ્તેજતા; એને અર્થ તે છગ્યા ન જીવ્યા તે બધું જ in accordance with the facts as known from સરખું ગણાય છે. એટલે મૂળ શબ્દ “પડતી’ હોવા other sources. The Matsya gives the total .છતાં તેના અનુવાદમાં મેં (અંતશબ) જેવો ભાવાર્થ period of the dynasty as 460 years and enu- બતાવ્યો છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] શતવહન વંશ [ ૨૫ કહેવું એમ છે કે, શતવહનવંશી રાજાને કોઈ સિક્કો થોડાંક વર્ષે તેમને મહારાષ્ટ્રને મૂલાક ખાલી કરી જ 2ઇ ઇ. સ. ૩૦૨ સુધીના મળી આવ્યું છે જેથી માનવું પડ હતો તે અનિશ્ચિત છે. પરંતુ વિશેષ સત્તાવાર રહે છે કે ત્યાં સુધી તો તે વંશની હૈયાતી હતી જ. ઈ. સ. અન્ય પ્રમાણે ન મળી રહે ત્યાં સુધી માનવું રહે છે ૩૦૨ પછી આ વંશ ખતમ થઈ ગયો ગણાય. આ કે આ ઈશ્વરદત્ત જ તેમને દૂર હઠાવી દીધા હતા. હિસાબે તેને અંતરમ. સં. ૫૭+૩૦૨=૯૨૯ માં મતલબ કે, જે આંધ્રપતિઓને ઈ. સ. ૧૪૭ માં થયો જણાશે અને તેની આદિ મ. સં. ૧૦૦માં થયેલ છે ચ9ણે ગુજરાત ખાલી કરાવરાવ્યું હતું તે જ ચ9ણજેથી આખા વંશનો સત્તાસમય લગભગ ૮૨૯-૧૦૦ ક્ષત્રપના એક સરદારે, પાછા તેમને પીછો પકડીને ઈ. =૨૯ વર્ષ ગણવો પડશે. જ્યાં પુરાણકારને ૪૬ ૦ સ. ૨૬૧માં વિશેષ દક્ષિણમાં તુંગભદ્રા નદી તટે વિજય વર્ષ તે વંશ ચાલ્યો હવાને મત અને ક્યાં આ ૭૨૯ નગરમાં હઠી જવાની ફરજ પાડી હતી. સાર એ થયો કે વર્ષ સુધી ચાલ્યાને મત? છતાં જો આ પ્રમાણે જ આધવંશની પડતી ઈ. સ. ૨૬૧ સુધી ચાલુ રહી હતી. વસ્તુસ્થિતિ હોય તો, જરૂર સિક્કાઈ પુરાવાથી કાઈ અને ઈ. સ. ૨૬૧=મ. સં. પર૭+૨૬૧૭૮૮ ગણાય; વિશેષ મજબૂત આધાર ગણાતા ન હોવાને કારણે વળી તેમની આદિ મ. સં. ૧૦૦માં થયાનું નોંધાયું આપણે તેને માન્ય રાખવી પડશે પરંતુ તે મહાશયે છે. તે હિસાબે તેમને સત્તાકાળ એકંદરે ૭૮૮-૧૦૦ તે સિક્કાનું નામ તેમજ તેમાં કઈ સાલ અસલ =૬૮૮ વર્ષને કહી શકાશે. આપણી ગણત્રી આ પ્રમાણે અક્ષરોમાં જણાવેલ છે, તે મુદ્દા ઉપર પ્રકાશ પાડેલ ન થાય છે. પરંતુ પુરાણકારે દર્શાવેલ મત જે કચ્છ હોવાથી, તેમને મળતા થવામાં થોડોક સંકેચ ભોગવ રાખીએ તો તેમના કથન પ્રમાણે તો આંદ્રવંશ ૪૫૦થી પડે છે. જ્યારે બીજી તરફ સિક્કાના આધારે ચકણવંશી ૪૬૦ વર્ષ ચાલુ રહ્યો ગણાય છે. વળી આપણને ક્ષત્રપોના ઇતિહાસ પરત્વે આપણે જાણું શક્યા છીએ કે જણાવવામાં આવ્યું છે કે પુરાણોમાં આંધ્ર તે સમયના આંદ્રવંશી ભ્રપતિને સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં અને આંધ્રપતિ એવા બે શબ્દ પ્રયોગો વ૫રાયા છે. હરાવીને અવંતિપતિ ચક્રણે ઇ. સ. ૧૪૧–રમાં તેની તેમાંના આંધ્રભત્યાનું બિરૂદ (જુઓ ઉપરમાં પૃ. ૨૦) પડતીની આદિ કરી છે. વળી કાળે કરીને આ ચટ્ટણ- સમ્રાટ પ્રિયદશિનના મરણ બાદ (ઈ. સ. પૂ. ૨૫) વંશી ક્ષત્રપમાંના આઠમા દામસેન અને નવમા યશો- એક રીતે તો બંધ થયું છે, છતાંયે જે આંધ્રપતિ સમ્રાટ દામનના રાજ્યકાળ વચ્ચેના ઈ. સ. ૨૬૧ થી ૨૬૪ પ્રિયદર્શિનના મરણ સમયે ગાદી ઉપર હતો તેનું સુધીના (જુઓ પુ.૩, પૃ. ૩૮૩) ત્રણ વર્ષના ગાળામાં, મરણ ઈ. સ. પૂ. ૨૨૪માં થયું છે (જુઓ વંશાવળી દક્ષિણ હિંદના તેમના સૂબા ઈશ્વરદત્ત આમિરે સ્વતંત્ર આગળ ઉપર), એટલે વ્યવહાર રીતે તે રાજાના બની પિતાના સૈફૂટકવંશની સ્થાપના કરી છે અને મરણ બાદ જ સ્વતંત્ર આંધ્રપતિઓ થયા ગણાય. આંધ્રપતિઓને વિશેષ દક્ષિણમાં હાંકી કાઢયા છે. આ હવે જે આંધ્રપતિઓનો રાજ્યકાળ ૪૬૯ ગણીએ ઈશ્વરદતે જ તેમને હાંકી કાઢયા છે કે તે પહેલાંથી તે ઈ. સ. પૂ. ૨૨૪ માં ૪૬૦ ઉમેરતાં ઈ. સ. ૨૩૬ | (8) જુએ પુ. ૪, પૃ. ૧૬ તથા પુ. ૩, ૫. ૪૦૫ ગણી શકાય તેને જ, પુરાણકારોએ અંતનો સમય ગણા પળ ડેલું કાષ્ટક; તેમાં બીજું આસન પાશ્ચાત્ય ક્ષત્રપાનું હોય તો, ઈ. સ. પૂ. ૪૨૭થી માંડીને તે ૫૭૦ વર્ષ ચાલે અને પાંચમું આસન આંબપતિઓનું છે, તેમાં સીધી ગણાશે. અને વારંવાર આંકડાઓની થતી ગલતી જે પ્રાચીન રીટી દેરીને સમય પરની તુલના કરી બતાવી છે. ઇતિહાસમાં નજરે પડે છે તેવો અકસ્માત આ હકીકતે તે જાએ. પણ થવા પામ્યો હોય તે કદાચ ૫૭ ને સ્થાને ૪૭૦ | (૮) નીચેની ટીકા નં. ૧૫ જુઓ. નોંધાઈ ગયા હોય! શું આ પ્રમાણે બનવા પામ્ય છે! ૯) ને આ ૧૪ માંથી આમની પડતીને સમય જે (૧૦) જુએ ઉ૫રની ટીક નં. ૯, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] રાજાઓની સંખ્યા, નામાવલી [ અમખડું કરવામાં, પ્રથમમાં પ્રથમ સુવ્યવસ્થિત ખેડાણ જે કાઇએ કર્યું હેાય, તે તે મિ. પાટર છે. તેમણે પોતાના ‘ડાઈનેસ્ટીઝ ઓફ ધી કલી એઈન્ડઝ’માં, પૃ. ૩૬ તથા ૭૧-૭૨ ઉપર, અનેક પુરાણાની હસ્તલિખિત પ્રતા મેળવીને આંધ્રવંશી રાજાઓની વંશાવળી ઉપજાવી કાઢી છે. તેમજ કા. આં. રૂ.ના કર્તા Rs1. રૂપ્સને અને મિ. વિન્સેન્ટ સ્મિથે પણ, આ દિશામાં ઠીકઠીક પ્રયત્ન કર્યાં છે. છતાં અમારી નજરે તેમાં અનેક સુધારા સુધી ચાઢ્યા કહેવારો, જ્યારે ઉપરમાં તે આપણે તેને ઈ. સ. ૨૬૧ સુધી૧૧ ચાલ્યા હૈાવાનું અનુમાન દર્શાવ્યું છે. પરંતુ સાથે સાથે એમ જણાવી દીધું છે કે, ઈશ્વરદત્તે તેમને હાંકી કાઢયા તે પૂર્વે તેમને મહારાષ્ટ્ર ખાલી કરવું પાયું હતું કે કેમ તે અનિશ્રિત છે. એટલે પુરાણકારનું કથન—તેમના કથનનું દૃષ્ટિ બિંદુ સત્ય તરીકે સ્વીકારવા સમજવા માટે, આંધ્ર પતિનું છેવટ ઇ. સ. ૨૩૬માં લઈ જવું રહે છે અને નિશ્ચિતપણે એમ માનવું પડેરો કે આંધ્રવંશના અંત-સૂચવવાને સ્થાન રહેલું નજરે પડે છે. ક્યાં ક્યાં તે માટે અવકાશ છે તે મેાધમ જણાવવા કરતાં પ્રથમ તેમણે કરેલા નિર્ણયની આપણે નોંધ લઈએ અને તેનું અવલંબન લઇ તેમાં કરવા જોઈતા સુધારા માટે દલીલપૂર્વક સૂચનાઓ૧૭ રજુ કરીએ. તેમણે જે વંશાવળી તારવી કાઢી છે તે કિંચિત ફેરફાર સાથે (બીજા વિદ્વાનાના મંતવ્યની મેળવણી કરીને) આ પ્રમાણે છેઃવર્ષે તેને બદલે કહા કે પડતી-સાથે ઈશ્વરદત્ત આભિર પતિના સંબંધ જે કલ્પ્યા છે તે કદાચ ખરાખર હશે. આખીયે ચર્ચાના સાર એ નીકળ્યા કે, શતવહન વંશના પ્રારંભ મ. સં. ૧૦૦=ઈ. સ. પૂ. ૪૨૭ માં અને તેના અંત ઇ. સ. ૧૬૧ માં આવ્યા છે એટલે તના સત્તાકાળ ૪૨૦+૨૬૧=૬૮૮૧૨ વર્ષ સંખાયા છે. વળી આખાયે સતવહન વંશના અવિભાગ પાડવામાં આવ્યા છે. પહેલા વિભાગ આંધ્રભૃત્યા તરીકેના છે. તેના રાજ્યકાળ ૨૦૩ વર્ષના અને ખીજો વિભાગ આંધ્રપતિના, તેના ૪૬૦ અથવા ૪૮૫ વર્ષના છે. આંક નામ ૭ જ્યાં સર્વ કાંઈ અંધારામાં ડાય ત્યાં ગમે તેવા પ્રયત્ન કરાય છતાં એકદમ ફળીભૂત થવાતું નથી. તેમ સંશાધન કાયાઁ જ એવું છે કે, ધીમેધીમે એકને એક બાબતમાં મંડ્યા રહીએ તેા કાળ જતાં, કાર્યાં ગમે તેવું કપરૂં હાય તાયે તેના ઉડ્ડલ આવી જાય છે જ. એટલે આપણે પણ ધીરજથી આગળ વધવું રહે છે. નામાવળી ઉભી કરવામાં ૩ આંકસંખ્યાનું નિર્માણ તેમની સંખ્યા, નામાવલી તથા રાજ્યકાળ (૧૧) ઇ. સ. ૭૮ અને ૧૦૩ (ચટ્ટણ’રાની સ્થાપનાને ખરા સમગ્ર)ની વચ્ચેના ૨૫ વર્ષીના ફેર જેસ્પષ્ટ ભાસે છે તે આ ૨૩૬માં ઉમેરતાં ૨૬૧ આવી રહે છે. (૧૨) નીચે પૂ. ૩૧, ટી. નં. ૨૧ માં ૬૬૧ લખ્યા છે: અહીં ૬૬૩ આવે છેઃ આ બે વરસના ફેર એટલા માટે છે કે જુદા જુદા વિભાગે નાના વર્ષોં ઢાંચ તેને આખુ મવામાં આવે છે તેમજ ઇ. સ. પૂ. અને ૪. સ. ના આંક નામ ( ૧ ) શ્રીમુખ ( ૨ ) કૃષ્ણ ( ૩ ) ૧૨ શ્રી સાતકર્ણી (શ્રી મલ્લિક), ૧૦ (૪) પૂર્ણાંભંગ (૫) સ્કંધસ્તંભી ૧૮ ( ૬ ) શાતકરણ (૭) લખાદર ( ૮ ) આપિલિક ૫૬ ૧૮ (દિવિલક) ૧૨ ( ૯ ) મેધસ્વાતિ ૧૮ (૧૦) સ્વાતિ ૧૮ વર્ષ : ૨૩ ૧૦ (૧૧) સ્કંદસ્વાતિ (૧૨) મૃગેંદ્ર (મૃગેંદ્ર સ્વાતિકર્ણ) ૩ (૧૩) કુંતલ (કુંતલ શાંતકરણ) ૮ (૧૪) સ્વાતિવર્ણ (૧૫ પુલામાવિ ૧ (પદુમાન) ૩૬ (૧૬) અરિષ્ટકણું ૨૫ ૫ (૧૭) હાલ (૧૮) મંતલક ઉર્ફે પત્તશા ૫ વર્ષામાં ખાદ કરતાં જુદી જ પતિએ કામ લેવાય છે તેને લઇને, આ ફેર પડયા સમજવા. બાકી તા ૬૬૧ સાચા અંક જાવે. (૧૩) આમાંની કેટલીક દલીલા, આધારા તથા પુરાવા પુ.. ૪પર નામાવળી અને વંશાવળી આપતી વખતે ત્યાં ઉતાર્યા છે, તથા કેટલાક તે તે રાજાઓનાં વૃત્તાંતમાં અપાયા છે તે ત્યાંથી જોઇ લેવા. Page #54 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] આંક નામ વર્ષ (૧૯) પુરિકસેન (પુરિંદ્રસેન) ૨૧ (૨૦) સુંદર શાતકરણ ૧ (૨૧) ચકાર હું માસ (૨૨) શીવસ્વાતિ ૨૮ (૨૩) ગૌતમીપુત્ર (૨૪) પુલામા (૨૪) શાતકરણ ૨૯ ૨૧ ૨૮ તથા રાજ્યકાળ [ ૨૭ વર્ષે કાઈપણ બિરૂદ રહિત, એમ બે પ્રકારના રાજા તરીકે એળખાવ્યા છે એટલે આપણે પણ તેમને અનુક્રમે ૩ ૨૯ t ૧૦ ૭ (શીવશ્રી પુલામા) છ આંધ્રભૃત્યા અને આંધ્રપતિ તરીકે એળખાવીએ તે સથા ઉચિત જ લેખાશે; જેથી આખા વંશને આપણે એ વિભાગમાં વહેંચી નાખવા પડયા છે એમ સમજવું રહેશે. બીજી હકીકત જે સમયને લગતી છે તે પણ બે વિભાગમાં જ વહેંચી નાંખવી પડશે કેમકે, જ્યારે તેમના વંશને જ એ વિભાગે છૂટા પાડયા છે ત્યારે તેમના સમય નિર્માણ માટે પણ એ વિભાગ કરવા જ મે રહ્યા. વળી વિશેષ આવશ્યક્તા તા એટલા ઉપરથી ફ્રીસી આવે છે કે, આખાવંશના સત્તાકાળ આપણે લગભગ ૬૬૩ વર્ષના સાબીત કરી ખતાન્યેા છે ત્યારે પુરાણકારા તા તેને માત્ર ૪૬૦ વર્ષના જ હેાવાનું જણાવે છે; છતાંયે પાઈટર સાહેબ, જેમણે પુરાણા ઉપરથી બધું મોંધી કરીને તારવણી કરી છે અને જેમણે તેને આધારે જ કામ લીધે રાખ્યું છે, તેમણે જ નાંધી ખતાવેલ આંકના કુલ સરવાળા તા ૪૬૦તે બદલે ૪૮૧ વર્ષના થાય છે. એટલે કે આ સર્વે પ્રાથમિક નજરે જુએ તેને પણ તેમાં અનેક પ્રકારની અસંગતતા દેખાઈ આવે છે. મતલબ કે આળખ અને સમય—એ બંને પ્રકારે વિચારણા કરતાં સિદ્ધ થાય છે કે રાજાઓની નામાવળમાં કયાંક ભેદ પાયલ હશે; તેથી તપાસ કરવી રહે છે કે, કયા વિભાગમાં ૨૯ રાજાએ થયા હતા અને કયા વિભાગ ૪૬૦ વર્ષ પર્યંત સત્તા ઉપર રહ્યો હતા અથવા તા કાઈ વળી ત્રીજું જ તત્ત્વ તેમાં ધુસી ગયું છે કે કેમ ? પ્રાચીન સમયે સમસ્ત ભારતવર્ષમાં ગણરાજ્ય અથવા અકેન્દ્રિત રાજ્યત્વની ભાવના પ્રચલિત ઢાવાથી, પરાજિત રાજાને ખંડિયા-ભૃત્ય ઢાવાનું કબૂલ કરાવીને તેના રાજ્યાસને તેને પુનઃ સ્થાપિત કરવામાં આવતા હતા; જ્યારે સમ્રાટ પ્રિયદર્શિનના મરણુ બાદ–ઈ. સ. પૂ.ની ખીજી સદીના અંત ખાદ, સ્વતંત્ર રાજ્યત્વ અથવા કેન્દ્રિત રાજ્યત્વની ભાવના સ્થાપિત થવા લાગી હતી, એટલે પરાજીત રાજાનું રાજ્ય વિજેતાના રાજ્ય સાથે ભેળવી દેવામાં આવતું હતું, જેથી ખંડિયાપણું અદશ્ય થઈ તે સર્વ રાજા આંક નામ (૨૫) શીવશ્રી (૨૬) શીવસ્કંધ (૨૭) યજ્ઞશ્રી. (૨૮) વિજય (૨૯) ચંદ્રશ્રી (૩૦) પુલામાન કુલ વર્ષ ૪૮૧ ઉપરમાં આપણે પ્રત્યેક રાજવીની ત્રણ ખાખતા વિચારવા માટે દર્શાવી છે. એક તેમના અનુક્રમ આંક, બીજું તેમનું નામ અને ત્રીજી તેમને શાસનસમય. આ ત્રણે મુદ્દા શેાધવાની જરૂર છે. એક પછી એક લઈ ને વિચારીએ. કાઢી પરંતુ પાર્થટર સાહેબે જે નામાવળી ઉપજાવી છે તેમાં આંક સંખ્યા ૩૦ ની લખી છે. ખારિકાઈથી નિહાળતાં, ૨૪ અને ૨૫ ની વચ્ચે ૨૪આ ના આંક છે એટલે તેને ગણત્રીમાં લેતાં તે સંખ્યા ૩૧ ની ચશે. અથવા જો ૩૦ ની જ સંખ્યા કાયમ રાખવી હોય તેા, ૨૪ વાળું નામ, ૨૪ કે ૨૫ માના, ખીજા નામ તરીકે લેખવું પડશે. પરંતુ તેમણે તેા પુરાણાના આધારે તે સંખ્યા ત્રીસ કે એકત્રીસને બદલે ઉલટી એકની એછી ખતાવીને તે ૨૯ હાવાનું દર્શાવ્યું છે એટલે વારંવાર જેમ બનતું આવ્યું છે તેમ, અત્રે પણ પુરાણકારના તે કથનનું ધ્યેય કાંઈ અન્ય જ હાવું ોઇએ. જેથી માનવું રહે છે કે, સમગ્ર સમુહે ૩૦ કે ૩૧ ને બદલે આખા વંશને તેમણે બે વિભાગમાં વહેંચી નાંખ્યા ઢાવા જોઇએ; જેમાંના એક વિભાગે ૨૯ ની સંખ્યાના સમાવેશ થઇ જતા હાય અને ખીજા વિભાગે ક્રાઇ અન્ય સંખ્યા તેનાથી તદ્દન અલગ જ હાય. આ અનુમાનને એ હકીકતથી ટકા મળતા જણાય છે. એક તેમની ઓળખના અંગેની છે અને ખીજી તેમના સમયના અંગેની છે. ઓળખ સંબંધમાં જણાવવાનું કે, તેમણે કેટલાકને આંધ્રભૃત્યા તરીકે અને કેટલાકને Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] રાજાઓની સંખ્યા, નામાવલી [ અષ્ટમ ખંડ પિતાપિતાના રાજ્ય વિસ્તારમાં સ્વતંત્ર બની રહેતા; પ્રિયદર્શિનના મરણ પૂર્વ-અકેન્દ્રિત રાજ્યત્વની ભાવનાને જે કેર પડતો તે એટલો જ કે હારી જતા રાજાનો લેપ થયો તે પૂર્વે-લગભગ સાત રાજાઓ થઇ રાજયવિસ્તાર પિતાની હારના પ્રમાણમાં અને ગયા છે ( આગળ ઉપર નામાવળી જે ગોઠવી કરવામાં આવતી સુલેહની શરતેને આધિન રહીને બતાવી છે તે જુઓ.) તેમાંથી પ્રભુત્યા અને આંધ્રતેટલા અંશે સંકુચિત બનતા હતા. આ પરિસ્થિતિનો પતિ તરીકે કણ કણ ગણાય તે બેની વચ્ચે કાંઈક ખ્યાલ આપણે પૃ. ૧૮ થી ૨૦ સુધીમાં સ્પષ્ટપણે (demarcation line) ભેદ પાડી બતાવે આંધ્રભૂત્યા શબ્દનું વિવેચન કરતાં આપી ગયા છીએ. જરા કઠીન છે, કેમકે જે સમયે આ રાજ્યપદ્ધતિ તેમજ આગળ ઉપર પ્રસંગોપાત આપવામાં પણ નાબુદ થવા માંડી છે ત્યારે તેનો અમલ કાંઈ એકદમ આવશે (ખાસ કરીને શાતકરણિ છઠ્ઠા અને સાતમાના થવા નહોતે માંડયો; તેમજ સમ્રાટ પ્રિયદર્શિનના રાજ્ય વૃત્તાંતમાં). આ નિયમાનુસાર આંદ્રવંશી રાજા- મરણ સમયે જે શાતકરણિ ગાદિ ઉપર હતો તે એમાં પણ બે વર્ગ હૈયાતી ધરાવતા હતા. એક પોતે આ બંને પદને ભોગી પણ થયો છે. એટલે આંધ્રભૂત્યા અને બીજે સ્વતંત્ર આંધ્રપતિએ. તેને આંધ્રભૂત્યમાં લેખો કે આંધ્રપતિમાં લેખ પુરાણકારે ૨૯ રાજાઓ હોવાનું જે જણાવ્યું તે પ્રશ્ન થાય છે. આવી પરિસ્થિતિ હોવાને અંગે છે તેમને આંધ્રપતિ તરીકેનું બિરદ અપ્યું છે. જ્યારે કેટલીક અપેક્ષાએ આંધ્રભાત્યાની સંખ્યા ૬ થી ૧૫ આ વંશના આદિ પુરૂષને તેમજ તે બાદ શયેલ ૧૦ સુધી ૧૬ પણ ગણવી રહે છે. (જે આગળ કેટલાક થેડાઓને-સાતકરણિ કહીને તેમણે બે- ઉપર આંધ્રભૂત્યાને પારિગ્રાફ સમજાવીશું). આ ધ્યા છે. આ બિરૂદની સત્યતા તેમના પિતાના હિસાબે બન્ને વર્ગના મળીને ર૯ + ૭ થી ૧૦ =૩૬થી શિલાલેખ અને સિક્કા ઉપર કાતરાવેલ નામ ઉપ- ૩૯ રાજાએ થયો કહેવાશે. રથી પણ આપણને મળી આવે છે, એટલે સમજાય કીટઝરાડ હોલ (Fitzerald Hall) નામને છે, જેમને પુરાણકારે અધપતિ કહીને સંબોધ્યા વિદ્વાન આંધ્રપતિ રાજાઓની સંખ્યા માત્ર ૧૯ની છે તે, આપણને ઉપર સમજાવેલ વ્યાખ્યા પ્રમાણેના જ કહે છે. તે કથન પણ એક રીતે વિચારવા સ્વતંત્ર અધિપતિઓ જ હશે અને ગણરાજ્ય ચોગ્ય છે. તેનો ઉકેલ અમારી મતિથી નીચે પ્રમાણે પદ્ધતિના કાળ દરમ્યાન જે આંધ્રવંશીઓ થઈ ગયા એ રીતે આપી શકાય છે. (૧) એક એ કે ઇતિહાસના તેઓ સાતકરણિ અથવા તો તેમના રાજ્યત્વના જ્ઞાનથી આપણે એમ તે જાણીએ છીએ કે, મોભા પ્રમાણે અદ્રભૂત્ય કે સામાન્ય શતવહનવંશી આંધ્રપતિઓમાં એક એ પ્રબળ પ્રતાપી અને ઈત્યાદિથી ઓળખાવતા હશે. આ ઉપરથી એટલે પરાક્રમી રાજા થયે છે કે જેણે “શકસંવત’ ( જુઓ સાર નીકળે છે કે, સમ્રાટ પ્રિયેશનના મરણ બાદ ૫. ૪ પૃ. ૯૯ તથા આ પુસ્તકે આગળ ઉપર) જે આંધ્રપતિ થયા હતા તેમની સંખ્યા ૨૯ હતી, પ્રવર્તાવ્યો હતો. એટલે તેના ઉદ્દભવ સુધીના રાજાએવું પુરાણકારો જણાવે છે.૧૪ જ્યારે સમ્રાટ માંધતા તરીકે અને તે આત થશે, (૧૪) બીજી રીતે પણ ૨૯ ની સંખ્યા બતાવી શકાય સાથેની સંખ્યા ૭ ની કહેવાય. જ્યારે વચ્ચે નં. ૪ નો રાજા છે તે માટે જુઓ નીચેની ટીકા ને. ૧૯ નું મૂળ છે તે બે વખત ગાદીએ આવ્યું છે એટલે તેનું નામ બે લખાણું, વખત ગણુએ તો તેની સંખ્યા ૮ની કહેવાશે. (૧૫) શાતકરણિની સંખ્યાને આંક ૭ ને છે; તે (૧૬) ઉપરમાં ૬, ૭ અને ૮ને ખુલાસે આ આંધ્રપતિ તરીકે પણ ગણાય તેમ છે. એટલે તેને નાબર બાદ છે, જ્યારે ૯ અને ૧૦ના આંકના ખુલાસા માટે નીચેની કરીએ તો તે સિવાયના ૬ આંધ્રભૃત્ય કહેવાય અને તેની ટીક નં. ૮ જુઓ.. Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] . તથા રાજ્યકાળ, [ ૨૯ શક સંવતના સ્થાપકના વંશ તરીકે ઓળખાવી કથનનો સાર એ નીકળે છે કે, રાજા અપિલક . શકાય. આ પ્રમાણે બનવા પામ્યું હોય તે કાંઈ સુધીના નવ રાજાઓને૧૮ ભુલ્યા કહેવા જોઈએ અને અયોગ્ય પણ નહીં કહેવાય. આ ગણત્રીથી ઉપરની તે બાદ ૧૦ માં રાજાથી માંડી ૨૮-૩૦ સુધીના ૨૯ની સંખ્યામાંથી પ્રથમના ૧૦ ને આંધ્રપતિ ૧૯ રાજાઓને આંધ્રપતિ કહેવા જોઈએ, અને ગણવા અને શેષ રહેતા ૧૭ અથવા પાછળના ૧૦ને તે બાદ તો તેમને રાજનગરનું મુખ્ય મથક જે શક સંવત સ્થાપકના વંશજો કહેવા. આ પ્રમાણે પૈઠણ હતું તે ત્યજી દઈને તુંગભદ્રા નદીના તટ આંધ્રપતિના બે વિભાગ પાડતી વખતે પણ જે ઉપર વિજયનગર આસપાસના નાના પ્રદેશના એક મુશ્કેલી આંધ્રભુત્ય અને આંધ્રપતિના ભેદ પાડતા નાના જાગીરદાર તરીકે જીવન ગુજારવું પડયું હોવાથી, જણાઈ હતી તે આડી આવી ને ઉભી રહે છે. કેમકે ન તો તેમને આંધ્રપતિ તરીકે ઓળખાવવા. રહે ૧૯મા આંધ્રપતિને રાજ્યકાળ કેટલોક પસાર થઈ કે ન તે તેમને ભારતીય પ્રદેશના મોટા રાજવંશના ગયો હતો ત્યારે જ શક પ્રવર્તાવવાનો પ્રસંગ પ્રાપ્ત રાજવીઓ તરીકેની ગણના કરવી રહે. એટલે તેમના થયો હતો એટલે તેનું નામ પણ બન્ને વિભાગમાં કહેવા પ્રમાણે આખા વંશના ૯ + ૧૯ = ૨૮ નોંધવું પડશે. (૨) બીજી રીત એ કે-(અને જે વધારે અઠ્ઠાવીશ જ રાજા ગણવા જોઈએ. તેમાં પણ પ્રથમના વજનદાર કહી શકાય તેમ છે કેમકે તે સ્થિતિ સિક્કા નવમાંથી ચોથા નંબરવાળે રાજા બે વખત ગાદી ઉપરથી સાબિત થઈ શકે છે, ) આ આંધ્રુવંશની ઉપર આરૂઢ થયેલ હોવાથી તે સંખ્યામાં એકની પડતી અવંતીપતિ મહાક્ષત્રપ રાજા ચપ્પણના વંશ જે વૃદ્ધિ કરી આંધ્રપતિઓની સંખ્યા ૨૮ને સ્થાને ૨૯ની ઈ. સ. ૨૩૬નો આસપાસમાં તે વખતના પૈઠણપતિને પણ ગણી શકાય કે જે પ્રમાણે પુરાણકારોનું હરાવીને દક્ષિણમાં હઠી જવાની પાડેલ ફરજને કહેવું થતું હતું અને જેને ઉકેલ ઉપરમાં ૧૯ આપણે સમયથી ગણવી રહે છે. તે રાજાને આંક નં. ૨૮ થી અન્યથા સૂચવ્યા છે. ૩૦ છે. (જુઓ આગળ ઉપરની નામાવલી). આ ફીટઝરાલ્ડ સાહેબના કથન ઉપરથી એક બીજી ૨૮ માંથી ૧૯ ને બાદ કરીએ તે હું આવશે અને વસ્તુસ્થિતિને ઉકેલ પણ મળી આવે છે કે જે તે રાજા અપિલકને છે. એટલે ફીટઝરાડ સાહેબના રાજપદ્ધતિનું ધોરણ ચાલ્યું આવતું હોવાનું તથા (૧૭) સિકાના અભ્યાસથી માલુમ પડે છે કે માંડ- એકને વધારે કરીએ તે અપિલકનો આંક ૧૦ માં આવશે. લિક પણું (Semi-dependent)તે ઠેઠ શિકારી વિક્રમા. અને ઉપરના નં. ૪ના રાજવીનું નામ બેને બદલે એક દિત્યના સમય સુધી (ઈ. સ. પૂ. ૫૭) ઘેડે ઘણે અંશે વખત જ ગણાય તે આધત્યાની સંખ્યા ની કહેવાશે, ચાલુ જ રહ્યું છે. તેમાંય આંદ્રવંશી રાજાઓના સિક્કા- પરંતુ આંધસત્યાની સંખ્યા ૭ ની જ હોય તે ૧૯ આમાંથી “ હજૈનનું ચિન્હ” નાબુદ થયું છે એટલે તે આંધપતિ ગણતાં જે રાજાને ચઠણુ વંશીએ હરાવ્યા તેને દરિએ પ્રત્યનું બિરૂદ વિક્રમાદિત્યના સમકાલિન નં. નં. ૨૮ આપણે લેખાવ્યો છે તેને બદલે તેને ૨૬ મે કરો ૧૭ આંધ્રપતિ સુધી ચાલુ હતું એમ કહી શકાય. (બીજી પડશે. અને તે હિસાબે આખીયે ઠરાવેલી વંશાવળીમાં બાજી એમ પણ લાગે છે કે હજૈનનું ચિન્હ તે આ નં. ૭ થી ૨૮ સુધીમાં કઈક બે રાજાને કમી કરવા પડશે. રાજાઓનું મિત્રાચારીદર્શક છે. નહીં કે માંડલિકપણાની સંખ્યા કમી કરવા છતાં સમયનું અંતર તે (નં. ૭ થી સ્થિતિ સૂચવતું.) ૨૮ સુધીનું) કાયમ જ રહેશે. એટલે બે રાજા કમી થતાં (૧૮) આ ગણત્રીએ નવ આંબભ્રત્યા કહેવાય, તે બાકીના રાજ્યકાળના વર્ષમાં ફેરફાર કરવો રહેશે. આ ફેરફાર માંયે નં. ૪ વાળો ભૂપતિ બે વખત ગાદીએ આવ્યો છે. અરિષ્ટાકર્ણ અને નં. ૭ વાળા શાતકરણિની વચ્ચેના ગાળામાં અને તે બે વખતની વચ્ચે એક અન્ય રાજવીનું રાજ્ય દશ જ કરવો રહેશે. તેનું કારણ આગળ ઉપર જણાશે. વર્ષ ચાલ્યું છે. એટલે તે હિસાબે જે આંક સંખ્યામાં () જીઓ ઉ૫રમાં ટી. નં. ૧૪, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] રાજાઓની સંખ્યા, નામાવલી [ અષ્ટમ ખંડ અન્ય ઐતિહાસિક પરિસ્થિતિ અત્યાર સુધી આપણે નાના પુત્ર તરફથી નાસિકના શિલાલેખમાં રાજ કરતી મનાવતા આવ્યા છીએ, તે સર્વને સમર્થન મળી રાણી ના નિકાના પતિ તરીકે જે યજ્ઞશ્રીને જતું પુરવાર થઈ જાય છે. જેમકે, રાજા અપિલકનું ઓળખાવ્યો છે તે જ વ્યક્તિ છે, તેનું વિશેષ વર્ણન મરણ ઈ. સ. પૂ. ૧૯૫માં થયાનું આપણે વંશાવળીમાં તેના રાજ્યાધિકારે બતાવીશું). તે વખતથી આ પ્રાંત દર્શાવ્યું છે. તે સમયે અવંતિપતિ તરીકે શ્રેગવંશી ઉપર અવારનવાર આંધવંશનું. નંદવંશનું અને મૌર્યઅગ્નિમિત્રનું રાજ્ય ચાલતું હતું. તેણે વિદર્ભપતિને વશનું સાર્વભૌમત્વપણું બદલાતું રહ્યું છે. છેવટે હરાવીને તેની કુંવરી માલવિકા સાથે લગ્ન કર્યું શંગવંશી અગ્નિમિત્રના તાબે તે પ્રદેશ આવ્યો છે. હતું. આ વિદર્ભપતિ કદાચ આંધ્રપતિ અપિલક (આ બધી હકીકત પ્રત્યેકના સિક્કા ઉપરથી સાબિત પોતે પણ હોય અથવા તો તેના હાથ તળેનો કેાઈ કરી શકાય છે). અગ્નિમિત્રના મરણ બાદ શુંગસુબો જેને મહારથી બિરદ અપાતું હતું અને આ વંશની પડતી થતાં અને તે સમયે કેન્દ્રિતભાવનાની પ્રાંત ઉપર આંધ્રપતિ તરફથી હકુમત ચલાવતે હવે સંપૂર્ણપણે સ્થાપના થઈ જવાથી “ભ્રત્યા” કહેવરાતે પણ હોય. એટલે સીધી કે આડકતરી રીતે શંગ- વવાની પ્રથા બંધ પડી ગઈ છે અને આંધ્રપતિએ વંશીના ખંડિયા તરીકે આંધ્રપતિઓએ પોતાને ભત્યા સ્વતંત્ર વંશના ભૂપતિઓ તરીકે ઓળખાવવા મંડયા જાહેર રીતે સ્વીકાર્યા હતા. આ વસ્તુસ્થિતિ કેમ છે. મતલબ કે આ ગણત્રીથી આપિલક તે છેલ્લે જ બનવા પામી હતી તેનું અનુસંધાન પણ અત્રે સંક્ષિ- આંધ્રભૂત્ય હતા. દશમા નંબરવાળા રાજા આવી સમાં જણાવી દઈએ એટલે બરાબર સમજી શકાશે. પ્રથમ આંધ્રપતિ હતા, અને જે નં. ૨૮ના રાજાને આ વિદર્ભપ્રાંત ઉપર મગધપતિ તરીકે નંદવંશની મહાક્ષત્રપ ચMણુના વંશ જે ઈ. સ. ૨૩૬ આસપાસ સત્તા ચાલતી હતી અને તે પ્રદેશઉપરના સગાને હરાવ્યા છે તે અંતિમ આંધ્રપતિ હતો. મહારથી નામથી સંબોધાતો હતો. (જુઓ પુ. ૧ માં ઉપરમાં જુદી જુદી રીતે જે સમજાતિઓ અને નંદવંશનું વૃત્તાંત તથા પુ. ૩ માં અગ્નિમિત્રને વૃત્તાંત). ઉકેલ કરી બતાવ્યા છે તેને સમગ્ર રીતે ટુંક સાર નંદવંશી રાજા મહાપ અથવા નંદબીજાના મરણ સમયે આ પ્રમાણે કરી શકાશે. આખા વંશના ત્રણ વિભાગ રાજગાદી માટે ઝગડે ઉભે થયો હતો તેમાં છેવટે (૧) આંધ્રભૂત્વા (૧) આંધ્રપતિ (૩) અને શક ક્ષત્રિયાણી પુત્રોને મગધપતિ બનાવવામાં આવ્યા હતા રાજાઓ. પ્રથમ વિભાગમાં છ રાજાઓને પૂરો અમલ એટલે તેના થકાણીપુત્રો અને સાતમાના મેટો ભાગ; અથવા સાત રાજાઓ. જે ક્ષત્રિયાણીપુત્રો કરતાં ઉમરે મોટા હતા, તેઓ પિતાને થયેલ અન્યાય બતા દ્વિતીયમાં સાતમાને થોડો ભાગ, તે પછી અઢાર વવા ખાતર મગધનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા. પૂરો અમલ અને ઓગણીસમા મેટો ભાગ અથવા તેમાંને એક શ્રીમુખ તરીકે જે ઇતિહાસમાં પ્રસિદ્ધ વીસ રાજાઓ; અને તૃતીયમાં એગણીસમાને થોડો થયો છે અને આ આંદ્રવંશના સ્થાપક છે તેના પુત્ર ભાગ તથા બીજા દસને સંપૂર્ણ અમલ એટલે કુલ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીએ પ્રથમ આ વિદર્ભપ્રાંત ઉપર પોતાની અગિયાર રાજાઓ. અને સર્વ વિભાગે એકઠા કરીને સત્તા સ્થાપી હતી તથા તેના સૂબા-મહારથી–ની પુત્રીને લેખવા હેય તે ૭ ૧૯ ૧૦ - પિતે પરણ્યો હતો. તે ગૌતમીપુત્ર બીજો કોઇ નહિ પણ રાજાઓની સંખ્યા ૬ + ૧ + ૧૮ + ૧ - ૧૦ = ૩૬ પેલા નાનાઘાટના શિલાલેખવાળી તથા પિતાના બે છત્રીસ થઈ ગણાશે. બા-૦માં બે (૨૦) અથવા વધારે નહીં તે વૈદિક ધર્માનુયાયીના વડા શયના આશ્રય તળે વૈદિક ધર્મ અંગિકાર કર્યો હતો. આ તરીકે શૃંગપતિઓને કબૂલ રાખ્યા તરીકેની ઓળખાણ પણ સ્થિતિ કેટલીય વખત સુધી, એમ કહો કે લગભગ ૭૫ વર્ષ ગણાય; કેમકે, આંધ્રપતિઓએ, કમા રાજાના સમયથી સુધી ચાલુ રહી હતી. (આ બધું વર્ણન તે તે રાજવીના પિતાને કુળધર્મ જે જૈન હતું તે બદલીને પિતજલી મહા- વૃત્તાંત લખતી વખતે તેમજ ધર્મક્રાંતિના પારિગ્રાફે લખીશું. Page #58 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પચ્છિદ ] તેમની આંકસંખ્યા આ પ્રમાણે નક્કી ઠરાવ્યા બાદ હવે તેમના–ત્રણે વિભાગેાના–સમય વિચારીશું. તે ખાદ તે સર્વે રાએનાં ક્રમાનુક્રમ તથા પ્રત્યેક રાજાઓના રાજ્યકાળ કેટલા વર્ષ ચાલ્યેા હતેા તેની ચર્ચા કરીને નિર્ણય બાંધીશું, એટલે આખાયે વંશની સંપૂર્ણ વશાવળી ઉભી થઈ ગણાશે. વિભાગવાર સમય—(૧) શત શબ્દનું વિવેચન કરતાં જોઇ ગયા છીએ કે, આ વંશની સ્થાપના રાજા શ્રીમુખે મ. સં. ૧૦૦ ઈ. સ. પૂ. ૪૨૭માં કરી છે, તેમજ આ આંધ્રભૃત્ય શબ્દના વિવેચનમાં જોઇ ગયા છીએ કે સમ્રાટ પ્રિયદર્શિનના મ. સ. ૨૯૦માં નીપજેલા મરણુ ખાદ રાજા શાતકરણિ સ્વતંત્ર થયા હતા પરંતુ પેાતે મ. સ. ૩૦૧માં મરણ પામ્યા છે. એટલે જો ત્રિભૃત્યા શબ્દની યથાર્થપણે વિચારણા થાય તે। તે મ. સ. ૧૦૦થી ૨૯૦ સુધી = ૧૯૦ વર્ષ સુધી જ તે સ્થિતિ ચાલી કહેવાય. પરંતુ વ્યવહારિક ગણુના કરવામાં આવે તા. ૩૦૧ સુધી એટલે ૨૦૧ વર્ષે પર્યંત તે સ્થિતિ પ્રવર્તી રહી હતી એમ ગણવું પડશે. (૨) આંધ્રવંશ અથવા સ્વતંત્ર આંધ્રપતિઓના રાજ્યકાળ પુરાણુકારના મતથી ૪૫૬ થી ૪૬૦ વર્ષ ચાઢ્યા છે. કાર્યની સરળતા માટે ૪૬ ના આંક માન્ય કરી લઇએ. એટલે જો શબ્દાર્થ પ્રમાણે ગણત્રી કરાય તેા તેની આદિ, ઉપરના પ્રથમ વિભાગે જણાવ્યા પ્રમાણે મ. સ. ૨૦માં લેખવી પડશે અને તેના અંત ૨૯૦+૪૬૦= મ. સ. ૭૫૦=ઈ. સ. (૭૫૦ –પરછ)૨૨૩માં ગણાશે અથવા તા ૩૦૧+૪૬ ૦= મ. સં. ૭૬૧ માં૨૧=ઈ. સ. ૨૩૫માં ગણવી પડશે. વાસ્તવિકપણે તેા હંમેશાં વ્યવહારને જ માન આપવું રહે છે એટલે તેના અંત ૨૩૫માં જ આવ્યા હતા એમ ગણીને જ આપણે કામ લઇશું. (૩) હવે રહ્યો ત્રીને વિભાગ ૪ રાજાઓને શકસંવતની સ્થાપના ઈ. સ. ૭૮માં થઈ છે અને ઉપરના દ્વિતીય વિભાગમાં સ્વીકાર કરી ગયા પ્રમાણે તેને અંત ઈ. સ. તથા રાજ્યકાળ [ ૩૧ ૨૩૫માં લેખીએ તે ૨૩૫-૭૮=૧૫૦ વર્ષ પર્યંત તે ચાલ્યા ગણાશે. પરંતુ જેમ દ્વિતીય વિભાગે વ્યવહારિકપણાથી ગણના કરવાનું ડહાપણભર્યું માન્યું હતું, તેમ અત્ર પણ જો તેમ કરીએ તે શક સંવત્સરની સ્થાપનાના સમયથી તેને હિસાબ માંડવાને બદલે તેના પ્રવર્તકના મરણુ નીપજયા પછી ગણવા રહે; અને તેનું મરણુ અત્યારે જણાયું છે (જીએ તેનું વૃત્તાંત) તે પ્રમાણે તે સંવતની સ્થાપના થયા બાદ ચેાથે કે પાંચમે વર્ષે થયું હેાવાનું જણાય છે. તે ઉપરથી ઇ. સ. ૮૩માં શકરાજની આદિ ગણવી રહે અને અંત ૨૩૫માં ગણતાં તે વિભાગનેા સત્તાકાળ ૧૫૩ વર્ષના લેખાશે. આ પ્રમાણે ત્રણ વિભાગના સત્તાકાળ નક્કી થઇ ગયા. હવે તેમના ક્રમાનુક્રમ અને પ્રત્યેકના રાજ્યકાળ વિચારીએ એટલે કે જેને સાદી ભાષામાં વંશાવળી કહેવાય છે તેમાં ગાઠવીએ. (૧) તેની સ્થાપના ૧૦૦માં અને અંત ૭૬૧માં થયા ગણીએ તેા તેને સમગ્ર કાળ ૭૬૧-૧૦૦૬૬૧ વર્ષના વંશાવળી ગેાઠવવાનું કાર્ય તા સર્વે કરતાં અતિ કઠિન જ છે; તેમાંયે જે જે ગ્રન્થકર્તાએ પ્રયત્ન કરી જોયા છે તેમાંના કાર્યનું પરિણામ કાઇને મળતું જ નથી આવતું, એટલે વળી તે કાર્યે વિશેષ કઠિન અને છે. છતાં ઉપરમાં સાબિત કરી ગયા પ્રમાણે તે વંશના એકંદર રાજ્યકાળ તથા સંખ્યા આપણે જાણી ચૂકયા છીએ, એટલે તે આધારે આગળ વધવાને ધણું સૂતર થઇ પડયું સમજાય છે. તદુપરાંત આપણે રાજાઓની ઓળખના ત્રણ વિભાગા સુવ્યવસ્થિતપણે અને કેટલીક હકીકત સાથે નક્કી કરી શકયા હૈાવાથી, વિશેષ અનુકૂળતા સાંપડી ગયેલી દેખાય છે. જો કે આપણા પ્રયાસ સ`થા સ્વીકાર્ય જ થઈ પડશે એમ તે અત્યારે ન જ કહી શકાય, છતાં એટલું જરૂર ધારી શકાશે કે અત્યાર સુધી આદરેલા સર્વ પ્રયાગામાં આપણે તારવી કાઢેલ હકીકતનું સ્થાન એકદમ ઉંચુ ગણવા યેાગ્ય તા થશે જ. આટલું પ્રસ્તાવિક વિવેચન કરી હવે આપણા પ્રયત્નમાં આગળ વધીયે. લેખાય. સરખાવે! ઉપરમાં ટી. ન. ૧૨૦ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩ર ]. રાજાઓની સંખ્યા, નામાવલી [ અષ્ટમ ખંડ આ કાર્યમાં પણ પ્રસ્તુતપણે આપણે સ્થાપિત જે ત્રણ વિભાગોની ચર્ચા ઉપર કરી ગયા છીએ કરેલ ધોરણ અનુસાર મિ. પાછટરે તૈયાર કરેલી તેના સાર તરીકે, કાષ્ટકના રૂપમાં ઉતારી લઈએ કે. અને પૃ. ર૬ ઉપર ઉતારેલી નામાવળીને જ અવ. જેથી તેના ઉપર વારંવાર નજર રાખીને દલીલ લંબન લેવું સુગમ થઈ પડશે. પ્રથમમાં આપણે તેને કરી શકાય. વિભાગ રાજાની સંખ્યા | એકંદર રાજ્યકાળનાં વર્ષ || આપણા મિ. પાર્જીટરના આપણા મતેરસ | મિ. પાર્જીટરના મતે | | મતે ૧ થી ૬ = ૬ (અ) આંધ્રભુત્ય (આ. ઈ) આંધ્રપતિ ૧૩૫૩ ૩૪૬૨૫ ૨૦૧૪ ૪૬૦ ૨૬ ૭ થી ૩૦ = ૨૫ | (૨) અથવા (અ) આંધ્રભૃત્ય ૧ થી = ૬ (આ) આંધ્રપતિ ૭ થી ૨૩ = ૧૭ | (ઈ) શક સ્થા૫ક રાજાઓ / ૨૪ થી ૩૧ = ૮ | (૩) અથવા (અ, આ, ઈ) આખો ૧ થી ૩૧ શત-શતવાહન વંશ. = ૩૧ ૧૩૫૨૩ ૨૨૮૨૭ ૧૧૮૨૮ ૨૦૧ ૩૦૮૯ ૧૫ર ૩૦ ૪૮૧૩૧ ૬૬૩ ૩૨ હવે આપણે પાછટર સાહેબે કરાવેલી ક્રમાવળી અને સમયાવળીમાં સુધારણા કરવાનું કાર્ય વિચારીએ. પ્રથમના વિભાગે (જુઓ ૧) તેમના મત પ્રમાણે છ પુરુષ થયા છે અને આપણું મને સાત થયા (૨૨) આપણુ મતનીચે જણાવેલી સર્વ હકીકત, (૨૮) પૃ. ૨૧ની વંશાવળીમાંથી નં. ૨૪ થી છેવટ પરમાં સાબિત કરી ગયા છીએ તે પ્રમાણે સમજી લેવી. સુધીના રાજાઓના સત્તાકાળનો સરવાળે ૧૧૮ આવશે: (૨૩) પ્રથમના છ ભૂપતિના રાજ્યકાળને સરવાળે છે; [અને નં. ૨૩, ૨૭, ૨૮ ટીકાઓને સરવાળે ૪૮૧ આવી ૨૩+૧૦+૧૦+૧૮+૧૮૫૬=૩૫ રહેશે. તેવી જ રીતે નં. ૨૩, ૨૫ નો સરવાળે પણ ૮૧ (૨૪) જુઓ પૃ. ૩૧ નું લખાણ. આવી રહેશે. સરખા નીચે ટી. ન. ૩૧] (૨૫) કુલ ૪૮૧ વર્ષ લખ્યાં છે તેમાંથી ટી. નં. ૨૩ના (૨૯) ઉપર નં. ૨૬ ટીકાના 1૬૦ વર્ષના બે ભાગ ૧૩૫ વર્ષ બાદ જતાં ૩૪૬ રહેશે. પાડવાના છે. શકરાજાઓનો કાળ ૧૫૨-૩ વર્ષને આપણે (૨૬) આ ૪૬૦ (પુરાણકારના મતને સ્વીકાર કરીએ ગણાવે છે (જુઓ નીચે ટી. નં. ૩૦) એટલે બાકી છીએ તેથી) અને તેની ઉપરના ૨૧ જે આપણે લખ્યા ૧૦૮ રહ્યા. છે તે, બેને સરવાળે કરતાં ૬૬૧ આવશે (જુઓ નીચેની (૧૦) ટીક નં. ૨૬ ના ૪૬૦ માંથી ટી. ન. ૨ના ૩૦૮ સીમા ન. ૦૨ તથા તેને ઉપરની ટીક નં. ૨૧ સાથે સરખા) જતાં બાકી ૧૫૨ રહે, જુઓ પૃ. ૩૧ નું લખાણ. (૨૭) પૃ. ૨૬ ની નામાવળીમાંથી નં. ૭ થી ૨૦ (૩૧) જીઓ ઉપરની ટી. નં. ૨૮ નો પાછલો ભાગ. સુધીના રાજ્યકાળનો સરવાળો કરતાં ૨૨૮ આવશે. (૩૨) પરની ટી. નં. ૨૬ ત૫ ૨૬ જુએ. Page #60 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] તથા રાજ્યકાળ | [ ૩૩ છે; તેમ તેમના મતે તેમને સમગ્રકાળ ૧૩૫ વર્ષના વર્ષને ૩૦ સેંધાયો છે અને શ્રીકૃષ્ણના મરણ બાદ અને આપણા મતે ૨૦૧ વર્ષની છે. મતલબ કે રાણી નાગનિકાનો જયેષ્ઠપુત્ર ગાદીપતિ બૅન્યા છે. વણી ગણત્રીથી સંખ્યામાં એકનો અને સમયમાં આટલી હકીકત ઉપરથી સાર એ નીકળે છે કે, રાણી ૯૬ વર્ષનો વધારો થાય છે. તેના કાળાની વહેંચણી નાગનિકાનો છ પુત્ર જ્યારે કરીને ગાદીએ બેઠા ત્યારે આ પ્રમાણે કરી શકાય છે. રાણી નાગનિકાએ કાત- તેની ઉમર ૮ + ૧ = ૧૮ વર્ષની હતી. હવે જે રાવેલ નાનાધાટના પ્રખ્યાત શિલાલેખ ઉપરથી૩૩ પાઈટર સાહેબની નામાવલી પ્રમાણે તેને માત્ર ૧૦ સમજાય છે કે તે કોતરાવાયો તે સમયે પોતે વિધવા વર્ષનું જ રાજ્ય સમપએ તે તેનું મરણ ૧૮+૧૦=૨૮ હતી અને પિતાના બન્ને બાળકે અવયસ્ક હેવાથી વર્ષની ઉમરે થયું ગણવું પડશે. તે અયોગ્ય દેખાય છે. તેમના નામે તે પોતે રાજકારભાર ચલાવતી હતી. આ પરંત મિ. સને આપેલ (જીએ ઉપરમાં ટી. ને. સમયે શ્રીમુખના ભાઈ–(એટલે કે પિતાના, સસરાના ૩૫) એક ગ્રંથકર્દીની ધારણું પ્રમાણે આ ઇભાઈ અને પતિના કાકા)-શ્રીકૃષ્ણ તેના હાથમાંથી પુત્રના ફાળે જો ૫૬ વર્ષ લેખીએ તો તે ઉચિત જ રાજની ' લગામ ખેંચાવી લઈ ગાદી પચાવી પાડી ગણાશે. આ પ્રમાણે ૫૬ વર્ષ ગણતાં (૨૬-૧૦ તા. હતી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, રાજ શ્રીમુખ પાછટરે ગણાવ્યા જ છે એટલે) ૪૬ વર્ષને ફરી અને શ્રીકૃષ્ણના રાજ્યકાળ વચ્ચે રાણી નાગનિકાના નીકળી ગયો, હવે બાકી રહ્યો (૬૬-૪૬) ૨૦ ને પતિને, એટલે રાજા શ્રીમુખના પુત્રને, રાજઅમલ ફેર; અને તે આપણે સહેલાઈથી રાણી નાગનિકાના ચાલ્યો હતો. તેનું નામઠામ આપણને હજુ સુધી પતિ યજ્ઞશ્રીને નામે ચડાવી શકીશું. આ પ્રમાણે રાજા જણાવવામાં આવ્યું નથી. પરંતુ તેના સિદ્ધ૩૪ ઉપરથી પણ સાત થયા અને રાજ્યકાળ પણ ૨૦૧ વર્ષને તે પારખી શકાય તેમ છે. તેમાં તેનું નામ “ગૌતમીપુત્ર થઈ રહ્યો. આ રીતે પ્રથમ વિભાગનું સમારકામ પૂરું યશ્રી” આપેલું છે. એટલે હાલ તુરત આપણે પણ થયું ગણાશે. તેને યજ્ઞશ્રી નામથી જ ઓળખાવીશું. આ પ્રમાણે હવે બીજો વિભાગ તપાસીએ. પાઈટર સાહેબ છની સંખ્યામાં એકને વધારે થતાં, સાતની સંખ્યા બના માનવા પ્રમાણે ૧૭ રાજાઓ અને તેમને સમય આવી રહે છે. હવે ૬૬ વર્ષના સમય વિશે વિચાર ૨૨૮ વર્ષનો છે જ્યારે આપણું મતે ૧૯ રાજા કરીએ, મિ. રેસને જે નામાવલીની સરખામણી કરી (૧૭)૨૮ અને ૩૦૮ વર્ષને રાજ્યકાળ છે. મતલબ કે બતાવી છે તેમાં મલિક શતકરણીના ફાળે ૫૬ વર્ષ સંખ્યામાં બે રાજાઓ અને સમયમાં ૮૦ વર્ષને લખ્યા છે૩૫ જ્યારે મિ. પાઈટરે માત્ર તેના નામે વધારે આપણા મંતવ્યાનુસાર છે. તેની મરામત૧૦ વર્ષ જ નોંધ્યા છે. બીજી બાજુ નાનાઘાટના વહેચણી નીચે પ્રમાણે કરી શકાય છે. પુ. ૪ માં શિલાલેખમાં આલેખાયેલ હકીકતને ૩૬ વિચાર જગાવી ગયા છીએ કે, ગર્દભીલવંશી ઉજનપતિ કરીએ છીએ ત્યારે સમજાય છે કે રાણી ના નિકાના શકારિ વિક્રમાદિત્યે પૈઠણપતિની સહાય લઈ જે શક પુ, તેમના પિતાના મરણ સમયે બાળવયના (મોટે રાજાને હરાવીને ગાદિ લઈ લીધી હતી, તે શક રાજાએ આઠ વર્ષને અને માને છ વર્ષને) હતા; તેથી શ્રીકૃષ્ણ પરાજય પામવાથી ગુસ્સે થઈને વિક્રમાદિત્યના સહાયક 'ગાદી પચાવી પાડી હતી અને તેને રાજ્યકાળ ૧૦ પૈઠણપતિને પીછો પકડયો હતો. પરંતુ તેની સાથેના (૩૩) જુએ છે. આ. કે. પ્રસ્તાવના પૃ. ૫૦ (૩૪) જુએ પુ. ૨ સિક્કા નં. ૬૯, ૭૧, ૭૨ ઈ. (૩૫) જુઓ કે. આ. ૨, માં આપેલ કાષ્ઠક પૃ. ૬૮. તથા મીસીઝ મેક ડફ રચિત ક્રોનોલોજી (૩૬) પરિચ્છેદ ૫, લેખ નં. ૧ (૩૭) કો. આ. કે. પૃ.૬૮ ને કઠે, આંક નં. ૨, તેમાં આ રાજા કૃષ્ણના ફાળે ૧૮ વર્ષ નોંધાયા છે. (૩૮)વિકલ્પ ૧૭ સંખ્યા રાખી શકાશે; આગળ જુએ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] રાજાઓની સંખ્યા, નામાવલી " [ અષ્ટમ ખંડ યહમાં તે શકરાજા મરણ પામ્યો હતો અને તે બાદ જ્યારે પુ. ૪માં ગર્દભીલ વંશની વંશાવળી ઉપરથી દસ વર્ષ પઠણપતિ સાત રાજાનું મરણ નીપજયું હતું. રાજા વિક્રમાદિત્ય શકારિનો સમય પણ લગભગ તે જ : એટલે સર એ થયો કે, શકારિ વિક્રમાદિત્યની જીત, બતાવાયો છે. કહેવાનો મતલબ એ છે કે, ઇતિહાસની તેનું ઉર્જનપતિ બનવું અને શકરાજાનું મૃત્યુ; આ ત્રણે સાથે જૈનગ્રન્થની હકીકત મળતી થઈ જતી દેખાય બનાવે એક પછી એક એમ અનુક્રમવાર લગભગ છે. તેમજ વૈદિકમતના યુગપુરાણમાં આળેખાયેલી એક જ સમયે બનવા પામ્યા છે; જ્યારે રાજા શાતનું કરાજા અને પૈઠણપતિ રાજા શાતના યુદ્ધની મરણ શકરાજાના મરણ બાદ દશ વર્ષે થયું છે. તેમાં, કથાનો સમય (પુ. ૪. પૃ. ૧૯ ટી. ન. ૧૦) પણ તે ઈતિહાસ આપણને શીખવે છે કે પ્રથમના ત્રણ કાળની જ સાક્ષી પૂરે છે. આ પ્રમાણે જૈન તથા બનાવે મ. . ૪૭૦=ઈ. સ. પૂ. ૫૭ માં બની ગય વૈદિકગ્રન્થોની હકીકતને ઈતિહાસને ટેકે મળે છે. છે, તે હિસાબે રાજા સાતનું મરણ મ. સ. ૪૭૦+ એટલે એ સર્વેની સત્ય ઘટના તરીકે જ ગણત્રી કરવી ૧૦=૪૮૦=ઈ. સ. પૂ. ૪૭માં બન્યાનું નોંધવું પડશે. આ રહે છે, જેથી ઉજજૈનપતિ વિક્રમાદિત્ય અને પૈઠણપતિ પ્રમાણે એક વાત નિશ્ચિત થઇને ખીલે બંધાણી. બીજી સાહિત્યપ્રેમી રાજા શાલિવાહનને, સમકાલિનપણે કે બાજુ જૈન સાહિત્યગ્રંથમાં એમ જણાવાયું છે કે, નિકટસમયી પુરવાર કર્યા બાદ, એટલું જ તપાસવાનું ઉજૈનપતિ વિક્રમાદિત્યે પાલીતાણાની યાત્રા કરી હતી રહે છે કે, જે રાજા શાત મ. સં. ૪૮૦ માં (શક અને પાદલિપ્તસૂરિ નામના આચાર્યના (જેમને સમય રાજાના મૃત્યુ બાદ દશ વર્ષ) મરણ પામ્યો છે અને વિક્રમ સંવત ૧ અથવા તેની આસપાસને કહેવાય જેણે શક પ્રજા સાથેના યુદ્ધમાં શકારિ વિક્રમાદિત્યને વપણામાં કેટલાંક૭૯ ધાર્મિક કાર્યો ત્યાં કરાવ્યાં મદદ કરી હતી, તે જ રાજા સાહિત્યપ્રેમી શાલિવાહન હતાં. વળી જણાવવામાં આવ્યું છે કે પૈઠણપતિ હતો કે તેની પાછળ આવનાર તે હતા. ગાથાસપ્તતિ રાજા શાલિવાહને પણ એક બીજા જૈનાચાર્ય નામે નામને જે ગ્રન્થ હાથ લાગ્યો છે તે આધારે સ્પષ્ટ શ્રી આયંખપુટ, તથા ઉપરોક્ત પાદલિપ્ત અને તેમના થાય છે કે તે પ્રખ્ય કર્તા, હાલ રાજા મહાવિદ્વાન શિષ્ય નાગાર્જુનની રાહબરીમાં શ્રી શત્રુંજયની યાત્રા સાહિત્યપ્રેમી અને કવિ પણ હતો. ઉપરાંત તે મહા કરીને કેટલાંક ધાર્મિક કાર્યો કરાવ્યાં છે તેમજ આ પરાક્રમી પણ હતે.૪૦ આ રાજા હાલને જૈન ગ્રંથોમાં પૈઠણપતિ સાહિત્યપ્રેમી અને મહાપરાક્રમી હતું. એટલે શાલવાહન (અપભ્રંશમાં હાલ) શાલવાણ ઇત્યાદિ જૈન ગ્રન્થમાં લખાયેલા આ પ્રકારની મતલબના નામ અપાયું છે. જ્યારે શિકારિ વિક્રમાદિત્યના સહાબને નિવેદન ઉપરથી એવા સાર ઉપર આવવું પડે યકને તેવું કોઈપણ ઉપનામ, એાળખ કે વિદ્વતાદર્શક છે કે આ બધા જનાચાર્યો તેમજ રાજા વિક્રમાદિત્ય ઉપાધિ અપાયાનું હજી સુધી કે અન્યમાં જણાવાયું અને સાહિત્યપ્રેમી પૈઠણુપતિ રાજા શાલિવાહન એક નથી, એટલે શંકારહિત માનવું પડે છે કે, શકારિ બીજાના સહમયી છે અથવા તે એકદમ નિકટના વિક્રમાદિત્યને સહાયક રાજા શાત બીજ અને આ સંમયવતી છે. આ વખતે જૈનાચાર્ય સિહસરિની સાહિત્યપ્રેમી રાજા હાલ પણ બીજો: અને ઉપરમાં શાસનસત્તા ચાલતી હોવાનું નોંધાયું છે કે જેમને કહી ગયા છીએ કે, આ રાજા કાં તે વિક્રમાદિત્યને સમય ( જુઓ પરિચછેદ ૫ લેખ નં. ૧૩) સમકાલીન હતા અથવા તે અતિ નિકટવર્તી હતો. મ. સં. ૪૭૧ થી ૫૪૮ = ઈ. સ. પૂ. ૫૬ થી એટલે સિદ્ધ થયું છે કે, શકારિ વિક્રમાદિત્યને સહાયક ઈ. સ. ૨૨ સુધીના ૭૮ વર્ષને કહેવાય છે, રાજા શાત તે પ્રથમ હે જોઈએ અને તેની પછી (૩) આ બાબતના ઇસારા તેમનાં જીવન ચરિત્ર આપવામાં આવ્યા છે, તે જુઓ. (૪૦) આ બધું વત્તાંત તેના જીવનચરિત્રમાં લખાવાનું છે. તે ત્યાં જુઓ. Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ]. તથા રાજ્યકાળ [ ૩૫ તરત જ આ સાહિત્યપ્રેમી રાજા હાલ ગાદિએ બેઠો, હવે આપણે જરા પાછા મૂળ હકીકત ઉપર વળીએ. હો જોઈએ. હવે મિ. પાઈટરે આપેલી (ઉપરમાં ઉપરમાં સાબિત કરી ગયા છીએ કે હાલ રાજાનું પૃ. ૨૭) નામાવલી તપાસીશું તો જણાય છે કે રાજા ગાદીએ આવવું મ. સં. ૪૮૦ (ઈ. સ. પૂ. ૪૭) છે હાલ પુરોગામી જે નૃપતિ છે તેનું નામ અરિષ્ટકર્ણ અને ગૌતમીપુત્ર નં. ૨વાળાનું મરણ મ. સ. ૬૧૦માં છે અને તેનું રાજ્ય પણ લાંબો સમય ચાલ્યું છે. છે એટલે કે તે બેની વચ્ચેનું અંતર ૧૩૦ વર્ષનું પડે એટલે સહજ અનુમાન બાંધી શકાય છે કે તે પરાક્રમી છે. જ્યારે પૃ. ૨૭માં જણાવ્યા પ્રમાણે તે માત્ર ૮૧ અને બળવાન હશે જ, જેથી તેણે ઉજૈનપતિ વિક્ર- વર્ષનું જ છે. આ ઉપરથી સમજાય છે કે, મિ. માદિત્યને કુમક દીધી હોય તે પણ બનવા યોગ્ય જ પાછટરના કથનમાં કયાંક ૪૯ વર્ષને (૧૩૦-૮૧= છે. આ ઉપરથી હવે એટલે આપણે ચોક્કસ કહી ૪૯) સુધારો માંગે છે. તેમાંયે રાજા હાલ અને ગૌતમીવાકયા કહેવાઈએ કે રાજા અરિષ્ટકર્ણ જ શકારિ વિક્ર- પુત્ર સુધીનાં રાજાનાં નામ, તેમના અનુક્રમ તથા માદિત્યની મદદે ગયો હતો અને તેણે પાઈટર વર્ષસંખ્યા, સર્વે ગ્રન્થોમાં એક સરખાં જ છે એટલે સાહેબના કહેવા પ્રમાણે ૨૫ વર્ષ રાજ્ય ભોગવ્યું છે. તેમાં કાંઈ ઘટાડો કે વધારે કરવાનું આપણે ઇચ્છિત તેને સમય મ. સ. ૪૫૫ થી ૪૦ ઈ. સ. નથી ધારતા. તેથી જે ૪૯ વર્ષને ઉમેરે કરવો રહે પૂ. ૭૧ થી ૪૬ સુધી ગણો રહે છે અને તેના છે તે આખાયે કાળો રાજા હાલને નામે જ આપણે મરણ બાદ તરત જ રાજા હાલ મ. સ. ૪૮૦ માં ચડાવ રહે છે, કારણ કે આપણે તેના જીવન ગાદીએ બેઠો છે. વૃત્તાંતથી જાણીએ છીએ કે તે બહુ નાની ઉમરમાં બીજી હકીકત એમ નીકળે છે કે ગૌતમીપુત્ર ગાદીએ આવ્યો હતો. વળી આવા પરાક્રમી અને શાતકરણીએ (પૃ. ૨૭ વશાવળી, આંક નં. ૨૩) વૈભવશાળી રાજાનું રાજ્ય કેવળ પાંચ વર્ષનું જ ચાયું પિતાના રાજ્યકાળ ૧૮માં વર્ષ (પરિચ્છેદ ૫, લેખ હોય તે તદ્દન કલ્પનાતિત કહેવાય. એટલે બનવાજોગ નં. ૭) નહપાણ ક્ષહરાટના વંશજોને હરાવી પિતાના છે કે લહિઆની ભૂલને લીધે કે જાણું જોઈને તેણે કુળની લુપ્ત થયેલી કીર્તિ પાછી મેળવી હતી (પંચમ વાપરેલ દેઢ ડહાપણને લીધે, તેણે ૫૪-૫૫ વર્ષને પરિચછેદ, લેખ ને. ૮) તેણે તે વખતે શકસંવત્સર બદલે છેલ્લે ચાર-પાંચનો આંકડો કાયમ રાખીને, ચલાવ્યો છે. તેને સમય ઇ. સ. ૭૮ = મ. સં. માત્ર પ્રથમને આંકડો જે પાંચ હતો તે ઉરાડી દીધો ૫૨૭+ ૭૮ = ૬૦૫ છે. આ પછી પિતે વર્ષ લાગે છે. હવે આપણે તે આંક સુધારીને બે પાંચડા જીવંત રહીને મરણ પામ્યો છે એટલે કે તેનું રાજ્ય તરીકે પંચાવનને ગણી તેના રાજ્યાભિષેકને મ. સ. ૨૨ વર્ષ ચાલ્યું છે તથા મ. સં. ૬૧૦ માં તેનો અંત ૪૮૦ થયેલ નંધવો તથા તેનું મરણ મ. સં. ૫૪૪ આવ્યો છે. તે હિસાબે તેનો અમલ મ. સં. ૧૮૮થી –૫માં ગણવું તે વ્યાજબી કહેવાશે. ૬૧૦ = ૨૨ વર્ષને ચોક્કસ થયો ગણી લે રહે છે. એટલે આંધ્રપતિ રાજાઓના આ બીજા વિભાગે (૧) વિશેષ શોધખોળ આધારે અમને એમ જણાયું રે. એ. સે. ૧૯૨૮, ન્યુ સીરીઝ, ૫. 3; મિ. બપ્લેને છે કે નહપાણને હરાવનાર અને શકપ્રવર્તક રાજા, બને જુદી લેખ) પરંતુ અમારી તપાસને લીધે તેમાં ફેરફાર કરવો પડશે. જ વ્યક્તિઓ છે. તેમાં શકપ્રવર્તકને આંક ગણવો હોય તો પણ અહીં ઈ. સ. ૭૮ના આંકને તેથી કરીને કોઈ બાધ ન, ૨૩ આવશે. છતાંયે અત્ર ટાંકેલી હકીકતમાં આપણી આવતું નથી. ગણત્રીને વાંધો આવતો નથી. (વળી નીચેની ટી. ૪૨ જુઓ.) (૪૩) રાજા હાલનાં વર્ષ ૫+ અને તે પછીના અનુક્રમે (૪૨) નહપાણને હરાવનાર તથા રાણી બળશ્રીના પુત્ર ૫+૨૧+૧+૬ માસ + ૨૮ અને ૨૧ = કુલ સરવાળો ૮૧ તરીકે, આ રાજાને માની લઈને (ઉપરમાં ટી. નં. ૪૧ જુઓ) વર્ષ. (જો કે આમાં પણ કેટલીક વિગતોના આધારે ફેરફાર આ કથન તેના લેખકે જણાવ્યું છે (જુએ જ. છે. છે. કર પડે છે, પણ તે બહુ નછ ). Page #63 -------------------------------------------------------------------------- ________________ == = = ૩૬ ] રાજાઓની સંખ્યા, નામાવલી [ અષ્ટમ ખંડ મિ. પાછટરે જે ૧૭ રાજા અને ૨૨૮ વર્ષ લખ્યાં ફાળે ૧૨ અને ૨ વર્ષો નોંધાયાં છે. જો આ બંને ઉમેરે છે તેમાંના ઉત્તર ભાગે એટલે રાજા હાલથી શરૂ કરીને કરીએ તે રાજાની આંકસંખ્યા પૂરેપૂરી થઈ જશે. ગૌતમીપુત્ર સુધી સાત રાજા થયાનું અને ૧૩૦ વર્ષને ઉપરાંત તેમના સ્થાનનું નિર્માણ પણ તે પુરાણોના સમય હોવાનું સાબિત થઈ ચૂકયું; જેથી હવે આ અભિપ્રાય મુજબ જ રાખીશું. પરંતુ ખૂટતાં ૩૨ વિભાગે ૧૯ રાજા ૪ અને ૩૦૮ વર્ષ જે ગણવામાં વર્ષને બદલે ચૌદની જ પૂર્ણિ થવાથી બાકી ૧૮ ને છે, તેમાંથી બાર રાજા અને ૧૭૮ વર્ષનો સમય વધારે તે સૂચવ રહે છેજ. અથવા તે, આવી રવાનું જ કાર્ય બાકી રહ્યું ગણાશે. હવે પૃ. ૨૭ રાજાના ખાતે સર્વ પુરાણ એકમત થવાથી તેના ઉપરની નામાવલી તપાસીશું તે લંબોદરથી અરિષ્ટ- ફાળાના ૧૨ કાયમ રાખીએ તે મેધાસ્વાતિ કર્ણ સુધીના (નં. ૭થી ૧૬ સુધીના) દશ રાજાઓ૫ બીજાને ફાળે બાકીના ૨૦ (૩૨ ૧૨=૨૦) વીસે અને તેમના રાજ્યકાળે ૧૪૬ વર્ષ૪૬ ગણાવ્યાં છે. ઠરાવવા રહે છે. બનવાજોગ છે કે જેમ અનેક એટલે ખૂટતાં ૩૨ વર્ષ (૧૭૮-૧૪૬=૩૨), બાકી ઠેકાણે લહિઆએ બે આંકડાની જગ્યાએ એકની જ રહેતા બે રાજાઓના ફાળે ચડાવવા રહેશે. તે આ નોંધ લીધી છે ને બીજાને ઉરાડી દીધો છે, તેમ આના પ્રમાણે સૂચવી શકાશે. જુદા જુદા પુરાણોમાં જે કિસ્સામાં પણ ૨૦૪૯ને બદલે ૨ ની જ નોંધ રાખી નામાવલી આપવામાં આવી છે, તેમાં કેઈકમાં૪૭ ૦ ને કમી કરી દીધો હોય; આ કપનાના બળે આવિ અને મેઘાવા૪િ૮નાં નામો નજરે પડે છે, આપણે મેધાસ્વાતિને ૨૦ વર્ષ સમાપશું. જો કે આ જ્યારે કોઈકમાં તે નામ નથી; જેમાં છે તેમાં તે બેના વિભાગના સર્વે મળીને બારે (અથવા દસ ગણો તે (૪) આંધ્રપતિની ૧૯ સંખ્યા છે અને બીજી રીતે ૧૭ ૧૪૬ વર્ષ આવશે. અથવા બીજી રીતે પણ ૧૭ તથા ૧૯ પણ કહી શકાશે, કેમકે આંધ્રપતિને પ્રથમ રાજા જેને કરી શકાય તેમ છે તે માટે જુઓ ઉપર નં. ૪૫. આંક ૮ ગણાય છે તેને બદલે, આક૭ વાળા શાતકરણિએ (૪૭) જુઓ કે. . રે. પૃ. ૬૮ માં પણ આના પણ અમુક વર્ષ માટે સ્વતંત્રતા ધારણ કરી હોવાને લીધે ઉતારા અપાયા છે. તેને પણ આંધ્રપતિની નામાવલીમાં તે ગણી શકાય જ, (૪૮) આ બે નામમા એક મેઘાસ્વાતિ તે દરેકમાં છે તેવી રીતે છેલ્લે આંધ્રપતિ જેને શકપ્રવર્તક રાજાના જે આંક ૧૧ને છે. અહીં જે ન હોવાનું અમે જણાવ્યું વિભાગમાં ગયો છે તેને પણ આંધ્રપતિના વિભાગે ગણી છે તે બીજે મેધાસ્વાતિ સમજવો, જેનો આંક ૧૩ મો છે. શકાય; મતલબ કે પ્રથમ અને અંતિમ, બનેને આ મધ્યમ મતલબ કે આખા વંશમાં બે મેધાસ્વાતિ ગણવાના છે. વિભાગે ગણીએ, તે જેને આપણે ૧૭ ગણ્યા છે તેને જ (૪૯) આ મેધાસ્વાતિના ખાતે ૨૦ ને સ્થાને ૨૨ વર્ષ ૧૯ પણ ગણી લેવાય અને તેમ થાય તે સંખ્યાની વધઘટ હોવાં જોઈએ. એટલે જેમ રાજ હાલન ખાતે ૬૫ હતા પણ કરવા જરૂર પણ નથી રહેતી. (સરખાવો ઉપરની ટીકા નં. છેલે પાંચડા રખાયો છે પ્રથમને આંક ઉરાડી દીધું છે, ૧૮ને પાછલો ભાગ.). તેમ અહીં પણ ૨૦ (બે આંકડા હોવા છતાં) ને સ્થાને એક (૪૫) આ પ્રમાણે દશ રાજાએ; ઉપરાંત આંબભત્ય આંકડે રાખી બીજે કમી કરી દેવાયો હોય. સાત ગણીએ, એટલે ૧૭ થયા અને શક સંવત્સર (ખાસ સૂચના:-આ નામ સાથે, વર્ષની સંખ્યામાં ફાવે પ્રવર્યાબાદ બે રાજા થયા છે કે જેમની પાસેથી ચક્કરે તે ૨૦ રાખે કે ૨૨ રાખે; અને તેથી કમી કે વધારે રાખે કેટલાક મુલક જીતી લઈ દક્ષિણમાં હાંકી કાઢયા છે. એટલે પરંતુ નં. ૭ થી ૧૬ સુધીના અરિષ્ટકર્ણ સુધીના જીવનમાં તે બંને ઉમેરતાં ૧૯ થઈ રહે છે. આ પ્રમાણે બે ત્રણ રીતે કે રાજકારણને અગત્યતા ધરાવતા બનાવ બન્યાનું નોંધાયું ૧૭ તેમજ ૧૯ ના આંકને મેળ મેળવી શકાય છે. જણાતું નથી એટલે તે હિસાબે ગમે તેનાં ઓછાં વધારે (૪૧) તે દેશના રાજયસત્તાની સંખ્યા અનુક્રમે આ કરે તેપણું હરત આવતી નથી; છેલ્લી ઘડીયે મળી પ્રમાણે છે:– આવેલી સામગ્રી વડે તેમનાં અનુક્રમ અને રાજ્યકાળમાં ( ૧૮, ૧૨, ૧૮, ૧૮, ૭, ૭, ૮, ૧, ૩૬ અને ૨૫= અમારજ ફેરફાર કરવો પડયો છે. (જુઓ પૃ. ૩૮નું લખાણુ) Page #64 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] તથા રાજ્યકાળ [ ૩૭ તેમ) રાજાઓના હિસ્સે કઈ મહત્વપૂર્ણ એતિહાસિક ગણાવ્યા છે તે, જે આ વંશનો અંત ઈ. સ. ૨૩૫માં બનાવ બન્યાનું હજુ સુધી જડી આવ્યું નથી, એટલે કે તેમનો રાજ્યકાળ ૬૬૧ વર્ષ સુધી ચાલ્યાનું ઠરાવીએ અનુમાન કે કલ્પના કરવામાં, આપણે કોઈ જાતની તો જ; પરંતુ પૃ. ૨૫ ઉપર જણાવ્યા પ્રમાણે જે નજીવી કે ગંભીર પ્રકારની, એકાદ કસુર કરી જતા અંત ઈ. સ. ૨૬૧માં આવ્યાનું એટલે કે આખા હેઈશું તો પણ, ઈતિહાસની દૃષ્ટિએ કેઈને બહુ અન્યાય રાજ્યકાળ ૬૮૮ વર્ષ લંબાયે હેવાનું ગણીએ તો વળી કરવા જેવું તો થતું નથી જ. બી૧ ૨૬૧-૨૫=૩૬ વર્ષને ગાળો પુરો પડશે. આવી રીતે બે વિભાગને સુધારો કરવાની મરામત તે માટે એક જ રસ્તો રહે છે તે એ કે, જે ૩૬ સંપૂર્ણ થતાં હવે ત્રીજે વિભાગ જે શકસંવતના સ્થાપક રાજાએ ગયા છે તેને બદલે ત્રણ ઉમેરી ૩૯ ગણવા પછીના રાજાઓનો છે, જેને ટૂંકમાં આપણે શક જેથી ૧૦+૨૯=૩૯ની સંખ્યાનો મેળ૫૦ પૂરો થઈ રાજા તરીકે સંબોધીશું, તેમને છે. તેમાં પાર્જીટર રહે. પરંતુ ઈ. સ. ૨૬૧ની સાલમાં અંત આવ્યો સાહેબના જણાવ્યા પ્રમાણે ૮ રાજા અને ૧૧૯ વર્ષનો હોય એમ માનવાનું કારણ રહેતું નથી. એટલે તે અમલ આવે છે. જ્યારે આપણી ગણત્રીથી ૧૦ રાજા ક૯૫ના હાલ તો પડતી જ મૂકવી રહે છે. જ્યારે અને ૧૫ર વર્ષનો કાળ છે. પરંતુ આ આખરી કાળ ૨૬૧ના અંતની માન્યતાને માત્ર કલ્પના જ ઠરાવવી રાજદ્વારી દૃષ્ટિએ તદન શૂન્યવત હોવાથી, તેમાં પડે છે ત્યારે પૃ. ૨૫ ઉપર જણાવ્યા પ્રમાણે એક સુધારો કરવાનો પ્રયાસ આદરો યા નહીં, પણ બધું વિદ્વાને જે ઈ. સ. ૭૦૨ની સાલ અર્પણ કરી સરખું જ છે. છતાં તે ખાડો પૂરવો જ હોય તો, આ દીધી છે તે તો વળી વિશેષ વિચારણીય પ્રશ્ન થઈ બે છેવટના રાજાને રાજ્યકાળ ૩૩ વર્ષ (૧૫ર આપણી પડવો જોઈએ.] ગણત્રીનાં છે તેમાંથી ૧૧૯ પાટર સાહેબની ઉપર સૂચવેલ ત્રણે વિભાગીય સર્વ સુધારાવધારાને ગણત્રીનાં બાદ કરતાં)નો ઠરાવ. ટીપણ : આપણી સુવ્યવસ્થિત ગોઠવતાં નામાવલીને જે સોર અને ગણત્રીએ જે ૧૫ વર્ષ આ ત્રીજા વિભાગના વંશાવળી, ઉભાં થયાં છે તે નીચે પ્રમાણે બનેલ (૧) આખા વંશના ૩૬ રાજાઓ : મ. સં. ૧૦૦ થી ૭૬૧ = ઈ. સ. પૂ. ૪૨૭ થી ૨૩૫ સુધી. ૬૬૧ વર્ષ ૩૯ રાજાઓ : મ. સં. ૧૦૦ થી ૭૮૮ = ઈ. સ. પૂ. ૪ર૭ થી ૨૬૧ સુધી. (૨) આંધ્રભત્યા૨– ૭ રાજાઓ ઃ મ. સં. ૧૦૦ થી ૩૦૧ =ઈ. સ. પૂ. ૪ર૭ થી ૨૨૫ = ૨૦૧ વર્ષ ૯ રાજાઓ : મ. સં. ૧૦૦ થી ૩૩૧ =ઈ. સ. પૂ. ૪૨૭ થી ૧૯૫ = ૨૩૧ , (૩) આંધપતિઓ – ૩૨ રાજાઓ : મ. સં. ૩૦૧ થી ૭૮૮ = ઈ. સ. પૂ. ૨૨૫ થી ૨૬૧ =૪૮૭ , ૩૦ રાજાઓ': મ. સ. ૩૩૧ થી ૭૮૮ = ઈ. સ. પૂ. ૧૯૫ થી ૨૬૧ = ૪૧૬ , (૫૦) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ. ૫. ૨૧૨ – (૫૧) તે માટે આગળ ઉપર “રાજધાનીનું સ્થાન” વાળે The number of kings appears to be correctly પાણિગ્રાફ જુએ. stated (in Puranas) as having been thirry= (૫૨) આ આંક જ ખરે ઠરાવો રહે છે. પુરાણમાં રાજાઓની સંખ્યાને ૩૦ કહી છે તે બરાબર (અત્યારે પૂર્વે લખેલ આ વંશના કે ચકઠણુવંશીઓના સમજાય છે. (ટીપણુ-નવ આંબભત્યા અપિલક સુધીના + સમકાલીનપણાના કાષ્ટકમાં જે ફેરફાર દેખાય તે વિશેષ ૩૦ અબપતિઓ= ૩૯ એકંદર થયા.) અધ્યયનના પરિણામ રૂપે સમજી લેવું). Page #65 -------------------------------------------------------------------------- ________________ રાજાઓની સંખ્યા, નામાવલી ઈ 93 ૩૮ ] તેમાંથી જાહેાજલાલી ભાંગવતા— (અ) વશાળીમાંથી નં. ૮ થી ૨૮ સુધીના ૨૦ + એગણત્રીસમા ગણા તે = ૨૧ (આ) નં. ૧૦ થી ૨૯ સુધીના ૧૮ + સદર ( ૪ ) નં. ૮ થી ૨૮ (6) આ પ્રમાણે ભિન્ન ભિન્ન વિદ્વાનના મંતવ્યને અનુસરીને, ઘટતા ફેરફાર કરીને તે વંશના રાજાની આંકસંખ્યા, તેમને અનુક્રમ તથા નામ, તેમજ રાજ્યકાળ આપણે ગાઠવી નાંખ્યા છે. પરંતુ તે જ પ્રમાણે સર્વથા છે એમ તેા અમે પણ કહેવાને તૈયાર નથી. એટલું જ માની લેવાનું કે, વિશેષ અધ્યયનને અંગ તથા અન્ય માહિતી મળતી રહી છે તેને અનુસરીને, અમે જે કાંઇ ફેરફાર સૂચવ્યેા છે, તે જે શેાધી કરીને નીચે જોડેલ પત્રકમાં દર્શાવ્યેા છે, તે પૃ. ૨૬માં બતાવેલા પત્રક કરતાં ભડકાવનારા ન સમજાય તેમજ વિના કારણે ઉભા કરાયા ન લાગે, તેટલા ખાતર જ ઉપરના સર્વ પ્રયાસ કરાયલ છે. વળી વિદ્વાને!એ પણ જે જે અપ્તિપ્રાયા ઉચ્ચાર્યા છે, તે તેમને જે જે સાધન સામગ્રી મળી હતી, તે આધારે જ હતા; છતાં તેમાં સુધારાને સ્થાન છે એવું તે તેમના કથન ઉપરથી પણ સૂચન નીકળે છે. એટલે આપણે યથાશક્તિ પ્રયાસ કરી જે સૂઝયું તે સૂચવ્યું છે. વિશેષ શેાધખાળથી વળી જે જણાય તે વિચારક (૫૩) ઉપરની ટીકા નં. પર પ્રમાણે, [ અષ્ટમ ખેડ નં. ૧૦ થી ૨૮ = ૧૯ (વચ્ચેનાં બે નામ નથી મળતાં તે કાઢી નાખીએપ તે) ૧૮ + ૧ = ૧૯ (વચ્ચેનાં બે નામ નથી મળતાં તે કાઢી નાખીએ તે) ૧૬ + ૧ = ૧૭ વાચકવર્ગ, જનતાની જાણ માટે પ્રકાશિત કરશે એવી અભ્યર્થના છે. અમારા નમ્ર અભિપ્રાય પ્રમાણે, પ્રથમના નંબર ૭ વિશેના તથા નં. ૧૭ અને ૧૮ના અનુક્રમ અને રાજ્યકાળ લગભગ ચેાસ જ છે. ઉપરાંત વચ્ચેના નં. ૮ થી ૧૬ સુધીના નવના સમગ્ર રાજ્યકાળ તદ્દન સાચા જ છે, પરંતુ તેમનાં પ્રત્યેકનાં નામ, અનુક્રમ કે રાજ્યકાળના દર્શનમાં ફેરફાર સંભવિત છે. નં. ૧૯થી અંત સુધીના રાજવીની સંખ્યામાં, અનુક્રમમાં તેમજ શાસનકાળના વર્ષદર્શનમાં, અમે પ્રાપ્ત થતી સામગ્રીને અનુલક્ષીને ફેરફાર કર્યો છે એટલ શક્ય છે કે, તે ત્રણે મુદ્દાને અંગે ચેડા થેાડા સુધારા થવા પામે પણ ખરા. છતાં તેનું મૂળ શરીર ઐતિ ાસિક દૃષ્ટિએ એમને એમ જળવાયલું જ રહેવા પામશે એવી ઉમેદ છે. અમારી તરફના આટલા વક્તવ્ય સાથે આખી વંશાવળી જે અમારી ધારણા પ્રમાણે ગેાઠવાઈ છે તે આ નીચે રજી કરી છે. * ઉપરની ટી. ન. ૪૯ ના પાલૈ। ભાગ જુએ. Page #66 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] સતવહન વંશની શેધિત વંશાવળી [ ૩૯ નંબર નામ મ. સં. થી મ. સ. | ૭ ઈ. સ. પૂ. થી| | ધર્મ | | ઈ. સ. પૂ. | વિશેષ હકીકત '. હા , - શ્રીમુખ (વાસિષ્ઠીપુત્ર) ૧૦૦-૧૧૩ | ૧૩ ! ૪ર૭-૪૧૪ જૈન આ વિલિવાયકુરસ ૨ | યજ્ઞશ્રી (ગૌતમીપુત્ર) ૧૧૩-૧૪૪ ૩૧૫ ૪૧૪-૩૮૩ વિવિયકુરસ : - નાસિકની પશ્ચિમે પૈડમાં ગાદી કરી. રાણી નાગનિકાને પતિ કદાચ ગાદી જુનેરમાં કરી હેય. નં.૨૦ છિન્નાનો શિલાલેખ રાણી નાગનિકાનો પુત્ર-સગિર ચંદ્રગુપ્ત શેડો મુલક બચાવી પાડયો છતાં, પિતાનું અંતઃકરણ દોષિત હોવાથી તે મુંગો રહ્યો હતો. વરસત્ શ્રીશાતકરણિ ૧૪૪–૧૪૫ ૧ભા. ૩૮૩-૩૮૨ શ્રીકૃષ્ણ પહેલો ૧૪૫–૧૫૪ ૧૦૫ ૩૮૨–૩૭૩ (વાસિષ્ઠીપુત્ર) , , T 3 | મલિક શ્રીશાતકરણિ, ૧૫૪-૨૧૦ | ૫૬ | ૩૭૩-૩૧૭ , વાસિષ્ઠીપુત્ર વિલિવયકરસ રાણી નાગનિકાને પુત્ર; ઉમર લાયક થતાં ફરીને ગાદી ઉપર આવ્યો. જેના રાજ્ય જૈન સાહિત્યમાંના ભદ્રબાહુ વરાહમિહિરની તિષ વિદ્યાના જ્ઞાનની કોટિના પ્રસંગ બન્યા હતા. ૫ પૂર્ણત્સંગ - ૨૧૦-૨૮ | ૧૮ ૩૧૭–૨૯૯ (માઢરીપુત્ર)૫૬ આના રાજ્યકાળ વિશે ષષ્ઠમ પરિચ્છેદ લેખ નં. ૩૦ જુએ. પ્રતિષ્ઠાનપુર)માંથી ગાદી ફેરવી, એનાટક–અમરાવતીમાં લઈ ગયા. કલિંગપતિ બન્યો હતો. ૫૪) શિલાલેખ નં. ૨૦ નું વર્ણન, ષડમ પરિચ્છેદ જુઓ. (કે. આ. ૨. પ્ર. પૃ. ૩૯). Two of the Pulumāvi's predecessors seem to have borne the title of Viliväyakura in the district of Kolhapur=પુલમાવીના બે પૂર્વજોએ કૅલહાપુર જીલ્લામાં વિલિનાયકુર’નાં બિરુદ મેળવ્યાં હતાં, અહીં મુલુમાવી એટલે નં. ૧૮ સમજો અને નં. ૨ તથા નં. 9 વાળાનાં પણ તે બિરુદ સમજવાં. તથા તેમના રાજ્યો ત્યાં સુધી વિસ્તરવા પામ્યાં હતાં એમ સમજવું. (૫૫) જ, બ. . . (નવી આવૃત્તિ) ૫. ૩, ૫, ૫૩:-Simukhwas succeeded by his younger brother Krsna, who ruled for 18 years=શિમુખ પછી તેને ભાઈ કૃષ્ણ ગાદીએ બેઠા હતા. તેણે ૧૮ વર્ષ રાજ્ય કર્યું છે; પુરાણકાર વંશાવળી આપી છે કે, આ. ૨. પ્ર. પૂ. ૬૮) તેમાં ઘણા ફેરફારો કરવા પડયા છે. અઢારમાંથી ૧૦ કષ્ણુના ખાતે રાખી ૮ ગૌતમીપુત્રમાં લઈ જવા પડયા છે. (૫૬) કે. આ. ૨. ૫. ૨૭, પાર. ૩૫–His (Vasisthiputra vhivayakor) (coin Nos. 57 & 59) Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ]. શતવહન વંશની શધિત વંશાવળી [ અષ્ટમ ખંડ નંબર નામ મ. સં. થી મ. સ. થઇ ઈ.સ. પૂ.થી | | 1 ‘| ઈ. સ. પૂ. વિશેષ હકીકત ૬ અંધસ્તંભ-કૃષ્ણ રજે ર૨૮-૨૪૬ ૧ળા ૨૯૯-૨૮૨ | જૈન (ગૌતમીપુત્ર) વિલિવાયકુરસ(?) - પ્રિયદશિને કલિંગના યુદ્ધમાં પ્રથમ હરાવેલ તે: બીજી વખતે તેના પુત્ર નં. કને હરાજો. વાસિષ્ઠીપુત્ર શાતકરણિ, ૨૪૬-૩૨ ૫૬ ૨૮૨-૨૨૫ વૈદિક પતંજલિભક્ત ઉપર નં. ૬ ની હકીકત જુઓ. બે અશ્વમેધ કર્યા હતા. લંબેદર ૩૦૨-૩૨૦ ૧૮ | ૨૨૫-૨૦૭. ૯ | આપિલિક-આપિલક | ૩૨૦-૩૩૨ | ૧૨ | ૨૦૭–૧૯૫ | આવિ-આવી ૩૩૨-૩૪૪ ૧૨ ૧૯૫-૧૮૩ ઈ. સ. પૂ. ૧૯૬ (પુ. ૩, | પૃ. ૯૩) વિદર્ભના સરદારની | પુત્રી માલવિકાને શુંગપતિ અગ્નિમિત્ર પર. ૧૧૫૭ મેસ્વાતિ પહેલો:૮ ૩૪૪-૩૮૨ ૩૮ | ૧૮૩-૧૪૫ પ્રથમ જેને કાલિકરિશ્યામાવૈદિક (પન્નાકાર) જૈન આચાર્યે પછીથી પ્રતિબધી જન બનાવ્યો : જૈન ! આ કાલિસૂરિ શુંગર્વશી બળ મિત્ર ભાનુમિત્રના મામા થતા હતા જેમને ભર ચોમાસે અવંતિ છોડી, દક્ષિણમાં આવવું પડયું હતું. ૧૨ સૌદાસ-સંધસ્વાતિ | ૩૮૨-૪૧૧ ૨૯ | ૧૪૫-૧૧૬ જૈન નહપાણુ ક્ષત્રપ અને રૂષભદત્તના હાથે હારી ગયો તે. લેખ નં. ૩૧-૩૫. position as predecessor to, Mathariputra (5 36) and Gautamiputra (6 37)=માથરીપુત્રની (પારા ૩૬) તથા ગૌતમીપુત્ર (પાર નં. ૩૭)ની પૂર્વે થઈ ગયા તરીકેની સ્થિતિ વાસિષ્ઠીપુત્ર વિલિયાકુરની ગણવી. (તેના સિક્કા નં. ૫૭ અને ૫૯ જુઓ). (૫૭) નં. ૧૧ થી ૧૬ સુધીના અનુક્રમ તથા રાજ્યકાળને અંગે કરવા પડેલ ફેરફાર માટે જુઓ ટી. નં. ૪૯ પાછલો ભાગ, (૫૮) ઈગપતિ ઓદ્રક અને ભાગ (બલમિત્ર ભાનુમિત્ર)ના સમકાલિન. Page #68 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] નખર નામ · ૧૩ | મેધવાતિ ખીજો ૧૬ | મહેદ્ર–દીપકણિ (નં. ૧૫ ના મોટા પુત્ર અને ન. ૧૮ ના પિતા) રાણી સૂભદ્રા (વાસિષ્ઠીગાત્રી) ૧૮ શતવહન વશની શાધિત વંશાવળી ૧૪ મૃગેન્દ્ર – ૧૫ સ્વાતિક્ર — રાણી ૪૩૫-૪૫ર ખળશ્રી (ગૌતમગાત્રી) મ. સ. થી મ. સ. હાલ શાલિવાહન વાસિષ્ઠીપુત્ર શાતકર;િ પુલુમાવી; કુંતલ; નં. ૧૬ મા પુત્ર અને નં. ૧૫ ના પૌત્ર. ન. ૧૭ના ભત્રીજો. ૪૧૧–૪૧૪ ૧૭ અરિષ્ટક રિક્તવ° ૪૫૫–૪૮૦ વિકૃષ્ણ, તેમિકૃષ્ણ ગૌતમીપુત્ર શાંતકરિ; નં. ૧૫ના પુત્ર, ન. ૧૬મા નાના ભાઈ તથા નં. ૧૮ના કાકા. વર્ષે ૪૧૪-૪૩૫ ૨૧ ૩ ૧૧૬-૧૧૩ ૧૭ ૪૫૨-૪૫૫ ૩ ઇ. સ. પૂ. થી ઇ. સ. પૂ. (૫૯) જામ ટી, ન. ૪૯ ના પાલ્લ્લા ભાગ ૧૧૩–૯૨ ૯૨~૩૫ ૦૫-૦૨ ૨૫ ૦૨-૪૦ ૪૮૦-૫૪૫ ૬૫૫૯૪૭-૪. સ. ૧૮ ધર્મ જૈન "" .. 39 "" [ ૪૧ વિશેષ હકીકત નહુપાહુના પ્રધાન અયમે જેને હાર ખવરાવી હતી તે લેખ નં. ૩૫. ગાદી અંતરંજિકામાં હાવાનું (સ્થાનની ખાત્રી નથી) સંભવે છે જે વર્તમાન ઔર ગાબાદની આસપાસમાં હશે; કદાચ વરશુલ કે અમરાવતી પણ હાય. ગાદીસ્થાન માટે ન. ૧૩ માં જુઓ. ગાદિત્યાગ કર્યાં. સંભવે છે અને કદાચ દીક્ષા પણ લીધી હાય. (જુઓ શિલાલેખ ન. ૮ -whose son is living તે આ પુત્ર સમજવા). વિક્રમાદિત્યના શકારિ સહાયક અને Restored the glory of forefathers વાળા નાસિક શિલાલેખના મુખ્ય સંચાલક. ગઈ ભીલવાળા કાલિસૂરિ બીજાના સમકાલીન. સંભવ છે કે, નં. ૧૭ ગાદીએ બેઠા પછી નં. ૧૮ ના જન્મ થયા હશે. જૈનાચાર્ય પાદલિપ્તસૂરિ, અને નાગાર્જુનના સમકાલીન. મૌય ચંદ્રગુપ્ત સમ્રાટવાળા સાંચીના સ્તૂપમાટે દાન દેનાર. Page #69 -------------------------------------------------------------------------- ________________ રે ] શતવાહન વંશની શાંધિત વસાવલી [ અષ્ટમ મેં નંબર. નામું | મ. સ. થી લઇ ઇ. સ. થી | ધર્યું મ. સ. " [૧૧] | : સ. વિશેષ હકીકત ૧૯ | મંતલક | પરિસેન સ. ઈ. સ. ૫૪૫–૫૫૭ | ૮ | ૧૮–૨૬ | ૫૫૩–૫૫૯ ૬ ૨૬–૩૨ | સુંદર શાતકરણિ ૫૫૮-૫૫૯ ૬ માસ ૩૨-૩૨ , | ૨૨ | ચાર ૫૫૯-૧૬૨ ૩ ૫૬૨-૬૦૫ ૪૩ ૭૨–૩૫ , ૩૫–૭૮ વૈદિક () શીવસ્વાતિ જેના પ્રસંગમાં દૈવી સંયોગ બન્યો છે પણ વસ્તુ શંકાસ્પદ લાગે છે. શક પ્રવર્તક છે. સ. ૭૮ = મ. સ. ૬૦૫. (). - ઈ. સ. ૧૦૫માં સૌરાષ્ટ્ર લીધું. ૨૪ ગૌતમીપુત્ર શાતકરણિ ૬૫-૬૨૬ ૨૧ ૮–૯૯] , ચત્રપણ વાસિષ્ઠીપુત્ર શાતકરણિ° ૨૬-૬૪૯ ૨૩ ૯૯-૧રર , નાનાવાટવાળા.શિલાલેખ નં. ૧૮. (૬૦) જ. . . . . . નવી આવૃત્તિ પુ. ૩. ૫. ૮૦–It is worthy of note, however that the Väyugurāņa mentions a Satakarņi after Pulumāyi and this probably refers to Vasişthiputra Satakarồi of the Nanāghāt inscription (C. A. R. Insc. 18). Pandit Bhage wanlāl, who discovered this inscription regarded Chatrapana Vasistliputra Sãtakarņi mentioned therein as the immediate successor of Pulumari=ાંધવા લાયક છે કે, વાયુપુરાણમાં અંકમાવી પછી (એક) શાતારણિનું નામ આવે છે અને તે નાનાપાટ લેખ (કે. . ૨. ન. ૧૮)વાળ વાસિષીપત્ર શાતકરણિ હોવાનું વેશે છે. પંડિત ભગવાનલાલ છે જેમણે આ (નાનાધાટન) શિલાલેખ શોધી કાઢયે છે, તેઓ તેમાં જણાવેલ ચત્રપણુ વસિષીપુત્ર શાતકરણિને પુલમાવીની પછી તરત જ ગાદીએ આવ્યાનું માને છે. અમારું ટીપણુઆમાં પુલમાવી જે લખેલ છે તે નં. ૧૮ વાળા રાજા હાલ જણ. બેના સમય વચ્ચે લગભગ એક સદીનું અંતર શકે છે, પણ તેમણે લિપિ ઉકેલ ઉપથી નિર્ણય કરવામાં ભૂલ ખાધી ખાય છે એમ છે. બુલરે દર્શાવેલ નિર્ણય પરથી સમજાય છે. ] Ibid pp. 81:-The name Vasişthiputra Satakarņi indicates that the king was identical with the king referred to in Kanheri inscription (c. A. R. no. 22) વાસિષીપુત્ર શામણિ નામ જ કહી આપે છે કે, કે, . ૨. નં. ૨૨) કન્ડેરીના લેખમાં જણલ સુન જે તે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પચ્છિક ] નખર ૨૬ ૨૭ ૨૯ નામ ૩. ૩૧ ३२ પુલુમાવી બીજો ૧ ગાતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણ રાતવહન વંશની શાધિત વંશાવળી મ. સ. થી ઈ.સ. થી ઈ. સ. મ. સ. ૨૮ શિવસ્ક ધ(ગૌતમીપુત્ર?) ૭૦૭-૭૧૪ યજ્ઞશ્રી શાતકરણિ (વાસિષ્ઠીપુત્ર ) શિવશ્રી(વાસિષ્ઠીપુત્ર!) ૬૮૦-૭૦૭ ત્રણ રાજાર }૪-૬૮૦ ૩૧ ૭૧૪-૭૪૪ વર્ષ ૭૪૪-૭૮. २७ . ey આશરે ૩૫ ૧૨૨–૧૫૩ વૈદિક () ૧૫૩-૧૮૦ ૧૮૦-૧૮૭ ૧૮૭–૨૧૭ ધ ૨૧૭–૨પર "" 33 "" [ ૪૩ વિશેષ હકીકત જેના કાઠિયાવાડમાંથી સિક્કા મળે છે. * નં. ૨૧ નાસિક તથા નં. ૨૨ અને ૨૩ કન્હેરી લેખવાળા ચણુના સમકાલીન. ચòણુવંશી ક્ષત્રપાએ દક્ષિણના ઉત્તર ભાગમાંથી હટાવી દીધા જેથી વનવાસૉ– વિજયંતનગરવાળા પ્રદેશમાં રાજગાદી લઈ ગયા. (૬૧) પુ. ૪ માં આ વંશ અને ચણવ’શીઓના સમકાલિનપણે બતાવેલ કાષ્ટકમાં જે ફેરફાર દેખાય તે વિશેષ અધ્યયનનું પાિમ સમજવું. (૬૨) આ રાજાઓનાં નામ કા. મ. ૨, પ્ર. પૃ. ૪૨માં શ્રીરૂદ્ર, શ્રીકૃષ્ણ બીજો અને શ્રીચંદ્ન બીએ; એવી રીતે નાંખ્યા છે. સાથે ટીકા કરી છે કે 'Eastern division'; એટલે કે આંધ્રરાજ્ય એ ભાગમાં વહેંચાઇ ગયું હતું તેમાંની પૂ ભાગમાં રાજ કરતી શાખાનાં આ નામેા છે. જ્યારે આપણે દક્ષિણમાં રાજ કરતી શાખા સાથે નિસ્બત ગણાય. માટે તે નામેા અહીં લખ્યાં નથી પણ ખાલી રાખ્યાં છે. તથા ત યારે આન્યા તે ચોક્કસ ન હોવાથી, અંદાજી સમગ્ર નાંખ્યા છે, Page #71 -------------------------------------------------------------------------- ________________ રીત છે તૃતીય પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર–અંધ અને આંધ્ર શબ્દની વિશેષપણે આપેલી સમજૂતી–આંધ્ર પ્રજાની ઉત્પત્તિ પર કરેલ લંબાણથી ચર્ચા; પરિણામે તે વંશના સ્થાપકના માતા, પિતા, જ્ઞાતિ, સમય તથા સ્થાન ઉપર પાડેલ પ્રકાશ મૂળ વંશમાંથી તેના સ્થાપકે પિતાની શાખા જૂદી કેમ પાડી તેનાં કારણની લીધેલ તપાસ તથા તે ઉપરથી તરી આવતા કેટલાય નવીન મુદ્દાઓનું આપેલ નિરૂપણ –ઈફવાકુ વંશી તેમજ બ્રાહ્મણ ગોત્રી વ્યક્તિઓને કયા વર્ણમાં સમાવેશ કરી શકાય, તે બાબતમાં તથા નાગર, ખત્રી અને ક્ષત્રિય આદિ શબ્દ બાબતમાં કેટલાક વિદ્વાનોએ રજુ કરેલાં મંતવ્યો આંધ્રભત્યા અને આંધ્ર તરીકે ઓળખાતા રાજાઓ વચ્ચે આપેલ તફાવત તથા ઈતિહાસમાં કોને કોને અને કયા સમયે તે બિરૂદ જોડી શકાય તેને કરેલા વિવાદ અને તેની સ્પષ્ટતા કરી બતાવવા આપેલું કષ્ટક—શંગભુત્ય અને આંધ્રભુત્ય શબ્દની કરેલ સરખામણ Page #72 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] સ્થિતિની સમાલોચના શતવહનવંશ (ચાલુ) એવો શબ્દ જોડી કઢાયો દેખાય છે. એટલે શંકા ઉપરના પ્રથમ પરિચ્છેદે પૃ. ૧ થી ૮ સુધીમાં રહિત થઈ ચૂક્યું કે, તે વંશને અંધદેશ સાથે વધારે આંધ અને અંધ શીર્ષકના વિવરણમાં આપણે બતાવી નહી તે ઉત્પત્તિના સ્થાનની રૂઇએ કઈ રીતે સંબંધ ગયા છીએ કે -- નથી, નથી તે નથી જ. (૧) અંધ શબ્દ દેશવાચક છે અને તેની હસ્તી અંધ શબ્દની વિચારણું આ પ્રમાણે થઈ રહી ઈ. સ. ના ત્રીજાથી છઠ્ઠા સૈકા તેને તે મૂળમાંથી જ દાબી દેવાઈ છે. હવે આ સ્થિતિની વચ્ચે થવા પામી હોય એમ સંભવે શબ્દ વિશે વિચારીએ. તે શબ્દનું પ્રથમદર્શન પુરાસમાલોચના છે (જુઓ પૃ. ૪), વળી અંધ્રદેશની ણિક ગ્રંથોમાં થયું દેખાડયું છે, જો કે તે ગ્રંથના હદ બાંધી બતાવવામાં પણ સર્વ નિર્માણ વિષે લેખક (મિ. રેપ્સન) પોતે શંકાસ્પદ વિદ્વાનો એકમત થતા નથી (જુઓ પૃ. ૮). છે, છતાં દલીલની ખાતર માની લો કે, તેમની (૨) આંધ શબ્દ પ્રજાવાચક છે, અને તે શબ્દનું માન્યતા સાચી જ છે, પણ તે શબ્દ વહેલામાં પ્રથમ દર્શન મિ. સનના જણાવ્યા પ્રમાણે એરીય વહેલે ઈ. સ. પૂ. ની પાંચમી કે છઠ્ઠી સદીમાં જ બ્રાહ્મણ નામના ગ્રન્થમાં થયું છે. આ ગ્રન્થનું નિર્માણ વપરાતો શરૂ થયો હતો એટલે તે નક્કી થયું જ. અને ઈ. સ. પૂ. ની પાંચમી સદીમાં થયાનું મનાયું છે ગ્રંથકારને અન્યથા લખવાનું કોઈ કારણ હોય જ શું? (જુઓ પૃ. ૩). " તેમ વળી આપણે પણ આ વંશની આદી મ. સં. (૩) આ વંશના રાજાઓએ અનેક શિલાલેખ ૪૨૭માં એટલે ઈ. સ. ની પૂર્વે પાંચમી સદીમાં થયાનું કોતરાવેલ છે તેમજ સિક્કાઓ પડાવ્યા છે. છતાં એકમાં પૂરવાર કર્યું છે. એટલે આ બંને વસ્તુ સ્વતંત્રપણે તેમણે પોતાનાં નામ સાથે, અંધ કે આંધ્ર-તે બેમાંથી અસ્તિત્વમાં આવેલી છતાં એક બીજાને ટકે બતાવતી એક શબ્દ જોડે નથી (જુઓ પૃ. ૧૨ તથા ૧૬). આવી ગઈ છે. એટલે તે સ્થિતિને આપણે હાલ તે ઉપર બતાવેલ ત્રણ કથનને પ્રથમ દર્શનીય શંકારહિત સત્ય તરીકે સ્વીકારી લેવી રહે છે. ત્યારે પરાવા તરીકે લેખી તે ઉપર હવે વિવાદ કરીએ કે પ્રશ્ન એ થાય છે કે, તે વંશના રાજાઓએ શા માટે તેમાંથી કોઈ સ્થિતિ પ્રાપ્ત થાય છે ખરી? આપણે તે શબ્દનો ઉપયોગ પોતાના નામ સાથે કરવાને જોઈ ગયા છીએ કે આ વંશની સ્થાપના મ. સ. ૧૦૦= દુરસ્ત ધાર્યું નથી ? શું તેમાં તેમને હીણપત લાગતી ઇ. સ. પૂ. ૪રમાં થઈ છે જ્યારે “અંધ’ શબ્દ જેને હતી કે બીજી કોઈ અવકળા તેમાં સમાયેલી હતી? દેશમુચક ગણ્યો છે તેનું અસ્તિત્વ જ છે. સની ૩જી તે આપણે જોવું રહે છે. તેમાં ઉંડે ઉતરવા પૂર્વે જે અને છઠ્ઠી સદીની વચ્ચે થયું બતાવાય છે. વચ્ચે વિદ્વાનોનાં કથનાને આશ્રય લઈને આપણે “આંધ્ર” થએલું માનવાને બદલે, વહેલામાં વહેલું વપરાયાના શબ્દને પ્રજાવાચક ઠરાવ્યો છે તેની તપાસ પ્રથમ લઇ સમયની ગણના લઈએ પણ ઈ. સ.ની ત્રીજી લેવી રહે છે. શતાબ્દી તો ખરી જ, મતલબ કે, તે વશની ઉત્પત્તિ અ. હિ. ઈ. નું અવતરણ (જુઓ પૃ. ૨) કહે છે થયા બાદ લગભગ સાતસોથી આઠ વર્ષે અથવા કે, “જે પ્રજાને માટે સમૂહ–તેલુગુ ભાષા બોલે છે હવે આપણે જાણીતા થયા છીએ કે તે વંશનો અંત પણ તે અસલ ગણાતી વીડીઅનના પ્રતિનિધિરૂપ છે . સ. ૨૩૫માં આવી ગયો હતો એટલે તે સમય આંધ્રપ્રજા પણ તે ડેવીડીઅન જ છે ઈ. ઈ.” આ બાદ જ તે શબ્દ વપરા શરૂ થયો છે. આ ઉપરથી શબ્દો બારિકીથી તપાસતાં માલૂમ પડે છે કે, મજકુર પુરવાર થાય છે કે, તે વંશની ઉત્પત્તિ તે એક બાજુ વિદ્વાને આંધ્ર પ્રજાને ભલે વીડીઅન કહી દીધી છે રહી, પરંતુ અંત આવી ગયા બાદ જ, ‘અપ્રદેશ” પરંતુ તેનું વિધાન ઉચ્ચારવાને તેમણે કાંઈ કારણું Page #73 -------------------------------------------------------------------------- ________________ આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે [ અષ્ટમ ખંડ રજી ક્ય લાગતાં નથી. તેવી જ રીતે કે. . રે.ના Andhras (જુઓ પૃ. ૫)=શતવહન વંશ આંધ્રપ્રજા વિદ્વાન લેખકના શબ્દો (જાઓ પૃ. ૩) પણ નહોતી એટલે કે તેમને એક રીતે આંધ્રપ્રજા કહી એમજ બોલે છે કે, “તેને (આંધ્રને) દક્ષિણ હિંદમાંની પણ ન શકાય (૩) The founder of the અનેક જાતિઓમાંની એક તરીકે લેખી છે. પાછળના dynasty was born at Paithan (જુઓ સમયની પેઠે, તે સમયે પણ તેમનું વતન...તેલુગુ પૃ. ૫)-તે વંશનો મૂળ પુરુષ પૈઠણમાં જ હતા. દેશમાં હતું ઈ. ઈ.” એટલે કે, તેમણે (પુરાણના (એટલે કે આદિ પુરૂષનું જન્મસ્થાન પૈઠણમાં ખરું, કથનના આધારે) આંધને એક જાતિ તરીકે ઓળખાવી પરંતુ તેથી તેની ઉત્પત્તિ પણ પૈઠણમાં હતી એમ ન જ છે ખરી, પરંતુ તેના સ્થાન માટે પુરાણના કથનના કહેવાય. કેમકે ગર્ભવતી સ્ત્રીઓ પ્રસૂતિ વખતે પિતાના આધારે તેમનું મંતવ્ય નથી થતું, ત્યાં તે પિતે જ સાસરેથી મહિયરમાં ઘણી વખત જાય છે, એટલે બાળકનું પિતાનું અનુમાન કરી વાળ્યું છે કે, “પાછળના જન્મસ્થાન તે તેની પેદાશનું સ્થાન ન ગણાય. વળી સમયની પેઠે, તે સમયે પણ તેમનું વતન તેલુગુ અહિ તે પૈઠણ બતાવ્યું છે જે દક્ષિણ હિંદના પશ્ચિમ દેશમાં હતું.” મતલબ કે રેસન સાહેબે પણ આંધ્ર- ભાગમાં આવેલું છે; જ્યારે અંદેશને સર્વ વિદ્વાનોએ પ્રજાને તેલુગુ દેશની પ્રજા તરીકે–ઉત્પત્તિની દષ્ટિએ દક્ષિણ હિંદના પૂર્વ ભાગમાં માન્ય છે), આ પ્રમાણે વિચારતાં–ઠરાવવાને કાંઈ આધારપૂર્વક વાત કરી મૂળ ગ્રંથો ઉપરથી અવતરણ કરાયેલા અક્ષરે સાવનથી. આ પ્રમાણે બન્ને વિદ્વાનોનાં કથનની બારિક ચેતી પૂર્વકના ઉતગાર કાઢે છે. આ બધું કહેવાને તપાસ લેતાં, તે આધારરહિત પુરવાર થતાં દેખાયાં તાત્પર્ય એટલો જ છે કે, આંધ્ર શબ્દ પ્રજાસૂચક છે. છે. બાકી એટલો તે જરૂર તે બન્નેના કહેવામાંથી વળી તે પ્રજાને દક્ષિણ હિંદ સાથે પાછળથી સંબંધ સાર નીકળે છે જ કે આંધ્રપ્રજાને “તેલુગુ દેશ-તેલુગુ જેડાયો સમજાય છે પરંતુ તેમની ઉત્પત્તિનું સ્થાન બહુ ભાષા બોલતી પ્રજાના દેશ સાથે' પાછળથી એટલે અનિશ્ચિત દેખાય છે. બાકી તે વંશના રાજાઓએ તેમની ઉત્પત્તિ થઈ ગયા બાદ (પછી થોડે કાળે કે તે નામથી પિતાને ઓળખાવ્યા નથી. એટલે કે, ઘણુ લાંબે કાળે તે પ્રશ્ન બીજો છે) નિકટ સંબંધ તારવવા કરાવેલી હકીકતમાંથી હજુ અર્ધો ભાગ જ જોડાયો હતો જ. અને બનવાજોગ છે કે તે વખતે આપણે શોધી શકયા છીએ. બાકી રહેલ ભાગની તપાસ જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ તેની પૂર્વના ભૂત- હવે કરીએ. કાળમાં પણ હશે એવું ક૯પી લઈને જ તેમણે વર્ણન મિ. રસને, જેણે એક અઠંગ સિક્કાશાસ્ત્રી તરીકે કરી દીધું હોય. આ જો કે આપણું તત્ત્વગ્રહણ છે. સારી નામના મેળવી છે તેમણે પ્રથમ “ આંધ્ર પરંતુ તે વાસ્તવિક દેખાય છે, કેમકે પ્રાચીન સમયના જાતિયાઃ” એવા શબ્દો ભારતીય ગ્રન્થોના આધારે અથવા તો તેના જ અવતરણ- આંધ્ર પ્રજાની લખીને તેમની ઉત્પત્તિ વિશે રૂપે જે શબ્દો, લખાયા છે તે તે સંભાળપૂર્વક જ ઉચ્ચા- ઉત્પત્તિ વિશે પિતાના વિચાર જણાવ્યા રાયા લાગે છે. જેમકે (૧) The Home of the છે કે. The four Pued Andhras (opal Y.4)=s&ald Built ranas, which have been independently પ્રજાનું વતન=(એટલે કે જેને આંધ્ર પ્રજા કહેવાય છે; examined, agree in stating that the પરંતુ તેમને જ આંધ્ર પ્રજા કહી શકાય કે કેમ તે first of the Andhra kings rose to poશકાસ્પદ છે) (૨) Satavahanas were not wer by slaying Susherman, the last (૧) છતાં ખૂબી એ છે કે, કોઈ નામાંકિત અન્ય વિદ્વાનો પરંતુ) તે આધારવિનાનું હોય તે, સર્વે તેને વધાવી લે છે. લખે(આધારસહિત હોય તો તે કાંઈ બોલવાપણું હોય જ નહીં, (૨) કે, આ. ૨. પૂ. ૬૪, Page #74 -------------------------------------------------------------------------- ________________ આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે તૃતીય પરિચ્છેદ ] of the Kanvas. In three of them he is called Shimukh; in the fourth he is simply described as a strong Sudra, Vrshalo Bali '' (The commentator reas a proper name)=જે ચાર gards Bali પૌરાણિક ગ્રંન્થા સ્વતંત્ર રીતે તપાસી જોવાયા છે તે સર્વે એકમત છે કે, કન્નવંશના છેલ્લા પુરૂષ સુશર્મનને મારી નાંખીને આંધ્રપતિઓમાંના પ્રથમ પુરુષ સત્તા ઉપર આવ્યા છે. તેમાંના ત્રણ ગ્રંથેામાં તેનું (પ્રથમ પુરૂષનું) નામ શિમુખ જણાવ્યું છે જ્યારે ચેાથામાં તેને માત્ર કૃષલેખલિ =હલકી જાતનાં શૂદ્રો તરીકે વર્ણવ્યા છે (અત્ર ટીકાકાર બલિને વિશેષનામ તરીકે લેખે છે) આ વાક્યમાંની અન્ય હકીકતા સાથે અત્યારે આપણે સંબંધ નથી એટલે તે જવા દઈશું. જે જાણવાનું છે તે એટલું જ કે, આંધ્રપતિના પ્રથમ પુરુષનું નામ શિમુખ હતું એમ ત્રણ પૌરાણિક ગ્રંથા કહે છે. અને ચાચા એમ કહે છે કે તે પુરૂષ અત્યંત શૂદ્ર જાતિને (૩) આા ચાર પુરાણાનાં નામે આ પ્રમાણે છે. મત્સ્ય, વાયુ, વિષ્ણુ અને ભાગવત, આગળ ઉપર જુઓ. (૪) આ શબ્દના સામાન્ય અર્થ શું કરાય છે અને ખરો અં શું થઈ શકે તે માટે ચંદ્રગુપ્ત મૌર્યંના વખતે પુ. ૨ પૃ. ૧૪૦, ટી. નં. ૨૬ તથા રૃ. ૧૭૧, ટી. નં. ૨૯ જુઓ [ નાગપુર યુનિવર્સિટીવાળા પ્રેા, ડાક્ટર એચ. સી. શેઠ જણાવે છે કે, Likely the word VøŞal which perhaps originally meant, one beloning to a non-brahmanical and heretical sect; તે જ વિદ્વાન વળી જણાવે છે કે, I suggest that Vrsal as used in connection with Chandragupta is the sanskritised form of 'Basileus (Prakrit form of which will be Basal) which was the Greek equivalent of Rajan (king) ]. (૫) વિદેહ દેશના રહીશ તે વૈદેહ કહેવાય. શબ્દકોષકારનું કહેવું એમ છે કે, રાજા શ્રીમુખને। પિતા વિદેહ દેશના વતની હતા. પુ. ૧માં વિશાળા નગરીનું વર્ણન આપેલ છે. તે દેશને વિદેહ કહેતા અને તેના તે સમયના રાનનું નામ ચેટક હતું, એમ જણાવ્યું છે. તે બધા લિચ્છવી જ્ઞાતિના ક્ષત્રિય હતા. લિચ્છવી જાતિ પણ સ્ત્રીછ ક્ષત્રિ [ ૪૭ હતા. મતલબ કે શૂદ્ર જાતિમાં પણ અત્યંત નીચ કાટીને લેખવ્યો છે. આ ઉપરથી એટલું ચેસ થાય છે, કે પુરાણના મંતવ્ય પ્રમાણે આંધ્ર તે જાતિ પરત્વે નામ લાગે છે. અને તેવી શૂદ્રજાતિમાં રાજા શિમુખ જન્મ્યા હતા. પ્રો. વિલિયમ્સની સંસ્કૃત-અંગ્રેજી ડિક્ષનેરીમાં આંધ્ર શબ્દની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે, a man of low caste (the offspring of a Vaideha father and Karwar mother, who lives by killing game)=હલકા વર્ણના પુરુષ (જેના માબાપમાં, પિતા વિદેહદેશના વતનીપ છે અને માતા કારવાર પ્રદેશની અથવા કરવર જાતિની છે. જે પારના ધંધા કરી પેટ ગુજારા કરે છે). જો કે હજી આપણે રાજા શ્રીમુખના માબાપ કાણુ હતા તેની શોધ ચલાવવી રહે છે, પરંતુ ઉપરના કચનમાંથી એમ સાર નીકળતા જણાય છે કે, તેને પિતા વિદેહદેશના (મુખ્યત્વે કરીને તેની રાજધાની વિશાળાનગરી છે તેને) વતની હતા અને એની માતા ચની અઢારમાંની એક પેટા જાતિ હતી. કહેવાની મતલમ એ છે કે, આવી ક્ષત્રિયન્નતિના પુરૂષ અને કવર જાતિની માતાના પેટે જન્મેલ એવા જે પુરૂષ તે આંક. ( ત્યારે તે આંત્ર, એ કાઇ અમુક જ્ઞાતિનું નામ જ થર્યું; કાઈ પણ શૂદ્ર જાતિનું સામાન્ય નામ નથી ). સરખાવે પૃ. ૬; તથા આગળના પૃષ્ઠનું લખાણ. આમાં ‘કારવાર માતા'ના અર્થ એ રીતે બેસાડી શકાય. કાઈકવાર (મુંબઈ ઇલાકાના એક પ્રદેશ જેમાં કારવાર નામનું શહેર આવેલ છે સરખાવેા આગળમાં આવતું વન; ખેલગામ, ધારવાડ, કાલ્હાપુર વગેરે મેટામેટા નગરો જ્યાં આવેલ છે અને જે પ્રદેશમાંથી ચુટુકાનંદ, મૂળાનંદ વગેરેના સિક્કા મળી આવ્યા છે તથા જે પ્રદેશ ઉપર કબજાતિના પુરૂષાની રાજસત્તા ચાલ્યાનું ઇતિહાસ જણાવે છે તે) ની વતની એવી માતા, (૨) કરવર જાતિમાં જન્મેલી એવી માતા કે જે કરવર જાતિ હંમેશાં પારધિની પેઠે પીઓના શિકાર કરીને પેટ ગુજારા ચલાવતી હતી. પરંતુ મને અને ભેગા કરીએ તા, કારવાર ગામમાં રહેતી અને પારિધના ધંધા કરતી તેથી કરવરીના નામથી ઓળખાતી, એવી દ્રજાતિની માતાતેણીના પેટ તેના જન્મ થયા હતા એમ કહેવું થયું. (૬) જુ ઉપરની ટીકા નં. પનેા ઉત્તરભાગ, Page #75 -------------------------------------------------------------------------- ________________ આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે ૪૮ ] મુંબઈ ઇલાકાની ડેડ દક્ષિણમાં આવેલ એવા કાલ્હાપુર રાજ્યના પ્રદેશની કાઇક શૂદ્રજાતિમાં જન્મેલી હતી. આ પ્રમાણે દૂર દૂર પડેલ પુરૂષ અને સ્ત્રીનું મિલન કયી રીતે થવા પામ્યું હતું અથવા તેવા સ્ત્રીપુરુષનું યુગલ તે કર્યું હતું, તેની તપાસ કરતાં વળી જે દેખાઈ આવે તે ખરૂં. પરન્તુ રાજા શિમુખના તથા તેના વંશજોના જે સિક્કાઓ હાલમાં આપણને પ્રાપ્ત થયા છે, તેમાં તીર કામઠું (Bow and arrows)–જેને કહેવાય તેવી આકૃતિ કાતરાયલી સ્પષ્ટપણે દેખાય છે. એટલે ઉપર દર્શાવેલી હકીકતને સમર્થન મળતું હોય એવું સહજ અનુમાન દારી શકાય છે. વળી એક લેખક, જેમણે ખાસ કરીને દક્ષિણ હિંદના ઇતિહાસના જ અભ્યાસ કરીને ગ્રંથલેખન કર્યું છે તે જણાવે છે કે,૭ There was also a Nandaraja of Kalinga, from whom some four Kshatriya clans of Andhra-desh are descended; so says a Telugu version=તેલુગુ સાહિત્યમાં એમ જણાવાયું છે કે, કલિંગદેશના કાઇક નંદ નામે રાજા હતા, જેમાંથી અંધ્રદેશની ક્ષત્રિય પ્રજાની ચાર જાતિના ઉદ્ભવ થયા ગણાય છે. એટલે તેલુગુ સાહિત્યને આધારે લેખક મહાશય એમ કહેવા માંગે છે કે અંધ્રદેશમાં ક્ષત્રિય પ્રજાના જે ચાર વિભાગા થયા છે તેની (૭) જૈ. સ. đ. ભાગ ૨, પૃ. ૪, ટી. નં. ૧. (૮) દક્ષિણહિંદની મુખ્ય ભાષાનું મૂળ ડ્રાવિડિયન સ્ટીક (Dravidian Stock ) ગણાય છે. તેની ચાર રાાખા છે (૧) તેલુગુભાષા જે હાલ નિઝામી રાજ્યમાં ખેાલાય છે અથવા જે પ્રદેશને તેની ખેલાતી ભાષા ઉપરથી તેલ ગણુ પ્રદેશ તરીકે ઓળખાવાય છે તે (૨) તામિલ-જે મદ્રાસ ઇલાકામાં મેાટાભાગમાં ખેલાય છે તે (૩) કેનેરીઝ-જે હાલ મહીસુર રાજ્યમાં તથા મુંબઇ ઇલાકાના કાનારા પ્રાંતમાં ખેલાય છે તે (૪) અને મલાયમ-જે હિંદના એકદમ દક્ષિણ. માં મદુરા,કેપ કામેારીન,કાચીન, મલખાર ઇ.માં બાલાય છે તે. આટલા વન ઉપરથી સમજાશે કે, જેને અધ્ર પ્રદેશ તરીકે ઓળખાવ્યેા છે તે દેશની ભાષા તેલુગુ છે. તેજ તેલગુભાષાના સાહિત્યઆધારે આંધ્રપ્રજાની ઉત્પત્તિ જણાવાઈ [ અષ્ટમ ખડ ઉત્પત્તિ કલિંગપતિ રાજા નંદમાંથી થવા પામી છે. આમ જણાવતાં ક્ષત્રિય જાતના ચાર વિભાગેા કયા? કલિંગપતિ નંદરાજા કયે।૧૦ ? તે એ મુદ્દા વિષે કાંઈ સ્ફાટ કર્યો નથી. પરન્તુ આગળ જતાં તેમણે જે વાકય લખ્યું છે, તે ઉપરથી આપણને પના દોડાવવાને પુષ્કળ ખળ મળી જાય છે. તેમનું કથન આ પ્રમાણે છે.૧૧-The Andhras of the the Talevāha river (referred to in the Jataka stories of the sixth century B. C.) the contemporaries of Kharvel must likewise have been Jains, as also the Nagas, in alliance with them and the Sendraka-Nagas in alliance with the Kadambas. Very little is known about these Andhras, except they were immigrants into the lands inhabited by the Kalingas and the Telingas. Whether they belonged to the Satvahan clan or not, is difficult to determine=તલેવાહ નદી (તટે વસેલી) આંધ્રપ્રજા (જેમનું વર્ણન૧૨ ઇ. સ. પૂ.ની છઠ્ઠી સદીની જાતક કથાઓમાં આવે છે.) જે ખારવેલના સમયની ૧૩ છે તે પણ જૈનધર્મી જ હશે;૧૪ જેવી રીતે નાગ છે એટલે તે અભિપ્રાય વિશેષ વજનદાર ગણવા રહે છે. (૯) જીએ નીચેનું ટી, ન, ૧૯, (૧૦) જીએ નીચેનું ટી. ન. ૨૬ (૧૧) જીએ તે જ પુસ્તક્રમાં ભાગ ૨, પૃ. ૭૪. (૧૨) જે આંધ્રપ્રનનું વર્ણન ઇ. સ. પૂ.ની છઠ્ઠી (અથવા પાંચમી) સદીમાં રચાયલી કથાઓમાં નીકળતું ઢાય તેને (તેના આધરાન્ત શ્રીમુખને) સમય તે પુષ્પમિત્ર શૃંગ પતિનેા એટલે ઇ. સ. પૂ.ની બીજી સદીને કહેવાય કે આપણે ઠરાવેલ ઇ. સ. પૂ.ની પાંચમી સદીને કહેવાય ? (૧૩) ખારવેલને સમય પણ આ ઉપરથી (જીએ ઉપરની ટીકા નં. ૧૨) ઇ. સ. પૂ. ની પાંચમી સદી ના પુરવાર થાય છે. (૧૪) અત્ર આંધ્રપ્રાને જૈનધર્માનુચાયી કહી છે. આપણે Page #76 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ]. આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે [ ૪૯ મજાપ તથા તેમની સાથેની સુંદ્રક નાગપ્રજા જૈનધમ જ હતી (૨) તેવી જ રીતે નાગ, સેંદ્રિકનાગ, તથા તેમની સાથેની કદંબપ્રજા ૧૭ (જૈનધમાં છે)૧૮ અને કદંબ પ્રજા પણ જેનધમાં હતી (૩) આ બધું તેમ; (છતાં) આંધ્ર વિશે તે કાંઈ જ જાણવામાં વર્ણન ઈ. સ. પૂ.ની છઠ્ઠી સદી (આશરે)માં રચાયેલી આવ્યું નથી. સિવાય કે કલિંગ૯ અને તેલિગ દેશના જાતક કથાઓમાં અપાયેલ છે. (૪) જેમ અન્ય વતનીઓ જે ભૂમિ ઉપર વસેલ હતા તે દેશમાં તેઓ લેકે કલિંગ અને તેલિંગ દેશમાં આવી વસ્યા હતા માગતુક તરીકે ૨૦ આવી રહ્યા હતા. તેઓ શતવહન તેમ આંધ્રપ્રજા પણ બહારથી આવીને ત્યાં વસી કુળના હતા કે કેમ તેનો નિર્ણય કરવો કઠિન છે.” હતી(એટલે કે તે દેશની મૂળ વતની તેઓ નહોતા) એટલે તેમનું કહેવું એમ થાય છે કે (૧) જેમ ખાર- (૫) આ આંધ્રપ્રજા તે શતવાહન વંશવાળા જ હતા કે એલ ન હતો તેમ તેની સમકાલિન આંધ્રપ્રજા પણ કેમ તે વિશે નિર્ણ કરવાનું કામ અતિ મુશ્કેલ છે. પણ તે જ મતને મળતા છીએ એમ આગળ ઉપર પુરાવા (૨) Kotas of Dhānya Kataka= ધાન્ય કટની આપીને સાબીત કરીશું. ખાલ અને આમ પ્રજા બને કટપ્રજા. જેનષમ છે. (3) Pūsāpāties of Bezwada ( Oxalsh? (૧૫) નાગપ્રન એટલે નંદવંશી ક્ષત્રિયો કહેવાની પૂસાપતિ પ્રજા) and Pusapadu (પૂ૫૬) of Vijaમતલબ છે. શિશુનાગવંશી તે મોટા નાગવંશ અને નંદ- yanagar (ખારલે જે દેહસંધાત તોડયાની–અથવા ત્રણની વંશ તે નાનો નાગવંશ (ઇઓ પુ.૧માં વર્ણન) આ ઉપરથી સંખ્યામાં કાંઈક તેડયાની જે હકીક્ત હાથીગુફા લેખમાં નંદને ટામાં નાગવંશ પણ કહેવાય છે. તેની પ્રજા તે પંક્તિ ૧૧માં જણાવી છે તે આ પ્રદેશને લગતી હકીત હશે નાગકન અથવા શિશુનાગ અને નંદવંશી સર્વ ક્ષત્રિયોની એમ પણ અમારું માનવું થાય છે. સરખા પુ.૪, પૃ. ૨૯૯ પ્રજાને પણ નાગવંશી કહી શકાય. ની હકીક્ત). (૧૬) ઉપરની નાગપ્રજાનો કોઈ વિશેષ ભાગ હશે. અમુક (8) Kosars = slu? Horl. નવની ક્ષિાએ તે કરતે હોય અથવા અમુક પ્રદેશમાં તે (૫) Vadgus = વડગુ પ્રજા. વસી રહી હેય જેને લીધે આવું ખાસ નામ અપાયું લાગે છે. આમ લખીને ઉમેર્યું છે કે, All these were (૧૭) આ ઉ૫રથી સાબિત થયું છે, કદંબઝા મૂળે તે shaivites. Some of them ( or perhaps all ) નાગમનો અંશ જ છે (આપણે પણ પુ. ૧માં નંદિવર્ધન may have been Buddhits or Jains during the તમે આ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે). satavahan period = આ સર્વે શૈવમાગ પ્રન હતી. (૧૮) આ સર્વપ્રજા જૈનધમી હતી એમ પુ. ૧માં તેમાંના કેટલાક (બલકે સર્વ) શતવહનના રાજ્યકાળે બૌદ્ધશિશુનાગ અને નંદવંશી રાજાઓના ધર્મ વિશેનું વર્ણન ધમી કે જૈનધમી હશે.(અમારું ટીપ્પણ–ાતવહન પ્રાના કરતાં સાબિત કરી ગયા છીએ. આદિ સમયે રાજા પોતે જ જૈનધર્મ પાળતા હતા એટલે ૧૯) ઉપર ત્રણ પ્રજાનાં નામ આપી ગયા છીએ જેવી તેમની જાતવાળા સર્વ જૈનધમી જ હતા. આગળ જતાં તેમાંના કે, નાગ, સેંદ્રકનાગ, અને કદંબ; જ્યારે અહીં આંધ જણાવ્યું કેટલાકે વૈદિકમત ગ્રહણ કર્યો હતો, પરંતુ કદાપી બૌદ્ધ એટલે લેખક મહાશયની ગણત્રી પ્રમાણે ક્ષત્રિયના ચાર તે તેઓ થયા જ નથી. એટલે ઉપરની સર્વે ક્ષત્રિય જાતિઓ વિભાગે રાજનંદમાંથી દુર્ભાગ્યા છે તે આ ચાર વિભાગો મોટાભાગે જૈન હતી અને થોડા સમય માટે વૈદિક હતી). જ હોવા જોઈએ. (જુઓ ઉપરની ટીકા નં. ૯) પરંતુ આ (૨૦) આગંતુક તરીકે આંધને લેખ્યા છે એટલે એમ - લેખકે, તે જ પુસ્તકમાં પૃ. ૨૦ થી ૨૫માં 5 clans of થયું કે જેમ તલવાહ નદીની આસપાસ બીજી પ્રજા આવી Andhra Rajputs or Kshatriya clans = આંધ વસી હતી તેમ આંધ્રપ્રજા પણ બહારથી આવીને તે પ્ર પુત અથવા ક્ષત્રિયવર્ણની પાંચ જાતિઓ, એવા શબ્દ શમાં વસી હતી. તેમની ઉત્પત્તિનું સ્થાન અહીં નહોતું ખીને નીચે પ્રમાણે તેમનાં નામ લખ્યાં છે. . (સરખાવો ૫. ૧થી ૮ સુધીમાં પ્રદેશ અને આંધ્રપ્રજની ' (૧) Kakatiyas of warrangul = વાંગળની ઉત્પતિ વિશે અન્ય વિદ્વાનોના વિચાર ).. પ્રતિય મન. (ર) જીએ ૦૫રની ટી. નં. ૧૨. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] એટલે કે જૅમ શતવતનવંશી આંધ્રપ્રજામાં ગણુાય છે, તેમ અહીં વસી રહેલી આંધ્રપ્રજા પશુ તેમને જ લગતી હતી કે કેમ તે કહેવું મુશ્કેલ છે. મતલબ કે આંધ્ર શબ્દ, માત્ર સતવહનવંશી માટેજ વપરાય છે. એમ નથી, પરંતુ તેમાં તા અન્ય પ્રજાના પણ સમાવેશ થઇ શકે છે. એટલે આંધપ્રા તે સામાન્ય નામ થયું અને તેને એક અંશ તે શતવન વંશ ( સરખાવા પૃ. . નું લખાણુ; તેમજ ( લખાણુ; તેમજ ઉપરમાં ટી. નં. ૫ માંની ૫ મૂળ દ્વકીકત છે. આ પ્રમાણે પાતાને લગતી અશકયતા- મુશ્કેલીનું વર્ણન કરીને, 3 તેજ પુસ્તકમાં ડા. ખુલ્લ જેવા ભાષાશાસ્ત્રીનું થતું મંતવ્ય તેમના જ શબ્દોમાં જણાવે છે. Dr. Buhler is of opinion that it was the Kadamba script that , latterly developed into the Telugu− Kanarese or Andhra-Karnata variety of south Indian alphabets. This lends colour to the suggestion that the આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે (૨૨) જૈ. સ. ઇ. પુ. ૧, પૃ. ૫૭૬ (૨૩) આ હકીક્રુત ગામટેશ્વરની મૂર્તિના સમયનિય માટે કદાચ ઉપયોગી થવા સભવ છે. to power the Abhiras, or Kalachuris or (૨૪) ડૉ. બ્યુલરે બતાવેલ વિચારામાંથી તે। અત્ર એવું તારવી કઢાય છે કે, પ્રથમ ક્રર્દ'ખલિપિ હતી તે માદ આં, તેલગુ, નારી વગેરે બી થઇ છે અથવા કિષિ આધારે પ્રજાનાં નામેા ગણાવીએ તે કદંબપ્રશ્નમાંથી, આંધ્ર from the style of Man-vyas gotra, Haritiputra Haihayas, the Rastrikutas and the Kadambas. On the ruins of whose power the Chalukyas (please note they are not Chaulukyas) claim to have built up the empire and they seem to be direct followers of Kadambas, as is manifest અને દક્ષિણ હિંદની બીક પ્રશ્નના બવ થચા ગણાય છે. etc. which they have adopted from their Kadamba predecessors; for, as far as can be gathered from inscriptions, the Ka dambas were the earliest south Indian Dynasty to adopt this style=". સ. ૩૦૨ની આસપાસમાં કૅમણૅ તે સાથેના માળા રાજ્યતન રાખના સિક્કો મળે છે) ખાવાની પડતી થતાં અભિરા અથવા લચુરીઓ અથવા ઢંઢમાત્ર, રાષ્ટ્રો અને બા સત્તા ઉપર આવ્યા ખ રે સત્તાની પડતી થતાં, (ક) આ વિષય ઉપરના અમારા વિચારો માટે બ્રુ પૂ. ૨૫ તથા તેનાં ટીપા. (ખ) આમાં તેા કેમ જાણે કદ ખપ્રા સૌથી છેવટ આવી પરંતુ આગળ જતાં લેખક મહારાય પેાતાને ક્રૂરતા વિચારા જણાવતાં દર્દીબનું નામ છેલ્લું રાખીને કાંઈક ગેાટાળે ઉભા કરી દેતા જણાય છે ( જો તેમજ ડ્રાય તા કાંઈક સુધારો અવા જરૂરી છે). (માર ડીઝ-આ વિષય અને ચવામાં અમારા દેશ, દક્ષિણ હિંદની પ્રજનનાં ધમ તથા સામાજીક પ્રથાઓના વિષયમાં, તે લેખકે રન્તુ કરેલા વિચાર પક્ષી જે પ્રકાશ પડે છે, તે દર્શાવવાનો છે.) [ મ ખડ Andhra and Kadambas together contributed to the earliest growth of the fine arts and culture of these Andhra and Karnata provinces=3. જીદ્દારના મત પ્રેમ થાય છે કે, કદંબશિપિનો પાળથી વિકાસ થતાં તેલગુ-મૅનારી અથવા આંધ્ર-કર્ણાટ જાતની દક્ષિણ દ્વિન્દના મૂળાક્ષરાની જાત થવા પામી છે. આ ઉપરથી પેલી સૂચનાને સમર્થન મળે છે કે, આંધ્ર અને કદંબ પ્રજાએ ભેગા મળીને, અંધ ાને કટ પ્રાંતાનાં મર કારીગરી અને સંસ્કૃતિના પાગસમયી વિકાસમાં મોટા હિસ્સા અર્પણ કર્યાં છે.” કહેવાની મતલબ એ છે કે, દક્ષિણ હિંદના આંધ્ર અને કર્ણાટ પ્રદેશની લલિતકળા અને સંસ્કૃતિની જે અત્યારે એક્ામ પ્રશંસા થઇ રહી છે તે અંધ અને કદંબ પ્રત્નએ જ સાધી હતી; આ બંને પ્રજાની મૂળ લિપિ કખ હતી, જે ધીમેધીમે વિકસિત થઈ ને વર્તમાન સ્થિતિએ પહેાંચવા પામી છે, એટલે ટ્રંકમાં કહેા તા, દક્ષિણ હિંદનાં લાલિત્ય અને સંસ્કૃતિ૩ સર્વ, પ્રજા તરીકે લેખાવા તેા કર૪ તેમણે લખ્યું છે કે (જીએ મજકુર પુસ્તક, પૃ. ૭૬ ) "On the decline of Andhra dynasty about the year A. D. 302 ( for their is a coin of a Satavahan king bearing that date) came in Page #78 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિછેદ ] આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે [ ૫૧ અને આંધ્ર પ્રજાને, અને લિપિ તરીકે લેખાવે તો તે કેવા પ્રકાર હશે તે ભલે આપણે શોધવું રહે છે. કદંબ લિપિને જ આભારી છે. આ નિષ્કર્ષનું તેમજ મિ. રેમ્સને ટાંકેલ પૌરાણિક જેનીઝમ ઈન સધર્ન ઇન્ડિયાના વિદ્વાન લેખકે હકીકતનું અને મિ. વિલિયમ્સના સંસ્કૃત અંગ્રેજી શબ્દદક્ષિણ હિંદના પોતાના ખાસ અભ્યાસને અંગે જે કાષમાં અપાયેલી વ્યાખ્યાનું, એમ સર્વનું એકીકરણ હકીકત તારવી કાઢી છે અને જેના કેટલાક ઉતારા કરતાં સહજ જણાઈ આવે છે કે શતવહનવંશી આંધઆપણે અત્રે ટાંકી બતાવ્યા છે તથા તે ઉપર પ્રકાશ પ્રજાની ઉત્પત્તિ શુદ્ધ ૫ણુની દૃષ્ટિએ જોતાં ક્ષત્રિય માતાપાડતાં ટીપ્પણો અમે જે લખ્યાં છે તે સર્વને સાર પિતામાંથી ઉદભવી નથી દેખાતી. તેમ એ પણ સ્પષ્ટ જોઈશું તો એ જ નિષ્કર્ષ નીકળે છે કે, શતવહનવંશી થાય છે કે, પિતા તે ઉત્તર હિંદની ક્ષત્રિય જાતિમાને પ્રજાને કઈને કઈ રીતે, કદંબ તેમજ ઉત્તર હિંદની જ હતો પરંતુ માતા ભદ્રાણિ હતી; જે હજુ સુધી મૌર્ય તથા નંદપ્રજા સાથે સંબંધ હોવો જોઈએ. પછી નિશ્ચિત નથી થતું તે, કેણ પિતા અને ક્ષત્રિયની કઈ ચાલુયાએગ સામ્રાજય જમાવ્યું હોય એમ લેખાય છે. છે. જે શબ્દનિશથી ચાલુકય સંસ્કૃતિ ઉત્તમ રીતે એળકેમકે પોતાના પૂર્વજ એવા કદંબાએ વાપરેલો માનવ્યાસ ખાય તે રનમઃ શિવાય સિદ્ધનમઃ અથવા ૩ઝનમો નારાય: ગોત્ર, હરિતિપુત્ર ઈ. પદ્ધતિને અનુસરવાથી તેઓ કદંબમાંથી છે; શિવ અને નારાયણ લખવાની પદ્ધતિ, મૂળમાં ખાસ સીધા ઉતરી આવ્યા હોવાનું સમજાય છે; કારણકે આ કરીને દક્ષિણહિંદની અને પિત્તન: શબ્દથી નિર્દિષ્ટ થતી પદ્ધતિ જે કઈ દક્ષિણના હિંદીવશે પ્રથમમાં પ્રથમ વાપરી બૌદ્ધચ પદ્ધતિ મૌર્યનછ અથવા ઉત્તરહિંદની છે. (નં. ૫ હોય તો કદંબપ્રજા જ છે એમ શિલાલેખમાંથી તારવી શકાય છે.” અને ૬નાં ટીપણે તથા આ લેખકે પોતે દર્શાવેલ વિચારોનું વળી આગળ જતાં પૃ. ૮૦ ઉપર લખે છે, કે The એકીકરણ કરતાં સમજાશે કે આ સર્વ પ્રજા જૈનધમી જ formula which expresses Satavahan culture સંભવે છે. તેમાં પણ શતવહનવંશની ઉત્પત્તિ મૌર્યન અને best is fua af: the formula which expresses ઉત્તરહિંદની તેમણે જે કે મેઘમણે જણાવેલી છે પરંતુ ઇતિહા સના અભ્યાસથી હવે આપણે જાણીતા થયા છીએ, કે તેમની Chalukya culture best is a શિવાય, સિકં નમ: ઉત્પત્તિનું મૂળ નંદવંશી પ્રજામાં સમાયેલું છે. એક બીજા or a an: 2177907: Shaivism and Narayanism મુદ્દા ઉપર વાચકનું ધ્યાન દેરવાનું છે. તેમણે અહીં ચાલare said to be particularly of south Indian કય શબ્દ વાપર્યો જ છે. એટલે કે ચાલુયઝન દક્ષિણ origin while Buddhism expressed by સિદ્ધનમ: હિંદની છે. જ્યારે ચૌલકય-રાજપુતપ્રન તે ઉત્તરહિંદની છે. is Mauryan and north Indian=જે શબ્દનિર્દેશથી તેમનો ઉદભવ તે ઈ. સ.ના છઠ્ઠા સૈકામાં આબુ પર્વત ઉપર શતવહન સંસ્કૃતિ ઉત્તમ રીતે ઓળખાય છે તે ઉદ્ધનમઃ અગ્નિહોત્રી ક્ષત્રિયની ચાર શાખા ઉત્પન્ન થઈ છે તે હોય તેવો ભાસ થતો દેખાય છે. આ માટે ઉપરમાં કરેલું જૈનને બદલે બૌદ્ધ હોવાનું વિદ્વાનોએ મનાવ્યું છે તેમ અમારૂં ટીપણુ વાંચે ખરી રીતે તે કદંબમાંથી ઉપરની આ વિદ્વાને પણ તેનું અનુકરણ કરીને તે શબ્દ વાપર્યો છે. સર્વ પ્રજા ઉદ્ભવી છે. પરંતુ હવે આપણે પુરવાર કરી ચૂક્યા છીએ કે તે જૈન (ગ) ધ્યાન રાખવું કે ચૌલુકયો નથી લખ્યું પરંતુ સંસ્કૃતિનાં ઘાતકે છે. ચાલકય લખ્યું છે. | (છ) મૈર્યન સિક્કાઓમાં જે Moon on the Hill, (ધ) એટલે એમ થયું કે, મૂળ કદંબો હતા. તેમાંથી આભિર, Swastika, Chaitya=ઢગલીઓ ઉપર ચંદ્ર, સ્વસ્તિક, ચૈત્ય કલચરી, ચાલાક, રાષ્ટ્રકટ, હેયાઝ ઈ. ઉત્પન્ન થયા છે. ઈ. કેતરાયેલ છે તે બધાં ૫. જયસ્વાલજીએ હવે જન(ચ) બૌદ્ધ ને બદલે જૈન શબ્દ જોઈએ. કેમકે બૌદ્ધમાં ધમાં હોવાનું જણાવ્યું છે. (જુઓ પુ. ૨ સિક્કાવર્ણને, ત્રીજા I સિદ્ધ શબ્દ જ નથી તે જૈનને પારિભાષિક છે: પરિચ્છેદનાં અંતે; તેમજ સિક્રાચિત્રના વર્ણનમાં ધાર્મિક વળી બીજી અત્યાર સુધી ઉત્તરહિંદની સર્વ સંસકૃતિ જ ચિન્હો સબંધી અમે આપેલી સમાતિ), Page #79 -------------------------------------------------------------------------- ________________ પર ] આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે [ અષ્ટમ ખંડ જતિનો તથા માતા શદ્રાણિ તે તે કઈ જાતિની અને પિતા વિદેહદેશને વતની હતા. જેનીઝમ ઇન સર્ષને કયા પ્રદેશની; જો કે તેમનો સમય નક્કી કરી ચૂકયા ઇડિયા તેલુગુ સાહિત્ય આધારે જણાવે છે કે, દક્ષિણ છીએ. શતવહનવંશની આદિ ઈ. સ. પૂ. ૪ર૭માં છે હિંદની ક્ષત્રિય પ્રજાનું મૂળ કલિંગપતિ કેઈ નંદ નામના એટલે તેના આદિપુરુષ રાજા શ્રીમખનો જન્મ તો રાજામાં સમાયેલું પડયું છે; વળી સમય પણ નિશ્ચિત તે પૂર્વે જ થઈ ગયો કહેવાય. જે તે વંશની સ્થાપના થઈ ચૂકી છે એટલે હવે તો જે તપાસવું રહે છે તે કરતી વખતે તેની ઉમર કમમાં કમ ૨૫-૩૦ લેખો તે એટલું જ કે ઈ. સ. પૂ. ૪૫૦થી ૪૬૦ સુધીમાં કોઈ તેના માતાપિતાને લગ્નસંબંધ પણ ઈ. સ. પૂ. ૪ર૭ એવા નંદ રાજા થયે છે કે જે વિદેહને રહીશ હોય પહેલાં ૩૦ વર્ષે એટલે ઈ. સ. પૂ. ૪૫૭માં અથવા અને જેના વૃત્તાંતથી આપણે ઇતિહાસમાં એમ પાકે તો ૪૫થી ૪૬૦ના દશકામાં થયો હોવો જોઈએ. પાયે જાહેર કરી શકતા હાઈએ, કે જેણે શાણિ સાથે આટલી સામગ્રી આપણી પાસે તૈયાર થઈ ગઈ છે. લગ્ન કર્યું હોય તેમજ પિતે કલિંગપતિ બન્યો હોય કે * હવે તેનું અવલંબન લઇને આગળ વધીએ. કહેવાતું હોય. નંદવંશી રાજાઓનાં વૃત્તાંતથી આપણે સંસ્કૃત-અંગ્રેજી શબ્દકેશ એમ કહે છે કે, તેને કયારના જાણીતા થઈ ચૂકયા છીએ કે તેઓ નાગ સામાજીક અને બે અંત પણ જતા હતા. પોતાના સમયનો કહેવાય; જ્યારે ચાલુકય પ્રજાનું મૂળ તે ઠેઠ છે. કહેવાય છે, અને કલચુરીઓએ પણ સામાજીક સંબંધ જોડસ. પૂર્વેના સમયમાં સમાયેલું છે. મતલબ કે ચાલક અને વાની તે પ્રથાનું અનુકરણ કર્યું હતું એટલે તેમનું કહેવું ચૌલુકય બન્ને જુદા છે. આ પ્રશ્નો આગળ પણ અમે છયા એમ થાય છે કે, પૂર્વ સમયે જ્યારે જૂતિ ( અત્યારની છે, જુઓ.). જાતિ જેમ કહેવાય છે તેમ) નામની સંસ્થા જેવું નહોતું વળી આગળ પૃ.૮૩ ઉપર પોતાના વિચારો જણાવે છે ત્યારે, રાજકર્તાએ પોતાની હારજીતને અંગે અથવા તો "Social unions and fusions are always attem- અન્ય કારણથી નીપજતા પોતાના હેદી અને અધિકારની pted to safeguard their political power. મહત્વતા જાળવી રાખવાને અંગે, પરસ્પર સામાજીક અને Evidence of this is found in Visnakund, કૌટુંબિક સંબંધ જેઠતા હતા. પોતાના કથનના તેમણે એક Kadamb-Satakarni, who must have been a બે દષ્ટાંત પણ રજુ ક્યાં છે. ઉપરાંત આપણે પણ અતિprince born of the Satakarni and Kadamb હાસિક દષ્ટિએ પુરાવામાં ઉપયોગી થાય તેવાં થોડાં union; similar relations the Satavahanas are વધારે રજુ કરીશું. જેમકે, કેશલપતિ પ્રસેનજીત સાથે said to have contracted with the Pallavas મગધપતિ શ્રેણિક અને તેના પુત્ર અનતાએ જે and the Nagas; the Kalachuris also followed લગ્નસંબધે; નવમા નંદ અને મૈર્ય ચંદ્રગુપ્ત અશોધન this tradition of social union = સામાજા લગ્ન અને સેલ્યુકસ નિકેટે: સમ્રાટ પ્રિયદર્શીને કલિંગપતિને અને સંબંધે હંમેશાં પોતપોતાની રાજકીય સત્તા નિભાવી બે વાર જવા દીધા હતા તે હકીક્ત ( ઘાલી જગાડાના રાખવા માટે જતા હતા. દષ્ટાંત તરીકે વિખરુકંડજ, કદંબ– શિલાલેખ) રાજ શ્રીમુખે પોતાના પુત્ર ચત્તી સાથે વિદશતકરણિઝ ઈ. સમજી લેવા. આમાંને કદંબ- શતકરણિ ભંના કેઈક મહારથીની પુત્રી નાગનિકાને પરણાવી હતીઃ તે શતકરણ અને કદંબ વચ્ચે થયેલ લગ્નસંબંધથી ઉત્પન્ન શુગપતિ અગ્નિમિત્રે વિદર્ભપતિની કુંવરી માલવિકા સાથે થયેલ કુમાર સંભવે છે. તે પ્રથાને અનુસરીને રાતવહન કરેલું લગ્ન; ઈ. ઈ. અનેક દૃષ્ટાંત ઇતિહાસમાંથી જડી આવે પ્રજાએ પણ પલ્લવાર અને નાગપ્રજા સાથે સંબંધ બાંધ્યાનું તેમ છે. (જ) સરખા ચુટુકાનંદ અને મૂળાનંદના સિક્કા પુ. રાજાને પરણાવી દેવાનું મનાવ્યું છે અને તે ઉપર અમારા ૨ માં તથા ૧માં નંદીવર્ધન રાજ્ય તેમની હકીકત. વિચારો દર્શાવ્યા છે તે હકીક્ત સાથે સરખાવો. જુઓ (૪) પુ. ૪માં રૂદ્રદામનના વર્ણને પૃ. ૨૦૮ થી આગળ પંચમ પરિચ્છેદ લેખ નં. ૧૭. જુઓ. જેમાં કન્ડેરીના શિલાલેખ આધારે વિદ્વાનોએ કઈ (2) પૃ. ૧માં નંદિવર્ધન રાયે પહલવ, કદંબ વગેરેને અનેરે શબ્દ માની લઇને રૂદ્રદામને પોતાની પુત્રી શતકરણિ સંબંધને અમે જોડી બતાવ્યા છે તે હકીકત સાથે આ સરખા, Page #80 -------------------------------------------------------------------------- ________________ જુદી ગાદી અને થરાસ્થાપવાનાં કારણેા દ્વિતીય પરિચ્છેદ ] પ્રાના નખરા છે. આ પ્રજા મંત્રિજી નામના ક્ષત્રિયના અઢાર જે પેટા વિભાગેા છે તેમાંની એક ગણાય છે. સૈત્રિ ક્ષત્રિયે! અસલમાં વિદેહદેશમાં જન્મી કરીને, ચારે તરફ્ રાજ્ય હકુમત ચલાવતા ચલાવતા ફેલાતા ગયા છે. એટલે નંદવંશના રાજાઆને વિદેહી કહી શકાય. તેમજ નંદવંશના અધિકારમાં વિદેહદેશ આવી પણ પડયા હતા; એટલે રાજ્ય હકુમતને અંગે પણ તેમને વિદેહપતિ અથવા વિદેહી કહી શકાય જ. આ પ્રમાણે એક હકીકતના મેળ તા બેસી ગયા; પણુ નંદવંશમાંના કયા રાજા તે હજી શોધવું રહે છે. તે વંશના ઇતિહાસથી જાણ્યું છે કે તેમાં નવ રાજાએ થયા છે. છ ા નામના જ હતા ખાકીના ત્રણ પ્રતાપી અને વૈભવશાળી નીવડયા છે. તેમનાં નામ, નંદ પહેલા, નંદ બીજો અને નંદ નવમેા. તેમાં નવમા નંદના સમય ઈ. સ. પૂ. ૪૧૩થી ૩૭૮ના ઠરાવાયા છે, તેમજ વળી ખીજી હકીકત તેના વિશે એમ નીકળે છે કે તે પોતે શૂદ્ર રાણીના પેટે જન્મ્યા હતા પરન્તુ શૂદ્રાણીને પરણ્યા હતા એમ નથી. જ્યારે અહીં તેા પેાતાને શ્રદ્ધાણુ વેરે પરણ્યાના મુદ્દો છે એટલે ચ્યા એ કારણે તેનું નામ ખાદ કરવું રહે છે. પછી રહ્યા એ નંદ નંદ પહેલા અને બીજો. આમાંના પહેલા નંદ વિશે જાણી ચૂકયા છીએ કે તેણે દક્ષિણ હિંદના અમુક પ્રદેશા જીતી લઈ (જીએ પુ. ૧ તેનું વૃત્તાંત) મગધ સામ્રાજ્ય વધારી મૂકયું હતું અને તેથી તેણે નદિવર્ધન નામનું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું, તેમજ તેના ઉત્તરાધિકારી તરીકે તેના પુત્ર નંદ ખીજાને પણ દક્ષિણુ હિદના પ્રાંતાના અધિકાર મળ્યા જ હતા. એટલે આ અંતે નંદરાજાને દક્ષિણુપતિ કહી શકાય તેમ છેજ. તેમ પહેલા નંદના સમય ઈ. સ. પૂ. ૪૭૨ થી ૪૫૬= ૧૬ વર્ષના અને ખીજાને સમય ઇ. સ. પૂ. ૪૫૬થી ૪૨૮=૬૮ વર્ષના જણાવ્યા છે. એટલે સમયની દૃષ્ટિએ (૨૫) જુએ ઉપરમાં શત અને શતવહનવંશની હકીકત (૨૬) સરખાવેા ઉપરમાં પૃ. ૪૮ ટી નં. ૧૦ (૨૭) આ લગ્ન તા નંદનવમા (શૂદ્રાણીયા કુમાર)નું અને બ્રાહ્મણુકન્યા વચ્ચે હતું. અને તેને સમય નદ ત્રીજો જેને કાળાશેકની ઉપમા ઈતિહાસવિદો આપી રહ્યા [ ૫૩ (૪૫૦ અને ૪૬૦ના દશકાની ગણત્રીએ) જે કે બન્ને નંદને તે હકીકત સ્પર્શી શકે તેમ છે. પરંતુ દ્રાણિ સાથે લગ્ન કર્યાની હકીકત તા માત્ર નંદ ખીજાતે જ લાગુ પડતી ઇતિહાસમાં નોંધાયેલી છે. એટલે સ્પષ્ટપણે કહી શકાશે કે રાજા શ્રીમુખના પિતા તે અન્ય કોઈ નહિ પણ તે નંદ બીજો જ હતા.૨૬ નંદ બીજાના રાજ્યકાળ ૪૫૬થી ૪૨૮ તે જણાવાયા છે. એટલે લિત થાય છે કે ઈ. સ. પૂ. ૪૫૬ થી ૪૫૦ સુધીના પેાતાના રાજ્યકાળના પ્રથમના છ વર્ષમાં જ તંદ ખીજાએ શ્રીમુખની માતા સાથે લગ્ન કર્યું હતું. આ પ્રમાણે શતવહનવંશી રાજાઓની ઉત્પત્તિ સંબંધના સમય, પ્રારંભ, તેના માતપિતા કાણુ ઇત્યાદિ, અનેક અણુશાખ્યા પ્રશ્નોના નિકાલ લાવી ચૂકયા કહેવાઈશું. ઉપરના પારિગ્રાફ઼ે જોઇ ગયા છીએ કે રાજા શ્રીમુખ પેાતે મગધપતિ નંદ બીજાને પુત્ર થતા હતા. આવી રીતે મગધપતિ રાજાને કુમાર હાવા છતાં તેણે દક્ષિણ હિંદમાં જઈ ને પેાતાનાં સ્વતંત્ર રાજ્ય અને વંશ શા માટે સ્થાપવાં પાયાં તે એક પ્રશ્ન ઉભા થાય છે. પુ. ૧ માં નંદ ખાનું વૃત્તાંત લખતાં જણાવી ગયા છીએ કે, તેનું મરણુ જ્યારે નીપજ્યું ત્યારે, કાને ગાદી આપવી તે પ્રશ્ન ઉભા થયા હતા. છેવટે ઠરાવવામાં આવ્યું હતું કે ક્ષત્રિયાણી પેટે જન્મેલ કુંવરને મગધપતિ તરીકે જાહેર કરવા. તે જ પ્રમાણે નંદ ૮માનું મરણુ થતાં અને તે પણુ અપુત્ર હાવાથી તેને તે જ પ્રશ્ન પાછા ઉપસ્થિત થતાં ઠરાવાયું હતું કે, રાજ્યની હાથિણી જેના શીરઉપર પાણીના કળશ ઢાળે તેને ગાદી સુપ્રત કરવી. તે સમયે નંદક્ષીજાના કાણીજાયા પુત્રના લગ્નનારવરધાડા ત્યાંથી નીકળતા હતા એટલે તે વરરાજાને એક પ્રકારના રાજા તથા રાજચિન્હ છે અને તેનું કારણ શૂદ્રાણીનાં લગ્ન કર્યાનું જણાવે છે તેના મરણ બાદના છે, મતલબ કે તે બાદ પણ વણતર લગ્નની છૂટ હતી. એટલે માત્ર વણતર લગ્નથી જ કાળાશેક નામ દેવાયું હતું તે ફલિત થતું નથી. તે ઉપનામ જ તેનું નહાવું એમ આ ઉપરથી સાખિત થાય છે. . જુદી ગાદી અને વંશસ્થાપવાનાં કારણા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] જુદી ગાદી અને વંશસ્થાપવાનાં કારણે [ અષ્ટમ ખંડ જેવાં છત્રયુક્ત રાજ્યની હાથણીએ તેના શીરે તરીકે રાજ કરતી હતી ત્યારે રાજ્યની લગામ ખેંચવી કળશ ઢોળી કલની માળા પહેરાવી હતી. પરિણામે લીધી હતી અને અમુક વર્ષપર્યત પોતે જ ગાદીપતિ તેને મગધપતિ નવમા નંદ તરીકે જાહેર કરવામાં બની બેઠે હતો. એટલે સિદ્ધ થાય છે કે, કુમાર આવ્યો હતો. આટલી હકીકત આપણને પ્રાપ્ત થઈ શ્રીમુખ અને કુમાર કૃષ્ણ, તે બંને નંદ બીજાના શદ્વાણી ચૂકી છે. હવે તપાસીએ કે તેમાંથી અત્ર સ્પર્શતી કોઈ પેટે જન્મેલ પુત્ર હોવા જોઈએ. આ બંને ભાઈઓ હકીકતનો ઉલ્લેખ મળે છે કે કેમ ? રાજકુમાર હોવા છતાં, કેવળ શુક્રાણુ પેટે જન્મેલ 'જયારે ક્ષત્રિયાણ પુત્રોને ગાદીએ બેસાડવાનું ઠરાવાયું હોવાથી તેમને રાજ્યાધિકાર ન સોંપાયો એટલે અપછે ત્યારે સ્વયંસિદ્ધ થાય છે કે કોઈ અન્ય કુમારને માનિત થયાં જેવું લાગે તે સમજી શકાય તેમ છે. હક્ક વધારે મજબૂત હોવો જોઈએ; પરંતુ કોઈક અને પછી તે, પિતાથી નાનાભાઈને મગધપતિ નીમકારણસર તેની ગ્યતા રાજ્યનિયમ પ્રમાણે અમાન્ય વામાં આવતાં, તેની આજ્ઞામાં રહેવું તે પોતાના દરજજાને થતી હોવી જોઈએ. તેમ બીજી બાજુ એમ કહેવાયું હલકું લાગતાં તેઓ મગધને ત્યાગ કરી અન્યત્ર ચાલી છે કે (ઉપરના પાને જીઓ) રાજ નંદબીજાએ જવાને નિર્ણય કરે તે પણ સ્વાભાવિક છે. આવા ગાદીએ આવતાં પ્રથમના પાંચ છ વર્ષમાં જ એક સંજોગોમાં તેઓ મૂકાયાથી, નૈસર્ગિક છે કે તેઓ પોતાને શદ્ધ જાતિની કન્યા સાથે લગ્ન કર્યું હતું અને તે જે સ્થાનેથી આશ્રય મળી રહે તેમ ધારતા હોય તે રાણીના પેટે શ્રીમુખનો જન્મ થયો હતો. આ બે બાજુ જવાને જ વિચાર કરે. સામાન્ય નિયમ એ છે હકીકતને સાથે જોડતાં એવો સાર કાઢી શકાય છે કે, કે, પિતાના પિતૃપક્ષથી તરછેડાયેલો કાઈ પણ પુરૂષ, કુમાર શ્રીમુખની ઉમર, રાજા નંદબીજાના ક્ષત્રિયાણી આવા સમયે પોતાના માતૃપક્ષ તરફ જ નજર નાંખે તેમજ શદ્રાણી પેટે જન્મેલ સર્વ સંતાનમાં, સૌથી મોટી છે. એટલે કુમાર શ્રીમુખ અને કૃષ્ણ પિતાની માતાના હોવી જોઈએ અને તેથી ગાદીપતિ તરીકેનો તેનો હક મહિયર તરફ પ્રયાણ કરી ગયા હોય એમ સમજી લેવું સર્વોપરી હેવો જોઈએ. પરંતુ તેને જન્મ શદ્વાણુંના રહે છે. તેમની માતાના મહિયરનું સ્થાન કઇ દિશાએ પેટ થયેલ હોવાથી, રાજ્યના પ્રચલિત ધોરણાનુસાર આવ્યું હતું તે હજુ આપણે શોધી કાઢવું રહે છે. તેને અધિકાર સાંપવાનું અયોગ્ય લાગતાં. રાજકર્મ- કુમાર શ્રીમુખ રાજા બન્યા પછી તેની રાજકીય ચારિઓમાં તે પ્રશ્ન વિચારણીય થઈ પડયો હતો અને કારકીર્દિનું સ્થાન દક્ષિણ હિંદમાં જ બનવ તેનાથી નાના પરંત ક્ષત્રિયાણ પેટે ઉત્પન્ન થયેલ હોય એમ ઇતિહાસ ઉપર દૃષ્ટિપાત ફેકતા તરત કુમારને ગાદી સોંપાઈ હતી. આ પ્રમાણે એક વસ્તુ જ દેખાઈ આવે છે. એટલે પ્રથમ દૃષ્ટિએ જણાઈ સ્થિતિ થઈ. બીજી સ્થિતિ એમ છે કે, રાજા નંદ આવે છે કે, મગધની ભૂમિને ત્યાગ કરીને તે દક્ષિણ બીજાનું રાજ્ય અઠ્ઠાવીસ વર્ષ ચાલ્યું છે અને ગાદીએ હિંદ તરફ જ વળ્યો હોવો જોઈએ. વળી હાથીગુફાને બેસતાં પ્રથમના પાંચ છ વર્ષમાં જ તેણે શ્રદ્ધાણી સાથે લેખ જાહેર કરે છે કે, તેણે રાજા ખારવેલના કલિંગ લગ્ન કર્યું છે તથા કુંવર શ્રીમુખનો જન્મ થયો છે. દેશ તરફ હુમલો કર્યો હતો પરંતુ તેના હાથે શિકસ્ત એટલે રાજા નંદ બીજાના મરણ સમયે મ. સ. ૯૯= ખાવી પડી હતી અને હઠી જઈને ઠેઠ નાસિક પાસેના ઈ. સ. પૂ. ૪૨૯માં શ્રીમુખની ઉંમર લગભગ ૨૫થી ડુંગરાળ પ્રદેશમાં આશ્રય લેવો પડ્યો હતો. તેમ વળી ૨૭ વર્ષની હોવી જોઈએ એમ ફલિત થાય છે. વળી જાણવામાં આવ્યું છે કે આંધ્રપતિ રાજા શ્રીમુખના ઇતિહાસના પ્રમાણુથી આગળ ઉપર કહેવામાં આવશે અનજોની રાજગાદી મુખ્ય અંશે ગોદાવરી નદીના મૂળ કે કુમાર શ્રીમુખને એક બીજો ભાઈ કૃષ્ણ નામે હતો, પાસેના પ્રદેશમાં હતી. આ સર્વ હકીકતથી એ જ સાર જેણે શ્રીમુખનાપુત્ર ગૌતમીપુત્રયજ્ઞશ્રીની વિધવા રાણી ઉપર આવવું રહે છે કે, રાજા શ્રીમુખની માતાનું નાગનિકા પાસેથી, જ્યારે બાળપુત્ર તરફથી રીજેટ મહિયર દક્ષિણ હિંદના કેઈક પ્રદેશમાં જ આવી રહ્યું Page #82 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિચ્છેદ ] હાવું જોઈ એ. આટલું નક્કી થયું. હવે આગળ વધીએ. રાજા શ્રીમુખની માને ઇતિહાસકારાએ કરવર જાતિની ઠરાવી છે. (જુએ ઉપરમાં પૂ. ૪૭ તથા તેને લગતી ટીકા નં. પનું લખાણ) તેના અર્થ એમ એસારવામાં આવ્યા છે કે, કાંતા તે દક્ષિણ હિંદના–ડેક્કનમાં—આવેલા જુદી ગાદી અને વંશસ્થાપવાનાં કારણા કારવાર જીલ્લાની વતની હાવી જોઈએ અથવા તેવા નામની ક્રાઈ જાતિવિશેષ જ હાવી જોઈએ કે જે પોતાના પેટગુજારા પંખીએ પકડી૨૮ તેના વિજ્ય ઉપર કે ભક્ષણ કરી ચલાવતી હશે. તેમ વળી આ પ્રદેશમાંથી રાજાનંદના નામ સાથે, કેમ જાણે કાંઈક સંબંધ–રાજકીય કે કૌટુંબિક-ધરાવતા ન હોય તેવાં નામયુક્ત રાજાઓનાં-જેમકે ચુટુકાનંદ, મૂળાનંદ ઇ.ના સિક્કાઓ મળી આવ્યા છે એટલું જ નહીં, પરન્તુ તે સિક્કાનાં બાહ્ય બ્રાટ, તે ઉપરનાં ચિન્હા,૨૯ તેની ઇબારત આદિ, ધણે અંશે આ શ્રીમુખવંશી રાજાએાના સિક્કાને મળતાં આવે છે. આ સર્વે પરિસ્થિતિ ઉપરથી એવા ચીતાર આવી જાય છે કે, તે રાજા પણ રાજા શ્રીમુખની સાથે સગપણ સંબંધ ધરાવતા હેાવા જોઈએ અને તેમનું મૂળ વતન તેમના સિક્કા જ્યાંથી મળી આવે છે તેવા કાનારા જીલ્લાના પ્રદેશમાં જ આવ્યું હોવું જોઇએ. એટલે આપણે જે એવા અનુમાન અચવા નિશ્ચય ઉપર આવીએ કે, શ્રીમુખની માતા કાનારા જીલ્લાની-કારવાર શહેરની અથવા આસપાસના પ્રદેશની—વતની હતી તથા ચુટુકાનંદ મૂળાનંદ વગેરે તે જ જાતિવિશેષના સભ્યા હતા, તેા સત્ય સ્થિતિથી વેગળા જતા રહ્યા છીએ એમ ગણાશે નહિ. હવે સર્વ ખિના સ્પષ્ટ રીતે પુરવાર થઈ ગઈ કહેવાશે કે રાજા શ્રીમુખના માતાપિતા કાણુ હતા ? તેની માતાને શૂદ્રાણી શા માટે કહેવામાં આવે છે? તેનું મહિયર કયાં હતું? તેને શા માટે મગધ છેડીને (૨૮) નીચેની ટીકા ૨૯ જીએ. (૨૯) જીએ પુ. રમાં સિક્કા આકૃતિ ન. ૪૯, ૫૦, ૫૧, પર; અને તેમને આકૃતિ નં. ૫૩, ૫૪થી આગળના સિક્કા સાથે સરખાવે. આ સર્વેમાં તીરકામઠાની નિશાની છે. તીરકામઠું તે [ ૫૫ પરદેશ નીકળવું પડયું હતું ? તથા શા માટે તેણે દક્ષિણ હિંદમાં જ વસવાટ કર્યાં હતા ? તેમજ ચુટુકાનંદ વગેરેના સંબંધ શ્રીમુખ સાથે કુવા હૈાવા જોઈએ ? આટલું શોધી કાઢયા પછી, જે કેટલાક પ્રશ્નો વિદ્યાતેને મુંઝવી રહ્યા છે તેની તપાસ પણ હાથ ધરવાનું મન થઇ જાય છે. રાજા શ્રીમુખ અને શતવહુનવંશી અન્ય રાજાએના રાજ્યવહીવટ, ગાદાવરી અને કૃષ્ણા નદીનાં મૂળ જે પ્રદેશમાં આવેલ છે એવા નાસિક, જીન્તેર-કન્હેરી નાનાબ્રાટ આદિ સ્થળ વિસ્તારમાં આવેલ હતા, ત્યાંથી તેમના અનેક શિલાલેખા અને સિક્કાઓ મળી આવ્યા છે. શિલાલેખમાં-નાસિક નં. ૨ તરીકે જેતે વિદ્વાના ઓળખાવી રહ્યા છે-શ્રીમુખની જન્મજાતિ ઉપર પ્રકાશ પડે તેવા અક્ષરા કાતરાયેલા છે. તેમાંના એ શબ્દ પ્રયાગ ઉપર વિદ્વાનનું ખાસ ધ્યાન ખેંચાયું છે. પ્રથમ (૧) “એક અમહનસ” છે અને (૨) ખીજે “ખતિયદ્મપમાનમદન” છે. આ બાબતની હમણાં છેલ્લી તાજેતરમાં જ કલકત્તાથી પ્રગટ થતા, ‘ઇન્ડિયનકલ્ચર' નામે ત્રિમાસિકના ૧૯૩૮ ના પુ. ૫. આંક નં. ૧ જુલાઈના પત્રમાં પૃ. ૧૬ થી ૨૩ સુધી જે. સી. ધેાશ નામના વિદ્વાને સમીક્ષા કરી બતાવી છે. તેના સાર તેમના જ અક્ષરામાં પ્રથમ કહી દઇએ; અને તે બાદ તેમના વિચારાની સંગતતા કે અસંગતતા, આપણે પુરવાર કરેલી તપાસના પરિણામ સાથે સરખાવીશું, મિ. જે. સી. ધાશે દારેલી સમીક્ષાના આરંભમાં જણાવ્યું છે કે, “Scholars not at one about the caste of the Satavahanas. Prof. H. C. Ray Chaudhari thinks they are Brahamans. While Prof. D. R. Bhandarkar has are શિકારી-પારધિના વનની સ્થિતિ સૂચવે છે. જીઆ ઉપરની ટીકા નં. ૨૮. આગળ ઉપર આ પરિચ્છેદ ટાંકેલ કે હિ. ઇં. પૃ. ૩૦ના લખાણ સાથે સરખાવે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] જુદી ગાદી અને વશસ્થાપવાનાં કારણેા [ અષ્ટમ અડ taken pains to prove that they કરી નાંખી હતી તેમ; સામે પક્ષ એમ કહે છે કે તે are non-Brahamans. Both the scholars પ્રમાણે સર્વથા હાતું નથી; એમ તેા રાન્ત મહાનંદની have mainly relied on the same evi-શૂદ્રાણી પેટે જન્મેલ મહાપદ્મ ૩૨ પણ શુદ્ર હેવા dence, though interpreting differently છતાં પૃથ્વીને નક્ષત્રિય ખનાવી દીધી હતી.૩૩ એટલે to arrive at their respective conclusions સ્રાહ્મણ જ ક્ષત્રિયના વિનાશ કે નાશ કરે એવા નિર્ધાર =શતવહનાની જાતિ (ના પ્રશ્ન) વિશે વિદ્વાનેા એકમત ન કરી શકાય. જેથી ‘એકબ્રહ્મના’ અર્થ ભ્રાહ્મણુ ન યતા નથી. પ્રે. એચ. સી. રાયચૈાધરી તેમને કરતાં, unique votary of Subramanya= બ્રાહ્મણા ધારે છે, જ્યારે પ્રા. ડી. આર. ભાંડારકરે સુષુમન્યા અનન્ય ભક્ત હૈાય તે અને સુથામણ્ય અમપૂર્વક સાબિત કર્યું છે કે તેઓ અભ્રાહ્મણુ હતા. એટલે warrior god Kartikeya=કાતિક્રય દેવ બંને વિદ્વાનાએ મુખ્ય તથા એક જ (તેને તે જ) પુરાવા સરીખા જે હેાય તેવા પુરૂષઃ એવા અર્થમાં તે શબ્દ ઉપર આધાર રાખ્યા છે; જો કે પેાતાના અનુમાન વપરાયેલ છે. પેાતાના કથનના સમર્થનમાં જણાવે છે દ્વારવાને તેમણે (તે શબ્દોને) અર્થ જુદા જ૩૦ કે, મનુસંહિતામાં જેને ‘ક્ષત’ કહીને ઉદ્દેશ્યા છે. એસા) છે. ” (Kshatru of Manu is a mixed lowcaste, born of Sudra father and a Kshatriya-mother=મનુના ક્ષત, તે શત્રુ પિતા અને ક્ષત્રિય માતાથી શત્પન્ન થયેલ જાતિ છે તે વર્તમાનકાળના પ્રતિય (ખતરી) જેવા છે અને આ જાતિ ઠેઠ અલેકઝાંડર ધી ગ્રેઈટના વખતથી ચાલી આવ્યાનું દેખાય છે, તેવી જ રીતે બ્રહ્મર્ષિ અને રાજિષ શબ્દો પણ વપરાયા છે. તેમાં ઋષિ એટલે ખાસ બ્રાહ્મણુ જાતિવિશેષ એમ છે જ નહીં. ત્યારે એક પક્ષ વળી કહે છે કે, તેમના માતાનાં નામ છે. જેવાં કે ગૌતમીગાત્ર, વસિષ્ટગૌત્રનાં છે, તે સર્વ બ્રાહ્મણ ઢાવાનું સિદ્ધ થાય છે. તે આખાયે લેખમાં ઉતરવાની આવશ્યકતા નથી, પરન્તુ તેમાંની કેટલીક દલીલા એવી છે કે સંશાધકની અપેક્ષાએ તેમાંથી ઘણી જ વિગતો જાણવા જેવી છે તથા સંશોધન કાર્ય કેવા પ્રકારનું છે તેના સારા જેવા ખ્યાલ પણ તે ઉપરથી બંધાઇ શકે છે. એટલે તેવી લીલા ટૂંકમાં રજી કરીશું.-બ્રાહ્મણ છે એમ પુરવાર કરનાર પક્ષની દલીલ છે કે “બમહનસ” અને ‘તિય દૃશ્યમાનમર્દન” (ક્ષત્રિયના હર્ષી કહેતાં મદનું મર્દન, કહેતાં નાશ કરનાર) આ શબ્દ બ્રાહ્મણ જે હાય તેને જ લાગુ પાઢી શકાય, જેમ પરશુરામે નક્ષત્રિય પૃથ્વી (૩૦) આવાજ મત જ, એ. બ્રે. રા. એ. એ (નવી આવૃત્તિ પુ. ૩ ના લેખકને છે, (જીએ તે લેખમાં પૃ. ૫૨) (૩૧) જે કેટલાક વિદ્વાનેા એવા મતના દેખાય છે કે, એકજ પુરાવા હાચ તે તેના અ` ઝુદા જુદા હેાઇ ન રાકે તેમણે આ હકીકત લક્ષમાં લેવા યાગ્ય છે; એકજ પુરાવા છતાં ભિન્ન મત બધાયાના એક નહીં પણ અનેક રષ્ટાંતા મળી શકે છે. (જેમકે પુ. ૧માં અવંતિપતિની વંશાવળી ઠરાવતાં પરિશિષ્ઠપકારની ત્રણ ગાથાઓ; હૅમચદ્રસૂરિના શબ્દો ઉપરથી તેમને જૈન કે અજ્જૈન ઠરાવતા વિદ્વાનેાના મતા; ખતિયદૃપમાનમન રાખ્તના અર્થ માટે નીચે ટી. ન. ૪૦ નું લખાણ ઈ. ૪.) (૩૨) જીએ પુ. ૧ નંદનવમાનું વૃત્તાંત: અહીં ફેર એટલે જ છે કે, આપણે જેને મહાપદ્મ હ્યો છે. તેને તેમણે મહાનંદ લખ્યા છે અને જેને આપણે મહાન દ લખ્યા છે તેને તેમણે મહાપદ્મ ગણાવ્યા છે. નામ ઉલટા સુલટી થયા છે. ખાકી હકીકત સČથા એકજ છે. નામની મારામારીમાં બહુ ન ઉતરતાં તેમને નંદૃબીજા અને ન નવમે એવા સંખેાધનથી જ એળખીએ એટલે બધું બરાબર સમજી લેવાશે. નંદેખીજાની શૂદ્રાણી પેટ નંદનવમા જન્મ થયા હતા અને તેણે જ ક્ષત્રીયાની કતલ કરી નાંખી હતી એટલું જણાવવાને આશય છે. r (૩૩) નુએ વિષ્ણુપુરાણ ૪; ૨૪. (૩૪) આ માન્યતા કેટલે દરજ્જો ખાટી છે તે આગળ ઉપર સિક્રાચિત્રાના આધારે પુરવાર થઈ શકે છે ( જુઓ રાજા શ્રીમુખના વર્ણને તેના કુટુંબને લગતી હકીકતવાળા પારિગ્રાફ ) Page #84 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિછેદ ] જુદી ગાદી અને વશ સ્થાપવાનાં કારણે [ ૫૭ ત્યારે સામો પક્ષ કહે છે કે, એમ તે ઈક્વાકુવંશીઓમાં (Naga-girls)also=રાણી નાગનિકા ૮(નાગકન્યા પણ ક્ષત્રિયો અને બ્રાહ્મણ છે;૩૫ એવું જણાવી છે) નું નામ સ્વયં સાક્ષી પૂરે છે કે, તેઓ નાગકન્યાઓ સામો પ્રશ્ન ઉઠાવે છે કે, if they were Braha- સાથે લગ્ન કરતા હતા. વળી બીજાં દૃષ્ટાંત પણ નીચે mans, why did they not mention their પ્રમાણે આપે છે; જેમ રાક્ષસ બ્રાહ્મણે હોય છે patronymic=જો તેઓ બ્રાહ્મણ જ હતા તે તેઓ (માર્કડેય પુરાણમાં) તેમ ગુજરાતમાં નાગર બ્રાહ્મણોની પિતાના પિતૃપક્ષના ગોત્રનો ઉચ્ચાર કેમ નથી કરતા ? ઉત્પત્તિ પણ તેવી જ કહેવાય છે; descendants ત્યારે પ્રથમ પક્ષ વળી ઉત્તર વાળે છે કે, Saliva- of Brahmins by Naga-girls=નાગકન્યા han (Sesh, the king of serpants begot સાથે બ્રાહ્મણના લગ્ન થવાથી ઉત્પન્ન થયેલાં ફરજંદે; Salivahan on a Brahman girl=બ્રાહ્મણ (ન-ગર=poisonless) અને Now if these કન્યા સાથે શેષ નામના સપના રાજાએ સંભોગ Nagar-brahmins, who were the offકર્યાથી જે પુત્ર ઉત્પન્ન થયો તે) શાલિવાહન જ કહે- springs of a Naga and a Brahmin-girl, વાય છે અને he must go by his mother's could be Brahmans, there could be caste of Brahmaneતેથી તેની ઓળખ તેની no objection to the Satavahans being માતાની બ્રાહ્મણજાતિવાળી જ હોવી જોઈએ. આ Brahmans with similar legendary પ્રમાણે માતૃપક્ષીય ગોત્રના જોડાણનો ઇતિહાસ આપે origin=જે તેથી નાગપિતા અને બ્રાહ્મણ કન્યાના ૩૯ છે જ્યારે માતૃપક્ષના ગોત્ર જોડવાનું ખરું કારણ તે કરદે એવા નાગરબ્રાહ્મણને બ્રાહ્મણ કહી શકાય તે સમયે એક રાજા અનેક ગોત્રની રાણીઓ પર છે, તો તે જ પ્રમાણે જેની ઉત્પત્તિરૂપ દંતકથા છે, એવા હતો અને તેથી અનેક રાણીઓ પેટે થતાં સંતાનોની શાતવાહનોને બ્રાહ્મણો કહેવામાં વાંધો શું હોઈ શકે? ઓળખ માટે તેમની માતાના ગોત્રોનો ઉલ્લેખ કરાતે આ પ્રમાણે મિ. ઘોશે પિતાના તરફથી ઉપરના બંને હતો૩) એમ કહી સમર્થનરૂપે દષ્ટાંત આપે છે કે, વિદ્વાનોનાં મંતવ્ય ઉપર સવળી અવળી દલીલ આપીને The name of the queen Naganika za Gosolymi oreloj 3,80 "To sum up (Naga girl) shows that they married Prof. Bhandarker has failed to addu (૩૫) મજકુર પુસ્તક અને નિબંધ પૃ. ૨૨-In fact (૩૭) જુઓ પુ. ૨ પૃ. ૧૩ ટીકા નં. ૪૭ it is not true that all the descendants of (૩૮) નાગનિકાના નામથી જ નાગકન્યા કહેવા માગતા Ukshavaku were Kshatriyas. There were હોય તો તે, અગ્નિમિત્રે જે માલવિકા સાથે લગ્ન કર્યું હતું Brahmans also among themeખરી રીતે જોતાં અને જે નાગનિકાના પિતાપક્ષની જ કન્યા હોવા સંભવિત સત્ય નથી કે ઈક્વાકુવંશી સર્વ ક્ષત્રિયો છે. તેમાં તે છે (જુઓ ઉપરમાં પૃ. ૫૨ ) તેને પણ નાગકન્યા કહેવી બ્રાહ્મણો પણ છે. રહે છે. તેમજ મહેંદ્ર, સુરેશ, કુમાર ઈત્યાદિનાં નામ વાળાઓને ૩૬) શાલિવાહન નામનો રાજા તે આ વંશની પણ ઈંદ્રાદિ દેવતા સાથે સંબંધ ધરાવતા કહેવા પડશે. ઉત્પત્તિ થયા બાદ લગભગ સાડાચારસે વરસે થયો છે અને (૩૯) અહીં આપણે નાગરબ્રાહ્મણની ઉત્પત્તિ કેમ થઈ તે નામ તે માત્ર એક જ વ્યક્તિને લાગુ પડે છે (જુઓ તેની ચર્ચામાં ઉતરવા નથી માંગતા. પરંતુ ઉપરના વાકયમાં ૫રમાં પૃ. ૧૬ ) તો તેને આ વંશની ઉત્પત્તિની દંતકથા બ્રાહ્મણપિતા અને નાગકન્યાથી તેમની ઉત્પત્તિ જણાવી છે સાથે શી રીતે જોડી શકાય? જ્યારે આ વાકયમાં નાગપિતા અને બ્રાહ્મણુકન્યામાંથી તેમ આ દંતકથા જેની સાથે જોડાયલી છે તે તો વળી તેમની ઉત્પત્તિ કહે છે એમ હેરફેર થતી હકીકત ઉપર જ શાલિવાહન રાજાનીયે પાછળ થયો છે તેને શાલિવાહન ધ્યાન ખેંચીએ છીએ. સાથે સંબંધ ૫ણું કયાં છે? (જુઓ તેનું વૃત્તાંત આગળ ઉપર). (૪૦) મજકુર પુસ્તક પૃ. ૨૩. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] જુદી ગાદી અને વંશસ્થાપવાનાં કારણે [ અષ્ટમ ખંડ ce a single piece of evidence which (૨) ખતિય-દપમાનમદન=ક્ષત્રિયોના મદને નાશ goes against the possibility of the કરનાર; અર્થ તો તેમણે જે કર્યો છે તે જ આપણે Satavahanas being Brahman; on the કરીએ છીએ; છતાં ક્ષત્રિયના મદને તોડનાર, બ્રાહ્મણ other hand their Brahamanic metro- જ હોવો જોઈએ એમ નથી. પરંતુ ક્ષત્રિયાણીના nymics go positively to show that પેટે જન્મેલ કુંવરો, જે મગધપતિ નીમાયા હતા તથા નંદ they were Brahmans. Their legendary બીજાથી નંદ આઠમા સુધી જેઓ ઓળખાય છે, તેમનાં origin also points to this. Possibly ગાદીએ આવવાથી પ્રજા તથા અમલદારોમાંના ક્ષત્રિો, they were Brahmans. Possibly they બહુ બેજવાબદાર વર્તન બતાવી રહ્યા હતા. એટલે were Naga-Brahamins without gotra. નવમો નંદ જે શાણી જાયો હતો જેને આપણે The Ikshavaku kings of South India મહાનંદ કહ્યો છે અને પુરાણોમાં મહાપદ્ય કહ્યો છે, તેણે were the Brahaman descendants of મગધસામ્રાજ્યની લગામ હાથ લેતાં જ ઉપરોક્ત Ikshavakuસારરૂપે જણાવવાનું કે, શાતવાહને ક્ષત્રિયનું કુળ-ગુમાન તોડી નાંખવાને કમર કસી હતી બ્રાહ્મણો હતા. તેની શક્યતાની વિરૂદ્ધ જનારો એક (જુઓ પુ. ૧માં તેનું વૃત્તાંત). તેણે ક્ષત્રિયોનું નિકંદન પણ પુરાવો રજુ કરવાને પ્રોફે. ભાંડારકર નિષ્ફળ થયા કઢી નાંખ્યું હતું, જે કૃત્યને અંગે નવમાનંદને ખતિયછે. ઉલટા તેમણે જોડેલા માતૃપક્ષીય બ્રાહ્મણગાત્રાથી તે દપમાનમદન નામનું વિશેષણ જોડાયું છે. તેઓ સાહ્મણ હતા એમ વિશેષ સંભવિત થતું જાય છે. (૩) અનલમ-પ્રતિલોમ લગ્ન વિશે આપણે કાંઈજ દંતકથા પ્રમાણેની તેમની ઉત્પતિ પણ આ વાતની સાક્ષી કહેવાપણું નથી. અને પ્રકારનાં લગ્ન જેમ અત્યારે પૂરે છે. ઘણું કરીને તેઓ ગાત્ર વિનાના નાગ–બ્રાહ્મણે જ થાય છે તેમ તે સમયે પણ થતાં જ હતાં. કોઈ કાળે હતા. દક્ષિણ હિંદના ઈક્વાકુવંશી રાજાઓ ઈક્વાકુવંશી એકનું પ્રમાણ, બીજા સમય કરતાં વિશેષ કે ઓછું રહે બ્રાહ્મણોની ઓલાદ જ છે.” અમે તે અહીં મજકુર છે એટલું ગનીમત સમજવું. બે વિદ્વાનોની માન્યતા અને તે ઉપર ત્રીજા વિદ્વાન (૪) શતવહન અને શાલિવાહન શબ્દની ઉત્પત્તિ લેખકે દલીલો આપીને સમીક્ષા ચલાવી છે તેને ટૂંક વિશે આપણી માન્યતા જે છે, તે ઉપરના પરિચ્છેદમાં સાર જ રજુ કર્યો છે. તેમાંથી કોણ સાચું કે ખોટું તે તે શબ્દની નીચે વણવી બતાવી છે. તેને નિર્ણય આપવાનું કામ અમારું નથી; તે તે વાંચક (૫) પિતૃગાત્રોને સ્થાને માતૃપક્ષના ગોત્રો વર્ગ કહી શકશે. અમારે બતાવવાનું છે તે એટલું જ કે, પિતે શા માટે જોડતાં, તેનું સ્પષ્ટિકરણ પણ આપણે જે દલીલોને તેમણે પ્રત્યેકે આશ્રય લીધો છે તે કેટલે બતાવી ગયા છીએ. વિદ્વાનેએ દંતકથાના આધારે દરજે વાસ્તવિક કહી શકાય તેમ છે. તેને વિવાદ પિતાને મનફાવતી દલીલ ઉપાડીને પુરાણના અક્ષરોના આ પ્રમાણે સમો: અર્થ બેસારવા પ્રયત્ન સેવ્યો છે. જ્યારે આપણે શિલા(૧) એક બહમનસ=એક બ્રાહ્મણ તરીકે અર્થ લેખ અને સિક્કાલેખના આધારોનાં પણ સમર્થન ગ્રહણ કર્યો છે તેમ નહિ; પણ જે બ્રહ્મચર્ય પાળે તે લીધાં છે. સર્વનું તેલ કરીને વાંચકેએ પિતપતાને બંભણ કહેવાય છે. જીઓ પુ. 2, પૃ. ૨૪૯ ઉપરની સમ- નિર્ણય કરી લેવા રહે છે. જતી તથા સમ્રાટ પ્રિયદર્શિનના શિલાલેખોમાં પણ હવે છેવટમાં પુરાણમાંના એક બે વાકયોની આવા જ અર્થમાં તે શબ્દ વપરાયો છે. તે આપણે સમજુતી આપી, આંધ્રપ્રજાની જાતિ–ઉત્પત્તિરૂપ આ પ્રિયદર્શિનના જીવન વૃત્તાંતનું પુસ્તક લખવાના છીએ વિષય બંધ કરીશું (૧) વાયુ, મત્સ્ય અને વિષ્ણુ તેમાં બતાવવામાં આવશે. પુરાણોમાં તેમને (શતવાહનને) આંધજાતિયા= of (૪૧) પ. ૪-૭ જુએ. Page #86 -------------------------------------------------------------------------- ________________ CMW તૃતીય પરિચ્છેદ ] આંધ્રભુને ઇતિહાસ the same caste as the Andhrass) જ તેની વપરાશ થયેલી જણાય છે એટલે કલ્પના આંધની જાતિના જ કહીને સંબોધ્યા છે; એટલે કે થાય છે કે, તે બન્નેને (આંધ્રત્યા અને પુરાણેને) આંધજાતિ પણ જુદી અને શતવહન પણ જુદા. કાંઈક સંબંધ હોવો જોઈએ. પુરાણોની અથવા તે (૨) The Bhagvat calls them Vrashal અર્વાચીન વૈદિકગ્રંથોની રચના ઈ. સ.ના ત્રીજા થા or Sudra ભાગવતમાં તેમને વૃષલ અથવા શદ્ર સૈકામાં થયાનું સામાન્ય રીતે મનાય છે. પરંતુ તે તરીકે સંબોધેલ છે અને વિષ્ણુ પુરાણમાં બલિપુચક પૂર્વે પણ તેના આધાર અને કીર્તિને ઉજવળીત કર(શ્રીમુખને) કહેવામાં આવ્યો છે.૪૪ આ વૃષલ શબ્દ નારા અનેક મહર્ષિઓ અને આચાર્યો થઈ ગયા છે ૫. ચાણકયે ખરી રીતે કેવા ભાવાર્થમાં વાપર્યો હતો જેમાંના એક પતંજલી મહાભાષ્યકાર વિશ્વવિખ્યાત તે આપણે મૌર્ય ચંદ્રગુપ્તના જીવન વૃત્તાંત લખતાં મનાય છે. તેમના સમય માટે વિદ્વાનનાં મંતવ્યમાં કહી ગયા છીએ. (જુઓ પુ. ૨. પૃ. ૧૪૦ તથા ૧૭૧) ભિન્ન મત છે પણ આપણે સાબિત કરી ગયા છીએ તેમજ બલિપુછક પણ લગભગ તેવાજ ભાવાર્થમાં (જુઓ પુ. ૩માં શુંગવંશની હકીકત) કે વપરાતો દેખાય છે. શોધનકાર્યમાં મંડી રહેનારને અસ્તિત્વ ઈ. સ. પૂર્વની બીજી શતાબ્દીમાં મૂકી શકાય આટલી માહિતી કદાચ ઉપયોગી થાય એવા આશયથી છે. આ પતંજલી મહાત્માએ વૈદિકમતાનુયાયી અને જણાવી દીધી છે. - તેના પ્રચારક તરીકે જબરદસ્ત નામના મેળવેલ ઉપરમાં મૃ. ૧થી આગળ, આંધ્રભાત્યા શબ્દનો કહેવાય છે. તે હકીકત અત્ર આપણે સિદ્ધ કરી બતાઅર્થ સમજાવવામાં આવ્યો છે કે જેમ કેટલાક વવાની છે, તે ઉપરથી એમ પણ બતાવી શકાશે કે વિદ્વાનો તેના બન્ને શબ્દોને તેમણે તે સમયની ધાર્મિક ક્રાંતિમાં જેમ અનુપમ ફાળે આંધ્રભૂત્યોને છૂટા પાડી, બહબ્રિહિસમાસના પુરાવ્યો છે તેમ રાજકીય ક્રાંતિમાં પણ નાને સૂનો સિ રૂપમાં અર્થ બેસારવાના મતવડળ ભાગ ભજવ્યો નથી. એટલે તેમની કેટિના અન્ય ભાગ ભજળ્યા નથી. એટલે તેમના કોટિના થયા છે, તે પ્રમાણે યથાર્થ નથી મહાપુરૂષો સાથે તુલના કરવાનું બની શકે તે હેતુથી પરન્તુ તત્વાર્થસમાસરૂપે તે હેઈ અપ્રત્યા તેમના જીવનની કાંઈક ઝાંખી કરાવવી ઉપયોગી એટલે આંદ્રવંશી રાજાઓ પોતે જ અન્ય ભૂપતિઓના થઈ પડશે. ખયિા હતા એ ભાવાર્થમાં તે શબ્દનો ઉપયોગ કરીને તેમનો જન્મ દક્ષિણહિંદમાં ગોદાવરી અને કૃષ્ણ આવ્યો છે. આ વ્યાખ્યા પ્રમાણે આ વંશમાં ક્યા નદીના મૂળ પાસેના પ્રદેશમાં થયો હોવાથી તેમને ક્યા રાજાઓ આંધ્રભુત્યા તરીકે ઓળખાવાયા છે તે દક્ષિણ હિંદવાસી કહી શકાશે. પિતે ઉંમરે પહોંચી, હકીકતમાં ઉતરવા પહેલાં, આ શબ્દને લગતે અન્ય કાંઈક પ્રભાવ પાડવા જેવી શક્તિ ધરાવતા થયા તે ઈતિહાસ જાણી લેવાની જરૂર છે. વખતે દક્ષિણહિંદ ઉપર, આંધવંશી સાતમા રાજાનું એટલું તે ચક્કસ જણાયું છે કે કઈ પ્રાચીન ને ઉત્તરહિંદમાં એટલે અતિ ઉપર મૌર્યવંશી સાર્વભૌમ ઇતિહાસકારોએ તેમજ જેન કે બૌદ્ધગ્રંથોમાં આ સમ્રાટ મહારાજા પ્રિયદર્શિનનું રાજ્ય ચાલી રહ્યું હતું શબ્દનો પ્રયોગ કર્યાનું નજરે પડતું નથી. કેવળ પુરાણમાં તેણે આંધ્રુવંશી સાતમાં રાજા શતકરણિને કલિગભૂમિ (૪૨) મજકુર પુસ્તક પૃ. ૨૩માં આ શબ્દ છે જયારે કરેલ વાકય; ઉપરાંત ભાગવત સ્કંધ ૧૨, અધ્યાય ૧, આપણે આને અર્થ બીજી રીતે કરી બતાવ્યા છે (જુઓ લોક ૨૦ પરમાં ૫. ૪૮). () વિષ્ણુપુરાણ, ચે અંશ, ૨૪ અધ્યાય, (૪૩) ભા. પ્રા. રાજવંશ ૫. ૨, ૫, ૧૫૬ તથા જુઓ ૪૪ હેકઉપરમાં ૫, ૪૦માં કે. આ. કે. ના પૂ. ૬૪માંથી અવતરણ (૪૫) જુઓ ૫, ૪૦ ઉપર આપેલી વંશાવળી, Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] * આંધ્રભુને ઇતિહાસ * [ અષ્ટમ ખંડ ઉપર મહાન યુદ્ધમાં૪૬ જબરી શકસ્ત ખવરાવી હતી ને ભત્યપણાની રાજ્યપ્રથાને નાશ પતંજલી મહાપરિણામે પિતાને ખંડિયો બનાવ્યો હતે. આ વિષય ભાષ્યકારના સમયથી અથવા કહો કે તેમના વિદ્યઆપણે મજકુર આંધ્રપતિનું વર્ણન કરતાં વિસ્તારથી માનપણાને અભાવ થયા બાદ થયો છે એટલું જ્યારે સમજાવવો પડશે. જેથી અત્ર તેનો ઉલ્લેખ કરે જ સિદ્ધ થયું ત્યારે પ્રશ્ન એ થાય છે કે, તે પૂર્વે તેનું બસ ગણાશે. આ સમયે રાજ્યબંધારણ એવા પ્રકારનું અસ્તિત્વ હતું કે કેમ? અને હતું કે, જે સાતમે ચાલી રહ્યું હતું કે, માંડળિક રાજા ભલે એક રીતે, આંધ્રપતિ શાતકરણિ પતંજલી ભગવાનને સમકાલીન આમ જોતાં તાબેદાર જેવી સ્થિતિમાં દેખાતો. છતાં હતા તે પિત, તેમજ તેની પૂર્વના છએ આંધ્રપતિએ. પોતાના દેશપર તે તદન સ્વતંત્ર વહીવટ કરી શકતો રાજકીય દરજજે સ્વતંત્ર હતા કે કેઈન માંડળિકપણે અને જરૂર પડયે અમક પદ્ધતિએ તેને પોતાના સ્વામી હતા અને હતા તે કેટલા સમય માટે? ઈ. ઈ. તે ગણાતા સમ્રાટના કાર્યમાં સહકાર આપવાનું શું આપણે જાણી લેવું જોઈએ. ફેડવું પડતું. આવી રાજ્યપદ્ધતિમાં માંડળિક રાજાની આ વંશનો આદિ પુરૂષ રાજા શ્રીમુખ હતો પરિસ્થિતિને પતંજલી ભગવાને મૂઃ તરીકે ગણાવી તેમજ તે મગધપતિ નંદબીજાનો શાણી પેટે જન્મેલ દેખાય છે. એટલે જે રાજા બીજા સાર્વભૌમને માંડ- પત્ર થતા હતા. તે પ્રમાણે મેટ હોવા છતાં તેને મગધ ળિક હોય તેને ઓળખાવવાને પતંજલી મહાશયે ને આળખાવવાને પતલા મહાશય નૃત્ય પતિ થવાનો હક ઝૂંટવી લેવાયો હતો. તે સ્થિતિથી શબ્દનો ઉપયોગ કર્યો દેખાય છે. પિતે વૈદિકમતના આપણે હવે માહિતગાર થયા છીએ. ત્યારપછી હોવાથી કેવળ પુરાણોમાં જ “આંધ્રભૂત્ય અને ગુંગ- તેણે શું પગલાં લીધાં તે આપણે તપાસીએ. શિલામૃત્યશબ્દો નજરે પડે છે. ઉપરાંત જે પ્રકારની લેખી પુરાવાથી જણાયું છે કે, તેને એક નાને રાજકીય ક્રાંતિ તેમણે ઉપાડી હતી, તેને પરિણામે ભાઈ કણ નામે હતે. દેખીતું જ છે કે, જેમ અત્યાર સુધી ચાલી આવતી પદ્ધતિમાં જબરદસ્ત પલટે શ્રીમુખને હક ઉચે મૂકવામાં આવ્યા હતા તેમ કૃષ્ણના થઈ જવા પામ્યો હત; એટલે જે સ્વતંત્રતા કોઈપણ હકનો પણ તે જ ફેજ થવાને નિર્માયલે હતા. એટલે માંડળિક રાજ સ્વદેશે ભેગવી રહ્યો હતો તે નષ્ટ થઈ બને ભાઈઓને સ્વપિતાના મુલકમાંથી રૂસણું લઈને ગઈ હતી અને તેના કપાળે કેવળ તાબેદારીનું જ કરજયાતપણે નીકળી જવું પડયું હતું અને તે સ્થિતિમાં લંછન દરેક પ્રકારે ચુંટતું થયું હતું. અથવા તેમ નહીં પિતાના મોસાળ તરફ-મુંબઈ ઈલાકાના કાનડા જીલ્લા તે તેને ત્યાગ કરી રાજકીય ક્ષેત્રમાંથી સદાને માટે તરક-જવાનો માર્ગ તેમને હિતકર માલૂમ પડયો હતો ખસી જવું પડતું હતું. મતલબ કે પતંજલી મહી- (જે બીનાનું વર્ણન ઉપરમાં આવી ગયું છે). મગધની શયન જવા સાથે ભ ત્ય” નામની પદ્ધતિને પણ લેપ હદ છોડીને કયે માર્ગે ત્યાં જવું સુલભ અને સુતર કરી નાંખવામાં આવ્યા હતા. ‘ભૂત્ય' શબ્દનો પ્રયોગ થઈ પડે. તે જ પ્રશ્ન તેમને વિચારવાનો હતો. કલિગ કોણે કર્યો, શામાટે કર્યો અને કેટલા કાળ સુધી તે રસ્તે થઈને ઉતરે તે ત્યાં ખારવેલ ઉર્ફે ભિખુરાજનું વપરાશમાં રહેવા પામ્યો તથા અમુક પુસ્તકામાં જ રાજ્ય ખૂબ જોરમાં તેપી રહ્યું હતું. એટલે પોતાના માત્ર શા માટે તેનું દર્શન થયા કરે છે તે સર્વ હકીક્ત જેવા હડધૂત થયેલા અને લગભગ નિરાધાર જેવા આટલા વિવેચનથી હવે સ્પષ્ટ સમજવામાં આવી થઈ પડેલાને, કોઈ સબળ રાજવીના પીઠબળ વિના ગઈ હશે. અન્ય ભૂપતિનો મુલક વીંધીને પસાર થવું, તે લેઢાના (૪૬) જુઓ સમ્રાટ પ્રિયદર્શિનને ખડક લેખ નં. ઉલ્લેખ. તેમાં જણાવ્યું છે કે, દક્ષિણાપથના સ્વામીને પોતાના ૧૩; તેમાં કલિંગદેશ ઉપરની તેની છતનું વર્ણન કરવામાં બાહુબળે બે વખત જીતી લઈ, નજીકના સગપણની ગાંઠથી આવ્યું છે; તથા સરખા સુદર્શન તળાવની પ્રશસ્તિમાને તેને જોડયા હતા તથા તે કારણથી જીવતે છોડી મૂકયો હતે. Page #88 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] ચણા ચાવવા જેવું હતું. એટલે મગધની હદની પશ્ચિમ દિશાએથી (કે લગભગ જ્યાં આગળ ચંદ્રગુપ્તમાર્યે પશુ પેાતાની ગાદીની સ્થાપના કરી હતી) ઉતરીને જવાનું યથાયાગ્ય લાગ્યું હશે. તેમજ મગધના રાજકર્મચારીઓએ પણ તેમ કરવાની જ સલાહ આપી હાવી જોઇએ કેમકે, તે માજીના મુલક બધા પેાતાની માલિકીના જ હતા; તેમજ તે બન્ને ભાઈ એ ભલે શૂદ્રાણીના કુમારો હતા પરંતુ આખરે તે। તે - તાના સગત રાજાના પુત્રા જ હતા તેમજ રાજપાટ ઉપર તેમને હક પહેાંચતા જ હતા. જે ભાવિધિ તેમની વિરૂદ્ધ ન પડી હેાત તા . તેમના જ અભિષેક ગાદી ઉપર થાત અને તેમના જ ચરણામાં તે સર્વેને પેાતાનાં શીર ઝૂકાવવાં પડત. એટલે કે મગધપતિ તરીકેનો રાજ્યહક તેમના નાબૂદ કરી નંખાયા હૈાવા છતાં, રાજપુત્રાને શાથે તેવા માનમરતબાથી તેમને વિદાય ચવાની સર્વે જોગવાઈ કરી આપી હશે એમ આપણે સ્વીકારી લેવું જોઇએ જ; બલ્કે કહે કે, રાજકુમાર તરીકે મગધસામ્રાજ્યની હકુમતમાંથી થેાડા ઘણા પ્રદેશ રાજભાગ નિમિત્તે કાઢી આપ્યા પણ હશે. એટલે તેમણે મગધની હદની લગેાલગ આવેલ પ્રદેશ જેને આપણે વર્તમાનકાળ, રેવાકુંદેલખંડ રાજ્યના સંસ્થાન અને મધ્યપ્રાંતના મહાકેાશળ તરીકે ઓળખી રહ્યા છીએ, તે ભૂમિની પોતાના હિસ્સા માટે માંગણી કરેલી હાવી જોઇએ, બલ્કે તેમને તે પ્રદેશ આપેલ હાવા જોઈએ. આ સ્થિતિમાં કુમારશ્રીમુખે સ્વતંત્ર રીતે પોતાના વંશની સ્થાપના જો કાઇ રીતે કરી જ હાય, તા મધ્યપ્રાંતના પૂર્વ ભાગમાં કરીને તેમાંની ક્રાઈક અનુકૂળ જગ્યાને રાજનગર તરીકે પસંદ કરેલું હાવું જોઇએ. (આ વિષયની વિચારણા આગળ ઉપર આપણે કરવાના છીએ). ખીજાં તે, તે ખાજી તેને કાંઈ કરવા જેવું હતું જ નહીં; કેમકે સર્વ શાંતમય વાતાવરણ હતું. વળી આંધ્રભૃત્યાના ઇતિહાસ (૪૭) રાજા શ્રીમુખની ઉમર આ વખતે લગભગ ૩૨ની આસપાસની હતી અને રાન્ન ખારવેલની માત્ર ૨૬ની જ હતી. ( હાથીગુફાને લેખ જુઓ ) એટલે એની વચ્ચે છથી આઠ વર્ષના તફાવત હતા; વિશેષ માટે [ ૧ મગધ તરફથી જ તેને તે ભૂમિનેા કબજો મળ્યા હતા. એટલે બેચાર માસ જેટલા વખતમાં સર્વ પ્રકારના ઠીક ઠીક બંદોબસ્ત કરીને પાતે વિશેષ ભૂમિ જીતવાના અને રાજ્યના વિસ્તાર વધારી દેવાના માર્ગ ગ્રહણ કરવા તત્પર બન્યા. સ્વાભાવિક છે કે પ્રથમ દૃષ્ટિએ તેની અભિલાષા, જે બાજી રાજકીય સ્થિતિ કાંઇક ડામાડાળ જેવી દેખાતી હાય તે બાજુ જ પડે. અને તે બાજુ અત્યારેં પોતાની પૂર્વ-દક્ષિણ હદે આવેલ કલિંગરાજ્યવાળી જ હતી; કેમકે તુરતમાં જ ત્યાં ખારવેલ-ભિખ્ખુરાજ ગાદીએ આવ્યા હતા અને પોતાથી નાની ઉંમરના હાઈ ૪૭ ત્યાં તેને પોતાને જીત મળવાના વધારે સુંદર સંયાગા દેખાતા હતા. એટલે પોતાથી બને તેટલું વિશેષ સૈન્ય એકઠું કરી, પૂર્વ તરફના માર્ગ તેણે લીધા અને કલિંગ ઉપર ચડાઈ લઇ ગયા. જેવી તેના આક્રમણની ખબર ખારવેલના કાને પડી કે તેણે પણ કાંઇપણ વિલંભ વિના તેના સામને કરવાને પ્રયાણ આદર્યું અને શાતકરણિની કિંચિત માત્ર પણ પરવા કર્યા વિના ધસારા લઇ જઇ, એવું તે શૌર્ય દાખવ્યું કે શ્રીમુખને પાછું હુઠી જવું પડયું. ખારવેલે પણ અંતિમ હદ સુધી તેને પીછા છેડયા નહીં. અંતે રાજા શ્રીમુખ' જ્યારે પાધ્યેા હઠતા હઠતા નાસિક સુધી પહોંચ્યા અને સંઘાદ્રિપર્વતની ઓથે જતા રહ્યો; એટલે ખારવેલને કાઇ ઉપાય હાથ ન રહેવાથી પાછા ફર્યા અને નિઝામી રાજ્યવાળા સર્વાં ભાગ કલિંગસામ્રાજ્યમાં ભેળવી દઈને પેાતે સ્વસ્થ બન્યા. કહે છે કે રાજા ખારવેલ પાછા ફર્યાં ત્યારે તેણે કાંઈક રાષમાં આવીને આ મુશ્કના (નિઝામી રાજ્યના) કેટલાક ભાગ ખાળી નાંખ્યા હતા.૪૮ આ પ્રમાણે શ્રીમુખની રાજકીય સ્થિતિ થઇ જવાથી એક રીતે તેને રાજા ખારવેલના ખડિયા થઇ ગયેલ કહેવાય; કેમકે તેના જ હાથે થપ્પડ ખાધી છે અને તેના જ હાથે પૂ. ૫૪ જુએ. (૪૮) આ બધી પરિસ્થિતિ હાથીગુફાના લેખની ત્રીજી ચેાથી પંક્તિથી સ્પષ્ટપણે સમજી શકાશે (જીએ પુ. ૪માં તેનું જીવનચરિત્ર). Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] આંધ્રભુને ઈતિહાસ [ અષ્ટમ ખંડ પરાજીત થયો છે, પરંતુ બીજી રીતે તેને ખારવેલને પુત્ર વિક્રગ્રીવ આવ્યો છે. એટલે ૩૯૨ સુધી ગૌતમીમાંડલિક ન જ કહી શકાય કેમકે રાજા ખારવેલે ભલે પુત્રની સ્વતંત્રતા ઉપર કઈ રીતે ત્રાપ પડી હોય કે તેને પાછો હઠાવી દીધો છે અને તેના મુલકનો કબજે તેને કેઈએ છંછેડવાનો પ્રયત્ન કર્યો હોય એવું દેખાતું પણ મેળવી લીધું છે પરંતુ જ્યાં સુધી બન્ને જણ નથી. તેમ સામા ઉઠીને તેણે પોતાના બે પડોશી સામસામાં આવીને એક બીજાને નજરે પણ પડયા રાજ્યોમાંથી કેઈ ઉપર આક્રમણ કર્યું હોય એવું નથી તેમ કઈ દૂત કે સંદેશવાહક દ્વારા કોઈ જાતની પણ દેખાતું નથી; જોકે પ્રથમનું રાજ્ય જે મગધનું સુલેહ કે સંધી કરવાનો લેશમાત્ર પ્રયત્ન કર્યાનું પણ હતું તે એક રીતે તો તેના કાકાનું જ (મહાનંદ તે નંદજણાયું નથી ત્યાં સુધી રાજા શ્રીમુખ પરાજય પામ્યો બીજાને પુત્ર-તેમ ગૌતમીપુત્રને પિતા શ્રીમુખ, તે પણ હોવા છતાં અને કેટલાક મુલક ગુમાવી બેઠો હવા મહાનંદને જ એટલે નંદબીજાનો જ પુત્ર હત–ભલે છતાં તદ્દન સ્વતંત્ર રહેવા પામ્યો છે એટલું તો કહેવું બને જુદી જુદી કાણીના પેટે જન્મ્યા હતા પરંતુ પડશે જ. એટલે તેના સિક્કામાં પોતાને જે વિલિયરસ ઓરમાન ભાઈઓ તો ખરા જ ને! તે ગણત્રીએ વીરવલય ધારણ કરનાર૪૯ તરીકે ઓળખાવ્યો છે કાકા લેખાય જ) હતું. જોકે રાજ્યકારણમાં એક બીજાથી તે એક રીતે તેને સ્વતંત્ર ખવાસ બતાવે છે. આ છૂટા પડ્યા બાદ આવા કૌટુંબિક સંબંધ તરફ બહુ સ્થિતિ તેણે પોતાના મૃત્યસુધી ટકાવી રાખી દેખાય છે. લક્ષ રખાતું નથી જ, છતાં એ પણ કબૂલ કરવું જ તેની ગાદીએ ઈ. સ. પૂ. ૪૧૪માં તેને પુત્ર ગૌતમી- જોઈએ કે ગૌતમીપુત્ર યજ્ઞશ્રી એ બળવાન રાજા પુત્ર યજ્ઞશ્રી (રાણી નાગનિકાના પતિ) આવ્યો છે. તેને નહતા કે કેઈની મદદ વિના મગધ જેવડા મહાન રાજઅમલ ઈ. સ. પૂ. ૪૧૪ થી ૩૮૪ સુધીના ૩૦ પ્રદેશના રાજવી સામે એકલા પડે સ્વબળ ઉપર ઝઝુમી વર્ષનો ગણાય છે. તે વખતે બે પડોશી રાજ્યોમાંના શકે. એટલે તેણે સામો હુમલો લઈ જવાનો પ્રયત્ન એક મગધ ઉપર નંદનવમાનું રાજ્ય (ઈ. સ. પૂ. આદર્યો નહોતો. તેમ બીજી બાજુના કલિંગપતિ તરફ ૪૧૫ થી ૩૨ = ૪૩ વર્ષ) અને બીજા કલિંગ પણ મીટ માંડી શકે તેમ નહોતું. કેમકે એક તે ઉપર, ચક્રવર્તિખારવેલનું રાજ્ય (ઈ. સ. પૂ ૪૨૯ ખારવેલ જ્યારે ઉગતો હતો ત્યારે જ, પિતાના પિતા થી ઈ. સ. પૂ. ૩૯૩) સુધી તપી રહ્યું હતું. આમાંને , રાજા શ્રીમુખને તેણે જે મહાન અપમાનમાં નાંખી મગધપતિ તે, પિતાના રાજ્યમાં જે ખળભળાટ તેના દેવા જેવી હાર ખવરાવી હતી તે તેના સ્મરણમાંથી પુરોગામી નંદ થી ૮ સુધીના રાજઅમલમાં જામી પડયો ખસવા નહી પામી હોય, તેમ બીજી તરફ તે સમય હતા તે દાબી દેવામાં અને અસ્તવ્યસ્ત સ્થિતિને શાંત બાદ તે રાજા ખારવેલની જાહોજલાલી અને પ્રભાવ પણે ગોઠવી સર્વ બાજી સુધારી લેવામાં રોકાયો હતો. ઉત્તરોત્તર દીન પર દીન વધતાં જ ચાલ્યાં હતાં. જ્યારે એટલે ચેડા વખત સુધી તે તેના તરફથી પિતા પોતે તે જે સ્થિતિમાં ગાદીએ આવ્યો હતો તેને ઉપર હુમલો કરવામાં આવે એ આંધ્રપતિને ભય જ તેવો જ લગભગ રહેવા પામ્યો હતે; એટલે તે બેની નહે તેમ બીજી બાજુ ખારવેલે પોતાના રાજ્ય વચ્ચે મુકાબલો કરવા જેવું જ નહોતું. આ પ્રમાણે કાળના પૂર્વાર્ધના પંદરેક વર્ષે રાજકારણમાં પડી ખૂબ તેની તથા તેના આસપાસના બે મહાન રાજાની કીર્તિ, દ્રવ્ય અને રાજ્યવિસ્તાર મેળવી સન્યસ્ત દક્ષા પરિસ્થિતિ હતી. એવું ઈ. સ. પૂ. ૩૯૨માં ખારવેલનું ગુજારવાનું મન ઉપર લીધું હોય એવું તેના જીવન- મરણ નીપજ્યું ને વક્રગ્રીવનો અમલ શરૂ થયો કે વૃત્તાંત ઉપરથી તરી આવે છે, અને પછી ઈ. સ. પૂ. પ્રથમ તે મગધપતિએ જ માથું ઉચકર્યું. રાજા વકહર-૩માં તેનું મરણ થવાથી તેની ગાદીએ તેનો ગ્રીવને ભલે મહાન સામ્રાજ્યને વારસે તેના પિતા (૪૯) આ પ્રમાણે અર્થ થતહેવાનું આપણે કરાવ્યું છે. (જુઓ પુ.રમાં સિક્કાને ૫૬,૫૮ના વર્ણને આપેલી સમાતિ), Page #90 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પરિચ્છેદ ] આંધ્રભાનો ઇતિહાસ તરફથી મળે હતા, પરંતુ પિતે વૈભવવિલાસી તથા લઈ, તેના કાકાજી (ગૌતમીપુત્ર યજ્ઞશ્રીના કાકા અને સંદર્યને જ સોદાગર હેવાથી રાજકાજમાં ઝળકી ઉઠે રાજાશ્રીમુખના નાના ભાઈ)કૃષ્ણ પિતાની આણ ફેરવી તેવો પરાક્રમી નહોતો એટલે તેના રાજ્યના દક્ષિણને વાળી હતી. આ વંશના જે સિક્કા મળી આવ્યા છે ભાગ ધીમે ધીમે સ્વતંત્ર થઈ ગયો હતો. પરિણામે તેનું (જુઓ પુ. ૨ આકૃતિ નં. ૭૦ તથા ટીકા નં. ૧૪૬) રાજ્ય નાનું થવા લાગ્યું હતું. જેથી મહાદ મગધપતિને તે ઉપરથી, તેમજ રાણીના નિકાવાળા નાનાધાટને કલિંગ પતિને જે ડર રાખવો પડતો હતો તેનું એક શિલાલેખથી આ સ્થિતિ કલ્પી શકાય છે. જો કે તેણે કારણું ઓછું થઈ ગયું હતું. તે દુર થતાં જ, મહાનંદે ખરા હકદાર હક્ક ડૂબાવી દીધો હતો છતાં બીજી ગૌતમીપુત્ર આંધ્રપતિ ઉપર ચઢાઈ કરી હોય એમ કોઈ જાતને, ઉપરી રાજ્ય કે પ્રજા તરફને ખળસમજાય છે. આ લડાઈને સમય આપણે ચોક્કસ કરી ભળાટ થવા પામ્યો નથી, એટલે સમજવું રહે છે કે નથી શકતા; પરંતુ ઈ. સ. પૂ. ૩૯૦ થી ૩૮૪ તેણે મગધપતિના–મહાનંદનું તથા ચંદ્રગુપ્તમૈર્યનું પs સુધીના છ વર્ષના ગાળામાં તે હોવાનું સંભવે છે. જો તેમના સમયપરત્વેનું–ખંડિયાપણાનો સ્વીકાર કરી ૩૮૪માં જ ઠરે તે તે યુદ્ધમાં ગૌતમીપુત્રનું મરણ લીધે હશે. એટલે સાર એ થયો કે, ગૌતમીપુત્ર યજ્ઞશ્રી થયું હતું એમ માની લેવું રહેશે. પરંતુ તે પૂર્વે અમુક સમય સુધી સ્વતંત્ર હતો, પરંતુ ઉત્તરાવસ્થામાં લડાઈ થઈ હોય તો તેમાં ગૌતમીપુત્ર પરાજય પામ્યા થોડાંક વર્ષો સુધી તે માંડળિક હતા; તેમજ રાજા કૃષ્ણ છે અને મહાનંદનું માંડલિકપણું કબૂલી લીધું છે એમ પિતાના આખાયે સમય પર્યત માંડળિકપણે જ હતો અને સ્વીકારવું પડશે. જે સિક્કાઓ આપણને ઉપલબ્ધ થયા રાણી નાગનિકા કહે કે તેને સગીર પુત્ર કહે, તે પણ છે તે અને તેને ઉકેલ, જે સાચાં હોય તે બીજી માત્ર દસેક મહિનાની અવધિસુધી માંડલિકપણે રહ્યો હતો. સ્થિતિમાં તે મૂકાયો હતો એમ કહેવું પડશે. તેના ઉપર દર્શાવેલ રાજા કૃષ્ણનું રાજ્ય દસેક વર્ષ મરણ સમયે તેના બે પુત્રો હૈયાત હતા.પર મેટાની ચાલ્યું છે. ઈ. સ. પૂ. ૩૮૩ થી ૩૭૩ સુધી. તેની ઉમર આઠ વર્ષની અને નાનાની છ વર્ષની હતી. આ પછી પેલી વિધવા રાણીનાગનિકાના જ્યેષ્ઠ પુત્રનેપ્રમાણે તે બન્ને પુત્રો સગીર હેવાથી, તેમની વતી વસત શ્રી મલ્વિક શ્રી શીતકરણનો અમલ પાછો. તેમની વિધવા માતા, રાણીનાગનિકાએ રાજ્યની ચૂંસરી શરૂ થયો છે. તેનું ગાદીએ આવવું બે ત્રણ કારણથી માથે ઉપાડી લીધી હતી. આ બેજો તેણીને અસહ્ય થયું સંભવે છે (૧) રાજા કૃષ્ણ પિતે અતિ વૃદ્ધ થઈ થઈ પડયો હોય કે દુઃખની મારી પ્રજાનું હિત ગયો હતો એટલે કુદરતી મેતે તે મરણ પામ્યા હોય સંભાળી શકી ન હોય–પણ તેણી પાસેથી રાજ્ય ખૂંચવી કેમકે લગભગ ૬૫-૬૮ની ઉમરે૫૪ તે પહોંચ્યો હતો (૫૦) જુઓ પુ. ૨ સિક્કા આકૃતિ નં. ૬૯. શ્રીકૃષ્ણના રાજ્યને અંત ૩૭૩માં આવી ગયો હોય એમ ગણત્રી (૫૧) જુઓ સિકા ચિત્ર નં. ૭૦ (ઉકેલ સાચો હોય પરથી નીકળે છે. છતાં ગણત્રી હમેશાં કાંઈ સાચી પડતી નથી જ તે નં. ૭૧ના સિક્કાનું વાંચન ખાટું ઠરે છે, અને એટલે અહીં સંભવિતપણે મનાવ્યું છે. કેઈ સિક્કો જે પ્રવચન સાચું હોય તે, સર્વ ચિન્હ અને ઘોડાનાં ચિહને મળી આવે તે નક્કી કરી શકાય કે કઈ સ્થિતિ હતી. , ઉકેલ જે પ્રમાણે કરાતો આવ્યો છે તે બેટ છે. બેમાંથી એક બીજી સ્થિતિ એ પણ છે કે, ચંદ્રગુપ્ત સમ્રાટ બન્યો વસ્તુ-કાં ઉકેલ અને કાંતે વાંચન-સાયી છે અને બીજી તે પહેલાં, પોતે જ્યારે નાના પ્રદેશનો રાજા હતા ત્યારે, મુલક વસ્તુ ખાટી છે. મેળવવાની તેને તમન્ના હતી; તે સમયે આ કૃષ્ણ આંધ્રપતિ ' (૫૨) જુએ રાણી નાગનિકાએ કેતરાવેલ નાનાધાટન સાથે યુદ્ધ કરીને તેને મારી નાંખ્યા પણ હોય ( જુઓ શિલાલેખ (પાંચમા પરિચછેદે લેખ ને. ૧). પુ. ૨ માં ૩૭૩ની સમયાવળી) (૫) ચંદ્રગુપ્તનું ખંડિયાપણું સ્વીકાર્યાને સંભવ નથી (૫) ધીમુખ કરતાં તેને બે વર્ષે નાને ગણીએ, તે જ, કેમકે તે ઈ. સ. પૂ. ૩૭૨માં સમ્રાટ બન્યો છે જ્યારે હિંસાબે ૧૪ વર્ષને કહ્યો છે. પ્રમુખને જન્મ ઈ. સ. ૫. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ]. આંધ્રભૂત્યને ઇતિહાસ [ અષ્ટમ ખંડ (ર) પોતે ૧૮ વર્ષનો થયો હતો (પોતાના પિતાના પાંડયારાજાના મૂલક સુધી પોતાને વિજયકે વગડાવી મરણ સમયે ૮ વર્ષનો હત + ૧૦ માસ તેની વતી દીધો હતો. એટલે આ મલિકશ્રીએ પોતાના રાજ્યતેની માતાએ હકુમત ચલાવી + ૧૦ રાજા કૃષ્ણને કાળના પ્રથમનાં લગભગ અઠ્ઠાવીસ વર્ષ માંડળિપણે સત્તાકાળ ટકયો છે = ૧૯ વર્ષ) એટલે રાજ ચલા- ગાળ્યાં છે અને ઉત્તરાવસ્થાને લગભગ તેટલેજ વવા જેવડી પુખ્ત ઉમરનો થયો હતો. પરંતુ આ કાળ-બીજ અઠ્ઠાવીસ વર્ષ–અન્ય રાજાઓને તેણે કારણ સંભવિત નથી કેમકે તે સમયે ૧૪ વર્ષની માંડળિક પણે રાખ્યા છે. વયે ૫ પાકી ઉંમર (Limit of Majority:) મલિકશ્રી વદસના મરણ સમયે મગધમાં સમ્રાટ ગણાતી હતી (૩) આ સમયે જ મહાનંદના રાજ્યનો અશોકની અણુ ફેલાઈ રહી હતી. સમ્રાટ અશોકની અંત, ચંદ્રગુપ્તનું સમ્રાટ થવું અને ચાણક્યનું મહામંત્રી ત્રણે અવસ્થાની રાજકારકીદિને સમય (૪ વર્ષ પદ ઈ. થવા પામ્યાં હતાં. એટલે મહાનંદ રાયે પિતાને રાજ્યાભિષેકની પૂર્વના + ૨૪ વર્ષ સમ્રાટ તરિકેના+ ૧૩. જે અન્યાય થયેલ સમજાયો હતો તથા ગાદી ખાઈ વર્ષ કુંવર પ્રિયદર્શિનની સગીર અવસ્થામાં રીટ બેસવી પડી હતી તેમાંથી ન્યાય મેળવવા જેવો અવસર તરીકેના) ૪૧ વરસનો છે; તેમાંના પ્રથમના બારેક પ્રાપ્ત થયો છે તેવી સમજણથી, પિતે સર્વ સત્તાધીશ વર્ષ (ઈ. સ. પૂ. ૩૩ થી ૩૧૮ સુધી) આ મલ્લિક પાસે કેસ રજુ કર્યો હોય. આ ત્રણમાંથી ગમે તે શ્રીએ નિહાળ્યાં છે. તે બાદ તેની ગાદિએ તેને પુત્ર કારણ બનવા પામ્યું હોય કે ત્રણેમાં થોડા થોડા અંશે મારીપુત્ર આવ્યા હતા. તેનું રાજ્ય આસરે ૧૮ વર્ષ શકયતા:૬ હોય પરંતુ એટલું ખરું છે કે તે પોતે ચાહ્યું છે. એટલે તેના આખાયે રાજ્ય અમલ ફરીને આંધ્રપતિ બનવા પામ્યો હતો ને તેણે માર્ય અશોકની જીવન અવસ્થામાં જ, પસાર થવા પામ્યો સમ્રાટને માંડલિકપણે અંગિકાર કર્યું હતું. આ તેનું છે. જ્યારે અશોકનું જીવન, ઉત્તરહિંદમાંની પિતાની માંડળિકપણું ચંદ્રગુપ્તના આખા સમય પર્યંત ચાલુ રહ્યું તાબેદાર સર્વપ્રજામાં થતા બળવાઓ દાબી દેવામાં, હતું. તે બાદ સમ્રાટ બિંદુસારના રાજઅમલે જ્યાં તેમજ અલેક્ઝાંડરના મરણ બાદ તેના વારસદાર સેલ્યુસુધી ૫. ચાણક્યનું નેતૃત્વપદ જારી હતું ત્યાંસુધીયે કસ નિકેટરે હિંદ ઉપર લગભગ જે બ મલિક શ્રી પ્રભત્ય હતો જ; પરંતુ જ્યારે દક્ષિણમાં હુમલો કર્યા હતા તેને મારી હઠાવવામાં, તેમજ પિતાના અન્ય રાજાઓએ મગધપતિની આણ ફેંકી દેવા માંડી ગૃહકંકાસમાં, એટલું બધું પરોવાઈ રહેવા પામ્યું હતું કે ત્યારે આ મલ્લિકશ્રી શાતકરણીએ પણ પિતાને તેને પિતાને ઉત્તરહિદને જે મુલક પિતા તરફથી સ્વતંત્ર હાથ અજમાવવા માંડે હતો (ઈ. સ. પૂ. વારસામાં મળ્યો હતો તેને સાચવી રાખવામાં જપતાનું ૩૪૫ થી ૩૪૦ આસપાસમાં) અને મગધની આણ- સર્વસ્વ માની લેવું પડયું હતું. માંથી સ્વતંત્ર થતાં દક્ષિણનાં નાનાં નાનાં રાજ્યોને સ્થિતિ પ્રવર્તી રહી હતી તે તરફ ઉંચી આંખ કરીને પિતાના સાવલૈમત્વમાં લાવી મૂક્યાં હતાં. તથા પિતાના જેવા પણ તે પામ્યો નથી. એટલે માઢરીપુત્રે પોતાને રાજ્યના અંત સુધી નભાવ્યે રાખ્યાં હતાં. વળી તેણે મળેલ વારસાના સર્વપ્રદેશ ઉપર–કલિંગ સુદ્ધાંત તદ્દન આજ પ્રમાણે પૂર્વને કલિંગ જીતી લઈને દક્ષિણમાં સ્વતંત્ર રાજકર્તા તરીકે જ૫૭ પિતાનું જીવન વ્યતીત ૪૫૮માં અને કૃષ્ણને ૪૫૬માં થયાનું ગણાય; શોધતાં પ્રથમનું કારણ ઉત્પાદન છે અને બીજુ તેનું સમર્થક છે. જણાયું છે કે ચંદ્રગુપ્ત સાથેની લડાઈમાં તે મરણ પામ્યો પરંતુ મહાબળવાનપણુએ તેમાં ભાગ ભજવ્યો છે (જુઓ લાગે છે (જુઓ તેનું વૃત્તાંત). ઉપરની ટી. ૫૩ અને તેને લગતુ પુ. ૨ માં ઈ. સ. પૂ. (૫૫) જુઓ દૃષ્ટાંત માટે, રાજા શ્રેણિક, પ્રિયદર્શિન ૩૭૩ સમયાવળીનું લખાણ.) ઈત્યાદિનાં જીવનચરિત્ર. (૫૭) પુ. ૨ સિક્કાચિત્ર આકૃતિ નં. ૫૯ જુઓ. () પહેલું અને ત્રીજું વધારે સંભવિત છે તેમાં પણ Page #92 -------------------------------------------------------------------------- ________________ - = વતીય પરિચ્છેદ ] આંધ્રભૂત્યને ઈતિહાસ કર્યું હતું. તેનું મરણ ઈ. સ. પૂ. ર૯માં થયું હતું. મહેર પાડી પુનરપિ તેને અધિકારપદે સ્થાપિત કર્યો તે બાદ તેને પુત્ર શૈતમીપુત્ર અંધગુપ્ત છઠ્ઠો હતો. આ બનાવનો સમય ઈ. સ. પૂ. ૨૮૧ છે. આંધ્રપતિ તરીકે આવ્યો હતો. તે ગાદીએ બેઠે ત્યારે પિતે ગાદી ઉપર આવ્યો ત્યારથી લગભગ ૪૫ વર્ષ પણ સ્વતંત્ર જ હતા. તેમજ સમ્રાટ અશોકે પ્રિયદર્શિનને સુધી-જ્યારે સમ્રાટ પ્રિયદર્શિનનું મરણ ઈ. સ. પૂ. રાજ્યલગામ સંપી (ઈ. સ. પૂ. ર૯૦) ત્યાંસુધી, ૨૩૬-૭માં થયું ત્યાંસુધી-તે તેને ખંડિયે જ રહ્યો તથા તે બાદ પાંચેક વર્ષપર્યત પ્રિયદર્શિને ઉત્તર હિંદ છે. તે બાદ મૌર્યવંશની પડતી થતી ચાલી છે એટલે પરના મુલક ઉપર પ્રયાણ કર્યું રાખ્યું હતું ત્યાંસુધી, આંધ્રપતિઓએ સ્વતંત્ર બની આંધ્રભત્યાનું કલંક ભૂંસી તેની સ્વતંત્રતા જળવાઈ રહી હતી જ. પરંતુ જેવી નાંખ્યું છે. જેથી આ સાતમા આંધ્રપતિના ઉત્તર પ્રિયદર્શિને દક્ષિણ હિંદ જીતવાને નજર માંડીને પ્રયાણ જીવનના ૧૧ વર્ષો (ઈ. સ. પૂ. ૨૩૬ થી ૨૨૫ સુધીના) આદર્યું કે પ્રથમ ઝપાટે જ આ છઠ્ઠા આંધ્રપતિની સ્વતંત્રપણે ગયાં કહેવાય, એટલું જ નહિં બલકે પોતાના સ્વતંત્રતા હણાઈ ગઈ હતી (ઈ. સ. પૂ. ૨૮૪-૫) પુરોગામી (નં. ૪ આંધ્રપતિ) અને પિતાના જેટલો જ અને પોતાની પુત્રી, સમ્રાટ પ્રિયદર્શિનને પરણાવી, સંધિ લાંબો કાળસધી રાજપદ ભોગવનાર મહિલક શ્રી કરી લેવી પડી હતી. જો કે પ્રિયદર્શિને પોતે, અન્યત્ર સદસતની પેઠે, કેટલાક અન્ય રાજવીઓને તે પિતાના અમલમાં મુકેલ રાજનીતિ પ્રમાણે. અહીં પણ જીતેલ સાર્વસ્વ તો વાવવાને ભાગ્યશાળ શો એ સવ પ્રદેશઉપર તેને તેજ ભૂપતિઓને પિતાનું ઉપરી (આ હકીકત તેના જીવનવૃત્તાંતમાં સવિસ્તર "અપાશે). પણું કબૂલ કરાવીને રાજ્યાધિકારે પુનઃ સ્થાપિત કર્યો તેના મરણ સમયે જે કે પતંજલી મહાશય હતા જ૫૮ એટલે આ છઠ્ઠા આંધ્રપતિએ ૨૯૯થી જીવંત હતા જ, પરંતુ તે સમયસુધીમાં રાજ્યત્વની ૨૮૪ સુધીનાં ૧૪-૧૫ વર્ષ સ્વતંત્ર અધિકારપત્ર અકે દ્રિત ભાવના જે ચાલી આવતી હતી તે લગભગ અને બાકીનાં ચારેક વર્ષ પ્રિયદર્શિનના માંડળિકપણે૦ અદશ્ય થઈ જવા પામી હતી. એટલે આ પારિગ્રાફના ગુજારી ૧૮ વર્ષ રાજય ભગવ્યું હતું. ઉપરી ભાગે જણાવાયું છે તેમ, આંધ્રભૂત્યાને શબ્દ- છઠ્ઠા અપ્રપતિની ગાદીએ તેને પુત્ર વસિષ્ઠપુત્ર પ્રયોગ પણ પુરાણોમાંથી અદશ્ય ' થઈ ગયા છે એમ શાતકરણી સાતમા આંધ્રપતિ તરીકે આવ્ય; તે કહી શકાય. છતાં પતંજલી મહાશયના ધાર્મિકપદેશ આવ્યો ત્યારથી માંડલિકપણે જ હતો. પરંતુ યુવાન અને પ્રમાણે વર્તતા શુંગવંશી અવંતિપતિઓએ પણ, તેમણેજ ઉછળતા મદનો હોવાથી માંડળિકપણે ફગાવી દેવાને પ્રરૂપીત રાજ્ય વ્યવસ્થા ચલાવ્યે રાખી હતી. એટલે તલપાપડ રહ્યા કરતો જેથી તેણે પ્રિયદર્શિનની સામે માથું તેની સામે માથુ જે કીત્ર ની શાય છે એક રીતે કહી શકાય કે શુંગવંશી સમ્રાટ અગ્નિમિત્રે ઉચકર્યું હતું. એટલે તેને મદ ઉતારવા સમ્રાટ પ્રિય- પોતાને સાર્વમત્વ સચિત બીજો અશ્વમેધ યજ્ઞ આદર્યો દશિનને અજોડ અને અદીઠ એવું ભયંકર મહાયુદ્ધ ત્યાંસુધી પરાજીત રાજાઓને ખંડિયા તરીકે રાખવાની આ કલિંગપતિ સાથે ખેલવું પડયું હતું અને પ્રથા થેડે ઘણે અંશે ચાલુ રહી હતી. જેથી કરીને માંડલિકપણુની છાપઉપર વધારે જોરદાર સિક્કા આ વસ્તુસ્થિતિ ત્યપણુની ગણત્રીના સિદ્ધાંત તરીકે (૫૮) જુએ સુદર્શન તળાવની પ્રશસ્તિ પુ. ૨ તથા છે તેમાં પ્રથમ વખત તે ઉપરની ટી. નં. ૫૮ વાળો અને જમાં અને જૈન સાહિત્યગ્રંથમાં સંગ્રતિનું જીવનચરિત્ર. બીજી વખત તે આ પ્રસંગ સમજવો. અભ્યાસને પરિણામે (૫૯) જુઓ સિક્કા આકૃતિ નં. ૮૦. સમજાય છે કે, તેની કન્યા નહીં પણ તેની બેન લીધી છે. (૬૦) જુઓ સિકા આકૃતિ નં. ૬૩, ૬૪. (૬૩) જીઓ સિક્કા ચિત્ર નં. ૬૫ તથા નં. ૭૪, ૭૫ (૬૧) જીઓ સમ્રાટ પ્રિયદર્શિનના ધૌલીગૌડાવાળા (જરા રોકાસ્પદ છે.) ખડકલેખની હકીક્ત. (૧૪) જુઓ પૃ. ૩૦ ઉ૫ર રાજઓની સંખ્યા ગણા(૨) જીઓ ધૌલી જાગૌડાનો ખડકલેખ તથા સુદર્શન વવામાં અપિલકને આંધ્રભૂત્યામાં કરાવવા વાળી યુક્તિને તળાવની પ્રશસ્તિ; બે વખત જીવતે જવા દીધે જે કહો ઉલ્લેખ Page #93 -------------------------------------------------------------------------- ________________ * ] આંધ્રભૃત્યાના ઇતિહાસ [ જીમ ખડ અત્ર માન્ય રહે તેવી નથી ક્રમ જીતેલા રાજા કેટલા વખતસુધી તે સ્થિતિમાં રહેવા પામ્યા હતા તથા એના મુલક જ એમણે તે સામ્રાજ્યમાં યારનાયકાના ત્યા તે હતા તે સર્વ હકીકત મારી તપાસમાં ભેળવી લેવા માંડયા હતા. જેટલી આવી તે કહી બતાવી છે. એકી વખતે જોનારને તે ખ્યાલમાં આવી જાય તે માટે તેને એક કાઢારૂપ ઉતારી બતાવું છું. આ પ્રમાણે “ આંધ્રભૃત્યુ ” શબ્દ વડે આંધ્રવંશીએમાંથી ક્યા રાજા સમજી શકાય અને તે પ્રત્યેક સાતમા રાજાથી માંડીને રાજા હાલ સુધી રાજ્યવ્યવસ્થા બહુ અસ્થિર ચાલતી હતી. જોકે શુંગવંશી સમ્રાટાએ, તેમજ નહપાણુ ક્ષહરાટ અવંતિપતિએ, આંધ્રવંશીઓને હરાવી હરાવીને તેાખા પાકરાવી હતી પરંતુ આ સમયે પરાજીત રાજાઓના મુલક, વિજેતા રાજા પોતાના રાજ્યમાં ભેળવી લેતા હાવાથી પરાજીતાને “ મૃત્ય ” શબ્દ લગાંડી શકાય નહીં, એટલે અત્ર દર્શાવેલ સાત રાજ્યના રાજઅમલ સુધી જ માંડળિકપણાની “ભૃત્યા” કહેવડાવવાની પ્રથા સચવાઈ રહી હતી એમ ગણવું રહે છે. આંક રાજાનું નામ કાના માંડળિક ૧ ૨ | ગોતમીપુત્ર યજ્ઞશ્રી 3 રાજા શ્રીમુખ વસિષ્ઠપુત્ર શાતકરણિ ૪ વસંત શ્રી વસિષ્ઠપુત્ર (સગીર અવસ્થામાં) કૃષ્ણ વસિષ્ઠપુત્ર વસત શ્રી મલ્લિકશ્રી (ઉંમર લાયક થયા ખાદ) રાણી નાગનિકાના પુત્ર ૫ | મઢારીપુત્ર ૬ | uતમીપુત્ર કૃષ્ણ સ્કંધગુપ્ત શાતણિ વસિષ્ઠપુત્ર શાતકરણ ઉર્ફે પુલુમાવી રાજ્ય અમલ ૧૩ વર્ષ ઈ. સ. પૂ. ૪૨૭ થી ૪૧૩ ૩૦ વર્ષ ૪૧૩ થી ૩૯૦ = ૨૩ વર્ષ | સ્વતંત્ર સમય 22 ૩૦ ૧૦ માસ ૩૮૩ થી ૩૮૨ = ૧૦ માસ | મગધપતિ મહાનંદ ઉર્ફે નવમા નંદા ૧૦ વર્ષે ૩૮૨ થી ૩૭૨ = ૧૦ વર્ષી | મગધપતિ નવમા નંદના ૫૪ ૩૭૨ થી ૩૫૭ = ૧૫ ૩૫૦ થી ૪૪ = ૩૪૪ થી ૩૧૮ = ૧૮,, ૧૮ પ,, ૩૯૦ થી ૩૮૩ = ૭ વર્ષ | મગધપતિ મહાનંદના ૧૩ {} ૨૩૬ થી ૨૨૯ = ૫૪ ૨૨૯ થી ૨૨૫ = ૧૨ "" ૩૧૮ થી ૨૯૯ ૨૯૯ થી ૨૮૫ = ૧૪ વર્ષે | સ્વતંત્ર ૨૮૫ થી ૨૮૧ = ૪ Z o | ૐ "" ૨૮૧ થી ૨૩૬ = ૪૫ વર્ષ ૪ 22 એક રીતે તદ્દન સ્વતંત્ર જ; બીજી રીતે ખારવેલના 22 "" મૈર્યવંશી ચંદ્રગુપ્તના બિંદુસારના તદ્દન સ્વતંત્રપણે " તદ્દન સ્વતંત્ર સમ્રાટ પ્રિયદર્શિનને સમ્રાટ પ્રિયદર્શિનને સ્વતંત્રપણે સાર્વભૌમપણે Page #94 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ શતવહનવંશ (ચાલુ) સંક્ષિપસાર–આંધ્રપતિઓની રાજગાદિનાં સ્થળ વિશે, જે અનેક નામે બોલાય છે, તે દરેકની શકયાશક્યતા વિશે કરેલ ચર્ચા-તથા કયું સ્થળ સમયાનુકૂળ તે સ્થાન જોગવતું હતું તેને આપેલ ખ્યાલ– આ વંશના સર્વ રાજાઓ, પિતાનાં નામ સાથે, સર્વ સામાન્ય વિશેષણે જોડતાં હવાથી ઊભી થતી મુશ્કેલીને આપેલ ચિતાર-છતાં તેમાંથી જેને ઉકેલ માતૃગોત્રના બળથી કરી શકાય છે તેની આપેલ સમજાતિ-ભિન્ન ભિન્ન સમયે ક્યા રાજાઓ, કર્યો ધર્મ પાળતા, તે મુદ્દો સમજાવી, તેમણે જ્યારે પરિવર્તન કરેલું ત્યારે કેવા સંયોગો હતા અને કેવી રીતે તેમને પરિસ્થિતિને અનુકૂળ થવું પડ્યું હતું તેને આપેલ ખ્યાલને તે પ્રસંગે થયેલ ધર્મક્રાંતિને અંગે, પ્રજા ઉપર નીપજેલી અસરનું કરેલ વર્ણન–રાજકારણમાં થયેલ ક્રાંતિનું કિંચિદંશે આપેલ વર્ણન છેવટે આ ક્રાંતિમાં મુખ્ય ભાગ ભજવનાર " ભગવાન પતંજલિની, અને તેવી જ રીતે બીજા પ્રખ્યાત થયેલા રાજકર્મચારી પ. ચાણક્યની, કરેલી સરખામણી– Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] રાજગાદીનાં સ્થાન વિશે [ અઠ્ઠમ ખડ શતવહુનવંશ (ચાલુ) જ્યાં આંધ્રવંશની સર્વ સ્થિતિના માવળી, વંશા વળી ઈ. સર્વ વસ્તુ જ અંધારામાં પડેલી છે ત્યાં રાજપાટનાં સ્થાન વીશેની માહિતી રાજગાદીનાં સ્થાન પશુ સંદિગ્ધ જ દેખાય તેમાં વિશે આશ્ચર્યજનક કાંઈ ન જ કહેવાય. વળી આખા વંશનું આયુષ્ય અને જન્મ્યા હતા. મંત્રીમંડળે ક્ષત્રિયાણીજાયાના જ અધિકાર ગાદી ઉપર હાવાનું ઠરાવ્યાથી એ મેટા પુત્રા (તેમાં પણ મોટા શ્રીમુખ, અને ખીજે કૃષ્ણ નામથી ઇતિહાસમાં જે આંધ્રપતિ તરીકે પ્રખ્યાત થયા છે તે) એ રૂસણુા લઇને મગધની હદ છે।ડી (ઉપરના પરિચ્છેદજી ) પિતાના રાજ્યની હદમાં અન્યત્ર વસવાટ કરી ભાગ્ય અજમાવવાનું ઉપાડી લીધું હતું. વિંધ્યાચળ પર્વતની હારમાળા જ્યાં પૂર્વ દીશામાં પૂરી • તેને જે રાજકીય પલટામાંથી પસાર થવું પડયું છે તે જોતાં પણ સહજ સમજી શકાય તેમ છે કે, તેને રાજપાટ વિશે અનેક ર'ગઢગ સહન કરવા પડયા હશે. તે વિશે અનેક સ્થાને સૂચવાયાં છે. જેવાં કે દક્ષિણનાં પૈઠણુ–પ્રતિષ્ઠાનપુર, જીન્ગેર, સમુદ્રતટ ઉપર આવેલું સેાપરકનગર, ચાંદા-ચંદા ( વરાડ જીલ્લા ), નિઝામી રાજ્યમાં આવેલાં ચિત્તુર અને વરંગુલ તથા અમરાવતી, અને મુંબઈ ઈલાકાની ઠેઠ દક્ષિણુમાં આવેલ તુંગભદ્રા નદીના તટપ્રદેશમાં આવેલું વિજયનગર. આ પ્રમાણે છ સાત સ્થાને લેખાયાં છે પરંતુ કયા અને કેમ સંભવિત છે તેનું વિવેચન કાઈ સ્થાન ઉપર ચર્ચાયું દેખાતું નથી માટે તે વિષય આપણે અત્ર ગ્રહણ કરીશું. થઇ જાય છે તથા જ્યાં થે।ડાક સપાટ પ્રદેશ છે અને જ્યાં હાલ છેાટાનાગપુરવાળા ભાગ આવેલ છે ત્યાંથી દક્ષિણ તરફ તે ઉતર્યાં. તે સમયે તાજેતરમાં પાસેના કલિંગદેશ ઉપર રાજા ખારવેલના રાજ્યાભિષેક થઈ ગયા હતા. વળી ખારવેલની ઉંમર પણ શ્રીમુખકરતાં કેટલીએ નાની હતી(જુએ ઉપરમાં પૂ. પર) તેમજ કલિંગ કરતાં મગધનું સામ્રાજ્ય વિસ્તારવંત હોવાથી શ્રીમુખને વિશેષ પ્રમાણુમાં રાજ્યસંચાલનની તાલિમ મળી ગઈ હતી. આવાં અનેકવિધ સંયેાગા પેાતાની તરફેણમાં છે એમ માની, શ્રીમુખે ખારવેલની હદ ઉપર જ આક્રમણુ લઈ જવાનું પસંદ કર્યું હતું (જીએ હાથીણુંક્ા લેખ). પરંતુ ખારવેલ ગાદીપતિ હતા, એટલે વિશેષ સામગ્રીને સ્વામી હતા જ્યારે શ્રીમુખ પેાતે સ્થાન વગરને અને એક કુમાર માત્ર જ હતા એટલે ખારવેલની સામે ટકી શકયા નહીં અને પાછા હઠી હઠીને વિંધ્યાચળના દક્ષિણ પ્રદેશની સમાન લીંટીએ, ઠેઠ નાસિક સુધી જતા રહેવાની ફરજ પડી હતી. પેાતાના સ્વતંત્ર જીવનના આરંભના પ્રથમ પગથિયે જ આવા નિરાશામય અનુરહે છે. તેથી તેનેા અહીં ઉલ્લેખ કરવા પડયા છે. (*) જેમ ન, ૧માં જણાવેલ ચઢ્ઢાએ નદીઓના સંગમ ઉપરનું સ્થળ છે તેજ મશાલે આ ચિનુરનું સ્થાન પણ ગાદાવરી અને પુરોહિત (જૈન અને જૈન નદીના સંચાગથી બનવા પામી છે)ના સીંગમ ઉપર હાવાથી સભાખ્ય સ્થાન તરીકેની ગણનામાં આવી ગયું હાય. ઉપરની ટીકા નં. ૧ અને નીચેની ટીકા નં. ૮ સાથે સરખાવા. તથા પુ. ૧, પૃ. ૧૫૭ ટી. ન. ૨૫ જી. મગધપતિ નંદુજાનું મરણુ ( જુએ પુ. ૧માં તેનેા અધિકાર) મ. સં. ૧૦૦=ઈ. સ. પૂર્વે ૪૨૭માં નીપજ્યા બાદ, કાણુ મગધની ગાદીએ આવી શકે તે પ્રશ્ન ઉપસ્થિતિ થયા હતા; કેમકે તેને પુત્રા તે। લગભગ નવની સંખ્યામાં તે સમયે હૈયાત હતા. પરંતુ સૌથી મેાટા એ અને સૌથી નાના એમ મળી કુલ ત્રણ પુત્રા શૂદ્રાણી પેટે અને બાકીના છ ક્ષત્રિયાણી પેટે (૧) આ શહેર વરાડ જીલ્લામાં આવેલ વર્ષા અને પૈન નદીના સ`ગમ ઉપર આવેલ છે. રાજગાદીના એક સ્થાન તરીકે અમરાવતી પણ લેખાય છે (જીએ નીચેની ટીકા ન. ૨) એટલે આ સ્થાન સાથે ભેળવી દેવામાં આવ્યું દેખાય છે. નીચેની ટીકા ન'. ૬ તથા ૮ સાથે સરખાવા. (૨) અમરાવતી નામ લેવાય છે તેને વિદ્વાન એ, મચ્પ્રાંત-વરાડ જીલ્લામાં આવેલ અમરાવતી લેખવ્યું છે, પરંતુ તે વાસ્તવિક નથી. તે અમરાવતી, જેનું સ્થાન ધનકટાના પ્રદેશમાં આવેલ ૐ (જીએ પુ. ૧, પૃ. ૧૫૩માં તેના અધિકાર) તે સમજવું (૩) રાતવહન વ‘શીઓનું તીધામ આ સ્થાને હતું (જીએ આગળ પાંચમા પરિચ્છેદે ન. ૧૩ના લેખ) Page #96 -------------------------------------------------------------------------- ________________ [ ૯ ચતુર્થ પરિછેદ ] રાજગાદીનાં સ્થાન વિશે ભવ મળવાથી, વિશેષ પ્રયત્ન કરવા અગાઉ કઈક સ્થાન વાયવ્ય ખૂણે પંદર વીસ માઈલના અંતરે આવેલ છે. ઉપર સ્થિત થવાની જરૂરિયાત તેને લાગી હતી. એટલે એટલે કે તેને નાસિકની પશ્ચિમ દિશાએ આવેલું પ્રદેશમાં જ પ્રથમ રાજપાટ સ્થાપી દીધું. ગણી શકાય. મતલબ કે Pyton નાસિક શહેરની સામાન્ય માન્યતા પ્રમાણે તેને પૈઠણ નામથી ઓળ- પૂર્વમાં છે અને Peint નાસિકની પશ્ચિમમાં છે. હાથીખવામાં આવે છે. ગુફાના લેખમાં જણાવાયું છે કે, આ યુદ્ધમાં શ્રીમુખની પૈઠણ નામનાં બે સ્થાન આ પ્રદેશમાં આવેલ છે. પુંઠ ઠેઠ નાસિક સુધી પકડી હતી અને ત્યાં નાસી એક ઔરંગાબાદ શહેરથી દક્ષિણે લગભગ ૨૫-૩૦ જવાની ફરજ પાડી હતી. એટલે સ્પષ્ટ થાય છે કે, ગોવધ, સમય શ્રીમુખે જે આશ્રય લીધે હેય તે પૂર્વ દિશામાંથી આવતા ખારવેલના હુમલાની સામી બાજુએ, એટલે નાસિકની પશ્ચિમે જ લીધે હવે જોઈએ. મતલબ એ થઈ કે, શ્રીમુખે ફળીયા પિતાના રાજવંશની ગાદીના સ્થાન તરીકે મંગળાચરણમાં Paint ને પસંદગી આપી હતી. આ પટને પૈઠણ નામથી સામાન્ય રીતે વર્તમાનકાળે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રાચીન સમયે તેને પ્રતિષ્ઠાનપુર નામથી સંબોધવામાં આવતું હતું. વળી આ શહેર ડુંગરાળ પ્રદેશમાં આવેલ હોવાથી તેમજ સુરક્ષિત હેઈને તથા ત્રિરશિમ જેવા પવિત્ર તીર્થધામની તળેટી જેવું હોવાથી રાજસ્થાન માટે વિશેષ યોગ્ય પણ હતું. જ્યારે પ્રચલિત માન્યતા નાસિકની પૂર્વે ૧૦૦ માઈલે આવેલ પૈઠણુ Pytonને લગતી છે. Pasthan (જુઓ કે. આ. કે. પ્ર. પૃ. ૩૯, પારા ૪૮) on the Godavari in the Nizam's માઈલે આવેલ છે. તે Pyton તરીકે નકશામાં દર્શાવાયું dominions the ancient Pratisthanpur છે અને ગોદાવરીના તીર પ્રદેશમાં જ આવેલું છે. is in Jain legend the capital of king પરંતુ ઔરંગાબાદ શહેર, નાસિકથી પૂર્વ દિશામાં લગ- Salivahana and his son Sakti-kumara ભગ ૮૦-૧૦૦ માઈલે હેવાથી, Pyton ને પણ ( 57, Nos. 1 & 3) નીઝામી રાજ્ય, ગોદાવરી નાસિકની પૂર્વમાં લગભગ ૧૦૦ માઈલના અંતરે જ નદી ઉપર આવેલ પૈઠણ, (જેને) જૈન દંતકથાઆવેલું ગણવું પડશે. જ્યારે બીજું સ્થળ, Peint સાહિત્યમાં પુરાણું પ્રતિષ્ઠાનપુર (કહેલું છે તે) શાલિકહેવાય છે જે નાસિક જીલ્લામાં અને નાસિક શહેરથી વાહન રાજાની અને તેના પુત્ર શક્તિકુમારની" (જુઓ ( ત્યા ? નહમws - 2 : માં મેં (૪) જૈન દંતકથામાં પૈઠણ-પ્રતિષ્ઠાનપુર લખ્યું છે તેટલું (૫) આ વ્યક્તિની ઓળખ માટે પાંચમા પરિઓ સાચું છે પરંતુ કે, આ. રે.ના લેખકે જે સ્થાન લેવાનું કે, આ. રે.ના સૂચિત સર્વ શિલાલેખ સબધી ચર્ચા કરી કાર્યું છે તેવું વિધાન કઈ જૈનદંતકથામાં છે તે જણાવ્યું છે, ત્યાંથી નં. ૩ના નાસિક શિલાલેખે જોઈ લેવી. દેત તે વધારે ઉપયોગી થાત, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] રાજગાદીનાં સ્થાન વિશે [ અષ્ટમ ખંડ પારા પ૭ શિલાલેખ નં. ૧ અને ૩) રાજગાદિનું કિલ્લો, કે જે શહેર પણ આંધ્રપતિઓની એક સમયે સ્થાન હતું. મતલબ કે હાલ પ્રવર્તી રહેલી પૈઠણ રાજધાની હોવાનું મનાયું છે–આ સર્વે સ્થાને એવી (Pyton) વિશેની માન્યતા કરતાં, રાજધાનીનું શહેર નદીઓના સંગમ ઉપર આવેલાં છે કે, જેઓના ઉચ્ચાર પિઠ (Peint) હોવા વિશે વિશેષ શક્યતા જણાય છે. અને પરિસ્થિતિ જોતાં તે બનેની સંભાવના વિશે કદાચ સમુદ્રતટવાળા પ્રદેશમાં આવેલું સોપારા- મિશ્રણ કરી દેવાયું હોય એમ સમજાય છે. તેમજ આ ત્રણે સુપાર્ક નગર (જ્યાં પ્રિયદર્શિનના નાના ખડક લેખના સ્થાને, પ્રાચીન સમયથી જાણીતી અને પવિત્ર એવી થોડો ભાગ મળી આવ્યો છે તે) પણ સંભવે છે. ગોદાવરી અને કૃષ્ણ નદી ઉપર–અથવા તેની શાખાઓ કાંઈ વિશેષ પૂરા નથી એટલે તેની વિચારણું છોડી ઉપર-આવેલ હોવાથી પણ કઈને કઈ પ્રકારે એક દઈશું. કેઈ સંશોધકને તે દિશામાં પ્રયાસ કરવો ઘટે સ્થાન બીજાની જગ્યા પૂરવાને ઉપયોગી થઈ પડયું તે કરી શકે તેટલા પૂરતું નામ દર્શાવ્યું છે. હોય એમ દેખાય છે. કહેવાની મતલબ એ છે કે, જુનેર તથા ચંદા અને ચિનરનાં સ્થાન વિશે:- ચાંદાશહેર કે ચિનુરના કિલ્લાને રાજગાદીના સ્થાન આદિ રાજા શ્રીમુખ અને તેના પુત્ર ગતમીપુત્ર યજ્ઞશ્રીના તરીકે સ્વીકારી લેવાને બહુ મજબૂત ટેકે મળતું હોય રાજ્ય દરમ્યાન (બેમાંથી કોના સમયે-તે વિષય તેવી પરિસ્થિતિ નથી દેખાતી. તેમના વૃત્તાંતમાં ચર્ચવામાં આવશે) વરાડ જીલ્લો અને ચિનુર શહેર કિલ્લા યુક્ત સ્થાને હાઈને હજુ મધ્યપ્રાંતવાળો પ્રદેશ જીતી લેવામાં આવ્યો હતો એટલે તેની શક્યતા રાજનગર તરીકે લેખી શકાય તેમ છે. જ નહીં, પણ જ્યાં સુધી ઈ. સ. પૂ. ૧૦૦ના અરસામાં પરંતુ તેને સમર્થન આપનારી અન્ય હકીકત જ્યાં તે સમયના આંધ્રપતિ વિદર્ભપતિ પાસેથી શ્રેગવંશી સુધી મળી આવે નહીં ત્યાંસુધી તેનું સ્થાન શક્યતાની સમ્રાટ અગ્નિમિત્રે યુદ્ધમાં તે પ્રદેશ જીતી લીધે તથા કક્ષાથી આગળ લઈ જવાય તેમ નથી. બાકી કિલ્લાને સુલેહનામાની એક શરત તરીકે તે વિદર્ભિપતિની કુંવરી યુદ્ધસમયે વ્યુહરચનાના એક–સ્થાન તરીકે લેખાવતાં માલવિકા સાથે લગ્ન કર્યું ત્યાંસુધી, તે સઘળો પ્રદેશ તેને હક્ક જરૂર ગણાવી શકાશે. બનવા જોગ છે કે ઈ. આંધ્રપતિના સ્વતંત્ર અધિકાર તળે જ હતો. આ ગાળે સ. પૂ. ૫૭માં અતિપતિ એવા શકપ્રજાના જે સરદારને લગભગ અઢી સદીને કહી શકાશે. ચંદા–ચાંદા શહેર શકારિ વિક્રમાદિત્યે પરાજય (જુઓ પુ. ૪ માં તેના વરાડ જીલ્લામાં મોટું શહેર છે. વળી વર્તમાનકાળે જ્યાં વૃત્તાંતે ) પમાડયો હતો તથા જેણે, આ વિક્રમાદિત્યને અમરાવતી શહેર આવેલું છે તેની નજીકમાં જ તે આવેલું યુદ્ધમાં મદદ કરી પિતાને હરાવવામાં મુખ્ય ફાળો છે તેમ અમરાવતીને પણ આંધ્રપતિઓની જાહોજલાલી નોંધાવનાર આંધ્રપતિ (જુઓ અરિષ્ટકર્ણના વૃત્તાંતે)ની સાથે સંયુક્ત થયેલી વાંચવામાં આવે છે. ઉપરાંત આ પૂઠ પકડી હતી અને જેણે જંગલાચ્છાદિત પ્રદેશમાં ચાંદાશહેર અને આંધ્રપતિઓનું સમૃદ્ધિયુક્ત ઉપરોક્ત સામનો કર્યો હતો પરંતુ પિતાનું મરણ થયું હતું તેની અમરાવતી, એ બન્ને શહેરનાં સ્થાન તથા ચિનુરને સાથેના યુદ્ધનું સ્થાન આ ચિનુરકિલે કે આસપાસનું (૯) કર્યું અમરાવતી ? વરાડ છલાનું કે અન્ય કોઈ ચંદાનું સ્થાન, નદીઓના સંગમ ઉપર છે; પરંતુ ખરી સ્થળ તે નામનું હતું. આ માહિતી મેળવવાની કડાકુટમાં વસ્તુસ્થિતિ શેધાળને અંગે જ્યાં સુધી કળાઇ ન હોય ત્યાં ઉતાર્યા સિવાય, ઠરાવી દેવાયું લાગે છે કે તે વરાડનું જ હોવું સુધી, એકબીજા સ્થાનને રાજપાટ તરીકે ગણી લેવાની જોઇએ. (વિશેષ માટે જુઓ નીચેની ટીકા . ૧૦) શક્યતાને લીધે જ આ પ્રમાણે બન્યું દેખાય છે. . (૭) ખરી રીતે ચંદા અને અમરાવતી તે બે શહેરોનું (૮) ઉપરની ટીકા નં. ૧ તથા * વાંચે. બન્ને સ્થાને નહીં, પરંતુ રાજપાટ તરીકે જે એક અન્ય નગરની સંભા- નમાં પૈન, વૈન, (પેનગંગા, વૈનગંગા) તેમજ પૈન અને પના લેખાય છે તે ચિનુર નામના શહેરનું સ્થાન અને વૈનથી યુક્ત બનેલી પુરહિત, Page #98 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચછેદ ]. રાજગાદીનાં સ્થાન વિશે [ ૭૧ હોય. શકારિ વિક્રમાદિત્યની કમકે જનાર આંધ્રપતિ પસંદ કરી લે છે તેમ. તે સમયની આંધ્રપતિએ. આ અરિષ્ટકર્ણની આંક સંખ્યા લગભગ સોળમી છે. આંધ્રપતિ ક્ષહરાટ પ્રજાના સરદાર સાથેના છ વર્ષના યુદ્ધ ચોથાથી માંડીને સોળ સુધીના રાજ્ય અમલે ઈ. સ. પૂ. દરમ્યાન (જુઓ પુ. ૩. નહપાનું વૃત્તાંત જેના ૨૫ થી ઈ. સ. પૂ. ૩૭ સુધીના ત્રણ વર્ષમાં શિલાલેખમાં ૪૦-૪૧ અને ૪૬ ના આંકે માલુમ ઉત્તરોત્તર દેશવૃદ્ધિ વધતી જ ચાલી હતી. અલબત્ત, વચ્ચે પડયા છે) આ પ્રદેશમાંના ભિન્ન ભિન્ન સ્થળોને ડાંક વર્ષ જ્યારે ક્ષહરાટ ભૂમક અને નહપાણને આશ્રય લીધો છે. તથા આવાં કારણને લીધે જ અમલ ચાલતો હતો ત્યારે–આંધ્રપતિઓને પિતાના વિજેતા પક્ષોને યુદ્ધની જીતના સ્મારક તરીકે જુનેર, રાજપાટનું સ્થાન, પૈઠપ્રદેશ-દક્ષિણ હિંદને પશ્ચિમ કહેરી ઈ. સ્થળાના શિલાલેખ ઉભા કરાવવાના પ્રસંગે ભાગ છોડી દઈને, પૂર્વ ભાગમાં હઠી જવું પડયું હતું “ સાંપડયા હેય એમ ધારી શકાય. વિશેષ અધ્યયનથી આ ચેડાં વર્ષને સમય બાદ કરતાં, દક્ષિણ હિંદના એમ સમજાયું છે કે, જુનેર અને તેની આસપાસ સર્વ ઉત્તરપ્રદેશમાં આંધ્રપતિઓનું જોર જ જામી પડયું પ્રદેશ જીતવા માટે નહપાણના સમયે આંધ્રપતિઓ સાથે હતું. એટલે પિતાના રાજ્યપ્રદેશમાંના ચિનુરકિલ્લા જે યુદ્ધ ખેલાયાં છે, તે રાજપાટનું સ્થાન પ્રાપ્ત કરવા જેવા સુરક્ષિત સ્થળે તેઓ દુશ્મનને હંફાવવાને સામને કે તેવાં અન્ય રાજકીય કારણસર નહતાં જ; કેમકે કરે તે બનવા થાય જ છે. કહેવાનું તાત્પર્ય એ થાય (૧) તે સમયે જમીન મેળવવાનો લોભ એટલા બધા છે કે, ચિનરને કિટલે તે રાજગાદીનું સ્થાન સંભવતું પ્રમાણમાં કે રણસંગ્રામ કરી મનુષ્યસંહાર વાળવા માટે નથી પરંતુ લશ્કરી નજરે એક ઉપયોગી જ સંભવે છે. ઉપયુક્ત થયે નહેતો (૨) વળી તે પ્રદેશમાં આંધ્ર જેમ ચિનુરનું સમજાય છે તેમ જુનેરનું સ્થાન પતિઓનું રાજપાટ નહેતું. તેટલા માટે માનવું રહે છે કે પણ તે જ પ્રકારનું લાગે છે. વિશેષમાં કદાચ બનવા ત્યાંથી તેને ખસેડીને ક્યારનુંએ પૂર્વભાગમાં, કૃષ્ણ ઉકે યોગ્ય છે કે તે રાજપાટ થવાને ભાગ્યવંત બન્યું બેન્ના નદીના, કટક એટલે પાણીથી વર્તુલાકારે ઘેરાઈ , પણ હોય. કેમકે, ઈ. સ. ૫. ૧૧૪ની આસપાસ, જતા એવા, બેન્નાટક પ્રદેશમાં લઈ જવામાં આવ્યું અવંતિપતિ નહપાણ તેના જામાત્ર રૂષભદેવ તથા મહાનું હતું. નહપાણની લડાઈનો સમય ઈ. સ. ૫. ૧૧૪ના મંત્રી અમે, તે સમયના આંધ્રપતિ સાથે વારંવાર યુદ્ધ અરસાને છે જ્યારે બેન્નાટક પ્રદેશમાં રાજધાની તો ખેડી તે પ્રદેશનો કબજો મેળવવાને તનતોડ મથામણું ગૈાતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરીણના જ સમયે કે તેના કરી હતી એમ શિલાલેખી સાબિતી મળે છે. પરંતુ અને રાણીનાગનિકાના પુત્ર મલિકશ્રી શાતકરણિના શૈક અને જાનને ઉભયની નિકટતાને જ્યારે વિચાર સમયે એટલે કે ઇ. સ. પૂ. ૪૧૪ થી ૩૬૦ સુધીના કરીએ છીએ ત્યારે એવા વિચાર ઉપર અવાય છે કે, અરસામાં લઈ જવામાં આવી છે. તે પ્રદેશમાંથી તે જો રાજનગર તરીકે જનેરનો સ્વીકાર થયો હોય તે, રાજાના સિક્કાઓ પણ મળી આવે છે, જે આ પ્રમાણે જેમ યુદ્ધમાં શિકસ્ત પામતે એક પક્ષ પાછો હઠત જ સ્થિતિ હોય તે આંધ્રપતિઓ સાથેના નહપાણના હઠતા પિતાના સ્થાન તરીકે, નજીકનું સુરક્ષિત સ્થાન યુદ્ધોને રાજકીય સ્વરૂપ આપી શકાય નહીં. તેમજ (૯) રાણીશ્રી બળકીએ પોતે કોતરાવેલ શિલાલેખમાં, round about Amravati, while all the “ Bow પોતાના કુળને લાગેલ કલંક તેણીના પુત્ર જોઈ નાંખ્યાનું and Arrow” coins come from Western India જણાવ્યું છે તે આ હઠી જવાના પ્રસંગને મનાવાય છે. =મારે અનુભવ એમ કહે છે કે, આધવ શી સિક્કાઓ પૂર્વ (૧૦) c. A. I by Cunningham pp. 108:- હિંદમાં અમરાવતીની આસપાસથી મળી આવ્યા છે જ્યારે So far as my experience goes, all the coins તીરકામઠાંવાળા સર્વ સિકકાએ પશ્ચિમ હિંદમાંથી મળી, of Andhras are found in Eastern India, આવ્યા છે. આ કથનથી નીચેની હકીકત સાબિત થઈ જાય છે, Page #99 -------------------------------------------------------------------------- ________________ રાજગાદીનાં સ્થાન વિશે ૭૨ ] રાણીશ્રી ખળશ્રીએ શિલાલેખમાં કાતરાવેલ પેાતાના કુળને લાગેલ કલંકને તેના પુત્ર ગૈાતમીપુત્ર શાતકરણ એ ધેાઈ નાંખ્યાના પ્રસંગને જે રાજકીય રંગે રંગ્યા છે. તે પણ વાસ્તવિક નથી. ( સરખાવા પંચમ પરિચ્છેદ્ને શિલાલેખ નં. ૧૪ ની હકીકત). પરન્તુ જેમ સમ્રાટ પ્રિયદર્શિને પોતે ધાર્મિક કારણસર શિલાલેખા કાતરાવ્યાનું પુરવાર થઈ ગયું છે, તેમજ ચૠણુવંશી ક્ષત્રપે જે પ્રમાણે જસદણ, મુળવાસર અને જુનાગઢ મુકામે (જીએ પરિચ્છેદે છઠ્ઠા શિલાલેખા નં. ૩૮ થી ૪૨ ) સ્વધર્મનાં તીર્થસ્થળેા પ્રત્યે પ્રેમભાવ ખતાવી-ત્યાં ધાર્મિક કાર્યો કર્યાંના ઉલ્લેખ કરતા ગયા છે, તેમ પ્રિયદર્શિન અને રૂદ્રદામનના સમયની મધ્યે ગાળે થયેલા એવા આંધ્રપતિ અને નહપાણવચ્ચેનાં યુદ્ધના કારણમાં પશુ, રાજદ્વારી કરતાં ધાર્મિક કારણ હાવાની ગંધ હાવાનું વિશેષ મનાય છે જે આગળના પંચમ પરિચ્છેદે શિલાલેખ નં. ૧૩ના વર્ણનથી અને તેની ટીકાઓમાં આપેલ સ્પષ્ટિકરણથી સાબિત થઈ જાય છે. મતલબ કે, તેમના તે સમયના યુદ્ધમાં રાજકીય હેતુ નહાતા; તેથી રાજપાટ છેાડવું પડયાને અને કલંક લાગ્યાની હકીકતને સંબંધ નથી; તેજ પ્રમાણે જીન્ગેરઉપર રાજનગરના સ્થાન તરીકે ક્રાઇ સમયે પસંદગી ઉતરી પડી હેાય એમ પણ માનવાને કારણ નથી. નિર્દિષ્ટ કરેલ છ સ્થાનમાંથી બાકી રહેતા વરંગુળ અને અમરાવતીને હવે વિચાર કરીએ–પુ. ૧ માં ૧૧ આપણે જોઈ ગયા છીએ કે જ્યાં કૃષ્ણાનદી *ગાળ ઉપસાગરને મળે છે ત્યાં તેના મુખથી લગભગ ૨૫ માઈલ ઉપર અને જ્યાં હાલ એઝવાડા નામનું (૧) અમરાવતી શહેર પૂહિંદમાં આવ્યું છે, નહીં કે મધ્યપ્રાંતમાં કે વરાડમાં. (૨) આંધ્રવંશના આદિ પુરૂષ કે જેણે તીરકામઠાનું ચિન્હ વાપર્યું છે તેનું રાજ્ય કેવળ પાશ્ચમ હિંદમાં મર્યાદિત થઈ રહ્યું હતું. (૩) આદિપુરૂષના પછીના રાજાઓએ તે ચિન્હના ત્યાગ કર્યા હતા અને તેમના સિક્કા પૂહિંદમાંથી સધળા મળી આવે છે એટલે તેમનું રાજપાટ અમરાવતી નગરની [ અઠ્ઠમ ખંડ ગામ આવેલું છે ત્યાંથી—આગળ, પ્રાચીન સમયે વાણિજયમાં મેટું ધીકતું એક બંદર આવેલું હતું. કૃષ્ણા નદીનું ખીજું નામ વેણા–એન્ના છે, અને તેના તટ પ્રદેશમાં આ નગર આવેલું હાવાથી તેનું નામ એન્નાતટનગર પડયું હતું. તેમજ તેની આસપાસના પ્રદેશ આ એન્નાનદીના જળથી સંતાષાતા રહેતા હાઇ તે ભૂમિને બેન્નાકટકના નામે એળખવામાં આવતી હતી; વળી ત્યાંની જમીન અતિ ફળદ્રુપ હાઇને ધન, ધાન્યના ભંડારરૂપ હાવાથી તેને ધનકટક-ધાન્યકટકના પ્રદેશ પણ કહેવામાં આવતા હતા. ઉપરાંત આ ધાન્ય કટકના પ્રદેશમાંથી અત્યારે ખાદકામ કરતાં જે મ વિહાર અને ચૈત્યાનાં અવશેષો મળી આવતાં રહ્યાં છે. તે ઉપરથી તે સ્થાનઉપર પ્રાચીન સમયે કાઈ મેટીનગરી આવી રહી. હાવી જોઇએ તેની ખાત્રી પશુ મળતી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, ખેાદકામથી મળેલાં અવશેષ। પણ આપણા અનુમાનને સમર્થન આપતાં જણાય છે. મગધપતિ બિંબિસાર પોતે ગાદીએ આવ્યા તે પુર્વે એન્નાતટનગરમાં જ એ ત્રણ વર્ષે (ઈ. સ. પૂ. ૫૮૨–૩) કુમારાવસ્થામાં આવીને રહ્યો હતા, તેમજ કલિંગપતિ સમ્રાટ ખારવેલે પેાતાના રાજ્યકાલે ૧૩ મા વર્ષે(ઈ. સ. પૂ. ૪૧૬) મહાવિજય૧૨ નામે પ્રાસાદ ૩પ લાખના દ્રવ્ય ખર્ચ કરીને અંધાવ્યા હતા (જુએ. પુ, ૪ માં તેનું વૃત્તાંત). તે ઉપરથી ફલિત થાય છે કે ઈ.સ.પૂ.ની છઠ્ઠી અને પાંચમી સદીમાં એન્નાતટનગર તેની જાહેાજલાલીની પરિકાષ્ટા ભોગવી રહ્યું હતું. તેમ આંધ્રપતિને-ખીજાથી સેાળમા સુધીના-સમય ઈ. સ. પૂ. ૪૧૫ થી ઈ. સ. પૂ. ૫૦ સુધીના નોંધાયા છે. વળી ખારવેલના રાજ્યના અંત આસપાસના પ્રદેશમાં થયું હતું. વિશેષ હકીકત માટે આજ પાગ્રિાફે આગળ જુઓ. (૧૧) તુએ મજકુર પુસ્તક પૃ. ૧૬૨ તથા ટીકા નં. ૩૭, (૧૨) કા. આં. રે.માં આપેલું ૪૫ શિલાલેખનું વર્ણન આપણે પરિચ્છેદ પાંચમામાં ઉતાર્યું છે તે વાંચેા એટલે ખાત્રી થશે–વસિષ્ઠીપુત્ર સ્વામિ શ્રી પુલુમાવી records a gift to the Amravati Tope (line 2; મહાચૈત્ય = the great chaitya ). Page #100 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ] રાજગાદીનાં સ્થાને વિશે [ ૭૩ ઈ. સ. પૂ. ૭૯૨માં અને તેના વશના અંત ઈ. સ. મત ટાંકી બતાવ્યો છે કે G. J. Dubrevil ૫. ૩૬૦ આસપાસમાં આવ્યો છે. તેથી માનવાને remarks in his Ancient History of કારણ મળે છે કે તે બેની વચ્ચેના ૩૦-૩૨ વર્ષના the Deccan. “When the Kshaharatas ગાળામાં જ તે પ્રદેશ ઉપર મૈર્યવંશી સમ્રાટની સત્તા occupied North Deccan, the capital સ્થપાઈ હતી. પરંતુ જ્યારે સમ્રાટ al lord of the Satavahanas was probably કાળે ઈ. સ. પૂર્વે ૩૪૭ ની આસપાસ બળવા જગા- Amaravati on the lower course of the વીને દક્ષિણહિંદની અનેક સત્તાઓ સ્વતંત્ર થઈ બેઠી Krishna-ક્ષહરાટોએ જ્યારે દક્ષિણ હિંદને ઉત્તર હતી તે અરસામાં દક્ષિણના આંધ્રપતિઓએ પિતાના ભાગ જીતી લીધું હતું ત્યારે શતવહનવંશી રાજારાજ્યનો વિસ્તાર અતિ વિપુલપણે વિસ્તારી મૂકયો ની રાજગાદી, સવસા કષ્ણા નદીના મુખ પાસે હતો અને આવડા મોટા વિસ્તારવત સામ્રાજ્ય ઉપર આવેલી અમરાવતી નગરી હતી”. એટલે કે મી. હકુમત ભોગવવાને ઠેઠ પશ્ચિમના ભાગમાં–પૈઠેમાં– ડુબ્રેવીલના મત પ્રમાણે નહપાણુ ક્ષહરાટે અને તેના રાજગાદી રાખવા કરતાં, પૂર્વના ભાગમાં તેવું જ કઈ જમાઈ રૂષભદત્ત તથા મહાઅમાત્ય અયમે શતવહન જબરદસ્ત મોટું, વેપારમાં આગળ પડતું, ખીલતું અને વશીઓને હરાવ્યા હતા તે બાદ, આ શતવહન સર્વ પ્રકારની અનુકૂળતાવાળું નગર મળી આવતું હોય રાજાઓનું રાજપાટ અમરાવતી નગરે લઈ જવામાં તે ત્યાં રાજગાદી ફેરવી નાંખે, અથવા તો વર્ષની આવ્યું હતું. અને આ અમરાવતીનું સ્થાન કૃષ્ણ અમુક કાળ ત્યાં બેઠક રાખે છે તે તદ્દન યોગ્ય કહે- (એના) નદીના મુખની લગભગ આવેલું છે. છે. વાય. એટલે સાબિત થાય છે કે, આંધ્રપતિઓની ભાઉ દાજી (જ. બ. . . એ. સ. પુ. ૮, ૫. રાજધાની તરીકે અમરાવતીનું જે નામ લેવાયું છે તે ૨૩૯) જણાવે છે કે, Padumavi is called વરાડ પ્રાંતમાં આવેલું વર્તમાન અમરાવતી નહી૧૩ Naravara-swami (a new king) & he પણ બેઝવાડા નજીક જે અમરાવતી૧૪ નામનું ગામડું has also the title of the swami of આવેલું છે તે અને તેની આસપાસનો પ્રદેશ, જે Bennakataka...Bennakataka is I (Dr. પ્રાચીન સમયે બેન્નાટક (વર્ણન માટે પુ. ૧, પૃ. Daji) believe identical with Warrangul, ૧૫૦-૬૨ જાઓ) કહેવાતા તથા જેનું મુખ્ય શહેર the capital of the Teligana or Andhra બેન્નાતટનગર હતું તે પ્રદેશ ગણાતો હતો. વળી = પદુમાવીને નરવર-સ્વામી (નો ભૂપતિ ) તરીકે આ પ્રદેશમાંથી અનેક આંધ્રપતિઓના સિક્કાઓ મળી એાળખાવાય છે. વળી તેને બેન્નાટકના સ્વામિનું આવે છે તે હકીકતથી પણ આપણું આ વર્ણનને બિરૂદ પણ મળેલ છે-મારી (ડે. દાજી) ધારણું પ્રમાણિક ટેકે મળતો રહે છે એમ નિર્વિવાદિતપણે પ્રમાણે તેલીંગણ અથવા આંધની રાજધાની વરંગુલ કહી શકાશે. મિ. વી. એસ. બખલે નામના વિદ્વાને (જે કહેવાય છે) તે જ બેન્નાટક છે. જ. બાં. ઍ. રો. એ. સે. સન ૧૯૨૮ ( નવી વળી જનરલ કનિંગહામ પિતાના કેઈન્સ ઓફ આવૃત્તિ) મુ. ૩માં શતવહન વંશની હકીકતને લગતા ઈન્ડિયા નામે પુસ્તકમાં પૃ. ૧૦૮ ઉપર લખે છે કે, લગભગ ૫૦ પૃષ્ઠનો એક મોટો લેખ લખ્યો છે. All the coins of Andhras are found તેમાં તેમણે જી. જે. ડેવિલ નામના વિદ્વાને લખેલ in Eastern India round about Amraએન્શન્ટ હિસ્ટરી ઓફ ધી ડેક્કન નામે પુસ્તકનો vati while all the Bow and Arrow coins પારિગ્રાફ તથા ઉપરની ટીકા ( ૩) ઉપર ટીકા ન. ૧૦માં ટકેલું સર કનિંગહામને કાઈન્સ ઓફ ઇન્ડિયાના પુ. ૧૦૮વાળું વાક્ય જુઓ. ૧૦ (૧) જીઓ નીચે નં. ૧૨ સરખાવે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] રજાઓની ઓળખમાં પડતી મુશ્કેલીઓ વિશે [ અષ્ટમ ખંડ come from Western India=આંધ્રપતિઓના બાદ, તેઓને હઠી જઈ તુંગભદ્રાનદીની આસપાસ સર્વ સિક્કાઓ પૂર્વહિંદમાં અમરાવતીની આસપાસ- વસવાની જરૂર પડી હતી. તે સમયે ત્યાં રાજગાદીની માંથી જ મળી આવે છે જ્યારે તીર અને કામઠાવાળા સ્થાપના કરવી પડી હતી. સઘળા સિક્કાઓ પશ્ચિમ હિંદમાંથી મળી આવે છે.” આખી ચર્ચાને સાર એ થયો કે, આંધ્રપતિના આમાંના બીજા શબ્દો ઉપર ટીકા કરવાને અવકાશ લગભગ ૭૦૦ વર્ષ જેટલા દીર્ધ રાજઅમલમાં, ગાદીનાં નથી. પરંતુ એટલું સાફ જણાય છે કે અમરાવતી સ્થાન તરીકે મુખ્યપણે ત્રણ સ્થાને જ હિસ્સો પુરાવ્યો નગર હિંદના પૂર્વ ભાગમાં આવ્યું છે અને ત્યાં છે. શરૂઆતમાં પિંઠ (પઠણ), તે બાદ વરંગુલ–અમઆગળથી આંધ્રપતિઓના સિક્કા મળી આવે છે રાવતી, અને છેવટે વિજયનગર; તેમાં પિંઠ અને અમરાએટલે આ નગર તેમના રાજઅમલમાં મહત્ત્વને વતીએ સામ્રાજ્યની જાહોજલાલીના પલટા પ્રમાણે ભાગ ભજવી રહ્યું હતું. રાજપાટનું સ્વરૂપ પણ બદલાવ્યા કર્યું હશે તેવું સમજાય આ કથનથી અમરાવતીના સ્થાન સંબંધી આપણી છે, જ્યારે વિજ્યનગરે તો માત્ર આથમતી દશામાં જ માન્યતાને સમર્થન મળતું કહી શકાશે. પરંતુ તે પોતાનું જીવન પૂરું કર્યું લાગે છે. કેટલો કાળ સુધી રાજનગર તરીકે ટકી રહેવા પામ્યું ભારતીય ઇતિહાસના પટ પર અનેક રાજવંશીઓ હતું તેના સમય પરત્વેને જ તફાવત છે. તેમના મત થઈ ગયા છે. પરંતુ આ શતવહનવંશીઓમાં કયો પ્રમાણે નહપાણના સમય બાદ એટલે ઈ. સ. પૂ. રાજા કેટલામો હશે અને તેને ૧૧૪ના અરસામાં અમરાવતી નગરે રાજગાદી લઈ રાજાઓની ઓળ- અને બીજાને શો સંબંધ હશે તે જવામાં આવી હતી જ્યારે આપણા મતે મહાનંદના ખમાં પડતી શોધી કાઢવું જેટલું મુશ્કેલ બની સમયે ઈ. સ. પૂ. ૪૧૫ના અરસામાં કે છેવટે સમ્રાટ મુશકેલીઓ રહ્યું છે તેટલું કોઈ અન્યવંશી બિંદુસારના રાજ્ય અમલે ઈ. સ. પૂ. ૩૪૭ની વિશે રાજાઓના સંબંધમાં બન્યું નથી. આસપાસના સમયથી તેમની ગાદી આ સ્થાને તેનાં બે ત્રણ મુખ્ય કારણ છે. આવ્યાનું સમજાયું છે. આ બે માન્યતામાં કઈ એક તે આ રાજાઓએ જે શિલાલેખો કોતરાવ્યા વિશેષ વજનદાર છે તે વિષય અત્યારે અસ્થાને છે. છે કે સિક્કાઓ બનાવરાવ્યા છે તેમાં સર્વેએ પિતાનું પરંતુ આગળ ઉપર, આંધ્રપતિઓનું વૃત્તાંત લખતી વ્યક્તિયુક્ત નામ જ આપેલ નથી. જ્યાં જુઓ ત્યાં, વખતે તેની ચર્ચા જરૂર કરવામાં આવશે. પોતાની જનેતાના ગોત્રની જ માત્ર ઓળખ આપીને હવે સવાલ એ રહે છે કે, વરસુલ રાજનગર અને બહુ તે તે સાથે પિતાના વંશની ઓળખ જે હતું કે અમરાવતી ઉ બેનાતટનગર રાજપાટ હતું. શતવહન કે શાતકરણિ તરીકે સેંધાઈ છે તે શબ્દના બનાં સ્થાન જોતાં બન્ને તે કાર્ય માટે લાયક છે. નામનો ઉલ્લેખ કરી બતાવીને આપી છે; જેમકે વરંગુલની તરફેણ કે વિરૂદ્ધ જનારી કોઈ દલીલ કે ગૌતમીપુત્ર યજ્ઞશ્રી, વશિષ્ઠપુત્ર યજ્ઞશ્રી, ઈ. ઈ. અથવા પુરાવા અમારી પાસે નથી એટલે તે બાબતમાં વિશેષ તેથી વિશેષ ઓળખ કયાંક અપાઈ હોય તે ગૌતમીપુત્ર બેલવા જેવું રહેતું નથી. યજ્ઞશ્રી શાતકરણી; જ્યારે રડવાખડયા એકાદ બે | વિજયનગર બાબતમાં જણાવવાનું કે, આંધ કિસ્સામાં તેઓએ પિતાની ઓળખ આપવા માટે કઈક સામ્રાજ્યની જ્યારથી પડતી આવવા માંડી હતી-- પ્રકારનું ઉપનામ કે બિરૂદ જોડી બતાવ્યું છે, જેમકે એટલે કે અવંતિપતિ ચવ્હણ અને તેના પૌત્ર રૂદ્રદામને વિવિયકુરસ અને પુલુમાવી શીતકરણિ. પરંતુ આ આંધ્રપતિઓ પાસેથી દક્ષિણનો ઘણો ભાગ છતી વાચકવૃંદ સમજી શકશે કે, ૩૫-૪૦ જેટલાં પુરૂષને લીધો હતો ત્યારથી, એટલે કે તે વંશના સત્તાવીશમાં આવાં સામાન્ય વિશેષણો કે શબ્દો વડે એકબીજાથી નૃપતિ પ્રમાવી ત્રીજાના સમયથી અને ઈ. સ. ૧૪૩ નિશ્ચયપણે પારખી કાઢવા અતિકઠિન કાર્ય છે. આ Page #102 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચછેદ ] રાજાઓની ઓળખમાં પડતી મુશ્કેલીઓ વિશે [ ૭૫ પ્રમાણેની ઓળખપ્રથામાં, મુશ્કેલીનું એક મુખ્ય કારણ લગભગ બરાબર હોવા છતાં, તેનું જોડાણ કરવામાં છે. બીજું કારણ, તેમના સમસમયી જે અન્ય વ્ય- આગળ પાછળનો સંબંધ વિચારાયા વિના જ ચકાં ક્તિઓ અન્ય પ્રદેશ ઉપર રાજકર્તા હોવાનું જણાવાયું બેસારી દેવાયું હોય છે. જેમકે રૂદ્રદામને પિતાની છે તેમના સમય પરત્વે કાંઈ નિશ્ચિત થઈ શકાયું નથી; પુત્રીને શાતકરણી રાજાને પરણુંવી હતી. આ વાત તે છે; જેમકે નહપાણ, રૂષભદેવ વગેરેએ જે શાત- કેવી રીતે મૂળમાં પાયા વિનાની જ હેઈને હાસ્યાસ્પદ કરણી સાથે યુદ્ધ ખેલ્યાં છે તેમના સમયનો આંક બની રહેલ છે તે આપણે પુ. ૪ પૃ. ૨૧૨-૧૩ માં ૪૦ થી ૪૬ માત્ર જણાવાય છે. પરંતુ તે કયો સંવત સમજાવી ગયા છીએ તથા પરિચ્છેદ ૫માં લેખ નં. છે તેનું ધોરણ નક્કી કરાયું નથી. ક૯૫નાથી ગોઠવી ૧૭ માં સમજાવાશે એટલે વિશેષ વિવેચનની અત્ર જરૂર લીધું છે કે તે શક સંવત હશે જેથી તેને ઈ. સ. રહેતી નથી. ૭૮૪૦ ઇ. સ. ૧૧૮ ના અરસાન ગણી કાઢયો ઉપર પ્રમાણે મુખ્ય લેખી શકાય તેવાં ત્રણ છે. જ્યારે ખરી રીતે તેને સમય (જુઓ . ૩ માં કારણોમાંનું એકાદ, તો તે વંશના રાજાઓએ જ પૂરેપૂરું નહપાણનું વૃત્તાંત) ઈ. સ. પૂ. ૧૧૪ છે એટલે કે, સ્પષ્ટીકરણ કરી બતાવેલું નહીં હોવાને પરિણામે કલ્પનાથી ગોઠવેલ સમય કરતાં લગભગ સવાબસે બનવા પામ્યું છે, જ્યારે બીજા બે, ચૂનાધિકપણે અઢી વર્ષ પૂર્વેને છે. તે જ પ્રમાણે ચક્કણ અને સંશોધન કરતાં આપણે બતાવેલી ઉતાવળને લીધે ખારવેલના સમય પરત્વે બન્યું છે. ચક્કણ સાથે તેમજ વૈદિક અને શ્રાદ્ધ સાહિત્યને જ આધાર લઈને જોડાયલ આંક ૪૨–૫ર અને તેના પૌત્ર રૂદ્રદામન આપણે આગળ વધ્યે ગયા છીએ પરંતુ તે સમયનું સાથે એક કર છે. તેને પણ શક સંવત માની લઈ ત્રીજું સાહિત્ય-જૈન હતું તેની કેવળ અવગણના જ ૭૮+૪=ઈ. સ. ૧૨૦ ને કાળ હોવાની ગણત્રી કરી રહ્યા છીએ તેને લીધે બનવા પામ્યાં છે. આ કરાવાઈ છે, જ્યારે ખરી રીતે તેનો સમય ૧૦૩+૪= કથનની સત્યતા તે રાજાઓનાં સિક્કાચિત્રો ઉપરથી ઈ. સ. ૧૪૫ નો છે (જુઓ પુ. ૪). તેવી જ રીતે આપણને મળી આવે છે. જેમકે વસતશ્રી શાતકરણી, ખારવેલની બાબતમાં પણ બનવા પામ્યું છે. તે તે વિલિયકુર શાતકરણી, માઢરપુત્ર શાતકરણી, ચૂટકાબૃહસ્પતિમિત્ર અને રાજા શ્રીમુખનો સમકાલીન હેવા નંદ અને મૂળાનંદ ઈ. ના સિક્કાઓ જોતાંવેંત તેમને છતાં, આ બૃહસ્પતિમિત્રની ઓળખને ક્યાંય પત્તો પ્રાચીન સમયના હવાનું દેખાય છે છતાં કલ્પી કાઢેલ ન લાગવાથી, બૃહસ્પતિ તે પુષ્યનક્ષત્રનું બીજું નામ સમયની ગણત્રી સાથે મેળવવા જતાં તે સર્વ અસંગત છે, માટે બૃહસ્પતિમિત્ર તે પુષ્યમિત્ર છે એમ ઠરાવી, જણાયું છે. પરંતુ જૈન સાહિત્યની મદદ લેવાથી અમે શંગવંશી પુષ્યમિત્રનો સમય જે ઈ. સ. પૂ. ૧૮૦ તે કેવળ ઇતિહાસકાર અને લેખક તરીકેની નિષ્પક્ષઆસપાસને છે. તે આ ખારવેલનો અને શ્રીમુખનો વૃત્તિથી જ કામ લીધે ગયા છીએ, છતાં પૂર્વબદ્ધ ઠરાવાયો છે. પરંતુ આ કલ્પના કટલે દરજજે ભ્રમણા- વિચારોના અભ્યાસીઓને પિતાના પૂર્વગ્રહ હેવાને જનક છે તે પુષ્યમિત્ર (જુઓ પુ. ૩) અને ખારવેલનાં બદલે તેમાં જૈનધર્મ પ્રત્યે અમારું પક્ષપાતપણું દેખાયું વૃત્તાંત (ાઓ પૃ. ૪) આપણે સાબિત કરી બતાવ્યું છે. જે સ્થિતિ સાબિત થાય તે ખરી અમને તે માટે છે. મતલબ કે ખારવેલનો સમય ઈ. સ. પૂ. ૪ર૯નો અફસોસ કે દિલગીરી ઉપજતી નથી. અમારે તે છે. આ ઉપરથી જણાશે કે તેના સમયની બાબતમાં ફરજ જ બજાવ્યે જવાની છે. કહેવાનું તાત્પર્ય એ છે પણ લગભગ અઢી વર્ષની ભૂલ કરવામાં આવી છે. કે જ્યારે સર્વ કથનને ચારે તરફથી વિચારી જોતાં જે આ પ્રમાણે મુશ્કેલીનું બીજું કારણું થયું. ત્યારે ત્રીજી અમુક અનુમાન ઉપર અત્યારે અવાય છે તે ભલે કારણ શિલાલેખેના ઉકેલમાં થતી ગલતીનું છે. આ અત્યારની સ્થિતિમાં અનુમાન રૂપે જ ગણાતા રહે કારણ સ્વભાવિક છે. પરંતુ કેટલીક વખત તે ઉકેલ છતાં કાળ ગયે તે નિશ્ચયરૂપે અને ખરી હકીકત Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] માતંગોત્રની ઓળખથી મળેલી સહાય [ અષ્ટમ ખંડ રૂપે જ ટકી રહેશે એમ અમારું અંતઃકરણ કહે છે. નાગનિકા પાસેથી–તેણીના સગીર પુત્ર તરફથી જ્યારે જામ ઉપરના પારિગ્રાફમાં જણાવાયું છે કે, શાતકરણી તે રાજ ચલાવી રહી હતી ત્યારે–રાજ્ય ખૂંચવી લઈને રાજાઓએ પોતાને મુખ્યપણે માતૃગોત્રથી ઓળખાવેલ પોતે ગાદીપતિ બની બેઠો હતો. આ હકીકતથી સ્પષ્ટ હોવાથી તેમને એકબીજાથી થયું કે, યજ્ઞશ્રી જ્યારે ગૌતમીપુત્ર છે ત્યારે તેને પિતા માગેત્રની એ- તારવી કાઢવામાં આપણને ઘણી જેનું નામ રાજા શ્રીમુખ છે તે તથા તેને કાકે અને L. ળખથી મળેલી મુશ્કેલીઓ અનુભવવી પડે છે. શ્રીમુખ ભાઈ રાજાશ્રીકૃષ્ણ, ચૈતમીપુત્ર ન જ હાઈ સહાય છતાં તેમાંથી જે અમુક સિદ્ધાંત શકે. તેમજ રાણી ના નિકાનો પુત્ર વસતશ્રી પણ કા ઉપજાવી કઢાય અને તે સિદ્ધાંતને ગૌતમીપુત્ર ન જ હોઈ શકે, અને આ રાજા શ્રીકૃષ્ણ આશ્રયીને કામ લેવામાં આવે છે, માતૃગોત્રની ઓળખ તથા વદ્દસતશ્રી પિતાને (જુઓ તેમના સિક્કાઓ પણ કેટલેક અંશે આપણને આપણું કાર્યમાં મદદરૂપ પુ. ૨) વસિષ્ઠપુત્ર તરીકે જણાવે છે એટલે આપણું નીવડી શકે એમ દેખાઈ આવ્યા વિના રહેતું નથી. સિદ્ધાંતને અનુસરીને તે વાજબી ઠરે છે. આ જ અત્ર તે કેવી રીતે બનવા પામ્યું છે તે હકીકત, નિયમાનુસાર નિકટસમયી ગૌતમીપુત્રોનો અને ત્યારે ગોત્રનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે સાથે સાથે વસિષ્ઠપુત્રોનો સગપણું સંબંધ જોડી કાઢવામાં અત્યારે, વિચારી લઈએ. આપણે ફળીભૂત થઈ શકીએ એવી આશા જેમ વર્તમાનકાળે બનતું આવે છે તેમ પ્રાચીન ઉદ્દભવે છે. અને કહેતાં ખુશી ઉપજે છે કે તે પ્રમાણે સમયે પણ એ નિયમ પળાતો હતે એમ સ્પષ્ટ થાય વર્તવાથી અનેક ઠેકાણે ગૂચને નિકાલ કરી શકાય છે, કે એક પુરૂષ પિતાના ગોત્રની કન્યા સાથે લગ્ન પણ છે જ. તેનાં દૃષ્ટાંતમાં નં. ૧૬, ૧૭ તથા ૧૮ ગ્રન્થીથી જોડાતા નહીં. એટલે કે વસિષ્ઠગોત્રી પુરૂષ રાજાઓને, તેમજ નં. ૨૪ અને ૨૬મા રાજાઓને હોય તે વસિષ્ટગોત્રી કન્યાને પરણતો નહીં; જેથી તે પરસ્પર સંબંધ અને તેમના રાજ્યાનુશાસનને અનુક્રમ રાણીના પેટે થયેલ સંતાન પિતાને વસિષ્ઠપુત્ર કહી ગોઠવવામાં થઈ પડેલ અનુકુળતા કહી શકાશે. ન જ શકે. મતલબ એ થઈ કે પિતા અને પુત્ર જે ઉપરમાં જોઈ ગયા છીએ કે, આ વશને સ્થાપક પિતાને માતૃગોત્રની ઓળખ આપીને સંબોધવા રાજા શ્રીમુખ, તે મગધપતિ નંદબીજાની શુક્રાણી પેટે ઈચ્છતા હોય તે તે બને મોટેભાગે એક જ ગોત્ર જન્મેલ પુત્ર હતા. પરંતુ રાજસંભવી ન શકે. એટલે કે જો પિતા વસિષ્ઠપુત્ર હેય ધાર્મિક ક્રાંતિ દ્વારા કારણસર તેને મગધપતિ તે તેનો પુત્ર બનતાં સુધી વસિષ્ઠપુત્ર સિવાયનો જ થવાને હક્ક છીનવી લેવાતાં હોઈ શકે, પછી ભલે તે મૈતમીપુત્ર હોય કે મારી પુત્ર રૂસણા લઈ તે પિતાના નાનાભાઈ ને લઈને દક્ષિણ હોય તેને બાધ આવી શકતું નથી. આ એક તરફ ચાલી નીકળ્યો હતે. નંદવંશી રાજાએ જૈનસિદ્ધાંત થયો. મતાનુયાયી હતા એટલે આ શ્રીમુખ પણ તે જ ધર્મ - આ સિદ્ધાંતને લક્ષમાં રાખીને કેટલીયે સ્થિતિનો પાળતા હોય એમ માની લેવામાં કાંઈ અયુક્ત કહેવાશે ઉકેલ૫ લાવી શકાય છે. જેમકે,–એમ કહેવાયું છે કે નહિ. વળી તેના સિક્કાચિહ્ન ઉપરથી સાબિત થાય છે (પંચમ પરિચ્છેદે લેખ ન. ૧નું વર્ણન) રાણી નાગનિકાને કે તે જૈનધર્મ જ પાળતા હતા. આ પ્રમાણે એક પતિ ગૌતમીપુત્ર યાથી હતો અને આ ગૌતમીપુત્ર સ્થિતિ થઈ. વળી પૈરાણિક ગ્રંથોના આધારે જાણવામાં થાકીના કાકાનું નામ કૃષ્ણ હતું કે જેણે રાણી આવે છે કે, આ વંશના અમુક રાજાઓના (ાઓ (૧૫) પુ. ૨ પૃ. ૧૨ ટીક નં. ૪૩ માં બુદ્ધ ભગવાન પ્રશ્ન ચર્ચવામાં આવ્યો છે તેની સરખામણી કરે. ને ગૌતમબુદ્ધ શામાટે કહેવામાં આવ્યા છે તેને લગતે Page #104 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિછેદ ] ધામિક ક્રાંતિ . ૭નું વૃત્તાંત) સમયે, જ્યારે મહાભાષ્યકાર પતંજલી નહિ હતી એ પુરવાર થઈ જાય છે. મતલબ એ થઈ મહાશય થયા હતા ત્યારે તેઓ વૈદિક મતાનુયાયી થયો કે, પ્રથમના સાતે રાજા જૈનધર્માનુયાયી જ હતા એટલે હતા; તેમજ બીજી હકીકત એમ પણ જાહેર થઈ આ સાતમા રાજાના સમયે જ્યારે ભગવાન પતંજલીને છે કે, ઉપરના બનાવ બન્યા પછી કેટલેક કાળે આ ઉદય થયે છે ત્યારે જ તેણે ધર્મને પલટો કર્યો શતવહનવંશમાં એક રાજા થયો હતો કે જેણે વૈદિક હો એમ માની લેવું રહે છે. તે માટે નીચે પ્રમાણે ધર્મ અંગીકાર કરી, શકશાલિવાહન નામનો સંવત સંયેગે વહેતા હોવાનું ક૯પી શકાય છે. ' પ્રવર્તાવવા માંડયો હતો, આ હકીકત જો યથાર્થ હોય આ સાતમા આંધ્રપતિના જીવન વૃતાંતથી (જુઓ તે-જે કે આ રાજાઓના સિક્કાઓ જે જે પ્રકા આગળ ઉપર) સાબીત થાય છે કે તે અતિ વિચિલણ શમાં આવ્યા છે તથા તેમને ઉકેલ જે પ્રકારે કરી સ્વભાવના અને મહત્વાકાંક્ષા ધરાવતા રાજવી હતા, શકાય છે. કે કરી શકીએ છીએ તે જોતાં, તેને પુષ્ટિ વળી બહુ જ નાની વયે ગાદી પ્રાપ્ત થવાથી લગભગ મળતી હોય એવું દેખાતું નથી છતાં પૌરાણિક ગ્રંથોમાં ૫૫-૫૬ વર્ષ પર્યત રાજ્ય ભોગવવા તે ભાગ્યશાળી વર્ણવાયેલી અનેક ઐતિહાસિક બિનાએ સત્ય હોવાનું થયો છે. આ વચ્ચેના ગાળામાં, તેની જુવાનીનો કાળ, આપણે વારંવાર જોતા અને પુરવાર કરતા આવ્યા કે જે વખતે મનુષ્યને સામાન્યપણે ઉન્માદનું ઘેન છીએ, તે સ્થિતિ લક્ષમાં લેતાં, આ ધર્મ પલટાની ચડી આવે છે તે ગદ્ધાપચીસીને સમય, તેને મગધહકીકતને પણ સત્ય ન હોવાનું માનવાને કારણ નથી. પતિ સમ્રાટ પ્રિયદર્શિનના માંડળિકપણમાં ગાળવો પાયો એટલે–જરૂર માનવું જ રહે છે કે, આ રાજાઓએ હતે. સમ્રાટ પ્રિયદર્શને ઉભા કરાવેલ શિલાલેખથી પિતાને બાપીકે ધર્મ જૈન સંપ્રદાયનો હતો તેમાં બે સુવિદિત થાય છે કે, પિતાની હકુમતના સર્વ પ્રદેશની વખત પલટ કર્યો હતો. એક પતંજલી ભગવાનના સમયે રૈયત, સ્વધર્મનાં વિધિવિધાન અને અનુષ્કાને કોઈ અને બીજો શકપ્રવર્તક રાજા શાલિવાહનના સમયે; પણ જાતના અંતરાય વિના પાળતી રહે તેની ખાસ અત્ર આપણે હવે એ તપાસવું રહે છે કે, આ પ્રમાણે કાળજી તેણે બતાવ્યા કરી છે, એટલું જ નહિ. સ્થિતિ કેમ થવા પામી હતી. પરંતુ જે કોઈ ધર્મપલટો કરી પિતાના જૈનધર્મમાં મળી આવતા સિક્કાઓના આધારે આંધ્રભૂત્યા આવવા તત્પર હોય તેને આસ્તે આસ્તે તે ધર્મમાં Bણ અને સ્વતંત્રપણે વર્તતા આંધ્રપતિ કણ તે દઢ કરવાને, પ્રયત્ન આદરી ધર્મસહિષ્ણુતા પણું બતાવી દર્શાવનાર જે કઠો આપણે પૃ. ૬૬ ઉપર જોડયો છે. એટલે પ્રિયદર્શિનનું મરણ થતાં સુધી–આ સમયે . છે તેથી જોઈ શકીએ છીએ કે, પ્રથમના સાત સાતમા આંધ્રપતિને ગાદીએ આવ્યાં ૪૫ વર્ષ વીતી રાજાઓમાંથી, પહેલો, બીજો, અને પાંચ-એ ત્રણ ગયાં હતાં, ત્યાંસુધી શાતકરણી રાજાને ધર્મ સંબંધમાં રાજા પિતાના આખાયે રાજઅમલ દરમિયાન તદન ઊંચા નીચા થવાને કાંઈ કારણ મળ્યું ન હતું. પરંતુ સ્વતંત્ર જ હતા જ્યારે બાકીના ચાર-ત્રીજે, ચોથે, તેની સાહસિક વૃત્તિને લીધે, મનમાં એવા વિચાર આવ્યા છઠ્ઠો અને સાતમ-થોડો વખત સ્વતંત્ર અને થોડો કરતા હતા કે, શું મહારાજા પ્રિયદર્શિન પ્રજાવાત્સલ્ય વખત માંડળિકપણે રહ્યા છે; અને જે માંડળિકપણું બતાવી ધર્મસહિષ્ણુતાથી કામ લઇને સર્વ પ્રજાને તેમને શિરે ચેટિયું છે તે પણ મગધપતિ નંદવંશી- પોતાના ધર્મમાં લઈ શકે છે. તે સિવાય પ્રજાને મૌર્યવંશીઓનું. આ બન્ને વંશના સમ્રાટો રંજીત કરવાના અન્ય રસ્તા નહીં જ હોય ? તેમજ પણ જૈનધર્મિજ હતા, એટલે માંડળિકને પિતાના શું આ એકલા જૈનધર્મમાં જ તેવી શક્તિ ભરેલી સાર્વભૌમરાજાઓને ધર્મ સ્વીકારવો પડતો હતે અથવા છે અને બીજા ધર્મમાં તેવું કાંઈ નહિ હેય? આ સ્વીકાર પડે તેવો નિયમ કબૂલ રાખીએ તે પણ પ્રમાણેના વિચારે તેના મનમાં ઘોળાયા કરતા હતા. તેઓને સ્વીકૃત ધર્મને પલટ કરવાની જરૂર પડી આ સમયે સમસ્ત ભારતવર્ષમાં બે જ ધર્મને પ્રચાર Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] ધાર્મિક ક્રાંતિ થઇ રહ્યા હતા, એક જૈન અને બીજો વૈદિક, ત્રીજો બૌદ્ધધર્મ હતા ખરા, પરન્તુ તેના અનુયાયી બહુ જીજ હતા૧૧, કેમકે સમ્રાટ બિંદુસારના સમય સુધી રાજધર્મ જૈન હતા. પણ તેની પાછળ અશેાકવર્ધન ગાદીએ આવતાં, તેણે ખાપીકા ધર્મ બદલીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા હતા, એટલે તેના રાજ અમલ દરમ્યાન જ માત્ર બૌદ્ધધર્મના પ્રચાર ઠીકઠીક થવા પામ્યા હતા. પરંતુ તેના મરણ બાદ પ્રિયદર્શિતે ગાદીએ એસીને પાછા પેાતાના વંશપરંપરાના જૈનધર્મની એટલી તે। મોટા પ્રમાણમાં ઉદ્ઘાષણા ગજાવી મૂકી. હતી કે, બહુમત તેા શું, પણ પ્રાચીન સમયથી ચાલ્યા આવતા વૈદિકમત પણુ એકવાર તેા શૂન્યવત ૧૭ બની ગયા હતા. તેમાં પણુ બૌદ્ધમતને, રાણી તિષ્યરક્ષિતાના કલુષિત અને કલંકિત જીવનથી જે ફટકા પડયા હતા તે, પ્રજાના મનમાં તાજો રમી રહ્યા હતા એટલે તેના ધર્માચાર્યાએ મોટાભાગે ભારતદેશને થાડા સમય માટે તે રામરામ જ કરવા પડયા હતા. જેથી રાજા શાતકરણીને પોતાની ધર્મા- કાંક્ષાને સતેજ કરી પાષવી રહેતી જ હોય તેા “કેવળ વૈદિક મત તરફ જ નજર દાડાવવાનું રહેતું હતું. આ ધર્મપ્રચારના પ્રયાગ આદરવામાં અને તેને સાંગાપાંગ ઉતરવામાં જો ક્રાઇ ધર્મોપદેશકની સહાય લેવી પડે તા તે પાતે પણ કાઈ રીતે ગાંજ્યું। ન જાય તેવા, તેમજ પડખે ઉભા રહેનારનું વહાણ ભરદરિયે ઝૂકાવી મૂકી દઇ રખડાવી મૂકે તેવા, પણુ ન જ હેાવા જોઇએ. આવા પ્રકારની એક વ્યક્તિ તેના રાજ્યમાંથી તેને સાંપડી ગઈ. આ વ્યક્તિનું નામ ઇતિહાસમાં મહાભાષ્યકાર ભગવાન પતંજલી તરીકે જ અમરપણે નાંધાઈ ગયું છે. આ પ્રમાણે સાનું અને સુગંધ મળ્યાં તા ખરાં, પણ જ્યાં સુધી પ્રયાગ કરવાના યોગ પ્રાપ્ત જ (૧૬) અર્વાચીન ઇતિહાસકારોની જે એમ માન્યતા 'ધાઈ છે કે બૌધર્માં જ પ્રચલિતપણે વિસ્તર્યા હતા તે ભૂલ છે; કેમકે તેમનું જે મતન્ય બંધાયું છે તે સમ્રાટ અશ।ના શિલાલેખા અને તેમાંથી નિષ્ણને આળેખેલ તેના જીવનવૃત્તાંત ઉપરથી; પણ જયારે તે શિલાલેખા સમ્રાટ પ્રિયદનિ ઉર્ફે રાજા સ'પ્રતિના અને જૈનધર્માંના હેાવાનું [ અઠ્ઠમ ખંડ ન થાય ત્યાંસુધી વિચારી રાખેલા અનેક પ્રયત્ના વિશે નિષ્ફળતાનાં વાદળા પણ ચડી આવે. આ અરસામાં મહારાજ પ્રિયદર્શિનનું મરણુ નીપજ્યું (ઈ. સ. પૂ. ૨૩૬) અને આંધ્રપતિ શાતકરણીને સર્વ દરવાજા મેાકળા થયા. તેણે પતંજલી મહાશયને રાજપુરાહિતપદે સ્થાપી દીધા અને તેમની સહાયથી વૈકિમતના પ્રચાર દક્ષિણ હિંદમાં–પોતાની રૈયતમાં એકદમ કરવા માંડયા. સાથે સાથે તે ધર્મનાં અનુષ્ઠાનેાને પણ રાજદરબારમાં બડી ધામધૂમથી કરાવવા લાગ્યા. તેમનું પ્રથમ કાય અશ્વમેધયજ્ઞ કરવાનું હતું કે જેથી દેશપરદેશમાં પેાતાની કીર્તિ પ્રસરે તેમજ પાતે ચક્રવર્તી જેવા પ્રખળ પ્રતાપી છે તેની ઉદ્ભાષણા પણ થઈ જાય. આથી કરીને અશ્વમેધયન કે જેમાં અનેક પશુએનાં જીવનનાં બલિદાન દેવાય છે તેવી પ્રાણીહિંસા, જે ઈ. સ. પૂ. ૬૦૦ના સૈકામાં બ્રાહ્મણુપડિતા સકળહિંદમાં સર્વ પ્રદેશના ક્ષત્રિય રાજા પાસે વિજયપ્રાપ્તિના પ્રસંગેાએ મુખ્યપણે કરાવતા હતા અને જેની કમકમાટી વર્ણવી જાય તેવી ન હેાવાથી, શ્રીમહાવીર અને શ્રીમુહૃદેવ નામે એ ધર્મપ્રવર્તકાએ તે યજ્ઞા બંધ કરાવવા માટે પાતાનું આખું જીવન તનતાડ મહેનત કરી કમરકસી સુયશ મેળવ્યેા હતા, તે બંધ પડેલ યજ્ઞા પાછા રહી રહીને સાડાત્રણસે। વર્ષે સજીવન થવા પામ્યા હતા. આ પ્રમાણે તે પાતાની હકુમતમાં-દક્ષિણ હિંદમાં છૂટે હાથે અને એધડકપણે વૈદિકમતને પ્રચાર કર્યો જતા હતા તેટલામાં ઉત્તર હિંદમાં પણ તેને માટે અનુકૂળ ક્ષેત્ર ઉઘડી પડયું. મહારાજા પ્રિયદર્શિનની પાછળ તેના જ્યેષ્ઠ પુત્ર વૃષભસેન અતિપતિ થયેા હતેા. તેણે પેાતાના પિતાના રાજઅમલ દરમિયાન, હિંદની પશ્ચિમે આવેલ અગાનિસ્તાન અને બલુચિસ્તાનવાળા પ્રાંતા ઉપર સાબિત થઈ રહે છે, ત્યારે તે સ` માન્યતાના પલટા જ કરવા પડશે. આથી કરીને બૌદ્ધધર્મીના નુજ અનુચાયી હતા તેવા શબ્દો અત્યારે લખવા પડયા છે. વળી નીચેની ટીકા નં. ૧૭નું લખાણ તથા પુ. ૪, પૃ. ૧૫૭માં હિં, હિં, ૭૦૨-૩ વાળુ' આપેલું અવતરણ સરખાવા. (૧૭) ઉપરની ઢીકા ન'. ૧૬ વાંચા. Page #106 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ]. ધાર્મિક કાંતિ [ ૭૮ સૂખાપણે વહીવટ ચલાવ્યો હતો (જુઓ પુ. ૩). ત્યાંની વળી તે અવંતિપતિ આઘે પાછો થઈ માથું ઉચકવા પ્રજા સાથેના સહવાસમાં ઘણું વર્ષે ગાળેલ હોવાથી જેવું ન કરે માટે, પિતાના સાગરિત અને ધર્માનુયાયી તે જલદ પ્રકતિનો અને ઉગ્ર સ્વભાવનો બની ગયો પુષ્યમિત્ર નામના બ્રાહ્મણને, ૧૯ અર્વતિના સૈન્યપતિ હતો. એટલે ગાદીએ બેસતાં વેત. પિતાના પિતાની તરીકે નિયત કરતો આવ્યો. ઉપરાંત સર્વની ટોચે ચડે માફક પોતાની પ્રજાને ધર્મના અંકુશ તળે રાખવાની તેવું બીજું કાર્ય એ કર્યું કે, અવંતિમાં જ તેણે બીજો અને તેમને ચાહ મેળવવાની ઉત્કંઠા અને ઉલટમાં અશ્વમેઘ યજ્ઞ કર્યાર૦ તથા તે સ્થાને એક વિજયતેણે ધર્મધપણું ધારણ કરી લીધું હતું અને રાજ- સ્તંભ ઉભો કરી તે સઘળું ખર્ચ ત્યાંની પ્રજા પાસેથી સત્તાનો ઉપયોગ કરી ત્રાસ વર્તાવવા પણ માંડયો વસુલ કર્યું. ૨૧ આ પ્રમાણે પિતાના સ્વભાવનું કહે, હતા. જેથી પ્રજા ઉશ્કેરાઈ ગઈ હતી. બીજી બાજુ કે ધર્માભિમાનને કહો કે પિતે. જે પ્રયોગ આદર્યો તેના ભાઈભાંડુઓમાં અને કુટુંબીઓમાં પણ તેના હતા તેની સફળતાની ખુમારીનું કહે, પણ તેનું સ્વભાવને લીધે વિખવાદે પ્રવેશ કર્યો હતો જેના દિગ્દર્શન સર્વપ્રજાને કરાવ્યું. તે બાદ પોતાના જીવતરને પરિણામે તેમનામાં તીવ્ર કુસંપ જામી ગયો હતો અને ધન્ય માનતે પુકિત હૃદયે, અને ઉછળતી છાતીએ, જેમ જેમ તક મળતી ગઈ તેમ તેમ તેઓ પોતાની સત્તા અભિમાનપૂર્વક સ્વદેશ તરફ પાછો વળ્યો હતો. પરંતુ તળેના મુલકે પચાવી સ્વતંત્ર થવા મંડયા હતા. આમ વર્ષ દેઢ વર્ષમાં જ પોતે કાળના મુખમાં ઝડપાઈને બેવડી ત્રેવડી ક્ષતિ લાગુ પડવાથી, જે મૌર્યન સામ્રાજ્યની અદશ્ય થઈ ગયો. * મહારાજા પ્રિયદર્શિનના સમયે હાકલ વાગી રહી હતી આ પ્રકારે પ્રથમ ધર્મક્રાંતિનો આરંભ સાતમાં તેજ સામ્રાજ્યની કેવળ પાંચ સાત વર્ષની અવધિમાં રાજાના અધિકાર થયે હતો. આદર્યા અધૂરાં કેમ એકદમ પડતી દશા આવી ગઈ. પ્રાસંગિક રીતે પ્રાપ્ત રખાય; ને રહે તે એટલે કાચા કહેવાય ને ! રાજા થયેલ આવી સેનેરી તકને લાભ રાજા શાતકરણીએ શાતકરણિ જે પાતાના જમણા હાથ સમાન હતો તરત જ લીધે અને અવંતિ ઉપર ચડાઈ કરી. રાજા તેના મરણથી પુરોહિત પંતજલી પિતે એકલવાયા વૃષભસેન મરાયો. તેની જગ્યાએ તેના ભાઈને ગાદીએ જેવા થઈ ગયા. પરંતુ ઉપરોક્ત ઉક્તિ અનુસાર એસારી, જે અવંતિનો પોતે માંડળિક હતો તે જ હિંમત હારે તેવા નહોતા. એટલે તેમણે બીજા રાજાને અવંતિપતિને પિતાનો માંડળિક બનાવ્યા.૧૮ આ પણ સહાયક તરીકે ધારવાની વિચારણા કરવા માંડી. સમયની એક બલીહારી અને વિચિત્રતા જ કહેવાય ને! આવો રાજા, શાતકરણીના ગાદી વારસ કરતાં તેમના (૧૮) આ સમય સુધી અકૅકિત ભાવનાનું પ્રાબલ્ય had Satkarni proclaimed his suzerainty by the ચાલતું હતું એમ સમજાય છે. નહીં તો તેણે પોતાના performance of the horse–sacrifice; and on સામ્રાજ્યમાં તે મૂલક મેળવી લીધું હોત. one of these occasions at least, the victory (૧૯) પુષ્પમિત્રનું જન્મસ્થાન જે દક્ષિણ હિંદમાં પતં thus celebrated must have been at the જલી મહાશયના જન્મસ્થાનવાળા અને પૈઠણ પાસેના expense of the sungas=સમજાય છે કે આ અશ્વમેઘ ગોદાવરી નદીના મુળ તરીકે ગણાતા પ્રદેશમાં ગણાય છે તે ચા કરીને શાતકરણએ બે વખત પિતાનું સાર્વભૌમપણું વસ્તુ આ હકીકતની ખાત્રી આપે છે. આથી સિદ્ધ થાય છે. જાહેર કર્યું હતું. અને તેમાંથી કમતીમાં કમતી એક વખતે કે; વૈદિકમતનો પુનરૂદ્ધાર ગોદાવરી નદીના પ્રદેશમાંથી થયો છે. તો સર્વ ખર્ચ ઈંગવંશ પાસેથી લીધું દેખાય છે. [ અમારું - આ પ્રદેશને દક્ષિણગૌડ-ગોડ-ગાન કહે છે, જ્યારે ટિપ્પણ-ખરી રીતે શુંગવંશી તે કેવળ કરતા કારવતી જ બિહારમાં આવેલ પાલવંશી રાજાઓના મુલકને પૂર્વગૌડ વ્યક્તિ હતી બાકી રાજ કરતા તે મૌર્યવંશી જ હતા.] કહેવાય છે (જુઓ પુ. ૨. ૫. ૭રની હકીકત).. () આ હકીકતની પ્રતીતિ તે વિજયસ્તંભના શિલા(૨૦) c.HI. pp. 530-1:Twice it appears લેખ ઉપરથી મળે છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] ધાર્મિક કાંતિ [ અષ્ટમ ખંડ મનથી અવંતિનો સેનાપતિ પુષ્યમિત્ર વધારે કિંમતી કેટલીક પેઢી સુધી ઊંડાં જવા પામ્યાં હતાં: આ લાગ્યો. એ કારણથી, એક તો સૈન્યપતિ એટલે સત્તા પ્રમાણે એક સ્થિતિ થઈ. બીજી બાજુ એમ જણાયું ધિકારથી કામ લેવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે તે કાર્ય છે કે, (જુઓ પૃ. ૩૯ ઉપરની નામાવલી) આ પણ કરી શકે અને બીજું એ કે, અવંતિનું સ્થાન વંશના ૨૪ મા રાજા (બીજી ગણત્રીએ ૨૬માં રાજા) તે સમયે હિંદના સાર્વભામત્વનું શિરોમણી ગણાતું. ગૌતમીપુત્ર શાતકરણીએ વૈદિકમત અંગીકાર કરી વળી પુષ્યમિત્ર પોતાના બાળસખા જેવો હતો, એટલે પિતાનો શક પ્રવર્તાવ્યો હતો (આગળ ઉપર તેનું પતંજલી મહાશયે સ્થાનાંતર કરી પ્રતિષ્ઠાનપુરથી અવં- વૃત્તાંત જુઓ), એટલે એમ સાબિત થાય છે કે, આ તિમાં નિવાસસ્થાને સ્થાયું. ક્રમે ક્રમે પુષ્યમિત્ર, તેના પુત્ર શતવહનવંશી રાજાઓ જે મૂળે જૈનધર્મી હતા, તેમના અગ્નિમિત્ર અને પતંજલીની ત્રિપુટીએ, મૈર્યવંશી સાતમાં રાજાએ ધર્મપલટો કરી વૈદિકમત સ્વીકાર્યો નામધારી સમ્રાટ ઉપર કાબૂ મેળવી, રાજસૂત્રો હાથ હતું. તેમાં પાછા ફેરફાર થઈને વચગાળાના જે કરી, તેના અંતીમ રાજા બહદુરથનું કેવી રીતે કાસળ ૧૭ રાજા થયા હતા. (૨૬-૭=૧૯ અને બીજી ગણકાઢી નાંખ્યું તે સર્વ જાણીતી વાત છે (જુઓ પુ. ત્રીએ ૨૩-૭=૧૬) તેમાંના કેઈકથી પાછા જૈનધર્મ ૭, પ્રથમ પરિચ્છેદ). તે બાદ બે અશ્વમેધ કરવામાં સ્વીકારી લેવાયો હતો. આ ફેરફાર ક્યારે, કેના આવ્યા હતા (આ બધા માટે પુ. ૩માં અગ્નિમિત્રનું વખતમાં અને શા કારણે થવા પામ્યો હતો તે આપણે વૃત્તાંત જુઓ). આ પ્રમાણે પ્રથમ ધર્મક્રાંતિનું સ્વરૂપ તપાસવું રહે છે. જાણવું. પુ. ૩ પૃ. ૧૧૩-૧૪માં શુંગવંશી રાજા બળપ્રથમની ધર્મક્રાન્તિનો આરંભ દક્ષિણ હિંદમાં મિત્ર ભાનુમિત્રનું જીવનવૃત્તાંત લખતાં જણાવ્યું છે શાતકરણિ રાજાના સમયે થયો હતો પરંતુ તેને કે તેને ભાણેજ બળભાનુ જે વૈદિકમતાનુયાયી હતા. પ્રચાર, વિસ્તાર, સ્થિતિ અને પુરબહાર તે શુંગવંશી તેને તેના સંસારી પક્ષે થતા મામા એવા કાલિકઅમલ તળે અવંતિના પ્રદેશમાં જ થયો હતો એમ સૂરિ ૨૨ કે જેઓ જનના એક મહાયુગ પ્રધાન જેવા કહી શકાશે. આપણે જોઈ ગયા છીએ કે, પુષ્યમિત્ર હતા, તેમણે સ્વહસ્તે દીક્ષા આપી જૈનમુનિ બનાવ્યા અને પતંજલિ બન્નેનાં જન્મસ્થાન દક્ષિણ હિંદમાં હતા. આ કત્યથી રાજા ભાનુમિત્રે પિતાના મામા હતાં પરંતુ સંયોગવશાત ઉત્તર હિંદમાં તેમનું સ્થા- કાલિકસૂરિ ઉપર ખૂબ ક્રોધિત થઈને, વર્ષાઋતુનું નાંતર થયું હતું જ્યારે તેમની લાગવગ તથા સગપણ ચાતુર્માસ હોવા છતાં, તેમને તે સમયે અવંતિ પ્રદેશની સંબંધ (પુ. ૩. પૃ. ૧૦૯ની હકીકત ) દક્ષિણમાંના હદ છોડી દેવાનો હુકમ ફરમાવ્યો હતો. જેથી આ, હાઈને વૈદિક ધર્મનો પ્રચાર ત્યાં પણ ચાલુ જ રહ્યો જૈનાચાર્યે દક્ષિણને પ્રતિષ્ઠાનપૂરે જઈ સ્થિતિ કરી હતા. તેમ શાતકરણે સાતમો રાજા પોતે વૈદિકમતાનુ હતી. જે સમયે ત્યાં રહ્યા તે દરમ્યાન, પિતાની વિદ્વતાથી થાયી થયા બાદ તેના વંશજો પણ તે જ ધર્મમાં રક્ત તથા અનેક સદગુણોથી ત્યાંના રાજા પ્રજાનાં થઈ ગયા હતા એટલે ત્યાંની પ્રજામાં તે ધર્મનાં મૂળ મને આકર્ષી લીધાં હતાં અને તેમને જૈનધમાં બનાવ્યાં (૨૨) આ કાલિસૂરિની પટ્ટાવળી જૈનમતમાં નીચે પ્રમાણે નીકળે છે. શ્રીમહાવીરની (૯) માટે આર્ય મહાગિરિ અને (૧૦) મીપાટે આર્ય સુહસ્તિછ (જે સમ્રાટ પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિના ધર્મગુરૂ હતા. મ. સં. ૨૪૬ થી ૨૯૨, ઈ. સ, પૂ. ૨૮૧થી ૨૩૫ સુધી=૪૬ વરસ. તેમનામાંથી જુદી શાખામાં (૧૧) ગુણસુંદરસુરિ મ. સં. ૨૧-૩૩૫ ઈ. સ. પૂ. (૨૩૬-૧૯૨)=૪૪ (૧૨) કાલિકસૂરિ ઉફે શ્યામાચાર્ય મ. સ. ૩૩૫થી ૩૭૬=૪૧ વર્ષ (ઇ. સ. પૂ. ૧૯૨થી ૧૫1) કેટલાકના મતે મ. સં.૩૮૬ અને ૩૯૬ સુધી તેમને સમય ગણાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ પરિણામ ચતુર્થ પરિચ્છેદ ] ધામિક ક્રાંતિ [ ૮૧ હતાં. આ હકીકત સાહિત્યમાં ખૂબ જાણીતી છે. ધર્મ રાજ્યધર્મ તરીકે જાહેરજલાલી ભોગવી લીધી છે, તેનો સમય૩ મ. સ. ૩૫=ઈ. સ. પૂ. ૧૫ર ગણાય જ્યારે સમયની ગણત્રીએ આખા શતવહનવંશના ૬૭૫ છે. તે સમયે (પૃ. ૪૦ની નામાવળી જોતાં) આંક નં. વર્ષના ગાળામાંથી (ઈ. સ. પૂ. ૪રથી ઈ. સ. ૨૬૧ અગિયારવાળા પૈઠણપતિ મેદસ્વાતિ પહેલાની આણ સુધીના)-જૈનધર્મે બન્ને વખત મળીને લગભગ ૪૨૫ વર્તી રહી હતી. એટલે ફળીતાર્થ એ થયો કે નં. ૭ થી વર્ષનું અને બાકીના ૨૫૦ વર્ષ સુધીનું વૈદિક ધર્મો નં. ૧૧વાળા રાજાના સમય સુધી શતવહનવંશી મને ભગળ્યું કહી શકાય. રાજાઓ વૈદિકમતાનુયાયી બની રહ્યા હતા. અને આ આગળના પારિગ્રાફમાં જોઈ ગયા પ્રમાણે અગિયારમા રાજાથી માંડીને ૨૩ મા રાજા ગૌતમીપુત્ર આ ધર્મક્રાંતિને ઉદ્દભવ છે કે દક્ષિણ હિંદમાં અને શાતકરણીએ પાછે જ્યારથી વૈદિકમત સ્વીકારી શક રાજા શાતકરણીના અધિકારપ્રવર્તાવ્યો, ત્યાંસુધીના બાર રાજાઓએ જૈનધર્મ ધર્મકાંતિનું પ્રદેશમાં થયો હતો. પરંતુ તેના પાળ્યો હતો એમ સ્વીકારવું પડશે. આ સ્થિતિ તેમના ઉત્પાદકનાં સ્થળાંતર, લાગવગ, સિક્કાઓ (જુઓ પુ. ૨ માં સિક્કાચિત્રો) ઉપરથી સત્તાધિકાર અને કુટુંબ સંબંધને સાબીત થાય છે તેમજ તેમના જીવનવૃત્તાંત (જુઓ લીધે ઉત્તર હિંદમાં પણ તેને પ્રવેશ થવા પામ્યો આગળ) ઉપરથી પણ સ્પષ્ટ થાય છે. એટલે તે હતો. તેમજ દક્ષિણહિંદ અને ઉત્તરહિંદના રાજપ્રમાણે સત્ય વસ્તુસ્થિતિ પ્રવર્તમાન હતી એમ કબુલ કર્તાના આ બંને વંશોની સત્તા એટલા બહોળા પ્રમા- * રાખવું પડે છે. માં ફરી વળી હતી કે તેનાં પરિણામ સારા ને. ૨૭વાળા શિવસ્વાતિ શાતકરણીના સમયે જે ભારતવર્ષને શેષવાં પડયાં હતાં. એટલે આ ક્રાંતિના ધાર્મિક ક્રાંતિ પાછી થવા પામી હતી અને રાજધર્મ પરિણામના વર્ણનને આલેખવાનો અવકાશ ભારતતરીકે વૈદિકમતનો સ્વીકાર થયો હતો. તે સારીએ ઘટના દેશના ઈતિહાસમાં અનેક ઠેકાણે મળી રહે છતાં તે વિભતિના વણીને લખાવાનું વધારે યોગ્ય હોઈને તેને ઉદ્ભવ દક્ષિણમાં થયેલ હોવાથી તે દક્ષિણ અત્ર આપણે મુલતવી રાખીશું. માત્ર એટલું જ પ્રદેશ ઉપર સત્તા ભોગવતા રાજ્યના અધિકાર સમયે જણાવવું જરૂરી છે કે નં. ૨૩ વાળાના અધિકારથી જ તેનું આલેખન ગ્ય કહેવાય. તે ગણીએ અત્રે વૈદિકમતને જે સ્થાન મળ્યું હતું કે, આ વંશના તેનું વર્ણન આપીશું. અંત સુધી ચાલુ રહેવા પામ્યું હતું. | સામાન્ય સમજી શકાય તેવું છે કે, જ્યારે ધર્મઆખી ચર્ચાનો સાર એ થયો કે વંશની આદિથી કાંતિ થાય છે ત્યારે, પૂર્વે થયેલી સત્તાએ ધર્મનાં જે જે નં. ૭ સુધી એટલે ઈ. સ. પૂ. ૪૨થી ૨૩૦=એ સદીના સ્મારકો-નાનાં યા મેટાં, પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ ઉભાં રાજ્યકાળ સુધી જૈનધર્મને રાજ્યધર્મ તરીકે સ્વી- કયાં હોય છે તે સર્વેને અથવા તો તેમાંના મોટાભાગને કારાયો હતો. તે બાદ નં. ૧૦ સુધી વૈદિક ધર્મનું નવી જમાવતી સત્તા ભાંગી તેડી વિકૃત કરી નાંખે જોર જામ્યું હતું. પાછું ન. ૧૧ થી નં. ૨૨ સુધી છે અથવા બને તે તેને વિનાશ કરી નિર્મૂળ કરવા આશરે ઈ. સ. પૂ. ૧૬ થી ઈ. સ. ૭૮ સુધીના સુધી પણ તૈયાર થઈ જાય છે. આ સિદ્ધાંતાનુસાર, સવાબસે વર્ષ જૈનધર્મ પળાવા માંડ્યો હતો અને જ્યારે ક્રાંતિને સમય આવ્યો છે ત્યારે એટલે કે નં. નં. ૨૩ના રાજ્યઅમલે ફરી એકવાર વૈદિકમતે ઉના, નં. ૧૧ ના, અને નં. ૨૩ ના રાજ્ય અમલે, ઉપર પોતાની સત્તા જમાવી હતી તે અંત સુધી ચાલુ રહી જણાવેલા પ્રકારે, ધર્મસ્મારકાને સહન કરવાને પ્રસંગ હતી. આ પ્રમાણે બે વાર જેનધર્મો અને બે વાર વૈદિક ઉપસ્થિત થયે હતો એમ સ્વીકારી લેવું પડશે. જયાં | (૨૩) જુએ ઉપરની ટી.નં. ૨૨ ૧૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ ધ ક્રાંતિનું પરિણામ ૮૬ ] સુધી ખાચે વંશના ઈતિહાસ ઉપર અંધકારના પાળ પથરાઇ રહ્યાં હતાં ત્યાંસુધી તા કાઈ પ્રકારની સ્થિતિ જાણુવામાં આવી શકી નહેાતી. પરન્તુ જેમ જેમ ઉકેલ થતા જાય છે તે પ્રકાશ પડતા જાય છે તેમ તેમ તે વખતની સ્થિતિનું ભાન થતું દેખાય છે. નં. ૭ ના સમયે કેવી સ્થિતિ થવા પામી હતી તેને ક્રાંઇક ખ્યાલ અમને સાંપડેલ છે એટલે અત્રે તેનું જ વર્ણન આપવામાં આવશે. બાકીના બે પ્રસંગાનું મ્યાન આાપવાનું કાર્ય સંશાષક વિદ્યાના ઉપર છેાડીશું. [ એકાદશમ ખડ જેવું સમ્રાટનું મરણ થયું કે તેના સ્વભાવે માજા મૂકી અને તે ખરા સ્વરૂપે પ્રગટી નીકળ્યેા. તે તેણે સ્વદેશ કરેલ પ્રથમ અશ્વમેધથી અને ત્યારબાદ કરેલ અતિ ઉપરની ચડાઈથી તથા ત્યાં કરેલ બીજા અશ્વમેધ યજ્ઞ ઈ. છે. કાર્યથી પ્રત્યક્ષ થાય છે. પરંતુ વિશેષ સ્વરૂપમાં તે કાંઇ કરે તે પૂર્વે તેને પેાતાની રાજ– ધાનીમાં પાછું ફરવું પડયું હતું ને તેવામાં તે તે મરણ પણ પામી ગયા. વળી તેના મરણ પછી ભગવાન પતંજલીએ અન્તિમાં સ્થાનાંતર કર્યું હતું એટલે ધર્મક્રાંતિ કરવાનું બીડું શુંગવંશી સમ્રાટાએ જ ઝડપી લીધું હાય એમ દેખાય છે. શુંગવંશી અમલ અન્તિમાં થયે તે પૂર્વે મૌ વંશી સમ્રાટ પ્રિયદર્શિને જૈનધર્મના ઘોતકરૂપ, અનેક કાર્યો કરાવ્યાં હતાં તે આપણે પુ.રમાં તેનું વૃત્તાંત લખતાં જણાવી ગયા છીએ. તેમાં મુખ્યપણે શિલાલેખા, સ્તંભલેખા, સ્તૂપે, પ્રચંડકાય મૂર્તિ, જૈનમંદિર, ઉપાશ્રયેા, અને જાતજાતની મૂર્તિ ગણી શકાશે. આ કાર્યમાં પણ મુખ્ય વધારૂપ તે મૂર્તિ અને મંદિશ જ ગણાય કેમકે જો તેમનું અસ્તિત્વ રહેવા દેવામાં આવે તો, તે ભવિષ્યની પ્રજાને દારવણીરૂપ થઇ પડે. એટલે શુંગવંશી રાજાએાના અમલમાં, તેમાં ચે. મુખ્યત્વે કરીને સમ્રાટ અગ્નિમિત્રે પેાતાની સત્તાના પ્રદેશમાં, જ્યાં જ્યાં આ વસ્તુઓ જોઈ ત્યાં ત્યાં તેને નાશ કરવાનું મુનાસખ ધાર્યું. અને મંદિરને તોડી નાંખી જરૂર જણાયા પ્રમાણે તેનાં થોડાંક અવશેષ। સ્વધર્મનાં દેવાલયે બાંધવાના ઉપયેાગમાં પણ લીધાં. ઉપરાંત જે મૂર્તિઓ હતી તેને સ્થાનભ્રષ્ટ અને ખંડિત કરી આમ તેમ ચારે તરફ રઝળતી રખડતી નાંખી દીધી. જ્યારે જૈનપ્રજાએ સ્વધર્મ રક્ષણાર્થે મંદિરાને ઉપાડી તે। ન શકાય પરન્તુ તેમાંની મૂર્તિઓને જ્યાં જ્યાં ફાવ્યું ત્યાં જમીનમાં ભંડારી દીધી અને મ`શિને ખાલી ઉભાં રહેવાં દર્દ, થતા જુલમથી અચવા માટે તે પ્રદેશની હૃદ મડી હીજરત કરી વાળી. આ ઉપરથી સમજાશે કે મેવાડ અને શિલાલેખમાં કાતરાયેલી લડાઈનું વર્ણન તેના સાક્ષીરૂપ છે. આદિ રાજા શ્રીમુખથી માંડીને ટ્ટાના અંતસુધી જૈનધર્મ જ રાજધમ હતા એમ તેઓના સીક્કા ઉપરથી સ્પષ્ટ થાય છે. તેમજ સાતમાના ૫૬ વર્ષ જેટલા લાંબા કાળમાંથી પ્રથમના ૪૫ વર્ષ કે જ્યાં સુધી, સમ્રાટ પ્રિયદર્શિનના ખંડિયા તરીકે તે હતા ત્યાંસુધી, તેણે પણ જૈનધર્માનું વધતે ઓછે અંશે પાલન કર્યું હાય એમ સૈભવે છે (જીએ પુ. ૨માં સિક્કો, આ. નં. ૬૨) ત્યાર પછી તેને ધર્મપલટા કરવાનું શું કારણુ મળ્યું હશે તેના પત્તો લાગતા નથી. બનવા જોગ છે કે, જ્યારથી તેણે ધાલી–જાગીડાના શિલાલેખવાળા સ્થાને કલિંગની ભૂમિ ઉપર સમ્રાટ પ્રિયદર્શિનના હાથે હાર ખાધી અને તેના જેવા જૈનધર્મના પ્રખર હિંમાયતી અને અજોડ સમ્રાટના હાથે જ સ્વસૈન્યની ખાનાખરાબીર૪ થતી દેખી, ત્યારથી રાજા શાતકરણના મનમાં ઠસી ગયું હશે કે હિંસા અને અહિંસાની પીસૂકી તા, માત્ર સ્વાર્થ ન સધાયે। હ।ય ત્યાંસુધી જ કામ કરતી લાગે છે, બાકી રાજકારણમાં તેને બહુ સ્થાન લાગતું નથી. આવા વિચારાને તેની મહત્વાકાંક્ષારૂપી સ્વભાવિકવૃત્તિએ અને ઉછરતી વયમાં વ્યવહારના અનુભવપણુાની ખામીએ, વારિસિંચન પણ કદાચ કર્યું હરશે. પરન્તુ પોતે પરાજિત થયલહાવાથી અને વિસાનુદિવસ વધારે ને વધારે સત્તાશીલ અન્ય જતા પ્રિયદર્શિનની સામે ફ્રીને હથિયાર ઉપાડવા જેવી સ્થિતિમાં ન હેાવાથી મૂંગે મોઢે પરાધીન અવસ્થા નિભાગ્યે જતા હતા. (૨૪) પુ. ૨માં પૃ.૩૧૨ વર્ણન જુએ. ધૌલીનગૌડાના Page #110 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ] ધમતિનું પરિણામ [ ૮૩ માળવાને પ્રદેશ કે જે ઉપર શુંગવંશીઓની સત્તા દીધા છે. છતાં સ્તંભલેખ ઉપરની સિંહાકૃતિ તે જૈનજ જામી પડી હતી, ત્યાં કયા કારણસર કે પ્રાચીન ધર્મના જ ચિહનરૂપ હેવાથી, તેને ઉતારી લઈ ફેંકી સમયના જૈનમંદિર તેમજ અખંડિત જૈનમૂર્તિએ દેવામાં આવી હતી. તેવી જ રીતે ટોસ અથવા મળી આવતાં નથી. પરંતુ રાજપુતાનાને પ્રદેશ- સમાધિગ્રહે પણ ઉખાળીને જ્યાં સુવર્ણમુદ્રા, પતરું વર્તમાનકાળને, જોધપુર, જેસલમીર અને બીકાનેર કે રેખ, દ્રવ્યાદિ સંગ્રહિત દેખાયું ત્યાંથી તે સર્વ ઉપાડી રાજ્યવાળો ભાગ અથવા અરવલ્લીના ડુંગરની લીધું. આ કારણથી અવનિ પ્રદેશમાં આવેલ ભિસા પશ્ચિમ ભાગ-કે જ્યાં પુષ્યમિત્ર–અગ્નિમિત્રની અને સાંચીના સંખ્યાબંધ સ્તૂપો લગભગ જેવી ને તેવી હકમત નહોતી, ત્યાં હજી પણ રાજ સંપ્રતિ-પ્રિય સ્થિતિમાં જળવાઈ રહેલ નજરે પડે છે. પુસ્તકદર્શિનના બનાવેલ પુરાણ જૈન મંદિરનાં દર્શન થાય ભંડારો હતા તે બાળી નાંખ્યા હોવા સંભવે છે. આ છે. આ કારણને લીધે જ માળવાની ભૂમિમાં જ્યાં પ્રમાણે જૈનધર્મના અજીવ અથવા જડચિહનાની બાદ ત્યાં અસ્થવ્યસ્થ સ્થિતિમાં અનેક ખંડિત મૂર્તિઓ સ્થિતિ થઈ રહી હતી. જ્યારે સજીવમાં જે સાધુગણ મળી આવે છે. પાષાણુની મૂર્તિઓમાંથી કાંઈ મળવાનું કહેવાય છે તેમને પણ રંજાડવામાં પાછી પાની રાખી ન હોવાથી ઉપર પ્રમાણે તેની દશા કરી નાંખી હતી નહતી. જેવાં રાજ્ય તરફનાં રંજાડ અને દમન દેખાવા જ્યારે રચ કે સુવર્ણની પ્રતિમાઓ હતી તેને ગળાવી લાગ્યાં કે કેટલેય સાધુગુણ માળવાની હદ છોડીને નાખી તથા અન્ય કિંમતી ખજાને વેચી નાંખી આસપાસના રાજપુતાના અને ગુજરાત-સૌરાષ્ટ્રનાં દ્રવ્ય ઉપાર્જન કરી રાજકોષમાં પધરાવી દીધું હતું. આમ રાજ્યોમાં આશ્રય લેવા ઉતરી પડયે; અને જે સ્થિરતા કરવામાં બે હેતની સિદ્ધિ થઈ હતી; એક ધર્મસ્મારકનું કરી રહ્યા હતા તેમનો શિરચ્છેદ કરી નંખાયો એટલે અસ્તિત્વ મીટાવી નાખ્યું કહેવાય અને બીજું વારંવારના સુધી કે જ્યારે રડો ખડયો ભિક્ષુક પણું હાથ યુદ્ધ અને અશ્વમેધ યજ્ઞો કરવાથી દ્રવ્યહાની જે થઇ નહોતો લાગે ત્યારે તેરો પીટાવ્યો કે જે કોઈ હતી તેની ખૂટ ડે ઘણે અંશે પુરાઈ પણ જાય. મંદિર શ્રમણ-સાધુનું માથું લાવી આપશે તેને સે સુવર્ણ અને મૂર્તિની આ દશા કરી નાંખી, પણ શિલાલેખ અને મહાર-દિનારનું ઇનામ આપવામાં આવશે. આ સ્તંભલેખમાંથી કાંઈ પ્રાપ્તિ થવાની ન હોવાથી તેમજ કારણને લીધે રાજા સંપ્રતિ પછી લગભગ દોઢસોક લેખમાં સામાન્ય ઉપદેશનાં તો જ નિર્દિષ્ટ થયેલ વર્ષોને ૨૭ જૈનાચાર્યને ઇતિહાસ તદ્દન અંધકારમય૨૮ હોવાથી, રાજનગરની સમીપે અને પોતાની નજરની ભાસે છે. તેમજ અન્ય પ્રદેશમાં જે ઉતરી પડ્યા સામસામ હોવા છતાં તેમને તેણે અણુસ્વસ્થ રહેવા હતા તેમાંના કેટલાયે૨૯ શાંતિ પ્રાપ્તિના નિમિત્તે કોડ (૨૫) વાલીઅર રાજયમાં આવેલ દેવગઢ પાસેનાં અને ઈતિહાસને બદલે ઉજવળ ઇતિહાસ કેમ નથી કહેતા તે આબુરોડનાં ખંડિયરે આ સમય બાદના કહી સકાશે. શંકાના નિવારણમાં કહેવું પડશે કે, ઉપરના પ્રસંગે પ્રિયતેને સમય ઈ. સ. ની પાંચ, છ કે સાત સદીને ધરાય છે. દર્શિનની રાજનીતિ, જે સર્વધર્મ પ્રત્યે સહિષ્ણુતા દર્શાવ(૨૬) પુ. ૩. ૫. ૯૭, ૯૮. નારી હતી તેનું સુચન કરે છે તથા પ્રિયદર્શિન અને તેના (૨૭) જુઓ પુ. ૩. પૂ. ૮૩, ૮૬ની ટીકાઓ. પછીના સમયના ૨૫-૩૦ વર્ષનો ચિતાર આપે છે એટલે તે (૨૮) એક સ્થિતિ યાદ આપવાની જરૂર લાગે છે કે વખતને ઈતિહાસ જરૂર ઉજવળ છે જ. પરંતુ આપણે અંધ સંપ્રતિ રાનના સમયે, અને તેમના ધર્માચાર્ય આર્ય. કારમય જે કહ્યો છે તે તેની પછી તુર્તામાં આવતો સમય ગણસુહસ્તિછ તથા તેમના શિષ્ય સુપ્રતિબદ્ધના અમલના વાનો છે. એટલે કે પ્રિયદર્શિનના અને સુહસ્તિછના મરણ પૂર્વાર્ધના સમયે, અનેક શાખા-પ્રશાખાઓ નીકળી પડેલી બાદનેજ સમજવો રહે છે. દેખાય છે તે ઉપરથી કોઇના મનમાં શંકા ઉદભવશે કે, (૨૯) આ વખતે મહાવીરની પાટે સુથિત અને જ્યાં આવી સ્થિતિ પ્રવતી રહી છે, ત્યાં અંધકારમય સુપ્રતિબદ્ધ નામના આચાર્યો હતા. તેમણે પણ આ પ્રમાણે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] ધર્મક્રાંતિનું પરિણામ [ એકાદશમ ખંડ વાર સરિમંત્રની ઉપાસના સાધવા માંડી હતી. તે અધિકાર જેવા સમુહ દેખાઈ રહ્યા હતા. જેથી તે ઉપરથી કૈડિન્ય શાખાની ઉત્પત્તિ થઈ કહેવાય છે. સામ્રાજ્યની પડતી દશા દેખી, અંદર અંદર લડી રહેલા એટલે આ કડિન્ય શબ્દ જે કેટલાક૭૦ શિલાલેખમાં તેવા નાના નાના સમુહવાળા અધિકારીઓને જીતી મળી આવે છે તે આ સમય બાદ લખાયો હોવો લઈ, પિતાની સત્તા જમાવવાના હેતુથી કેટલાય જોઈએ એમ આ ઉપરથી ફલિત થાય છે. આટલાં પરદેશીઓએ હિંદના વાયવ્ય ખૂણેથી હુમલા કરવા દમન છતાં તેને કાળજે ઠંડક વળી નહતી. પરંતુ માંડયા હતા [ જુઓ પુ. માં પરદેશી આક્રમણકારોનું એક ઘમંડી પિતાની ઇચ્છા સંપૂર્ણ કરવા જતાં વર્ણન, ખાસ કરીને ડિમેટ્રીઅસ અને મિનેન્ટરનું જેમ જેમ આવરણો અને વિદને આડે આવતાં જાય વૃત્તાંત]. આ હુમલાનો પ્રતિકાર કરીને ટકી રહેવા છે, તેમ તેમ “કુદરત જ તેને તેવાં કાર્યોમાંથી હાથ માટે અથવા તે હુમલાને આવતાંજ ખાળી રાખવા માટે ઉઠાવી લઈ નિવૃત્ત થવાનું જણાવે છે ” તે સવળે જે કાંઈ સ્થિતિ ઉભી થવી જોઈ એ તે સ્થિતિ જે અર્થ લેવાને બદલે, જેમ તે પોતાના આરંભેલ કાર્યમાં ઉપજાવી હોય તો તે આ સમ્રાટ અગ્નિમિત્રની રાજ ગાંડાતર બની આગળ ધપાવ્યે જાય છે તેમ આ સમયે નીતિને ઉગ્ર હાથે કામ લેવાની પદ્ધતિને તથા અને અગ્નિમિત્રે, પ્રથમ મથુરાના પ્રદેશ ઉપર હલ્લો કરી પિતાને અશ્વમેઘયજ્ઞ દ્વારા ચક્રવર્તી સમાન જાહેર કરવાના ત્યાંનો કાળજને સુવર્ણમય વૅડવા સ્વપ૩૧ (Vodva ધોરણને જ આભારી હતી. એટલે એક વખત તે મારstupa) તથા ત્યાંનું શ્રીકૃષ્ણમંદિર તેડી પાડયાં માર કરી આવતા પરદેશીઓના હુમલાને અગ્નિમિત્રે હતાં અને ત્યાંથી ઉપડી છેવટે, પાટલીપુત્રમાં સુવર્ણની સ્તભીત કરી દીધા જ હતા. કેઈને અવંતિના તે શું, સાત ટેકરીઓ આવેલી સાંભળી તે મેળવવા અને પણ કેટલાયે માઈલેના વિસ્તાર સુધીની જમીનના પિતાની દ્રવ્યભૂખ સંતોષવા તે નગર તરફ ઉપડે હતો. પડખે પણ આવવા દીધું નહોતું. જોકે તેના મરણ બાદ પરંતુ ત્યાં તેનું મરણ નીપજ્યું હતું. આ સર્વ પચાસેક વર્ષે તે વશની પાછી પડતી થતાં. તે જ હકીકત પુ. ૩ માં તેનું વૃત્તાંત લખતાં વર્ણવી બતાવી પરદેશીઓના હાથે ખુદ અવંતિની ગાદીનો જ અધિછે એટલે અત્રે લખવા જરૂર નથી. કાર હસ્તગત કરી લેવાયા હતા. આવી સ્થિતિ પ્રાપ્ત - પતિ પતંજલિ તથા ઇંગવશી રાજાઓની ધર્મ થતાં જ પ્રજાને હરહંમેશનું જીવન શાંતિમાં પસાર ભાવનાના તીવ્ર અમલથી, ભલે જૈનધર્મને અસહ્ય કરવાનો અવસર સાંપડયા હતા. અને ધર્મક્રાંતિની રીતે ખમવું પડયું છે અને તેટલે અંશે તે સ્થિતિને અસર અદશ્ય થવા માંડી હતી.૩૩ તે વંશના રાજાઓની ધર્મક્રાંતિની કાળી બાજુના ઉપરમાં વર્ણવ્યા પ્રમાણે ઉત્તરહિદની સ્થિતિ પરિણામરૂપે ગણી શકાશે; છતાં તેનાથી બીજી અવળી હતી. જ્યારે દક્ષિણહિદમાં શું સ્થિતિ પ્રવર્તી રહી એટલે તેની ઉજ્વળ બાજુ પણ છે જેનો ઉલ્લેખ હશે તેનો ખ્યાલ પણ ટૂંકમાં જાણી લેવા જરૂર છે. પણ અહીં કરે જ રહે છે. સમ્રાટ પ્રિયદર્શિનના સામાન્ય કલપના તે એમ કરી શકાય છે કે, દક્ષિણમરણ બાદ તેના વંશજોમાં ઉભરી નીકળેલા કુસંપને હિંદમાંથી જ આ ધર્મક્રાંતિને જન્મ થયો હતો માટે લીધે, સામ્રાજ્યના ભાગલા પડી જઈ નાના નાના ત્યાં તો ઉત્તરહિદ કરતાં વિશેષ સ્વરૂપમાં તેનાં સાધના કરી હતી જેથી તેઓ કૌડિન્ય કહેવાયા છે. (૩૨) અગ્નિમિત્ર જેવા વૈદિકમતવાળાના હાથે જ્યારે (૩૦) “ભારહૂત સ્તૂપવાળું સર કનિંગહામનું પુસ્તક. આ મંદિરને તથા જૈનધર્મને નાશ થયો છે ત્યારે માનવું રહે (૩૧) આ ટેપ ભાગી નાખ્યા બાદ ૬૦-૬૫ વર્ષે તેની છે કે આ કૃષ્ણમંદિર જૈનધર્મનું મંદિર હોવું જોઈએ. પુન:પ્રતિષ્ઠા તે તખતના મથુરાના મહાક્ષત્રપ રાજુપુલની (૩૩) સરખા પુ. ૩માં ક્ષહરાટ નહપાણને રાજ્યપટરાણીએ કરાવી હતી. તે માટે જુઓ પુ. ૩માં તેનું વૃત્તાંત, અમલ Page #112 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચછેદ ]. રાજકીય ક્રાંતિ [ ૮૫ ૨ ચિકો નજરે પડવાં જોઈએ, પરંતુ રિથતિ તેથી હોય. પરંતુ સ્પષ્ટ થાય છે કે રાજ્યપ્રકરણમાં માથું ઉલટી જ હતી. ત્યાં તે તદન શાંતિમય જ વાતાવ- મારવાને તેમણે પ્રયત્નો તે કરેલા હતા જ, જેમાંના રણું દેખાતું હતું કેમકે શાતકરણીના મરણ પછી જે થડાકનો નિર્દેશ આપણે અત્ર કરીશું. રાજાઓ ગાદીએ આવ્યા છે, તે એકરીતે તો શાંતિમય (૧) અશ્વમેઘયજ્ઞનું પુનર્સર્જન તેમણે જે કર્યું જીવન ગાળનારાજ દેખાયા છે. વળી તેઓએ વૈદિક- છે-કરાવ્યું છે, તેને આશય જ એ છે કે ગણતંત્ર ધર્મ અંગીકાર કરી લીધેલ હતો એટલે અવંતિપતિ રાજ્યની ૫દ્ધતિ, જે લાંબા વખતથી તે સમય પર્યંત તરફની કાંઈ બીક જેવું જ નહોતું, અને બીજું વિશેષ ચાલે આવતી હતી તેનો નાશ કરી એક જ રાજા સબળ કારણ તો એ હતું કે પતંજલિ પુરોહિત જે હથુ સત્તા સ્થાપીને, સાર્વભૌમત્વનું બિરૂદ ધરાવતા કઈ પ્રબળપણે પ્રેરણું રેડનાર પુરુષ ત્યાં ઉદભવ્યો એક ચક્રવર્તી જેવા સમ્રાટની છત્રછાયા નીચે સર્વ નહે. ભૂમિને મૂકી દેવાય. એટલે જ અત્યારપૂર્વેના સમ્રાટે જોકે - આ પ્રમાણે ધર્મક્રાંતિ વિશેને ખ્યાલ જે મને અગ્નિમિત્રના સાર્વભૌમ ૫ણુની સરખામણીમાં ટક્કર બંધાયો હતો તેનું વિવેચન કરવામાં આવ્યું છે. હવે રાજ- ઝીલે તેવા, બધે તેથી પણ મહાન સત્તાશાળી હતા, કારણમાં શું શું ક્રાંતિ થઈ રહી છતાં તેઓ અકેન્દ્રિત ભાવનાથી રાજ્ય ચલાવતા રાજકીય હતી તેનું થોડુંક વર્ણન કરીશું. આવેલા હેઈને તે પદ્ધતિનો જ નાશ કરી કેન્દ્રિત કાંતિ જેમ ધર્મક્ષેત્રમાં ક્રાંતિ નીપજાવ- ભાવનાનું રાજ્ય સ્થાપન કરવાના કેડ છે. પતંજલિ વાના કેડ ભગવાન પતંજલિને સેવી રહ્યા હતા. (દષ્ટાંતમાં નીચેની કલમ ૭ જુઓ.) જાગ્યા હતા તેમ રાજકીય ક્ષેત્રે પણ જાગ્યા હતા એમ (૨) પુષ્યમિત્ર–અગ્નિમિત્રના હાથે જ મર્ય સમ્રાટ સમજાય છે. કેમકે અકેન્દ્રિત ભાવના જે અદ્યાપિ બ્રહદ્રથને શિરચ્છેદ કરાવીને પોતાની કાર્યસિદ્ધિનું પર્યત ચાલી આવતી હતી, અને જેને તોડી પાડવાને મંગળાચરણ કર્યું હતું (જુઓ નીચેની કલમ - ૪) પંડિત ચાણકયે પણ પ્રયાસ આદરી જોયા હતા છતાં (૩) કોઈ રાજ્યના ભૂપતિને હરાવીને તેને ફળીભૂત થયા નહોતા તેને જડથી ડાંભવાને અશ્વમેધયાની માંડળિક બનાવી જતા કરી દેવાને બદલે, તેના પ્રથા દાખલ કરી હતી કે જેથી સર્વ સત્તા પ્રદેશને પોતાની ભૂમિ સાથે ભેળવી દેવાનાં પગલાંને એક સમ્રાટમાં સ્થાપિત થઈને કેન્દ્રિત ભાવનાના મંડાણ પણું અગ્નિમિત્રના રાજ્યથી જ થવા પામ્યું છે. પરિણામરૂપ તેને ચક્રવર્તી જે બનાવી શકાય. પરંતુ વિદર્ભપતિ–પતાને સ્વધર્મ હતો કે નહિ તેની પરવા દેખાય છે કે તેમાં, તે પહેલા ક્ષેત્રમાં જેટલા દરજે કર્યા વિના તેની કુંવરી માલવિકાનું પાણિગ્રહણ કરીને ફાવ્યા હતા તેટલા અંશે આ બીજા ક્ષેત્રમાં ફાવ્યા જમીન પણ જે લઈ લીધી છે તે આ પ્રકારનું નથી. પછી તેનું કારણ, રાજકીય ડહાપણને અભાવ દૃષ્ટાંત ગણાશે. હોય કે એક વખત રાજનીતિ આદર્યા બાદ તેનું ફળ (૪) દક્ષિણાપથના સ્વામી એવા આંધ્રપતિઓ ચાખવાનો સમય આવી પહોંચે તે પૂર્વે તેમનું અવ• જેઓ માંડળિકપણે હોવાથી પોતાને મથાઃ (માંડળિકત્વ સાન થયું હતું તે હેય, કે ભાગ્યે તેમને યારી ન આપી દર્શાવતું બિરૂદ) શબ્દ જોડતા હતા (જુઓ આંધ્રભૂત્યા (૩૪) આ કારણથી જ પ્રિયદશિને કેટલાયે રાજાઓને એટલે અગ્નિમિત્ર ૫છી અઢીસે કે ત્રણ વર્ષે થનાર રાજા જીતી લીધા હોવા છતાં તેમના પિતાના રાજયે પુનઃસ્થાપિત રૂદ્રદામનના સમયે તેને પુનઃસ્થાપિત કરવાને પ્રશ્ન જ રહે તે કર્યા હતા (જીએ પુ, રમાં સુદર્શનતળાવનું પરિશિષ્ટ તથા નથી. આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે તે પ્રશસ્તિ રુદ્રદામન ૫. ૪માં ૫. ૧૦૯ ઉપર કલમ ચેથી). અંગેની નથી પણ પ્રિયદર્શિનને સ્પર્શતી ] આવી પદ્ધતિને નાશ અગ્નિમિત્રના રાજયથી થયે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ - - પતંજલિ અને કેટલ્યની સરખામણી [ એકાદશમ ખંડ શબ્દના અધિકારવાળું વર્ણન) તેમને એવા પ્રકારની પ ઝળકી ઉઠવા માટે પુરુષાર્થ તે કરેલા હતા જ. ચાલબાજાનો ઉપદેશ દેવાયો છે કે જેથી તેવું બિરા પ્રાચીન સમયના જે મહાપુરુષોનાં નામે પ્રોહિત ટળી જાય. આજ રીતિએ શંગભત્યા શબ્દને પાછલે કે પંડિત તરીકે ખ્યાતિ પામી જળવાઈ રહ્યાં છે ભાગ લુપ્ત થઇને કેવળ શૃંગપતિ જ બની રહે તેવું તેમાં પાણિનિ, કટલ્ય ઉકે પગલું પણ તેમના ઉપદેશથી ભરાયું હોય ( જુઓ પતંજલિ અને કૈટ- ચાણકય અને પતંજલિ એ ત્રણ ઉપદની કલમ નં. ૨) એમ દેખાય છે. લ્યની સરખામણી વ્યકિતઓનાં નામ અગ્રપદે (૫) ઉપરનાં દૃષ્ટાંતે તે જે નજરે તરી આવે - બિરાજે છે. આ ત્રણે જન્મથી છે તેવાં કહી શકાય. પરંતુ તેમના સિક્કાઓ જે બ્રાહ્મણ હતા, સંસ્કારિત હતા, અને વિદ્યાસંપન્ન થવા સાંપડી આવે છે તે વિશેષ પુરાવારૂપ કહી શકાત. પામ્યા હતા. તેમજ ભાગ્યવશાત ઈર્ષ્યા ઉપજાવે તેવા જો કે શુંગવંશના રાજ્ય અમલ પુર્વના તેમજ તે પછીના ગયા હતા તેને પોતા રાજદરબારી માનને પણ ત્રણે જ પ્રાપ્ત કરી અનેક સિક્કાઓ મળી આવે છે પરંતુ દિલગીરીની શક્યા હતા. પરંતુ તેમાંના ૫. પાણિનિ કેવળ વિદ્યાવાત છે કે, શુંગવંશી રાજાઓને કોઈ સિક્કો હજી વિલાસી જ રહેવાથી તેમનું નામ વિશેષપણે સાહિત્યના ઉપલબ્ધ થયો નથી. બનવાજોગ છે કે તેવા સિક્કાઓ ક્ષેત્રમાંજ પ્રદિપ્ત થવા પામ્યું છે. જ્યારે બાકીના બે કદાચ કરતા પણ હશે, પરંતુ તેમની ઓળખ તે પ્રકારે જણાએ રાજકારણમાં પણું ઝંપલાવ્યું હોવાથી. તે થયેલ નહીં હોવાથી આપણને તે નથી મળતા એવું બન્નેનાં જીવનને રાજદ્વારીપટ પણ લાગે છે. વિધાન કરવું પડે છે. ૩પમરહુમ પંડિત જયસ્વાલજીએ આ બને જણ–ચાણકય અને પતંજલિ લાં કેટલાક સિક્કાને પુષ્યમિત્ર–અગ્નિમિત્રના હોવાનું લગભગ ૮૦ વર્ષ સુધી આયુષ્ય ભોગવવા ભાગ્યશાળી જણાવ્યું છે પરંતુ તે બિના હજુ નિશ્ચિતપણે થયા છે. બન્ને મહત્ત્વાકાંક્ષી હતા. તેમજ રાજ્યના સ્વીકારાયેલી નહીં હોવાથી, તેમજ અમને પિતાને મુખ્ય સંચાલક અને મુકુટધારી રાજા ઉપર, બને પણ તેની ખાત્રી થએલી ન હોવાથી તેને આધાર જણાએ પિતાનો પ્રભાવ પ્રબળપણે જમાવ્યા પણ અત્રે રજુ કર્યો નથી. હતા. અલબત્ત, એકના કિસ્સામાં રાજ જૈનમતાનુયાયી ( આ પ્રમાણેની અનેકવિધ સંભાવનાઓથી માને- હવે જ્યારે બીજાના કિસ્સામાં રાજા વૈદિકધમ હતો. વાને કારણું મળે છે કે, તેમણે રાજકીય ક્રાંતિ એકમાં રાજા પિતે, એક શિષ્ય જે લટું બની રહ્યો કરવા પુરૂષાર્થ તે આરંભેલ હતા જપરંતુ ધર્મક્રાંતિના હતા ત્યારે બીજામાં રાજાને અનુકુળ થઈને તેણે પિતાને કાર્યમાં સ્વશક્તિને અપરિમિત વ્યય થવાથી ધર્મપ્રેમ વર્તવું પડતું હતું. બન્ને જણ અગ્રગણ્ય રાજકર્મચારિના તો તે ધર્મઝનનના સ્વરૂપમાં ફેરવાઈ ગયો લાગે છે પદે બિરાજીત થયા હતા, છતાં પતંજલિ મહાશયમાં અને એ તે નિયમ જ છે કે, એક વખત પગ મનવૃત્તિ ઉપર સંયમ નહતા, જ્યારે ચાણક્ય લપસ્યો તે કયાં જઈને ઉભા રહેવાશે તેને નિર્ણય મહાશય તે કાર્યમાં પણ કુશળ હતું. એટલે, જ્યાં કરી શકો તે કાઈ વિરલાપુરૂષના લલાટે જ લખા- વિચાર કરી ૫ગલું ભરવાને સમય આવતો ત્યાં પવન એલું હોય છે એટલે પતંજલિ મહાશયના કાર્યો પ્રમાણે પીઠ ફેરવી જાણવામાં પણ તે એ હતું. આ રાજકીયપટ ધારણ કરવાને બદલે, ધાર્મિક રંગથી પ્રકૃતિને સદ્દગુણ કહે કે દુJણ કહે, પણ તેને લીધે તે રંગાય વિશેષતઃ દેખાઈ આવે છે. છતાં એટલું એક મોટામાં મોટા રાજનીતિની પદવી પ્રાપ્ત કરી સ્વીકારવું જ પડે છે કે તેમણે બંને વિષયમાં પ્રદ્ધિ- શકે છે. બાકી બને જણાએ ગણતંત્ર રાજ્ય પદ્ધતિ (૩૫) આ પાંચમી કલમ જે વખતે લખાઈ હતી તે પ્રસંગ જ્યારે આવ્યું છે ત્યારે તેમનું શરીર પડી ગયું હોવાથી ખતે પંડિત હયાત હતા પરંતુ આ પુસ્તક છપાવવાને અહિ મરહમ શબ્દ વાપર્યો છે, Page #114 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ ] પતંજલિ અને કૈટલ્યની સરખામણી તેડી નાંખી, એકંકિત ભાવના પિષાય તે–એક જ માં રાજમાર્ગ ભૂલી જતા દેખાય છે અને જે ઉદ્દેશને રાજાના છત્રરૂપ-અધિકાર સ્થાપવાનો પ્રયાસ સેવ્યા તેમણે સાધ્યતરીકે આગળ ધર્યો હોય છે તેને બદલે હતા જ. તે કાર્યમાં બન્ને જણા નિષ્ફળ જ નિવડયા ધર્મઝનુનને નવો જ લેબાશ કેમ જાણે પિતે પહેરી છે. છતાં ચાણકયે પોતાની ઉત્તરાઅવસ્થાનાં કેટલાંક લીધો હોય તે દેખાવ કરાઈ જવાય છે. બાકી વર્ષો સન્યસ્ત દશામાં ગાળવાનું મુનાસબ ધાર્યું હતું જે આત્મસંયમ જાળવી શક્યા હોત તે, જે દર્શનજ્યારે પતંજલિજી જીવનપર્યત કર્મચારી તરીકે જ પ્રચાર માટે તેમણે ભેખ લીધે હતો તેને કાંઈક વિચરી રહ્યા છે. તોપણ ચાણકજીએ પ્રજાજીવનના ઓર જ ઓપ આપી શક્યા હોત. વિદ્યા અને સાહિત્યના ક્ષેત્રમાં પં. પતંજલિને ઘડતરમાં અતિ ઉજવળ અને મહત્વનો ભાગ ભજવ્યો છે જ્યારે પતંજલિ તે દિશામાં બિલલ શુન્યવત જ ચાણકય કરતાં અગ્રસ્થાન અપાયું છે પણ તે યોગ્ય જ છે કે કેમ તે હજી એક પ્રશ્ન લેખાય. કેમકે ચાણકયે માલુમ પડયા છે. અલબત્ત, તેમણે સ્વાશ્રિત રાજાની પ્રવૃત્તિમાં જ રચ્યાપચ્યા રહેવાનું દુરસ્ત ધાર્યું છે. જુદાં જુદાં નામે અનેક કૃતિઓ રચેલી છે પણ તે બધી હજી પ્રકાશમાં નથી આવી. તેમનું અર્થશાસ્ત્ર ૫. ચાણક્યજીને, પ્રજાજનાથે આદરેલું કે ઈ. કાર્ય, પિતાના ઉદ્દેશથી વિરૂદ્ધ જતું અને પરિણામે ને કામશાસ્ત્ર અજબ ગ્રન્થો છતાં તેમનું અભ્યાસક્ષેત્ર - ઓછું હોઈ પતંજલિને જે કીર્તિ મહાભાષ્ય અપાવી પિતાની અપકીર્તિ સમાન થઈ પડવાની ભીતિ જેવું છે તેવી ચાણક્યને હજી નથી મળી. ઉપરાંતમાં લાગતું કે તરત ઉપર જણાવી ગયા પ્રમાણે તે પીઠ રાજકીયક્ષેત્રમાં તે એવા અપૂર્વ સ્વરૂપમાં પ્રકાશેલ ફેરવી દેતા. વળી કેમ જાણે કેાઈ વચલો માર્ગ કાઢી છે કે તેમને પતંજલિની જેમ સાહિત્યકારની દષ્ટિએ બતાવવા પુરતું જ પોતાનું વર્તન છે, તેવી રીતથી હજી તપાસાયા જ નથી. હજી તપાસાયા જ નથી. રાજ્યવહીવટને ૫ણ ધારાધોરણસર અને સુવ્યવસ્થિત ઉપર જણાવ્યા પ્રમાણે બંનેનાં જીવન ચલાવવાના નિયમો ઘડી બતાવ્યા છે. આવું તેમનું રાજ- હોવાને લીધે આપણે જે પં. ચાણકયને દીર્ધદષ્ટિથી નીતિશાસ્ત્ર અઘતન પર્યંત “કૌટલના અર્થશાસ્ત્રના” કામ કરનાર અને ૫. પતંજલિને તાત્કાલિકબુદ્ધિથી નામથી વિખ્યાત થયેલું છે. જ્યારે પતંજલિ મહાશ અથવા સંકુચિતદષ્ટિથી કાર્ય કરનાર તરીકે ઓળપિતાનો આશય પરિપૂર્ણ કરવાના ઉલાસમાં ને ઉલ્લાસ- ખાવીએ તે તે અનુચિત નહિ જ ગણુય. Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ Wr, નE , કે 55 4 . દક પંચમ પરિચ્છેદ કેટલાક ઐતિહાસિક શિલાલેખ ટૂંકસાર-એતિહાસિક વસ્તુ તારવવામાં શિલાલેખો અને સિકકાઓ અતિ મહત્ત્વને ભાગ ભજવે છે તે નિવિવાદિત છે. આંધ્રુવંશને ઈતિહાસ સંકલિત કરવામાં જે જે શિલાલેખ અને સિકકાઓ ઉપયોગી નીવડયા છે તેને અભ્યાસ, તેટલા માટે પ્રથમ જરૂરિયાતને લેખાય. તેમાંથી સિકકાઓને લગતી માહિતી પુ. ૨માં અતિ વિસ્તારપૂર્વક લખાઈ ગઈ છે. અહીં શિલાલેખ સંબંધી હકીકતને પરિચય કરાવવાની આવશ્યક્તા છે. આમ તે, જ્યાં જ્યાં હકીકત લખવામાં આવે ત્યાં ત્યાં તેના પુરાવા તરીકે જ, તેવા શિલાલેખોને કે તેમાં આલેખાયેલ વસ્તુને જે નિર્દેશ કરાય તે પણ પુરતું લેખાય, પરંતુ કેટલીક વખત એક જ શિલાલેખને આધાર અનેક વખત અને કેટલીક વખતે એક હકીકત માટે અનેક શિલાલેખને આધાર લેવો પડે છે ત્યારે તે સ્થાને બધાના ઉતારા કરવાથી પુસ્તકનું કદ વધી જાય; વળી એવું પણ બને કે, ઉપયોગી થાય તેટલા જ અક્ષરે કે વાકના ઉતારા આપ્યા હોય છતાં યે, આગળ પાછળની સમજાતી મેળવવા માટે. આખાને આખા લેખમાંની વસ્તુ રજુ કરવાની જરૂરિયાત તો ઉભી રહી જાય છેજ. આ બધી મુશ્કેલીને તેડ કાઢવા માટે, જેમ સિકકાઓનું વર્ણન જાદું પાડયું છે તેમ શિલાલેઓને પણ જુદા જ તારવી સ્વતંત્ર પરિચછેદે ચર્ચવા, અને જ્યાં જરૂર જણાય ત્યાં માત્ર તેની આંક સંખ્યાને આધાર બતાવે તે શ્રેયસ્કર જણાયું છે. તેના બે પરિચ્છેદ અત્ર કરવામાં આવ્યા છે. દરેક શિલાલેખમાં, જે જે હકીકત ઉપયોગી નીવડવા વકી લાગી છે, તેનું અક્ષરશઃ ટાંચણ પ્રો. રેશ્મનના, આંધ્રુવંશના સિકકાને લગતા પુસ્તકમાંથી (Coins of the Andhra Dynasty) પ્રથમ અંગ્રેજીમાં ઉતાર્યું છે. તે બાદ તેનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. તે પછી, તેને લગતું વિવેચન મજકુર ગ્રંથકારે ઉપરોક્ત ગ્રંથમાં જે કર્યું હોય તે તે અંગ્રેજી શબ્દોમાં ઉતારી તેને અનુવાદ કરી બતાવ્યો છે. અને છેવટે, ઉપરની સઘળી હકીક્તને લગતા અમારા વિચારો દર્શાવ્યા છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિછેદ ] શિલાલેખ [ ૮૯ આટલી પ્રસ્તાવનાથી વાચકને સર્વ વસ્તુને તરત ખ્યાલ આવી જશે કે આ પરિચ્છેદમાંની સંકલના કયા ધોરણે કરવામાં આવી છે. વળી આંધવંશની હકીકત હોવા છતાં,. જેમ રેસન સાહેબે નહપાણ, રૂષભદત્ત, રૂદ્રદામન આદિના વૃત્તાંત ઉપર પ્રકાશ પાથરતા શિલાલેખને પણ જોડવાનું યથાગ્ય લેખ્યું છે તેમ અમે પણ તેવા શિલાલેખો ઉતાર્યા છે, કેમકે તેમ કરવાથી આંધ્રપતિઓની બાબતની મુશ્કેલીને ઉકેલ જેમ આવી જાય છે તેમ, આ વધારાના લેખોમાં આવતા રાજપતિઓને અંગે પણ થતું જતું દેખાય છે. શિલાલેખ ઉપરના લેખના સમય પર તેમણે પ્ર. પૃ. ૧૯, નં. ૧–નાનાઘાટ પારા ૨૧ માં ડો. મ્યુલરને મત ટાંકીને જણાવ્યું છે કે. આ. રે. પ્રસ્તાવના પૃ. ૪૫, પારિ. ૫૭:– કે, According to the epigraphical evi The inscription is a record of dence, those documents may be placed sacrifices performed and of donations a little but not much later than Aśoka's made, to the sacrificing Brāhmans. It and Daśaratha's edicts. But what, in is set up by Queen Nāganikā, the my opinion, most clearly proves that wife of King Śri-Sātakarņi, acting they belong to one of the first Andhras apparently as regent during the mi during the mi- is that their graphic peculiarities fully nority of her son, Veda Śrī=> 4511 agree with those of the Nāsik ins. કરવામાં આવ્યા, તથા યજ્ઞો કરનાર બ્રાહ્મણને જે cription No. 1 of Kanha or Krsna's દાન દેવાયું તેને લગતી નેંધ આ શિલાલેખમાં કરવામાં reign=શિલાલેખ ઉપરના અક્ષરો જોતાં તેને સમય આવી છે. તેની કર્તા રાણી નાગનિકા છે; રાજા અશોક અને દશરથના લેખો કરતાં જરાક મોડોશ્રીશાતકરણિની તે રાણી હતી અને બનવાજોગ છે કે, પણ અતિ મેડો તે નહીં જ-કહી શકાશે; પણ મારા પિતાના સગીરપુત્ર વેદશ્રીના સમય દરમિયાન તેણુએ (. રેપ્સનના) મત પ્રમાણે તે સ્પષ્ટપણે આંધ્રુવંશના વાલીપણે કામ કર્યું હતું. આદિપુરૂષોના હોવાનું જણાય છે, કેમકે તે અક્ષરનાં લેખમાં જે રાજવંશી વ્યક્તિઓનાં નામે આવ્યાં વળાંક વગેરે કહ ઉર્ફે કૃષ્ણના રાજયે કોતરાવેલ છે તેમનાં સગપણને લગતો કઠો આ પ્રમાણે નાસિક શિલાલેખ નં. ૧ ના અક્ષરો સાથે સંપૂર્ણ રીતે તેમણે બનાવ્યો છેઃ મળતા આવે છે. મતલબ કે, મ્યુલર સાહેબના મતથી રાયા સિમુખો શાતવાહને કળલાય–મહારઠિ પોતે જુદા પડીને એમ જણાવે છે કે, નાનાઘાટ અંગિય કુલવધન લેખના અક્ષરો જોતાં. તેના કર્તાને સમય રાજા કૃષ્ણના મહારઠિત્રનેકયિરે સમયની લગભગ જ છે. દક્ષિણાપથપતિ = દેવી નાગનિકા વળી આ શિલાલેખ પરત્વે, અન્યત્ર (જુઓ, જ, સિરિ શાતકનિ | છે. . ર. એ. સે. નવી આવૃત્તિ, પૃ. ૩, પૃ. ૪૭) આ પ્રમાણે ટીકા લખેલી મળે છે. The inscripવેદસિરિ શતિ-સિરિમત tion at Nanaghat is by the queen of Satkarani, the third king of this dynasty (૧) આ નામે માટે, ષષમ પરિચદે, જુઓ, ૧૨ હકુસિરિ Page #117 -------------------------------------------------------------------------- ________________ જા કે , *,* * - - - - * * * * શિલાલેખ [ એકાદશમ ખંડ (A. s. W. I. 5, pp. 68), who according ચર્ય પાળે તે થાય છે. પછી તે પુરૂષ ગમે તે વર્ગને હેય. to Bullerd's inscription, was the son એટલે કે, જે તપશ્ચર્યા કરે, અમુક વૃત્ત નિયમો પાળે of Simukha. The alphabet of Nanaghat તેવા પુરૂષે માટે તે દાન કર્યાનું જણાવ્યું છે; અને agrees with that of Hathigumpha (J. તેથી યજ્ઞાદિ એટલે હિંસામય પ્રવૃત્તિ લેખવાની નથી B. 0. R. S. III. P. 112). This justifies પરંતુ આત્મકલ્યાણની પ્રવૃત્તિઓમાં જે રચ્યા પચ્યા the identification of Satakarni men- રહેતા હોય તેમના નિભાવ માટે દાન કર્યું હતું એમ tioned therein with Satakarni of સમજવું રહે છે. Nanaghat, that is No. 3, of Pargiter's લેખમાંની હકીકતને સમય ઈ. સ. પૂ. ૩૮૩ list=નાના ઘાટને શિલાલેખ આ વંશના ત્રીજા રાજા કહેવાશે જ્યારે લેખ કેતરાવાય છે ઈ. સ. પૂ. ૩૭૨ (આ. સ. 9. ઇ. પુ. ૫, પૃ.૬૮) શાતકરણિની રાણીને અથવા તે બાદ-એટલે બેની વચ્ચે ૧૦-૧૨ વર્ષનું છે; બુહલરની સમજૂતિ પ્રમાણે તે રાજા શ્રીમુખને અંતર છે. પુત્ર થાય છે. નાનાપાટ શિલાલેખની લિપિ. હાથી- દેવી નાગનિકાના પિતા વિશે અધર્વશી રાજાઓના શંકાની લિપિને મળતી આવે છે (જ. બિ. ઓ. પી. ઇતિહાસને જે કે સિદ્ધો સંબંધ ન જ કહી શકાય, સે. પુ. ૭, પૃ. ૧૧૨). આ ઉપરથી પુરવાર થાય છે પરંતુ તેમના નામ સાથે જે ઉપનામાં જોડાયલ નજરે 5. તેમાં લખેલ શાતકરણિ અને નાનાવાટવાળા શાત- પડે છે તેમાંથી કેટલીક એતિહાસિક વસ્તુ ઉપર પ્રકાશ કરણિ બન્ને એક જ છે, જેનો નંબર પાઈટરે આપેલ પડે છે. માટે તેની ચર્ચા અત્ર કરવી આવશ્યક લાગી છે. કાષ્ટકમાં ત્રીજે મકા છે.” આ ફકરામાં ત્રણ ચાર (૧) કળલાય મહારઠિ વિશે કે. આ. ૨. પારા પ્રમાણે અપાયા છે. ને સર્વના આધારે એવો અવનિ ૨૬માં જણાવાયું છે કે, જેમ મૈસુરનાં ચિત્તલર્ગ નીકળે છે કે રાણી નાગનિકાએ લખેલ નાનાઘાટનો જીલ્લામાંથી મળી આવેલ સિક્કાઓમાં (જુઓ પુ. ૨ શિલાલેખ, તેનો અક્ષરો જોતાં શ્રીમુખને પુત્ર રાજા આંક નં. ૪૭, ૪૮) સદકન કળલાય મહારથિ શબ્દ શાતકરણિ, કે જેનો નંબર પાઈટર સાહેબે તૈયાર માલૂમ પડે છે તેમ, અહિં તે જ પ્રમાણે આખું ઉપનામ કરેલે કેષ્ટકમાં ત્રીજે દર્શાવી છે, તેને જ છે. તેવું જોઈએ. (૨) અંગિકુલવધન (સંસ્કૃત) અંગિય વળી તે જ લેખકે આગળ જતાં (જ. મેં. છે. ફળવર્ધન લેખવું. તેમાંના અંગ શબ્દને ત્રિકલિંગ ર. એ. સ. પુ. ૩. ૧૯૨૮, પૃ. ૮૩) Nanaghat સમુહમાં ગણુતા અંગ, રંગ અને કલિંગ દેશમાંના Inscr. by mother Nagarika is dated in અંગદેશની અમુક પ્રજાનાં કુલ તરીકે ગણાવ્યો છે. the 13th year (regnal year) of Vasi- } ahol ai zio fald 7eld viale Tellside sthiputra=માતા નાગનિકાએ નાનાઘાટના શિલા- ભાગલપુર અને મેં ગીર જીલ્લાના અમુક પ્રદેશમાં જ લેખને, વસિષ્ઠપુત્રના (રાજ્ય) ૧૩મા વર્ષે કેતરાવ્યાનું ગણાવ્યું છે. પરંતુ આપણે પુ. ૧માં અંગદેશનું વર્ણન જણાવ્યું છે. [અમારો વિચારઃ-સમય પરત્વે ડો. કરતાં. તથા પુ. ૩ માં અગ્નિમિત્રે વિદર્ભપતિની કુંવરી રેપ્સનના અને બ્રાં, છે. ર. એ.સો. ના જરનલના માલવિકા સાથે લગ્ન કર્યું તેની ચર્ચા કરતાં સાબિત લેખકના મત સાથે અમે મળતા થઈએ છીએ પરંતુ કર્યું છે કે, પ્રાચીન સમયે વિદર્ભ પ્રાંતવાળા ભાગનો યજ્ઞ કરનાર તરીકે બ્રાહ્મણને જે તેમણે લેખાવ્યા છે -હાલમાં જેને આપણે વરાડ પ્રાંત કહીએ છીએ તેને તેમ નથી. મળ શબ્દ “બમણ' છે અને તેનો અર્થ “બ્રહ્મ સમાવેશ અંગદેશમાં થતું હતું અને રાણી નાગનિકાને ૨) જે કે લેખકે કાંઈ પુરાવો આપે નથી લાગતા ઉપર વસતીના વૃત્તાંતે જુએ, પરંતુ આ હકીકત સત્ય લાગે છે. તેના આધાર માટે આગળ Page #118 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ ] શિલાલેખા પિતા ઋણુ આ સ્થાનને જ અધિપતિ હતા તે થઈએ છીએ. ] આપણે ગૌતમીપુત્ર યજ્ઞશ્રીનું વર્ણન કરતાં જોઇ લઇશું. મતલબ કે મહારડિએને અંગદેશ સાથે જ સંબંધ હતા. તેવી પ્રજાના મુખ્ય નાયકને અંગિયકુલવર્ધન તરીકે ઉપનામ જોડાય તે તે અયુક્ત ન જ ગણાય. (૩) ત્રણકિયરા–ના પ્રથમ પદના અર્થ વિશે જો શંકા બતાવી છે પરંતુ તેના અર્થ સંસ્કૃતના ત્રાતાશ્રીનું શબ્દ જેવા થાય એમ સૂચવ્યું છે. ઉપરનાં ત્રણે ઉપનામાનાં વિવરણ ઉપરથી હવે સમજાશે કે, ચુટુકાનંદ અને મૂળાનંદ કે મુંડાનંદને જેમ આપણે નંદવંશી રાજાએમાંથી ઉતરી આવેલા સરદારા ગણાવ્યા છે તેમ આ અંગદેશના મહારથીઓને પણ અંગવંશી રાજાએમાંથી ઉતરી આવેલા સરદારા તરીકે લેખવા રહે છે. [ ૯૧ નં. ૨—નાશિક race; (કા. આં. રે. પ્ર. પૃ. ૪૬ પારિ. ૨૭) king Krisna of the Satavahana undated=શાતવાહન કુળના રાજા કૃષ્ણઃ તારીખ વિનાના (લેખ છે) નં. ૩—નાસિક (ક્રા. . ૐ. પ્ર. પૃ. ૪૬):— Possibly containing the name of king Sakti-Sri=ધણુંકરીતે તેમાં રાજા શક્તિનામ આવેલું છે: અક્ષરા ભૂંસાઈ ગએલા છે. જેથી સંશયાત્મક છે. પરંતુ મિ. સ્ટેનાર્ટ suggests that the reading may have been Ma. hahakusiri [nati]ya Bhatapālikāya=By Bhaipālikā[grand-daughter] of Maha-hakusiri=મહાહકુસિરિની પૌત્રી ભટિપાલિકાએ આ લેખના સમય પ્ર. પૃ. ૧૯ પારિ.૨૨ માં ડૉ. અબ્યુલરના મતથી મૌર્યવંશી અંતિમ રાજાઓને કે શુંગવંશની આદિને લેખ્યા છે, પરંતુ પારા. ૨૩ માં ડૉ. રૂપ્સન પેાતાના મત જણાવતાં લખે છે કે, The names and the order of succession of the first three Andhra kings are correctly given by the Purāņas, viz. (1) Simuka, (2) Krsna, (3) Sri Śatakarni. It is probable, too, as stated both in the Bhāgavata and in the Visna Purāna, Krsna was the brother of Simuka=આંધ્રવંશના પ્રથમના ત્રણ રાજાઓનાં નામ અને અનુક્રમ, પુરાણામાં લખ્યા પ્રમાણે શુદ્ધ જ છે. તદુપરાંત, ભાગવત અને વિષ્ણુ પુરાણમાં જણાવ્યા આ હકુસિરિ માટે ખુલાસા કરતાં ડૉ. રૂખ્સતે શિલાલેખ નં. ૧માંના કાઠાવાળા સતિહાસિર ધારી લઈ પારા. ૨૫, પૃ. ૨૦માં લખ્યું છે કે, It is quite possible that Sakti-Sri may have come to the throne subsequently and that he may be identified with the Maha-Haku Siri the great Sakti Sri," who is mentioned in an undated inscription at Nasik. It is possible also, as Bühler has suggested, that he may have been the historical of the Sakti-lkumara of Jaina legend= તદ્ન સંભવિત છે કે, પછીથી શક્તિશ્રી ગાદીએ બેઠે હાય. તેને મહાહફ઼િસિર મહાન શક્તિશ્રી તરીકે ઓળખી શકાશે, કે જેનું નામ સમય દર્શાવ્યા વિનાના નાસિકના શિલાલેખમાં જણાવાયું છે. અને જેમ ડૉ. બ્યુલરે સૂચવ્યું છે તે પ્રમાણે બનવાજોગ છે કે જૈન દંતકથાવાળી શક્તિકુમાર નામની ઐતિહાસિક અસલ વ્યક્તિ પણ તે જ હાય. મતલબ કે ઉપરના નં. ૧ શિલાલેખવાળા શૃતિ-સિરિમત હયુસરને અને આ નં. ૩ વાળા નાસિકના લેખમાંના મહાહકુસિરને એક માની લીધા છે. વળી તે ઉપરથી એવું અનુમાન પ્રમાણે કૃષ્ણે તે શિમુખનેા ભાઇ જ સેાવસા સંભવે છે”ાર્યું છે કે, સિરિમત હુકુસિરિ પેાતાના ભાઇ વેદ[ડૉ. રેપ્સનના મત સાથે સર્વથા અમે મળતા સિરિની પાછળ ગાદીએ આવ્યા. હાય; અને છેવટે Page #119 -------------------------------------------------------------------------- ________________ હર ]. શિલાલેખ [ એકાદશમ ખંડ છે. મ્યુલરે (શિલાલેખના અક્ષરોની ખૂબીઓને લીધે) હકુ-શક્તિ, હાલ શાલ (શાત); વળી તે જ નિયમ જૈન દંતકથામાં વર્ણવેલ શક્તિકુમારને આ મહહકુ પ્રમાણે હિરૂ શ્રી, હાટકણિશતકરણિઃ મતલબ કે સિરિ તરીકે ઓળખાવેલ છે, તે મતને પોતે સ્વીકારવા હકસિરિ નામની વ્યક્તિને શાતવાહન વંશી મહાશક્તિતત્પરતા બતાવી છે. શાળી હાલ શાતકરણિ જેવા હોવાની કલ્પના [ અમારું ટીપ્પણ-નં. ૧ લેખવાળા હસિરિને નીપજાવી કાઢી છે ]. ખરી રીતે કોઈ સંબંધ જ નથી કેમકે તે બન્નેના અક્ષરો જ તદ્દન ભિન્ન પ્રકારના છે, જે ડે. રેસને નં. ૪–ભિસા–સાચી અને એનાર્થે કબૂલ કર્યું છે. વળી એકને હસિરિના ટોપ નં. ૧. ( જનરલ કનિંગહામના સાદા નામથી ઓળખાવેલ છે, તેમજ આપણે આગળ ભિલ્યાટસ નામના પુસ્તકમાંથી પૃ. ૨૧૪, ૨૬૪, ઉપર જોઈ શકીશું કે તે ગાદીપતિ બન્યો જ નથી; પ્લેઈટ ૧૯) એટલે “મહા’ કે તેવું કોઈ બિરુદ મેળવવા ભાગ્યશાળી છે. આ. ૨. પૃ. ૪૭ તથા પારા ૨૯ પૃ. ૨૩ને પણ તે કયાંથી થાય? જ્યારે મહાહસિરિ નામની સાર એ નીકળે છે કે, “The inscription as it cult at det les or 40 291 2423 421- stands in Cunningham's eye-copy ક્રમો કરેલ હોવાથી “મહા’ ઉપનામ પણ મેળવ્યું હતું is evidently incorrect=જે પ્રમાણે કનિંગહામે એમ કહી શકાય. ઉપરાંત તેને સમય પણ (જુઓ આંખેથી જોઈને તે શિલાલેખ ઉતારી લીધો છે તે ટીકા નં. ૧) ઈ. સ. પૂ.ની પહેલી સદીના અંતની દેખીતી રીતે અશુદ્ધ છે અને તેને સરખાવી જોઈને લગભગ એટલે કે ઈ. સ. ની પ્રથમ સદીના પ્રારંભમાં ફરી તપાસવા જેવું કંઈ સાધન ન હોવાથી બીજે આવી જાય છે. તેમજ તેને જૈન સાહિત્યમાં ઘણું કોઈ રસ્તો નથી. તેમાં રાજા વસિષ્ઠીપુત્ર શીતકરણિ મહત્વનું સ્થાન મળ્યું હોવાનું પણ સમજાય છે. રાજ્ય કેઈએ દાન દીધાની હકીકત છે; અને “Dr. આ મહાહસિરિમાંના “હ” અક્ષર ઉપર ડો. Buhler, indeed proposed to identify 92212 Asi 328i ovelloj 038 In the Dra- him with Sri-Satkarni of the Nanavidian Prakrit of the Andhras, ha= ghat and Hathigumpha inscriptions Skt. Sa. Thus Haku=Śakti, Hāla=Sala on the ground that the alphabet of (Šāta); probably also Hiru=Sri, Hāta- the Bhilsa inscr. showed similar cha. kam=śātakarni; 4ilHon sila 1142 mulle racteristics=1414125 212 dienaldi Corella ભાષામાં હશ (સંસ્કૃત) થાય છે, તે નિયમ પ્રમાણે લેખમાં નિર્દિષ્ટ શાતકરણિને ડે. મ્યુલર આ (૩) જેને સમય (ઉપરમાં શિલાલેખ નં. ૧ જુઓ) વાહન શબ્દનું વિવેચન તથા આગળ ઉપર હાલ અશોના રાજ્યકાળ પછીને કે, શુંગવંશની આદિને એટલે રાજાનું વૃત્તાંત. ઈ. સ. પૂ. બીજી સદીને, માન્ય છે, (૬) નાનાધાટના બે શિલાલેખ છે. એક રાણી નાગનિકા એમાં મહાહસિરિની પૌત્રીને લગતી હકીક્ત છે એટલે, વાળ (જુઓ ઉપરમાં નં. ૧ વાળા) તથા બીજે ચત્રપણુ બે પેઢી થઈ કહેવાય, જેથી આ શિલાલેખને સમય ઈ. સ. પૂ. શાતકરણીને (જુઓ નીચે ન, ૧૮ વાળે). આ બેમાંથી કો ની પ્રથમ સદીના અંત લગભગ માને છે (જુઓ કે. કહેવાનો ભાવાર્થ છે તે સ્પષ્ટ કર્યું નથી. પરંતુ “વાસિષ્ઠપુત્ર આ. રે. પૃ. ૪૬માં નં. ૩ શિલાલેખ ઉપરની ટીકા). શાતકરણિ શબ્દ લઈને વાત કરાય છે એટલે, નં. ૧૮ વાળે (૪) કે. આ. કે. પૃ. ૨૦. ટી. નં. ૩ જુઓ. સમજ રહે છે; પરંતુ નાનાઘાટ અને હાથીગુફા બન્નેનો (૫) જુએ ઉપરમાં પ્રથમ પરિચ્છેદ શત અને શાલિ સાથે નિર્દેશ કરાય છે જયારે તે બન્ને સ્થળને સામાન્ય મેળ Page #120 -------------------------------------------------------------------------- ________________ --- - -- - - પંચમ પરિચ્છેદ ] શિલાલેખ . [ ૯૩ વસિષ્ઠપુત્ર તરીકે ઓળખાવવાને ખરેખર રીતે middle of the first century B. C.=ભિક્ષા સૂચવ્યું છે, કારણ કે, ભિલ્લાલેખના અક્ષરોમાં (મજકુર ટોપ્સમાંના સાંચી નં. ૧ ટોપના (નં. ૩૪૬) એક લેખના અક્ષર જેવી જ) ખૂબીઓ દેખાય છે.” પછી લેખમાં શાતકરણિરાયે દાન દીધાની નોંધ છે. જે પિતાનો સ્વતંત્ર મત દર્શાવતાં જણાવે છે કે, “If વિશેષ ચોકસાઈથી ઓળખી શકાતું નથી પરંતુ this identification could be established સવિસા તે આંધ્રજ હશે. લેખ ઉપર મિતિ લખી નથી we should have good reason although પણ સ્થાપત્ય-નિષ્ણાતોના મેટાભાગનો એ મત છે not conclusive reason for believing કે તેને સમય મુખ્યત્વે ઈ. સ. પૂર્વની પહેલી સદીની that Bhilsa (Vidisa) the capital of Hyal 3. the province of East Malwa (Akara) [અમારું મંતવ્ય–અક્ષરના વળાંક તથા લખવાની was in the possession of the Andhra રબઢબથી જે કે કેટલાક અંશે ઉપયોગી અનુમાન at a date (c. 168 B. C.) when it is તારવી શકાય છે ખરું પરંતુ તે સર્વથા આધાર generally supposed to have belonged મૂકવા લાયક અને મજબૂત નીવડતું નથી. કેમકે to the Sunga dynasty=જો આ ઓળખ તેમાં તો દેશીય ફેરફાર પણ ભાગ ભજવે છે તેમજ કબૂલ રખાય તે આપણે જરૂર માનવું પડશે, જો કે કેતરનાર સલાટ-કારિગરોની કુશળતા ઉપર પણ નિર્ણયાત્મકપૂર્વક તે નહીં જ—કે ઈ. સ. પૂ. ૧૬૮ના આધાર રખાય છે, અને તેથી જ ઉપરમાં (જુઓ અરસામાં પૂર્વ માલવા (આકર) પ્રદેશની રાજધાની શિલાલેખ નં. ૧ તથા નં. ૩) ડે. મ્યુલરે દેરેલા ભિત્સા (વિદિશા) નગરી આંધ્રપ્રજાના કબજામાં હતી; અનમાન ઉથલાઈ જતાં માલુમ પડયાં છે. - જ્યારે સામાન્ય રીતે એમ મનાય છે કે, તે તે વળી ભિલ્લાનગરી આંધપ્રજાના તાબામાં ગઈ શંગવંશીઓની રાજ્યસત્તામાં હતી.” મતલબ કે હોય એવું અનુમાન દેરાઈ જવાય છે તેમ પણ કેટલાક અંશે ડે. મ્યુલર સાહેબના મતને માન્ય બનવા પામ્યું નથી. કેમકે તેમના પિતાના જણાવ્યા રાખવાને લલચાય છે ખરા. પરંતુ સર્વથા માની પ્રમાણેના સમયે તે તે પ્રદેશ ઉપર શુંગવંશની સત્તા જ લેવાને જે મુશ્કેલી જણાય છે તેનું દર્શન પણ કરાવતા ચાલી રહી હતી. અને જો આ શિલાલેખમાં વર્ણજાય છે. આ લેખના સમય પરત્વે કે. હિ. ઈ. પૃ. વાયલી હકીકત તે સમય સિવાયની ઠરે, તોપણ ૫૩૩માં જણાવ્યું છે કે, An inscription (no. કહેવું પડશે કે અવંતિ પ્રદેશ ઉપર કદાપિ પણ 346) on one of the Bhilsa Topes, આંધ્રદેશનો હકુમત સ્થપાઈ જ નહતી (જે આપણે Sanchi No. 1, records a donation તેમનાં વૃત્તાંત ઉપરથી જોઈ શકીશું). એક વખત made in the reign of a Satkarni, આંધ્રપતિ શાતકરણીને માત્ર તે પ્રદેશ ઉપર કાંઈક who cannot de identified more preci- અધિકારસૂત્ર જમાવવા જેવો પ્રસંગે ઉપસ્થિત થયો sely but who must certainly have, હતો (જુઓ નં. ૭ના વૃત્તાંતે) પરંતુ તે સમયે અકેન્દ્રિત been an Andhra. The inscription is ભાવના(Decentralization)ની પદ્ધતિએ રાજ્ય ated, but there is a now general વહીવટ ચાલતો હોવાથી તેને તે પ્રદેશ છોડીને ચાલ્યા concensus among archeologists that આવવું પડયું હતું. it probably belongs to about the વાસ્તવિક રીતે તો, ભિસાટોપમાંથી ઉપસ્થિત ઉપજાવે તેવું તે,આંધ્રુવંશી આદિ પુરૂષમાં જ શાતકરણિ છે. નં ૧ નાનાધાટને સમય ઈ. સ. પૂ. ચોથી સદીમાં જાય છે. અને નં. ૧૮ નાનાધાટન ઇ. સ. ની બીજી સદીને છે. બન્ને વચ્ચે લગભગ છ સૈકાનું અંતર છે, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] શિલાલેખે [ એકાદશમ ખંડ થતી હકીકત એમ બનવા પામી છે કે, જે વાસિષ્ઠપુત્ર હકીકતને સમર્થન મળે છે. એટલે તે પ્રસંગને સત્ય શાતકરણીનો તેમાં ઉલ્લેખ કરાયો છે તે રાજા હાલ ઘટનારૂપ ગણે રહે છે. વળી ઉપરોક્ત શાતકરણિને શાતકરણિ છે. તેને પુલુમાવી તરીકે તેમ જ વસિષ્ઠ સમય છે. રેપ્સન પોતે જ ઘણે આગળ (ડે. મ્યુલર પત્ર શાતકરણિ તરીકે પણ ઓળખાવવામાં આવેલ સૂચિત ઈ. સ. પૂની ચાર સદીવાળા નાનાઘાટ છે. (પુ. ૨ માં તેના સિક્કાઓ તથા આ પુસ્તક અને હાથીગુફાના સમય કરતાં) લઈ જતા દેખાય અાગળ ઉપર તેનું વૃત્તાંત જુઓ). તેને સમય ઈ. સ. છે. તે હકીકત “On the whole, it appears પૂ. ને, અંત અને ઈ. સ.ની આદિને છે. આ રાજાને more probable that Bihler was misતેમજ તેની પૂર્વેની બે ત્રણ પેઢીવાળાને, અવંતિ taken in assigning so early a date પતિ ગભિલવંશીઓ સાથે મિત્રતાની ગાંઠ બંધાઈ to this inscr, and that this king Vaહતી, જેથી અરસ્પરસની ભીડમાં મદદે આવીને ઉભા sisthputra Sri Satkarani is to be રહેતા હતા. તેમાંના એક પ્રસંગનું વર્ણન શકારિ identified with one of several Sataવિક્રમાદિત્યના વૃત્તાંતે ( જીઓ પુ. ૪ માં ) કરવામાં karnis who appear later in the Purઆવ્યું પણ છે. અને બીજો પ્રસંગ ગર્દભીલવંશી apic lists=એકંદરે વિશેષ સંભવિત એમ લાગે છે કે વિક્રમચરિત્રના રાજ્ય અમલે ઉપસ્થિત થયા હતા. મ્યુલર સાહેબે આ શિલાલેખને સમય એટલે બધે તેનું કાંઈક સ્વરૂપ જૈનસાહિત્યમાંથી લબ્ધ થાય છે. વહેલે ઠરાવવામાં ભૂલ ખાધી છે. વળી પુકાણકારોની પ્રસંગ એમ હતો કે બને રાજવંશીઓ તેમના ધર્મ- નામાવળીમાં જે કેટલાક શીતકરણીએ છેવટને તીર્થ શત્રુંજય ઉપર-જે સૌરાષ્ટ્રમાં આવેલું છે–ત્યાં ભાગમાં જણાવ્યા છે તેમાંના એકાદને આવાસિકઅમુક ધાર્મિક કાર્યના અંગે ગયેલ છે. વળી પુ. ૧ પુત્ર શાતકરણી તરીકે ઓળખી શકાશે.” આ પ્રમાણે માં સાબીત કરી ગયા છીએ કે અવંતિને આ તેમના શબ્દોથી સર્વ સાબિત થાય છે. ભિલ્સા નગરીવાળા પ્રદેશ જેનધર્મ સાથે મુખ્યત્વે સંબંધ ધરાવતો છે. તેમજ પુ. ૨ માં કહેવાયું છે કે નં. ૫ તથા નં. ૬–બને કહેરી મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત જે પણ જૈનધર્મ પાળ બને મારી પુત્ર સ્વામી શકસેનના છે અને હતા, તેણે આ જ સાંચી ટોપ નં. ૧ની ચારે બાજુ તેના રાજ્યકાળના ૮મા વર્ષે, ગ્રીષ્મઋતુના દશમાં ગોળાકારે રહેલ ગવાક્ષમાં દીપમાળા પ્રગટાવવા એક દિવસે કેતરાયેલા છે. મોટી રકમનું દાન કર્યું છે. મતલબ કે સાચી અને આ મારી પુત્ર વિશે કે. આ. ૨. પારો ૩૬ માં અને ભિલ્લાનગરીની ભૂમિ જૈનધર્મના એક પ્રભાવિક વિવેચન કર્યું છે જે આપણે આગળ ઉપર ઉતારીશું. તીર્થરૂપ છે. એટલે, આ શિલાલેખમાં ઉલ્લેખાય પરંતુ તે પહેલાના બે પારા-નં. ૩૪, ૩૫, માં તેમણે રાજા શાતકરણિ પણ ત્યાં આવ્યો હોય અને તેણે ગૌતમીપુત્ર શાતકરણિ વિશે કાંઈક પ્રકાશ આપતું વા તેની પ્રેરણાથી આનંદ નામના કારિગરે મજકુર વિવેચન કર્યું છે તે પ્રથમ તપાસી જઈએ. દાન દીધું હોય તે બનવા યોગ્ય છે. આ પ્રમાણે નહપાણના સિક્કા ઉપર જે ગૌતમીપુત્ર શીતશિલાલેખી હકીકતને જૈનસાહિત્ય ગ્રંથમાં વર્ણવાયલી કરણિએ, પિતાનું મહેરું પડાવ્યું છે. તેને નહપાણને ' (૭) જે કે શિલાલેખમાં તો કોઈ કારિગરે દાન આપ્યાનું આશ્રયે તે કારિગર હ; અથવા શાતકરણિની પ્રેરણાથી જ જણાવ્યું છે. પરંતુ “શાતકરણિ રાજ” એવા શબ્દ છે. તે દાન દેવાયું હોય–ગમે તેમ, પણ ફલિતાર્થ એ કરે જ્યારે શાતકરણિનું રાજ્ય તે અવંતિમાં થયું જ નથી એટલે રહે છે કે તે સમયે તે કારિગર તેમજ રાજા શાતરણિ બને તેના નામનો ઉલ્લેખ કરનારને ઉદેશ એ છે કે, તેના જણાની તે સ્થળે હાજરી હતી. Page #122 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખા પંચમ પરિચ્છેદ ] વિજેતા લેખીને, તેના જ નામધારી ગૌતમીપુત્ર વિલિવાયકુરની ઓળખ આપતાં જણાવ્યું છે કે,... “which cannot be absolutely proved of the great Gautamiputra Śātakari, the conqueror of Nahapana with the Gautamiputra; Vilivāyakura of the coins found at Kolhapur...The evidence of re-struck coins shows that this king was preceded in this district by (1) Vasisthiputra; Vilivāyakura, and (2) Mathariputra; Sivalakura= કાલ્હાપુરમાંથી મળી આવતા સિક્કાવાળા ગૌતમીપુત્ર વિસિવાયપુર, તે જ પેલા નહપાણ ઉપર જીત મેળવનાર મહાન ગૈાતમીપુત્ર શાતકરણ હશે કે કેમ તે સંપૂર્ણ રીતે પૂરવાર થઈ શકતું નથી......(પરંતુ નહપાણુના મહારા ઉપર) કરીને છાપ પાડેલ સિક્કા ઉપરથી સાબીત થાય છે કે, આ પ્રદેશ ઉપર (ક્રીને છાપ પાડેલ) ગૈાતમીપુત્ર શાતકરણિ રાજાની પૂર્વે (૧) વાસિષ્ઠીપુત્ર વિળિવાયપુર અને (૨) માઢરીપુત્ર સિવલકુરની સત્તા થઈ ગઈ હાવી જોઇએ. ” મતલબ કે નપાણના સિષ્ઠાચિત્ર સાથે સંબંધ ધરાવનાર ગાતમીપુત્ર પણ જુદા અને ગૈાતમીપુત્ર વિળિવાયપુર તે પણ જુદી; આ પ્રમાણે ધ્વનિ નીકળતા દેખાય છે ખરા (૮) ખરી રીતે તેને નહપાના પેાતાના વિજેતા લેખવાના નથી. પરંતુ નહપાણ જે ક્ષહરાટ જાતિનેા હતેા, અને જેના રાજ્યે તેના જામાતૃ, શક રૂષભદત્તે ગૌતમીપુત્ર થાતકરણિના પૂર્વજોને હાર ખવરાવી હતી; તે પ્રસંગનું વેર વાળવા, તે ક્ષહરાટ અને શક જાતિનું નિકંદન ગૌતમીપુત્રે કાઢી નાખ્યું હતું. તેનું માહાત્મ્ય સૂચવવા જ, નહપાના સિક્કાને આચ્છાદિત કરતું પેાતાનું મહેારૂં ખતાવ્યું છે. આનું વન આપણે, રાણીશ્રી ખળશ્રીના શિલાલેખનું વિવરણ કરતી વખતે જણાવીશું. જુઓ આગળ ઉપર ન, ૧૭ મા આંધ્રપતિનું વૃત્તાંત, {e) Re_struck=ફીને છાપ પાડેલ એવા અથ થાય ખરા, પણ તેમણે સરખામણી જે re-struck coinsની કરી છે તે જ ખાટી છે. [ પ અને તેમ હાય તા તે બે ભિન્ન ભિન્ન વ્યક્તિ ગણાય. જ્યારે વાસિખ્રિપુત્ર વિળિવાયપુર અને મારીપુત્ર સિવલપુર નામની એ વ્યક્તિઓ થઈ છે. તે ઉપરના બન્ને ગૈાતમીપુત્રાની પૂર્વે થઈ છે એમ માનવું રહે છે. આટલું લખાણ પારા ૩૪ માં છે. પછી પારા ૩૫માં વાસિખ્રિપુત્ર વિળિવાયપુર વિશે જણાવે છે કે, “his position as predecessor of Mathariputra and Gautamiputra=મારપુત્ર અને ગાતીપુત્રની પૂર્વે તેનું (વાસિખ્રિપુત્ર વિળિવાયપુરનું) સ્થાન ગણુવું રહે છે. એટલે કે, પ્રથમ વાસિપ્તિપુત્ર, પછી મારીપુત્ર અને છેલ્લે ગામિપુત્ર. આટલું લખ્યા પછી પારા ૩૬ માંના માહરીપુત્ર શકસેન (કન્હેરીના શિલાલેખવાળા) તે જ ‘Māthariputra Sivalkura of the Kolhapur coins=કાલ્હાપુર પ્રદેશમાંથી મળી આવતા સિક્કાવાળા માર્દરિપુત્ર સિવલકુર છે, એમ જણાવી પારા ૩૭માં લખે છે કે, If the identification of the Gautami putra Vilivāyakura with the great Gautamiputra Śātakarani may be assumed, the re-struck coins would prove that he was the successor of Māthariputra-ગાતમીપુત્ર વિળિવાયકુરને જો મહાન ગામિપુત્ર શાતકરણ તરીકે ઠરાવીએ તા,૧૦ ઉપરા નહપાણના મહેરા ઉપર ગૌતમીપુત્રે પેાતાનું મહેરૂં કાતરાવ્યું છે: over-struck કહેવાય. જ્યારે આ ત્રણે અંધપતિએ એક ખીન્નને મળતા આવે એવા જ (જુએ કા. . . પૃ. ૮૭, પારા. ૭૦) સિક્કા પડાવ્યા છે જેને resembling કહી શકાય, નહીં કે re-struck; એક રીતે re-struck કહેવાય, કેમકે એકે જે પડાવ્યા, તેનું અનુકરણ ખીજાએ કરીને તે સિક્કા ફરીને પાડવા, આવા અ`માં લઇએ તા, એટલે કે over-struck અને re-struck coinsની સરખામણી કરવી તે બરાબર નથી. છતાં ખૂખી એ થઇ છે કે, તે અનુમાન સાચું પડયું છે અને તેથી જ આ વાચ અત્રે ઉતારવું પડયું છે. (૧૦) અહીં જે અને તા, એટલા માટે લખ્યા છે કે ઉપરમાં ૩૪ પારા પ્રમાણે તેમણે અને ગૌતમીપુત્રને ભિન્ન Page #123 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ . [ એકાદશમ ખંડ [ ઉપરી મહેરાની છીપવાળા સિક્કાથી સાબીત થાય છે કે, તાબેના ગવરધન પ્રદેશના અધિકારીને વૈજયંતિ ગામે તે ગૌતમીપુત્ર વિલિવાયકુર, તે માઠરિપત્રની પાછળ જીત મેળવીને પડેલ લશ્કરની છાવણીમાંથી એવી ગાદીએ આવ્યો છે. એટલે જે પારા ૩૪, ૩૫, ૩૬ અને મતલબનું ફરમાન કરે છે કે, અત્યારે પૂર્વે જે ક્ષેત્ર ૩૭ ની સર્વ હકીકતનું એકીકરણ કરીએ તે, તે ચારે નહપાણુના જમાઈ રૂષભદત્તની માલિકીનું હતું તે વ્યક્તિઓનો અનુક્રમ આ પ્રમાણે આવે છે. સૈથી હવેથી, ત્રિરશ્મિ પર્વત ઉપર રહેતા તપસ્વીઓ માટે પ્રથમ વાસિદ્ધિપુત્ર વિળિવાયકુર, તે બાદ માઢરિપત્ર જુદું રાખવું.” આ ઉપરથી એમ ફલિતાર્થ થાય છે શિવલકુર અને તે બાદ ગૌતમીપુત્ર વિળિવાયકુર ઉર્ફે કે, પિતાના રાજ્યકાળના ૧૮માં વર્ષ પહેલાં, ગોવરધન મહાન ગૌતમીપુત્ર શાતકરણિ. જીલ્લા પ્રદેશ ઉપર બેન્નાટકના અધિપતિ ગૌતમીપુત્ર | [આપણે જે વંશાવળી દ્વિતીય પરિચ્છેદે ઉભી શાતકરણીની સત્તા જામી પડી હતી જ. અને ત્યાંના કરી બતાવી છે તેમાં ઉપરના ત્રણે રાજાઓનું સ્થાન સૂબા ઉપર, જે ક્ષેત્રનું ઉત્પન્ન બીજા ઉપયોગમાં અનુક્રમે, નં. ૪, ૫, અને ૧૭ રાખ્યું છે, અને જે અત્યાર સુધી લેવામાં આવતું હતું તે હવેથી ત્રિરશ્મિ બને ગૌતમીપુત્રને ભિન્ન ગણવાનું ઠરાવાય તે ઉપરમાં પર્વત ઉપર જે તપસ્વીઓ આત્મધ્યાનમાં નિમગ્ન જણુવ્યા પ્રમાણે તેમના નં. ૪, ૫, અને ૧૭ નંબર રહે-રહેતા-તેમના નિભાવ માટે ઉપયોગ કરવાનું કાયમ રાખી ગૌતમીપુત્રયજ્ઞશ્રી માટે નવું સ્થાન તેમણે ફરમાવ્યું છે. આટલે સુધી અમે ડે. રસનના શોધવું રહેશે. જે અનેક હકીકતથી સાબિત થાય છે મત સાથે સંમત થઈએ છીએ પણ તેમણે જે એમ કે તે નં. ૨ વાળો અંધપતિ હતો.] . જણુવ્યું છે કે “There can be little doubt in any case, that it indicates the નં. ૭-નાસિક recent transfer of the government in ગૌતમીપુત્ર શાતકરણિ. ૧૮ મું વર્ષ ચોમાસાની the Nasik dist. from the Ksaharatas ઋતુનું બીજું ૫ખવાડિયું, પ્રથમ દિવસ. to the Andhras=કઈ પણ રીતે શંકારહિત છે લેખમાં બીજી અનેક વસ્તુ સમાયેલી છે. અત્રે કે, નાસિક જીલ્લા ઉપરની૩ હકુમત હવેથી (આ આપણે ખપજોગીનુંજ વિવેચન કરીશું તેમાં “Gauta- ફરમાન કઢાયું ત્યારથી) ક્ષહરાના હાથમાંથી નીકળીને miputra Sri Satkarni, lord of Bena- આંધ્રના હાથમાં આવી છે.” એટલે કેમ જાણે તે kataka in Govardhana sends from ભૂમિ શાતકરણિના અધિકારમાં હમણાં તાજેતરમાં જ the camp of victory of the army at આવી હોય. તેમ નથી. પરંતુ ‘Lord of the Vaijayanti an order to the effect that Bennākatak in Govardhana=5114841Hi a certain field formerly in the જેની સત્તા સ્થપાઈ ચૂકી છે એવા બેન્નાટકના possession of Rsabhadatta (Nahapan's ભૂપતિ ગૌતમીપુત્ર'; આ શબ્દથી સૂચિત થાય છે કે, son-in-law) shall be secured to the સત્તા તે કેટલાય સમય પૂર્વે તેમને મળી ગઈ છે. monks of the Tri-rasmi Mountain= પરંતુ મજકુર ક્ષેત્રની ઉત્પન્નના ઉપયોગને નિવેડે બેન્નાટકના અધિપતિ ગૌતમીપુત્ર શાતકરણિ, પિતાના આવી રીતે કરવા પૂરતું જ આ ફરમાન કઢાયું છે. ભિન્ન લેખવ્યા છે જ. (૧૩) શિલાલેખમાં જણાવેલ ગોવધનને પ્રાંત અને (૧૧) આ ઉપરથી સિદ્ધ થાય છે કે, રૂષભદત્તનો સમય, ત્રિરસિમ પર્વત-બન્નેનું સ્થાન વર્તમાનકાળના નાસિક ગૌતમીપુત્ર શાતકરણિની પહેલાંને ગણો રહે છે. સરખા જીલ્લામાં આવેલું હેઇને, અત્ર નાસિક છલો લખાયું નીચેની ટીકા ૧૪ તથા ૨૬. દેખાય છે. (૧૨) કે. આ. ૨. , પૃ. ૪૮, (૧૪) ઉપરની ટીકા . ૧૧ તથા નીચેની ટીકા નં. ૨૬, Page #124 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ ]. શિલાલેખો [ ૯૭ એક બીજી હકીકત ખાસ જણાવવાની કે, નાસિકમાં વર્ષ, ગ્રીષ્મઋતુ, બીજું ૫ખવાડિયું, ૧૦મા દિવસે તેમજ શિલાલેખ મળી આવ્યો છેમાટે આ જગ્યા ઉપર જ લેખનો બીજો ભાગ-૨૪મા વરસે. ચોમ શક અને ક્ષહરાટની સાથે યુદ્ધ થયું હતું તથા તેમને ચોથું પખવાડીયું, ૫મા દિવસે; એમ લખેલ છે. ઉપરના પરાજય પમાડી ખાનાખરાબી કરી નંખાઈ હતી એમ લેખ નં. ૭માં જણાવેલ ક્ષેત્રવહિવટના અનુસંધાનમાં જ સમજવાનું નથી. તેમજ જે સાલમાં આ લેખ કેતરાવ્યો આ લેખની હકીકત છે. કે. . રે. પ્ર. પૃ. ૪૮માં તેજ સાલમાં યુદ્ધ થયું હતું એમ પણ લખવાનું નથી. ડે. રેપ્સન જણાવે છે કે, “This is an order મતલબ કે સ્થાન અને સમય બને પર આ લેખને of the king to be communicated to સંબંધ નથી. સ્થાન પરત્વે એટલું જ જણાવવાનું કે, જો Syamaka, the minister in Govardhana, અંતિમ યુદ્ધ અત્ર થયું હોત તે પુરાણકારે કલિંગભૂમિ in the name of the king Gautamiputra ઉપર શાત રાજા સાથે યુદ્ધ થયાનું અને તેમાં શકરાજા and of the king's queen-mother, મરાયાનું તથા નીચ, અને અધમ શકનો સંહાર વળી whose son is living. The name of this ગયાનું જે લખ્યું છે તે ખોટું થઈ જાત. ખરી રીતે કલિગ queen, Bala-Sri is known from her ભૂમિનું યુદ્ધ જ છેલું છે (જુઓ તે માટે નં. ૧૭ના inscription dated in the year, 19th વૃત્તાંતે) તેમ તેને સમય પણ ઈ. સ. પૂ. ૫૭-૬નો છે. year of the reign of her grandson પરંતુ યુદ્ધને બનાવ પૂરે થયો કે તરત જ લેખકેતર- Pulumavi (inscr. no. 13)=ગવરધન પ્રદેશના વો જોઈએ એ કાંઈ નિરધાર નથી જ. તે માટે તેને સૂબાને આદેશ કરતું રાજાનું આ ફરમાન છે. રાજસમય મળવો જોઈએ બીજી અનેક રાજદ્વારી પ્રવૃત્તિમાં માતા, જેને પુત્ર હૈયાત છે તેણીના, અને રાજા જોડાવું થઈ જાય એટલે તે સર્વમાંથી ફારેગ થવાય ત્યારે મૈત્રીપુત્રના નામથી (આ ફરમાન કઢાયું છે). આ જ આવું દાન દેવાનું તેમજ લેખ કેતરાવવાનું સૂઝે. રાજમાતાનું નામ બળશ્રી છે, એમ તેણીના પિત્ર તેથી જ તેનો સમય ચારેક વર્ષ આઘે લાયાનું જણાય પુલુમાવી (જુઓ નીચેને લેખ નં, ૧૩)ના રાજ્યકાળ : છે. આ કપનાના અનુમાનને તેના પિતાના શબ્દોથી ૧૯મા વર્ષે કોતરાયેલ લેખ ઉપરથી સમજાય છે. જ મજબૂતાઈ મળે છે, “તેણે બેન્નાટકને સ્વામિ હુકમ ઉપર જણાવેલી સર્વ હકીકત અમારે માન્ય છે. ફરમાવે છે.” એવા શબ્દો જે લખાવ્યા છે તેથી સ્પષ્ટ કેવળ જે ત્રણચાર મુદા ખાસ ધ્યાન ખેંચવા ગ્ય થઇ જાય છે કે, ગોવરધન પ્રાંતઉપર તેને સ્વામિત્વતો છે તેની ચર્ચા કરીશું. ફરમાન કરનાર રાજ ગાતમીકેટલાય વખત અગાઉથી પ્રાપ્ત થઈ ગયું હતું. તેમજ પુત્ર અને તેની માતા બળશ્રી છે. ઉપરાંત લખ્યું છે કે અન્ય સ્થાનેથી વિજયની છાવણીમાંથી બેઠા બેઠા હુકમ તેને પુત્ર હૈયાત છે. એટલે એમ સાર નીકળે છે કે કાઢે છે એટલે બીજી પ્રવૃત્તિમાં પોતે જોડાયો હતો રાણી બળશ્રીને બે પુત્રો હતા. જેમાં એક ગૌતમીતેની પણ પ્રતિતી થઈ જાય છે. આ પ્રમાણે નં ૭ના પુત્ર ગાદીપતિ છે અને બીજો પુત્ર તો છે, પણ તે ગાદીએ લેખને તથા તેમાં દર્શાવેલી સાલને, શક પ્રજાના નિક નથી, પરંતુ હૈયાત છે. તે મૈતમીપુત્ર કરતાં મેટે પણ દન-સ્થાનને તથા સમયને, લાગતું વળગતું નથી. છે૧૫ છતાં ગમે તે કારણસર લેખ કેતરાવતી વખતે ૌતમીપુત્રના રાજ્યના ૨૪મા વરસે) ગાદી ઉપર નં. ૮-નાસિક બિરાજમાન થયેલ નથી;૧૬ બકે જેણે ૨૪ વરસ ગૌતમીપુત્ર શાતકરણિને, પિતાના રાજ્ય, ૨૪માં પહેલાં ગાદી ત્યાગ કરી દીધું હોવાથી આ નાને (૧૫) જે નાના પુત્ર હોય છે, તેને ઉલ્લેખ કરવાની (૧૯) આ મેટા પુત્ર શા માટે ગાદી ઉ૫ર નથી આવ્યો બીલકુલ જરૂર રહેત નહીં; અથવા જરૂર પડત તો બીજા તે હકીક્ત માટે તેનું જીવનવૃત્તાંત જુએ. કોઈ શબ્દો વ૫રાયા હેત. - ૧૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખ [ એકાદશમ ખંડ પુત્ર ગતમીપુત્ર શાતકરણિ ગાદીએ બેઠો છે. આ લેખ પરતુ તેનું રાજ્ય તરત સમાપ્ત થાય છે એમ ઉપરના કોતરાવ્યા પછી રાજા ગૌતમીપુત્ર કેટલાં વર્ષ જીવ્યો પારિગ્રાફમાં લખી ગયા છીએ એટલે પિતાના રાજહશે તે સ્પષ્ટ થતું નથી. પરંતુ તેના નામને સમય નગરથી બેઠા બેઠા અથવા આખરી મંદવાડમાં ધર્માદા નિદર્શન કરતા કાઈ બીજો શિલાલેખ કે સિક્કો મળી તરીકેના દાન માટે૧૯ તે હુકમ પાઠવ્યો હશે એમ આવતા નથી, એટલે જેમ વિદ્વાનોએ ઠરાવ્યું છે તેમ સમજાય છે. વળી આ અનુમાનને છે. તે બાદ થોડા સમયે જ (અને આગળ ઉપર જઇશું રેપ્સનના શબ્દોથી સમર્થન મળે છે. તેઓ લખે૨૦ કે તેમજ બનવા પામ્યું છે) તેનું મરણુ નીપજ્યું હતું છે કે “ it is quite possible that some એમ માની લેવું રહે છે. તે બાદ રાણી બળીને cause, such as failure of health પૌત્ર રાજા પુલુમાવી ગાદીએ આવ્યો છે અને in his later years, may have led to તેના રાજ્યકાળ ૧૯મા વરસે, નીચે લખેલા શિલાલેખ the association of queen Bala-Sri in નં. ૧૩ની હકીકત બની છે, જે ખુદ રાણી બળીએ the government=તદ્દન સંભવિત છે કે, તેની સ્વપ્રેરણાથી૧૮ કોતરાવી દેખાય છે. (રાજા ગૌતમીપુત્રની) જિંદગીના પાછલા વર્ષોમાં, બન્ને . ૭ અને નં. ૮ લેખેનું સ્થળ નાશિક જ બગડતી તબિયત જેવા કેઈ કારણને લીધે, રાજ્યછે અને હુકમ ફરમાવનાર પણ બંનેમાં રાજા ગૌતમીપુત્ર વહીવટમાં રાણીશ્રી બળથીની સહાય લેવી પડી હશે.” શાતકણિ જ છે, છતાં જે વસ્તુ સમજવા જેવી રહે છે. રેસનના ઉપરના વાક્યમાંના પ્રથમાર્થ સાથે અમે છે તે નીચે પ્રમાણે છે. નં. ૭માં, રાજા પિતે વૈજયંતિ મળતા થઈએ છીએ. પરંતુ ઉત્તરાર્ધ સાથે સંમત થઈ ગામે મુકામ નાંખી પડેલ છે અને ત્યાંથી ગોવરધન નથી શકતા, કેમકે રાણી બળશ્રીએ રાજવહીવટ પ્રાંતના પિતાના અધિકારીને હુકમ કરે છે એટલે પિતાના હાથમાં લીધાનું અન્ય પ્રમાણ મળતું નથી. સ્પષ્ટ થાય છે કે, તે સમયે રાજા પોતે પણ લડાઈની કદાચ એમ કહેવામાં પણ આવે કે “whose son દોરવણી કરતા હતા. તેમજ, જે સ્થાને લેખ કતરાતો is living' શબ્દો, જીવંત રાજાની ટૂંકી થતી હોય ત્યાં તરતી વખતે રાજાની ઉપસ્થિતિ હોવી જ જતી જીવનદોરીના, અંતિમ સમયસૂચક છે. એટલે જોઈએ એમ નિશ્ચિતપણે માની લેવાનું નથી. રાજાનું રાજ્યવહીવટ ચલાવવા માટે કૌસિલ જેવું કાંઈ તંત્ર નામ તે માત્ર સત્તાધિકાર સૂચવવા પૂરતું જ હોય છે. નીમ્યું હોય ને તેમાં રાણી બળશ્રીને સામેલ રાખી નં. ૭નો સમય,રાજ્યકાળના ૧૪મા વર્ષને છે જયારે હોય. પરંતુ આ બેમાંથી એક કારણ સંભવિત નં. ૮ને સમય ૨૪મા વર્ષને છે. બેની વચ્ચે ૬-૭ લાગતું નથી. કારણ કે જીવંત રાજા પ્રત્યે-ઉદેશીને વર્ષનું અંતર છે. નં. ૭માં જણાવેલ હુકમ છોડતી જે તે શબ્દ વપરાયા હેત તે, વાક્યની રચના જ વખતે રાજા ચંતિમાં બેઠો છે જ્યારે નં. ૮માનો કરી ગઈ હોત. ૨૧ વળી કૅસિંલ જેવું તંત્ર જ આદેશ કરતી વખતે પોતે કયાં છે તે જણાયું નથી. નીમવાની જરૂર નહતી, કારણ કે કુમાર પુલુમાવી ૧૭) એટલે આ ગૌતમીપુત્રને પુત્ર, કે ઉપરમાં જણાવેલ (૧૯) જેમ હિંદુઓમાં અત્યારે, મરણ સમયે ધર્માદા મોટાપુત્રનો પુત્ર, તે હતું એટલું તપાસવું રહે છે. પરંતુ જે દેવાનો રિવાજ છે તેમ તે સમયે પણ હશે એમ સમજાય સંગમાં “હૈયાત પુત્ર” અને બીજી હકીક્તને ઉલેખ છે, કેમકે આ હુકમ કાઢવ્યા પછી તરતમાં તેનું મરણ નીપજયું થયે છે તથા રાજા ગૌતમીપુત્રનું મરણ તરત જ થયું છે તે છે. આ હુકમ તેની માએ, રાજાના નામથી કાઢયાનું જે બધું જોતાં, પેલા મોટા હૈયાત પુત્રને જ પુત્ર ગાદીએ લખ્યું છે તે આ અનુમાનને સમર્થન કરે છે. આવ્યા છે એમ સમજવું રહે છે. (૨૦) કે, આ. રે. પ. પૂ. ૪૮. (૧૮) આ લખવાના કારણ માટે આગળ જુઓ. (૨૧) જેમકે Page #126 -------------------------------------------------------------------------- ________________ પચમ પરિ દે ]. શિલાલેખ [ હર્ટ જે ગૌતમપુત્રની પાછળ ગાદીપતિ થયો છે તે પિતે ગામની બંક્ષીસનું તે ફરમાને છે.” પુખ્ત ઉંમરને હતું તેમજ તે નિસંશય વારસદાર ભાવાર્થ સંબંધી અમારે કાંઈ લવલેશ સૂચવવાનું પણ કરી ચૂકયો જે હતા. આ સર્વ હકીકત તેના નથી. નં. ૭માં લખેલ ફરમાને પછી બે જ પખવૃત્તાંતથી જાણવામાં આવશે. આવા સંજોગોને લીધે જ વાડિયે–એક મહિને-આ નં. ૯ નું ફરમાન છે, એટલે આ સમયે રાજવહીવટમાં કઈ પ્રકારનો ખાસ હિસ્સો તેને આદેશ પણ વૈજયંતિ મુકામેથી નીકળ્યું હતું રાણી બળશ્રીએ લીધો હોવાનો અમારે ઈન્કાર કરે એમ સમજવાનું છે અને તે પ્રમાણે જ સર્વે વિઠાનેનું પડયો છે તથા તેણે જ સ્વપ્રેરણાથી તે હુકમ કઢાવ્યો માનવું થયું છે. જ્યાં અમારે મતફેર થાય છે તે માટે હોય એમ લખવું પડયું છે. અને તેથી જ તેણીએ In નીચેની સૂચના કરીએ છીએ. એટલું તે સ્પષ્ટ છે જ - the name of king Gautamiputra રાજા કે, નં. ૭ નું સ્થળ નાસિક અને ન. ૯ નું કાલે છે. ગૌતમીપુત્રના નામે એવા શબ્દ વાપર્યા છે. જે બને કે પાસે છે, પરંતુ તે સમયે તે બન્નેને આપણું અનુમાનને સમર્થન આપે છે. સમાવેશ ભિન્ન ભિન્ન નામના પ્રાંતમાં કરાતે હતો. નાસિકવાળાં પ્રાંતનું નામ ગવરધન અને કાલેનું મામા નં. –કાલે જણાવ્યું છે. મામડિને બદલે મામાલ પણ વિચાર્યું છે રાજા ગૌતમીપુત્ર શાતકરણિ, પિતાના રાજ્યે અથવા કહે કે, કેતરાયેલ અક્ષરમાં કાંઈક ફેરફાર ૧૮ માં વર્ષે ચોમાસાની ઋતુમાં, શું ૫ખવાડિયું દેખાય છે (પછી તે ફેરફાર મૂળેથી જ ચાલ્યો આવે અને પ્રથમ દિવસે. છે કે ઋતુની અસરથી નીપજે છે, કે કારિગરનાં તે લેખની મતલબ આ પ્રમાણે છે. ૨૩ “It હથિયારની ચાલાકીનું પરિણામ છે, તે નિરાળો પ્રશ્ન places on record an edict sent to the છે). પરંતુ અક્ષરના ઉકેલમાં આવા અનેક પ્રકારની minister in charge of Mamada (line 1) ગુ નડતી હોવાથી અમારું એમ અનુમાન થાય છે or Mamata (line 2). no doubt the name કે, મામાડને સ્થાને મનમાડ (જેમ હાલમાં તે પ્રદેશ of the Ahira in which Karle was પાસે મનમાડ ગામે, જી. આઈ. પી નું મનમાડ જંકશન situated......The edict grants to the છે તેમ) હશે. તથા વરકની ગુફાને સ્થાને આ monks living in the caves of Valāraka “ઈલોરા”ની ગુફા કહીએ છીએ તેવું સ્થાને સૂચવત the village of Karajaka in the Mamala કોઈ શબ્દ હશે. આ શબ્દ સૂચવવાનું ખાસ પ્રોજન district=મામાડ (પક્તિ ૧) કે મામાલ (પંક્તિ ૨) એ છે કે, રાજા ગૌતમીપુત્ર દાનકર્તા છે. દાનને હેતુ ઉપર અધિકાર ભેગવતા પ્રધાનને કરાયેલ હુકમની ગુફામાં રહેતા તપસ્વી મુનિ અને ઋષિઓને ઉપતેમાં નોંધ છે; જે-જીલ્લામાં કાલે આવ્યું છે તેનું જ કારાર્થને છે, વળી રાજા પોતે જૈનધર્મી છે (જુઓ તેનું ખરેખર આ (મામાડ) નામ છે–વલુરકની ગુફાઓમાં વર્ણન અને સિક્કાચિત્ર) તેમજ કાલે અને ઇરાની વસતા તપસ્વીઓને મામાલ જીલ્લામાં આવેલા કરજક૨૪ ગુફાઓમાં જૈનસંપ્રદાયને લગતાં દર્યો કોતરાયેલાં (a) In the name of the king Gautamiputra, શબ્દ જ પુરતા છે. but by the queen-mother or by king's (૨૨) આ શબ્દ બતાવે છે કે કસિલને વહીવટ mother,=ગૌતમીપુત્રના નામે પણ રાજમાતાએ અથવા નહતો જ. રાજાની, માએ. (૨૩) કે. આ. ૨. પ્ર. પૃ. ૪૯, (b) whose son is living=જેને પુત્ર હયાત છે. (૨૪) જી. આઇ. પી. રેલવેનું હાલનું કરજત સ્ટેશન આવા શબ્દો લખવાની જ જરૂર ન હોત, માત્ર (a) વાળા વાળું સ્થાન હશે કે ? Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] અદ્યપર્યત જળવાઈ રહેલાં નજરે પડે છે. આવાં અનેકવિધ કારણથી ઉપર જણાવ્યા પ્રમાણે સૂચના કરવાં પડે છે. લિપિ વિશારા આ ઉપર લક્ષ આપશે એવી વિનંતિ છે. શિલાલેખા [ એકાદશમ ખ’ડ લાખ દ્રવ્ય ખરચીને કૃષ્ણા નદીના કિનારે એન્નાતકનગરે જે મહાચૈત્ય પ્રસાદ બંધાવ્યા હતા (વિશેષ હકીકત માટે જીએ પુ. ૪માં તેનું વૃત્તાંત) તે સમજવાના છે. અદ્યપર્યંત આની એળખ કાઈ વિદ્વાને આપ્યાનું અમારા જાણવામાં આવ્યું નથી. પુ. ૪માંનું વૃત્તાંત લખતી વખતે અમે જે અનુમાન દેર્યું હતું તે પણ સધળી પરિસ્થિતિથી વાક્ થઈને સ્વતંત્ર રીતે જ દોર્યું હતું. અમારા તે અનુમાનને અહીં વર્ણવેલા આ અમરાવતી સ્તૂપના શિલાલેખથી સમર્થન મળે છે એટલે હવે તે હકીકત, સત્યઘટના તરીકે પુરવાર થાય છે, એરિસ્સા સરકાર તરફથી કલિગદેશના ઈતિહાસને લગતું પુસ્તક હાલ જે લખાઈ રહ્યું છે તેના વિદ્વાન સંપાદક ડૉ. પાંડયાએ, સમ્રાટ ખારવેલના ચરિત્ર અને હાથીગુંફાના લેખ ઉપર અવનવા પ્રકાશ પાડયા છે તેમણે અમને આ બાબત એ એક પત્ર લખ્યા હતા પરન્તુ આ પુરાવા ત્યાં સુધી અમને મળી આવ્યા નહાતા. એટલે અમારા પુ. ૪નું લખાણ જોઈ લેવા વિનંતિ જ માત્ર કરી હતી.પર`તુ આલેખથી હવે સાબિત થયું કે રાજા શાતકરણ વસિષ્ઠપુત્ર અને કલિંગપતિ એક જ સંપ્રદાયના હતા–એટલે કે બન્ને જૈનધર્મ પાળતા હતા. આ હકીકત શાતકરણિના સિક્કાએથી પણ પુરવાર થઈ છે. અમરાવતી સ્તૂપને નં. ૧૦અમરાવતી ભૂંસાઇ ગઇ છે. વસિષ્ઠપુત્ર સ્વામીશ્રી પુલુમાવી; વર્ષની સાલ (જીએ તે વિષય)૨૭ અત્યાર સુધી બૌદ્ધધર્મના સ્મારક તરીકે લેખાવાય છે તે ભૂલભરેલું છે; તેમજ આ અમરાવતી ઉર્ફે એન્નાતટનગરની (જીએ ઉપરમાં) જાહેાજલાલી ઈ. સ. નૌ પ્રથમ સદી સુધી તા જળવાઈ રહેલી દેખાય છે. હવે એક મુદ્દો અને તે બાદ આ લેખની વિગત બંધ કરીશું. વિદ્વાન લેખકે જે જણાવ્યું છે કે, “The present edict was also issued by Gautamiputra Satakarni as a result of his victory over Nahapan=નહપાણ ઉપર વિજય મેળવ્યાના સમે જ ગૈાતમીપુત્ર શાતકરણિએ વર્તમાન ફરમાન પણ કાઢયું હતું.” મતલબ ૐ નં. ૭ અને નં. ૯ના લેખા નહપાણુને પ જીત્યાબાદ તરત કાતરાવ્યાનું તેઓ માને છે. ખરી હકીકત તેમ નથી. નહુપાણુ તેા કયારા મરી પણ ગયા છે. તે બાદ કેટલાંય વર્ષે તેની ક્ષહરાટ પ્રજા ૬ ઉપર આ શાતકરણિએ જીત મેળવી છે, કે જેના સ્મારક તરીકે તે લેખ કાતરાવ્યા છે. એટલે કે ક્ષહરાટ નપાણુ ઉપરની જીત નથી, પરંતુ તે જે પ્રજાના હતા તેવી ક્ષહરાટ અને તેને મળતી અન્ય પ્રજા ઉપર જીત મેળવી હતી એમ લેખવાનું છે. Records a gift to the Amravati Top [ line 2; mahācitya=the great caitya ]= અમરાવતી ટાપને બક્ષીસ આપ્યાની નોંધ છે (પંક્તિ ૨, મહાચિત્ય=મહા ચૈત્ય). લેખ વિશે નાંધવા જેવું નથી. અહીં જે મહાચૈત્યને બક્ષીસ આપવાનું લખ્યું છે, તે કલિંગપતિ ખારવેલે હાથીગુંફાના લેખમાં જણાવ્યા પ્રમાણે ૩૫ (૨૫) સરખાવા ઉપરની ટીકા ન'. ૧૪ તથા ૨૬. (૨૬) આ બન્નેને સમય (તેમના વૃત્તાંતે જુએ) સરખાવવાથી ખબર પડશે. [નહપાણુનું મરણુ ઈ. સ. પૂ. ૭૪ માં છે; અને ગૌતમી -- નં. ૧૧—૧૨ નાસિક અન્ને વસિષ્ઠપત્ર સ્વામીશ્રી પુલુમાવીના છે પહેલામાં ખીજાં વર્ષ, શિયાળાનું ચેાથું પખવાડિયું, છઠ્ઠો (આઠમ) પુત્ર શાતકરણિની જીત ઇ. સ. પૂ. પર-૫૩ માં છે. કદાચ તેથી પણ બેત્રણ વર્ષાં આગળની છે; એટલે એ વચ્ચે લગભગ ૨૦-૨૨ વર્ષીનું અંતર છે ]. (૨૭) સરખાવા પુ. ૧, પૃ. ૩૧૨ ઢીકા ન . ૭૮, Page #128 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ ] દિવસ. તથા ખીજામાં છઠ્ઠું વર્ષ, નાળાનું પાંચમું પખવાડિયું (પહેલા) દિવસ. આ બન્ને લેખ વિશે ખાસ લખવા જેવું નથી. નં. ૧૧માં સ્વામિશ્રી અને પુછુમાર્ક શબ્દો છે જ્યારે નં. ૧૨માં શ્રી પુલુમાયી છે. પરંતુ આ ફેરફારા કાંઇ ઐતિહાસિક હકીકતને સ્પર્શ કરતા નથી એટલે તે ઉપર ચર્ચાની જરૂર નથી. શિલાલેખા નં. ૧૩—નાસિક વાસિષ્ઠીપુત્ર શ્રી પુલુમાવી, ૧૯ મું વષઁ, ઉનાળાનું બીજું પખવાડિયું, અને તેરમા દિવસ. આ શિલાલેખ અતિ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે તેમાં ગૌતમીપુત્ર શાતકરણના તથા તેની પાછળ ગાદીએ બેસનાર વાસિખ્રિપુત્ર સાતકરણના જીવન ઉપર ખૂબ ખૂબ પ્રકાશ પડે છે અને તે પણ તે બન્નેની અંતરની સગી થતી એક વ્યક્તિ તરફથી કાતરાયલ છે એટલે (૨૮) દક્ષિણાપથેશ્વર અને દક્ષિણાપતિમાં શું ફેર છે, કાણ માટું ગણાય તેની ચર્ચા માટે આગળ ઉપર અગિયારમે પરિચ્છેદ જુએ. (૨૯) જૈન સાહિત્યમાં “રાણાશ્રી મળશ્રી”ની સભામાં (૪. સૂ. સુ. ટી. પૃ. ૧૨૮) કે રાજદરબારમાં અમુક વાદ થયા એવા ઉલ્લેખા આવે છે. તે રાણાનેા અને આ રાણીમાતા ખળશ્રીને! સમય લગભગ એક આવે છે. અને આ જૈન મતાનુચાયી, પ્રબળ ભાવનાશાળી અને લાગવગ ધરાવતી વ્યક્તિના સાનિધ્યમાં ચર્ચા થાય તે પણ સુયૅાગ્ય લાગે છે. હાલ તા આટલી સૂચના કરી, વિશેષ શેાધન ઉપર તે હકીકતને છેડી દેવી રહે છે. (૩૦) જ્યારથી ચંદ્રગુપ્ત સમ્રાટ દીક્ષા લઇને, તેમના ગુરૂ શ્રીભદ્રબાહુ સાથે દક્ષિણમાં વિહાર કરી ગયા છે, ત્યારથી આ ગેાદાવરી અને કૃષ્ણા નદીના મૂળવાળા પાતીય પ્રદેશમાં, જૈન સાધુઓની સ્થિતિ વિશેષ થવા માંડી છે, તેથી જ જૈનધમી નહપાણ અને રૂષભદત્તે, જીનૅર, પૈઠણ, નાસિક, કન્હેરી આદિ તેમનાં તીથ ધામાથી ભરચક એવા આ પ્રદેશ મેળવવા વાર'વાર યુદ્ધો ખેલ્યાં છે. વળી સરખાવા ચતુર્થાં પરિચ્છેદે રાજગાદીના સ્થાનવાળી હકીકતનું વન તથા પુ. ૪, ૫, ૨૧૭ની હકીકત તથા પુ. ૩ના અંતે [ ૧૦૧ વિશ્વસનીય માહિતીરૂપ ગણુાય તેમ છે. તે વિશે ડૉ. રૂપ્સન લખે છે કે “This is an inscription of Queen Gautamiputra Bala-Śri, the mother of Gautami Śri-Satakarni and the grandmother of Pulumavi, the Lord of Deccan......It records the donation of a cave by Queen BalaŚri to the Buddhist monks of the Bhadavaniya school dwelling on mount Triraśmi, and of the gift of Pulumavi of the village of 'Pisajipadaka' for its support=ગૈતમીપુત્ર શ્રી શાતકરણની મા, અને દક્ષિણાપથેશ્વર૨૮ પુલુમાવીની પિતામહી-દાદી, રાણી ગૌતમી ખળશ્રીને ૨૯ આ લેખ છે...તેમાં ત્રીરસ્મિ શૃંગ ઉપર રહેતા ‘ભદાવનીય’૨૧ સંપ્રદાયવાળા બાહ્૩૨ સાધુઓને રાણી ખળશ્રી તરફથી ગુફાની ભેટ અપાયાની, આભિર અને ત્રિકૂટક રાજાઓનું વૃત્તાંત શ્રીભદ્રબાહુ પછી દસમી પેઢીએ થયેલ શ્રીવજ્રસ્વામિનું સ્વર્ગગમન (જુઓ નીચેની ટીકાન. ૩૭) તથા તે બાદ થયેલ કેટલાક આચાર્યના વિહાર પ્રદેશ આ ત્રિરશ્મિ પ`ત સમજાય છે અને તેથી જ તે સમયે જૈન મતાનુચાયીઓ આ સ્થાનને પવિત્ર ગણી અતિ મહત્વ આપતા દેખાય છે. (ભદ્રખાહુ અને તેમની પેઢી માટે નીચેનું વૃક્ષ અને તે પહેલાંની પેઢી માટે પુ. ૨, પૃ. ૩૦, ટી, ન. ૧૨૬ જીએ) (૩૧) રાજા શાતકરણના ધર્માં જૈન છે. એટલે આ ભઠ્ઠાવનીય ' શબ્દ પણ તેના ધર્મને લગતી કોઇ શાખાનેાજ સંભવે છે. સે. યુ. ઇ. પુ. ૧૨ માં આને લગતા નામા પ્રે।. જેકેાખીએ આપ્યાં છે તે જુએ, જૈન વિદ્વાના આ ખાખત તપાસ કરે એવી વિનંતિ છે. અથવા તેના ઉકેલમાં કાંઇ હેરફેર થઇ હાય તે। તે તપાસી જોવું રહે છે. અમને કાઈ જાતની માહિતી ન હેાવાથી કાંઇ ચાસ કરી શક્તા નથી. (૩૨) વિદ્વાનાએ પાતાની માન્યતા શબ્દ જ વાપર્યે રાખ્યા છે. વાંચકાને હવે થતી જતી હશે કે, તે શબ્દમાં ફેરફાર ઉભી થતી જાય છે. પ્રમાણે બૌદ્ધ ધીમે ધીમે ખાત્રી કરવાની જરૂરિયાત Page #129 -------------------------------------------------------------------------- ________________ * સર * . ૧૦૨ ] શિલાલેખે [ એકાદશમ ખંડ તથા તેના નિભાવ માટે ‘પિસાજીપદક' નામે ૩ ગામડું લેખના હાર્દ વિશે આટલી સામાન્ય ચર્ચા કરીને પુલુમાવીએ બક્ષીસ આપ્યાની નોંધ કરી છે.” આટલું હવે તેની ઐતિહાસિક બાજુ તરફ વળીશું. ડે. લખીને ગ્રન્થકર્તાએ રાણીબળશ્રીના પુત્ર શૈતમીપુત્રના રેસને જણાવે છે કે, “The great historical પુત્ર તરીકે વાસિદ્ધિપુત્ર શ્રી પુલુમાવીને જણાવતા કેઠ importance of the inscription consists બતાવ્યો છે. પરંતુ આપણે આગળ ઉપર સાબિત in the information which it gives as કરીશું કે વસિષ્ઠપુત્ર તે ગૌતમીપુત્રનો પુત્ર નથી. પરંતુ to the extent of Gautamiputra's તેના મેટાભાઈનો પુત્ર એટલે ભત્રીજો થાય છે. dominion and the events of his reign= બાકી રાણી બળશ્રીનો પૌત્ર થતા તે વાત તે બરા- તે લેખનું મહાન ઐતિહાસિક મહત્ત્વ, શૈતમીપુત્રના બર જ છે. બીજી હકીકત એ છે કે, જ્યાં ત્યાં સાધુઓ રાજ્યના વિસ્તારને લગતી તથા તેના રાજ્યના અન્ય અને તપસ્વીઓ માટે કઈ ગામડું (ગામડાની પેદાશ) બનાવોને લગતી જે માહિતી તેમાં અપાઈ છે તેને પણ સાથે સાથે બક્ષીસ આપ્યાની જે વાત શિલા- લીધે છે. આ પરત્વે પિતાના વિચાર સંક્ષિપ્તમાં લેખોમાં વિચારપૂર્વક જણાવવામાં આવે છે તે (પ્ર. પૃ. ૩૧, પારિ ૪ર જુઓ) જણાવી દીધા છે કે, સાબિતી આપે છે કે, પ્રાચીન સમયે રાજકર્તાઓ In Queen Bala-Sri's inscription Gauપિતાને ધર્મ પ્રત્યે કેવાં પ્રેમ-કાળજી અને ધગશ tamiputra is styled king of the ધરાવતા હતા (પુ ૨માં સિક્કા પ્રકરણે દર્શાવેલી હકી- following countries –Asika, Asaka, કત સાથે સરખા). તેમ એ પણ સ્પષ્ટ થતું જાય Mulaka, Suratha, Kukura, Aparanta છે કે, પૂર્વકાળે ઋષિમુનીઓ કે આત્મચિન્તનાર્થે Anupa,Vidarba,Akara,Avanti (p. xxxiii); તલસતા અભ્યર્થીજને, વસતીમાં-સંસારમાં રહેલા Gautamiputra is further styled lord મનુષ્યના સંસર્ગમાં નહાતા રહેતા પણું ગિરિશિખર અને of the following mountains:-Vindhya, ગુફાઓ જેવા એકાંત અને નિર્જન સ્થળોમાં જ રહે- aksvat or Rksa Paripatra, Sahyadris, વાનું પસંદ કરતા હતા તથા તેમને નિભાવવા Krishnagiri, Maca, Srīstana, Malaya, માટે બે વસતી કે પ્રજા ઉપર નહીં પણ રાજ્ય Mahendra, Setagiri and Cakora રાણી ઉપર કે રાજક્ત ઉપર જ રહેતો હતે.. બળશ્રોના શિલાલેખમાં નીચે જણાવેલ પ્રદેશના (૮) દિન ૪૫૩-૪૭૦=૧૭ (૧) શ્રી ભદ્રબાહુ મ. સ. ૧૫૬ થી ૧૭૦ (૨) સ્થૂલિભદ્ર ૧૭૦-૨૧૫=૪૫ . (૯) સિંહગિરિ ૪૭૦-૫૪૮=૭૮ (૩) આર્ય)મહાગિરિ (૪) (આય) સુહસ્તિ ૨૫-૨૪૫=૩૦ ૨૪૫-૨૯૨=૪૭ (સમ્રાટ પ્રિયદર્શિનના ગુરૂ) (૧૦) વજ ૫૪૮-૫૮૪=ઈ. સ. ૨૧ થી ૫૭=૩૬= (શકારિ વિક્રમાદિત્ય તથા તેના પછી ત્રણે રાજાના સમકાલિન; જન્મ છે. સ. પૂ. ૩૧) (૩૩) નીચેને શિલાલેખ નં. ૧૪ જુઓ. (૩૪) જૈનધર્મના તીર્થકરોના મેક્ષસ્થાને પણ આ કારણથી જ પાર્વતીય પ્રદેશમાં આવ્યાં સમજવાં (જુઓ પુ. ૧ પૃ. ૭૬ ટી. નં. ૧૩ તથા સરખાવો પુ. ૨ માં પ્રિયદર્શિનના ખડક લેખેવાળાં સ્થળ. (૩૫) કે. આ. રે. પ્ર. પૃ. ૫૦. (૩૬) આ પ્રદેશના તથા પર્વતનાં કેટલાંક નામ ભં. (૫-૬) (આર્ચ)સુસ્થિ અને (આર્ય)સપ્રતિબદ્ધ ( બને મળી ર૯૨ થી ૩૭૬૮૪ ) (૭) ઈંદ્રદિન ૩૭૬-૪૫૩=૭૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ - - પંચમ પરિછેદ ] શિલાલેખ [ ૧૦૩ રાજવી તરીકે ગૌતમીપુત્રને સંબો છે–અસિક, sent the extent of his empire, the અસક, (અશ્વક), મૂળક, સુરઠ,(સૌરાષ્ટ્ર) કુકુર, અપરાંત, names of the mountains mentioned અનૂપ, વિદભ (વિદર્ભ), આકાર, અવંતિ (પ્ર. પૃ. ૩૩ more adequately vindicate his claim જુઓ);તે ઉપરાંત ગૌતમીપુત્રને નીચેના પર્વતનો સ્વામી to be called the Lord of the Daccan હેવાનું પણ જણાવ્યું છે; વિધ્યા, રૂક્ષવત ૩૭ ઉર્ફે રૂક્ષ, (Daksinapathapati) the heriditary title પારિપાત્ર, સહ્યાદ્રિ, કૃષ્ણગિરિ ૩૦, મચ, શ્રીસ્તન, મલય, of the Satavahana dynasty=જોકે લેખમાંનાં મહેન્દ્ર, સેઢગિરિ (તગિરિ કે શ્રેષ્ઠગિરિ) અને ચકોર.” સ્થળોનાં નામો ઉપરથી ગૌતમીપુત્રે મેળવેલ છની ૩૯ આ પ્રમાણે લખીને પોતાને સ્વતંત્ર અભિપ્રાય દર્શાવતા નેધ નીકળે છે અને તે ઉપરથી કઈ પણ રીતે હાય તેવા ઉદગાર (જીએ પૃ. ૩૬) કાઢે છે કે “While તેના સામ્રાજ્યનું માપ નીકળી શકતું નથી, છતાં the place-names in the inscription જે પર્વતાનાં નામને નિર્દેશ કરાયો છે તે ઉપરથી thus merely record the conquests of તો તેને જે દક્ષિણાપથપતિ (કે જે ઉપનામ શાતવહન Gautamiputra and in, no way repre• વંશનું જ છે) કહેવામાં આવે છે તે દાવો વિશેષ સ્પષ્ટ ગોળમાં જાણીતા છે અને કેટલાંક સંશોધન માગે છે. ઘણાની ભજવતાં, પોતાના મિત્ર એવા ગભીલવંશી ભૂપતિઓની ઓળખ પુ. ૨ માં પ્રિયદર્શિનના વણને સુદર્શન તળાવની કુમકે રહીને લડો છે એટલે તેનો ચરા અને ભૂપ્રાપ્તિનો પ્રશસ્તિમાં, તથા પુ. ૪ માં રૂદ્રદામનના વૃત્તાંતમાં અપાઈ લાભ, તે ગભીલાના નામે ચડાવાય છે (જીએ ૫. ૪માં ગઈ છે ત્યાંથી જોઇ લેવી. તેમનું વૃત્તાંત. આ વંશના અને ગર્દભીલવંશી સિક્કાઓમાં બાકી જે ઉપયોગી નથી તે મૂકી દીધાં છે. તેમ કેટ- અવંતિનું cross & balls વાળું ચિન્હ પણ આ કારણને લાકની માહિતી મળતી નથી અથવા તો શંકાય છે. લીધે જ છે, તથા સૌરાષ્ટ્રની ભૂમિમાંથી ગૌતમીપુત્રના (૩૭) ક. સૂ. સુ. ૧૩૦:-પિતે એટલે વજસૂરિ (જુઓ ઉપર સિક્કાઓ જે મળી આવે છે તે તથા સાંચી સ્તુપ ઉપર ટી. નં. ૩૦) સાથે રહેલા સાધુની સાથે રથાવર્ત પર્વત ઉપર શાતકરણિ લેખ પણ આ કારણને લીધે છે. જુઓ ઉપરમાં જઇ અનશન કરી દેવલોકે ગયા (સોપારક નગરમાં પોતે લેખ નં. ૪નું વર્ણન; તે સર્વ આ સ્થિતિની સાબિતીરૂપ સ્થિતિ કરીને રહ્યા હતા તેના અનુસંધાનમાં ઉપરનું વાક્ય સમજવું.) સરખા નીચે ટી. ૪૦. ઉચારાયું છે. એટલે કે ત્યાંથી પિતે રાવર્ત પર્વત ઉપર (૪૦) ઉ૫ર નિર્દિષ્ટ થયેલ સ્થળનાં-પ્રદેશનાં નામે જેગયા છે. જેથી સમજવું રહે છે કે, આ પર્વત સોપારક નારને તો તુરત લાગશે જ કે તેનું સામ્રાજ્ય ઉત્તર હિંદમાં નગરની બહુ નજીકમાં હશે. વળી રાજા હાલ શાલિવાહનના પણ વિસ્તરેલું હોવું જોઈએ, છતાં તેમ નથી બનવા પામ્યું તે વૃત્તાંત તેની ધાર્મિક પ્રવૃત્તિવાળા પારિગ્રાફે જુઓ. માટે જ આ ઉદ્ગારે સાક્ષીરૂપ સમજવા. (ઉપરની ટીકા (૩૮) કો. ઓ. રે. પૃ. ૩૩–The Black Moun- ૩૯ સરખા). tain, which is mentioned in the Kanheri insc- (૪૧) આખા શાતવાહન વંશનું તેમણે કહી દીધું છે તે ription and from which, no doubt Kanheri વ્યાજબી નથી. આમ બાલવાને તેમણે જે કે કારણું બતાવ્યું છે takes its name=કાળાપર્વત, જેનું કહેરી લેખમાં વર્ણન છેઉપરના લેખ નં. ૧, તથા આ નં. ૧૩ ના લેખમાં તે અપાયું છે (જુઓ આ. સ. કે. ઈં. ૫.૫ ૫. ૭૯ ટી. નં. શબ્દ વપરાયો છે, તેમને પુલુમાવી વાસિષ્ઠપુત્રના સંબંધમાં ૧૫ તથા પૃ. ૮૪ ટી. ૨૪) અને જે ઉપરથી કહેરીનું નામ દક્ષિણપથેશ્વર પણ વપરાય છે. પરંતુ ખરી હકીકત એ (જુઓ નીચે શિલાલેખ નં. ૨૨) પડયું હોય એમ શંકારહિત છે કે, નં ૧ અને ૧૩વાળા શાતવાહન વંશીઓ તેવા પરાક્રમી લાગે છે. થયા હતા તેમજ તેમના સામ્રાજ્યનો વિસ્તાર પણ આખા ઉપરની ટીકા નં. ૩૦ની હકીક્ત સાથે સરખાવે. દક્ષિણ હિંદમાં પ્રસરી રહ્યો હતો અને તેથી જ માત્ર બે (૩૯) એકરીતે કહીએ તે આ જીતે તેણે મેળવી પણ ચાર જણાને જ તે ઉપનામ આપી શકાય તેમ છે, નહીં કે કહેવાય, પરંતુ તે લડાઇઓમાં તેણે સ્વતંત્રપણે ભાગ નહીં દરેકે દરેકને. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] શિલાલેખો [ એકાદશમ ખંડ પણે દેખાઈ આવે છે.” સેંધાવવો પડે તેમ છે. (૧) પ્રથમ તો પુલુમાવી તે વળી આગળ જતાં પારિ. ૪૫માં વસિષ્ઠપુત્ર શાત- ગૌતમીપુત્રને પુત્ર (ઉપર ટી. ન. ૧૭ તથા પૃ. ૯૭ની કરણિની કારકીર્દિનું વર્ણન કરતાં કહે છે કે “Gau- હકીકત) નથી પણ ભત્રીજે થાય છે. પરંતુ તે મુદ્દો tamiputra Sri-Satakarni, was succeed- કાંઈ ગંભીર નથી. (૨) પુલુમાવીનું રાજય તે લગભગ ed by his son Vasisthiputra Sri-Pu- ૬૫ વર્ષ સુધી ચાલ્યું છે (જુઓ વંશાવળી) પરંતુ lumavi who is known to have required અહીં ઓછામાં ઓછું ૨૪ વર્ષ૪૪ ચાલ્યાનું જાણુંfor at least 24 years..whom Rudra- વાયું છે એટલે આપણે ખાસ વિરોધ ઉઠાવવાનું daman (inscr. dated Saka 72=A.D.150) પ્રયોજન નથી જ. બાકી ગૌતમીપુત્ર શાતકરણિને twice in fair fight completely defeated. રાજ્યકાળ ૨૪ વર્ષે પૂરો થયો હતો એટલું સત્ય છે. It is significant that in this inscription (૩) રૂદ્રદામને બે વખત હરાવ્યાની વાત-સુદર્શનના the terrtorial titles which Gautamiputra તળાવની પ્રશસ્તિ ઉપરથી ઉપજાવી કાઢી છે. પુ. ૨, won by his conquests are not inherited પૃ. ૩૯૭-૭ અને પુ. ૪માં પૃ. ૨૦૮થી ૧૬૯ સાબિત by his son who is simply styled 'Lord કરી ગયા પ્રમાણે તે સર્વ હકીકત તે સમ્રાટ પ્રિયof the Deccan (Daksinapathesvara)= દર્શિનની યશગાથારૂપે લખાઈ છે. રૂદ્રદામનને તેમાં ગાતીપુત્ર૪૨ શ્રી શાતકરણિની પછી તેનો પુત્ર સંબંધ નથી. વળી તે પ્રશસ્તિમાં કે. . ૨.ના વસિષ્ઠપુત્ર શ્રીપુલુમાવી ગાદીએ બેઠે છે. તેણે ઓછામાં ઉતારામાં ૭૨ની સાલને આંક પણ નથી પરંતુ મૂળ ઓછું ૨૪ વર્ષ રાજ્ય કર્યું છે–જેને બે વખત ખુલ્લા એ. ઈ. પુ. ૮માં છે. એટલે કે તેમણે તે રૂદ્રદામનના યુદ્ધમાં સંપૂર્ણપણે રૂદ્રદામને હરાવ્યો હતે (શિલાલેખની અન્ય લેખમાંના આંક સાથે ઘટાવીને લખી દીધી છે સાલ શક હર=ઈ. સ. ૧૫)...ખાસ નેધવાલાયક છતાં રૂદ્રદામનની હયાતિનો તે સમય હેઈને આપણે છે કે પોતે મેળવેલ છતને લીધે ગૌતમીપુત્રે જે સ્વીકારી લઈશું. પરંતુ રૂદ્રદામનને સમય ઈ. સ. ૧૫૦ ઉપનામે બિરદ-પ્રાપ્ત કર્યા હતાં તે આ શિલાલેખમાં નથી તેને સમય તે પચીસ વર્ષ મોડે છે (જુઓ પૃ. ૪ તેના પુત્રને લગાડવામાં૪૩ આવ્યાં નથી, તેને તો માત્ર તેનું વૃત્તાંત) તે તેમના જણાવ્યા પ્રમાણે પેલા ગ્રીક દક્ષિણાપથેશ્વર જ કહીને સંબોધે છે. ભૂગોળવેત્તા ટેલેમીને ચ9ણના સમકાલીન તરીકે ગણઉપરના કથનમાં અનેક હકીકતને વિરોધ આપણે વાથી સાબિત કરી શકાય છે. છતાં ઇતિહાસમાં જ્યાં (૪૨) આ નામવાળી વ્યક્તિઓને નં ૧૭ અને નં ૧૮ મે નથી કરતા, ઘણાં નામે એકઠા કરવાથી જે વિસ્તાર ધારીને લખાણ કર્યું છે. પરંતુ હવે આપણને માહિતી મળી બને, તેના કરતાં યે ઘણે મેટે વિસ્તાર કેવળ એક નામથી રહી છે કે, એક નામની અનેક વ્યક્તિઓ થઈ છે તે પછી પણ સૂચવી શકાય છે. નં. ૧૭ને બદલે નં. ૨૪ કે ૨૬ કાંન હેચ તેમજ નં. ૧૮ વળી દક્ષિણપતિ અને દક્ષિણાપથેશ્વર વચ્ચેનો ભેદ ને સ્થાને નં. ૨૫ કે ૨૯ કાં ન હોય. (સરખા નીચેની કેઇએ ઉકેલી બતાવ્યું નથી એટલે તેમની સરખામણી ટીકાઓ નં.૪૩ તથા ૪૪) જો કે રૂદ્રદામનને લગતી હકીકત તે અસ્થાને છે (સરખા ઉપરની ટીકા ૪૨ તથા નીચેની .૪૪) નીપજાવી કાઢેલી હવે પુરવાર થઈ છે એટલે અત્રે જે વિચારે (૪૪) ૨૪ વર્ષ છે એટલે અહીં નં. ર૬નેજ લેખવાને દર્શાવાયા છે તે બહુ મહત્ત્વના નથી કરતા. નં. ૧૭, ૧૮ના છે, વળી નં. ૨૪, ૨૫ અને ૨૬વાળામાં પણ ગૌતમીપુત્ર જીવનચરિત્રે કરેલ વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે કે, આ વાસિષ્ઠપુત્ર એમ, કેઈ ઉપરનો કે કોઈ પાછળને છે, તે જ નં. ૧૩નો લેખ નં. ૧૭, ૧૮ ના આંધ્રપતિને આશ્રયીને જ પ્રમાણે નં. ૨૭, ૨૮ અને ૨૯નું. પણ છે. વળી તે સર્વેને લખાયલ છે. સમય ચઠણ અને રૂદ્રદામનના સમસમી તરીકે પણ છે. (૪૩) ઘણાં નામેવાળા ખાતેની જીત મેળવી તેથી તે એટલે કયો કાણુ, તે નક્કી કરવું જરા મુશ્કેલ છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ્ન ] શિલાલેખા ચેાકસાઈનું તત્ત્વ ન હેાય ત્યાં ૨૫-૩૦ વર્ષનું અંતર ચલાવી લઈ શકાય તેવું ગણાય છે. તે હિસાબે રૂદ્રદામનના સમય ઈ. સ. ૧૫૦ને કબૂલ રાખતાં પણ વસ્તુસ્થિતિના મેળ ખાય તેમ નથી. કેમકે આ વસિષ્ઠપુત્ર શાતકરણનું મરણ જ (જીએ વંશાવળી) રૂદ્રદામનના સમય પહેલાં લગભગ સે। વ` ઉપર થઈ ગયું છે. એટલે તેની સાથે યુદ્ધમાં ઉતરવાની કલ્પના જ વંધ્યાપુત્ર જેવી કહેવાય. રૂદ્રદામનને દક્ષિણના સ્વામી એવા આંધ્રપતિ સાથે યુદ્ધમાં ઉતરવું પડયું છે, પણ તે વ્યક્તિ જ અન્ય છે. મતલબ કે આખાયે રૂદ્રદામનને પ્રસંગ જ૪૫ તદ્દન ઉપેક્ષા કરવા યેાગ્ય છે. (૪) સૌથી વિશેષ વાંધા પડતી બાબત હવે આવે છે. ગૌતમીપુત્રને રાણીશ્રી ખળશ્રીએ દક્ષિણાપથપતિ (કા. આં. રે. પૃ. ૩૬; તથા ઉપરમાં પૃ. ૧૦૩) અને વસિષ્ઠપુત્રને દક્ષિણાપથેશ્વર (કૈા આં. રે. પૃ. ૩૮; તથા ઉપરમાં પૃ. ૧૦૪) કહીને સંખેાખ્યા છે.આ બંને શબ્દામાં દક્ષિણાપથ સામાન્ય શબ્દ છે; ઉપરાંત એકમાં પતિ અને ખીજામાં ઈશ્વર શબ્દ સમાસરૂપે જોડવા છે. પતિ શબ્દથી કેવળ સ્વામિત્વ સૂચવાય છે જ્યારે ઈશ્વર શબ્દથી માલિકી, મેાટાઈ, ચડિયાતાપણું બતાવવા ઉપરાંત પૂજ્યભાવ પણ દર્શાવાય છે. મતલબ કે દક્ષિણાપથપતિ કરતાં દક્ષિણાપત્યેશ્વરના હાદો ધણા પ્રકારે ચઢિયાતા છે, છતાં કેા. આં. રૈ ના વિદ્વાન લેખકે ઉતરતા૪૬ ગણાવ્યા છે. સમજાય છે કે, આ સમાસના અર્થ રૂદ્રદામનની હકીકત સાથે મેળા ખાતા કરવા પૂરતા જ તેમના ઉદ્દેશ હશે. બાકી આપણે આ બન્ને કાકા-ભત્રીજા-ભૂપતિઓનાં વૃત્તાંતમાં સાબિત કરી આપીશું કે, ભત્રીજો અનેક રીતે કાકા કરતાં ચઢિયાતા જ હતા અને રાણી ખળશ્રીએ અપેલાં બિરુદા યેાગ્ય જ હતાં. (૪૫) રૂદ્રદામને પેાતાની પુત્રી શાતકરણ વેરે પરણાવી હતી એવી જે માન્યતા પ્રચલિત છે, તેનું વન આગળ, લેખ ન, ૧૭ માં આવશે. એટલે અત્રે તે હકીકત ઉચ્ચારી નથી. (૪૬) જોકે અંગ્રેજી અનુવાદ કરતાં તે તેમણે બન્ને ઠેકાણે Lord of Deccanૠક્ષિણપતિ જ કર્યા છે, પરંતુ બન્નેનાં ૧૪ [ ૧૦૫ નં. ૧૪—નાશિક વસિષ્ઠપુત્ર શ્રી પુલુમાવી, રાજ્યના ૨૨મા વર્ષે, ઉનાળાનું (?) પખવાડિયું સાતમા દિવસ. This is a continuation of the last, Pulumavi the Lord of Navanagar (Navanara-Swami) sends an order to his minister in Govardhana that the village of “Sudasana' (Skt; Sudarsana) given to the monks on the date men* tioned in the last inscription, shall be exchanged for the village of 'Samalipada' 'Sudarsana must therefore be another name of the village of Pisajipadaka= છેલ્લા (લેખ)ના અનુસંધાનમાં આ લેખ છે. નવનર સ્વામિ૪૭ –(નવનરપતિ અથવા નગરપતિ) ગારધન પ્રાંતના પેાતાના સૂબાને ફરમાવે છે કે, આગળનાં લેખમાં દર્શાવેલી મિતિએ સાધુઓને જે સુદર્શન ગામ અપાયું છે તેને બદલે સામલીપદ ગામ હવે આપવું. તે ઉપરથી સમજાય છે કે, પીસાજીપદકના ગામડાનું ખીજું નામ સુદર્શન હેાવું જોઈ એ. આમાં પીસાજીપદક (જુએ નં. ૧૩ના લેખ)નું ખીજું નામ સુદર્શન હતું એમ સ્પષ્ટપણે સમજાય છે. તે ઉપરાંત જે આપણે ચર્ચા કરવા યેાગ્ય મુદ્દો છે તે પુલુમાવીના ઉપનામને લગતા જ છે. ડૉ. ભાઉદાજી (જ. માં. એં. રા. એ. સા. પુ. ૮. પૃ. ૧૩૯) તથા ડૉ. ખષ્લે (જ. માં. . રા. એ. સેા. ૧૯૨૮, ન્યુસીરીઝ, પુ, ૩,) ડૉ. રેપ્સનના મતને મળતા થઈ તે જણાવે છે કે, નવનર એટલે નવું નગર છે વસાવવામાં આવ્યું હતું તેના સ્વામી તેને કહેવા. એવી જીવન વૃત્તાંતનું વર્ણન કરતાં આ વાત તેમણે સ્પષ્ટ કરી નાંખી છે. (૪૭) શિલાલેખમાં મૂળ નવનર શબ્દ છે. તેમાં નવનગર લખેલ નથી. નવનગર તા વિદ્વાનોએ મધ બેસતું કરવાનું યેાજેલ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] શિલાલેખ [ એકાદશમ ખંડ ગણત્રીથી તે મુદ્દો સમજાવે છે કે, નહપાણુ ક્ષહરાટના આવતા પતિને આ નવ પુરૂષે કઈ રીતે જીતવા સમયે અંધપતિઓને રાજગાદીનું સ્થાન છોડી દેવાની દેતા નથી અને રાજાની આબરૂને ઊંચીને ઊંચી જ કરજ પાડી હતી એટસ્કે વિજેતાઓએ તે રાજગાદીના રાખ્યા કરે છે; જેમ અકબર શહેનશાહના દરબારે સ્પાનને ભાંગી તોડી નાખ્યું હતું પણ પાછળથી બીરબલ ટોડરમલ, અબુલફઝલ આદિ હતો, તેથી જ્યારે આ પ્રદેશ છતી લઈને નગરને સુંદર કરીને પ્રાચીન સમયે અવંતિપતિ અને ગ્વાલિયરપતિના સમસવને સણી બળશ્રીના પુત્ર-પૌત્રે રાજગાદી દરબારે બાણ, મયુર, ભવભૂતિ, વાચસ્પતિ ઈત્યાદિ અસલના સ્થાને લાવ્યા ત્યારે તેણે તે નગરીને નવ (નવું) હતા, તેથી પૂર્વે કાલિદાસ, ભાસ ઇત્યાદિ હતા, તેમ નગર એવું ઉપનામ આપ્યું હતું. એક રીતે આ સુચના શકારિ વિક્રમાદિત્યના દરબારે પણ સાત કે નવ મહાવધાવી લેવામાં કાંઈ વાંધા જેવું નથી લાગતું; પરંતુ પુરૂષો શોભતા હતા તેવી દંતકથા પ્રચલિત છે. વળી કેવળ આટલું જ કારણ શિલાલેખમાં તેને નવનર આપણે જાણીએ છીએ કે વિક્રમાદિત્ય ગર્દભીલસ્વામિ તરીકે ઓળખાવવાને પૂરતું ગણી શકાય કે કારિને અને તેના વંશજોને, દક્ષિણપતિ શતવહનવંશી કેમ? તે મુદ્દાનો વિચાર કરીએ છીએ ત્યારે વિશેષ સાથે મિત્રતા ચાલી આવતી હતી અને તેને અંગે ઊંડાણમાં ઉતરવાની જરૂર પડે છે જ. એક તો એજ રાજદ્વારી ક્ષેત્રે પણ મદદે આવીને ઉભા રહેતા હતા. પ્રમ પ્રથમ ઉઠે છે કે, શું વિજેતાએ રાજનગરને તે અમરકેષકારે રાજા હાલ શાલિવાહનને વિક્રમાદિત્યની ફોડીને વેરવિખેર કરી નાંખ્યું હતું ખરું? કાંઈ પૂરા ઉપમા આપી છે તથા કવિ ગુણાઢ્ય ગાથાસપ્તતિ નામે નથી જ માત્ર કલ્પના જ કરી લીધી છે. વળી બીજુંગ્રંથ રચીને પિતાના પિષક ભૂપતિને વિક્રમની સાથે ઉપરોક્ત હાર ખમી લીધા પછી કેટલાય ગુમાવેલ સરખાવ્યો છે. આ બધાં દષ્ટ અમે ઉપર સૂચવ્યું મુલક તેમણે પાછો હસ્તગત કરી લીધા હતા; એટલું જ છે તેવા રાજ્ય દરબારે પોષાતા નવરત્નાની પ્રથા ચાલી નહિ પરંતુ ગુમાવેલ કરતાં અધિક પ્રમાણમાં ન આવતી હોવાની માન્યતાને વિશેષપણે મજબૂત બનાવે પણ મેળવી લીધો હતો અને પોતાની જાહોજલાલીમાં છે. અને રાજાઓ આવી રીતિએ પોતાની આબરૂ પણ ઓર વૃદ્ધિ કરી દીધી હતી. એટલે નગર વસાવવા તથા કીર્તિ દેશપરદેશમાં ફેલાતી જવાને અતિ ઉત્સુક કે સમાવવા જેવું એય રખાયું હોય તે બનવા યોગ્ય રહેતા હતા તથા તેમાં પોતે અભિમાન પણ ધરાવતા નથી. છતાં ઠરાવો કે, જેમ સાડાત્રણ મણની એક મનુષ્ય હતા. એટલે પુલુમાવી શીતકરણિએ પણ તેજ પ્રથાનું દેહમાં નવટાંક જેટલા નાકની કિંમત વધારે અંકાય અનુકરણ કર્યું હોય તો તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. છે તેમ. અનેક પ્રદેશોની છતની સરખામણીમાં રાજ- અને આપણે તેનું જીવનચરિત્ર લખતાં જોઈશું કે આ પાટનું સ્થળ નાનું હોય તે પણ તેની કિંમત અનેક પુલુમાવી ઘણું જ સાહિત્ય અને કળારસિક રાજા ગણી વિશેષ લેખવી જોઈએ જ. કબૂલ. પરંતુ ભૂલવું હતો એટલે કે તે તેવી રીતે વિદ્યાને ઉત્તેજન આપો, જોઈતું નથી કે લેખ કેતરાવનારે તે “નવનરસ્વામિ' એટલું જ નહિ પણ સ્વતઃ પોતે પણ ગ્રંથ રચીને શબ્દ જ લખ્યો છે. નહીં કે “નવનગર સ્વામિ'—એટલે મૂકતે ગયો છે. તેથી આવા વિદ્યાવલ્લભ રાજા પિતાને તે લખવામાં વિશેષ હેતુ રહ્યો હોય એમ સમજાય છે. નવનર સ્વામિ તરીકે ઓળખાવવા માટે મનમાં અમારી માન્યતા છે કે નવ એટલે નવું નહિ પણ અભખાર રાખ્યા કરે અને એની પ્રસિદ્ધ કરવા લેખમાં સંખ્યાવાચક શબ્દ લે અને નર એટલે નરરત્ન- તથા પ્રકારની ઓળખ કરાવે તે સમજી શકાય તેમ નરપુંગવ. એટલે નવનરરૂપી રત્નાએ જેને સ્વામિ છે. એટલે “ નગરસ્વામિ 'ને બદલે. જેમ લેખમાં તરીકે કબૂલ્યો છે તે નર પતિ; જેના રાજદરબારમાં “નવનરસ્વામિ ” લખ્યું છે તેમજ તેને ઉકેલ નવ વિદ્વાને સભામાં હાજર રહી કેઈ પણ પ્રશ્નને કરવાને છે. ઉકેલ લાવવામાં તત્પર રહે છે અથવા બહારથી Page #134 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ ] શિલાલેખ [ ૧૭, નં. ૧૫-કલે its exact purport is uncertain. The વસિષ્ઠપુત્ર સ્વામીશ્રી પુલુમાવી, ૭મું વર્ષ queen's name is missing but she is ઉનાળાનું પમું પખવાડિયું. પ્રથમ દિવસે. described as “Queen of Vasisthiputra The inscription records the dopa- Sri Śātkarni, descended from the tion to the monks of Valuraka of a family of Kardamaka kings, she was village by so and so=અમુક માણસે વાલુરકના almost certainly also described as સાધુઓને કઈ ગામ બક્ષિસ આપ્યાની હકીકત આ [the daughter] of the Mahaksatrapa લેખમાં નોંધી છે, વાલુરકના સ્થાને ઈરાક-ઈલરા- Rudra. There can be little doubt that એલોરાની ગુફા તરીકે જેને આપણે વર્તમાનકાળે the Vasisthiputra here mentioned is ઓળખીએ છીએ કે જે ગુફા તે સમયે મામાડ- Pulumavi and the Mahaksatrapa-Rudra મનમાડના આહાર પ્રાંતમાં ગણાતી હતી (ઉ૫રમાં is Rudradaman=લેખ તૂટક દશામાં છે, અને લેખ નં. ૯) તે કહે છે એમ સમજવું. એટલી તેનો ઉદ્દેશ અચેસ છે. રાણીનું નામ ગુમ થયું છે જ સૂચના અમારે કરવાની છે. પણ તેને કારદમક રાજકુટુંબમાંથી ઉતરી આવેલી અને વાસિષ્ઠીપુત્ર શાતકરણિની રાણી તરીકે ઓળખાવી નં. ૧૬ કાલે * છે. ઘણુંખરું નક્કી જ છે કે તેણીને મહાક્ષત્રપ ૨ની વસિષ્ઠપુત્ર શ્રીપુલુમાવી, ૨૪મું વર્ષ, શિયાળાનું [પુત્રી) તરીકે જ ઓળખાવી છે. એ પણ નિસંદેહ ત્રીજું પખવાડિયું, ૩જો દિવસ. છે કે, અત્ર દર્શાવેલ વાસિષ્ઠીપુત્ર તે પુલુમાવી છે તેમાં પોતે જે કાર્ય ૨૧મા વરસે કર્યું હતું તેને અને મહાક્ષત્રપ રૂદ્ર તે રૂદ્રદામન છે. - ઉલ્લેખ છે. આ આંક ૨૧ને જે છે તેને ડે, ખુલરે આ કથનમાં અમારે જે મે વિરોધ કરી રહે પ્રથમ ૩૧ તરીકે વાંચ્યો હતો, પણ ૨૪મા વર્ષે જે છે તે, વિદ્વાનોએ કેવી કલ્પનાના ઘડા દૈઠાગ્યાં છે એ હકીકતની નોંધ લેવાય છે તેને સમય તેની પૂર્વેને જ બાબતને છે. વિદ્વાનો કરે તે સર્વ માન્ય થઈ જાય હોય, પાછળનો સંભવી શકે નહિ તે સ્પષ્ટ છે અને અને કેઈ નવો ઉગતો કે અપરિચિત લેખક તે પ્રમાણે તે પ્રમાણે હવે સુધારે થઈ પણ ગયો છે એટલે તે કરે તે તેને સર્વ તારી જ પાડવા મંડી પડે છે, સંબંધી કાંઈ કહેવાપણું રહેતું નથી. આ પ્રકારની મનોદશા પ્રવર્તિ રહી છે. ઉપર અમે જે શબ્દો ટાંક્યા છે તે અક્ષરશ છે તેમજ તેને લગતું શિલાલેખ નં. ૧૭ વિવેચન (જુઓ ઉપરમાં ટીકા નં. ૪૯) જે કરેલ છે પણુંકરીને વાસિષ્ઠીપુત્ર શ્રીપુલુમાવીની રાણીનો જ તે સર્વ અમે બરાબર વાંચી જોયું છે. છતાં કયાંય આ છે. મિતિ વિનાને છે. કથનને પૂરવાર કરી આપે તેવી હકીક્ત જણાવી જ ડે. રેસને આ પ્રમાણે નોંધ લખીજ૮ – નથી. અલબત્ત સંભવે છે કે, લેખને મૂળ ઉતારે The inscription is fragmentary, and જ્યાંથી લેવાય છે ત્યાં તેની ચર્ચા કરાઈ હોય (૪૮) કે, આ. ૨. પ્ર. પૃ. ૫૧, તથા પારા નં. ૪૬, લેખ નં. ૨૪, ૨૬, ૨૭ અને ૨૮ જુઓ, ૪૭ પૃ. ૩૮, ૯, (૫૦) બ્યુલર; આ. સકે. ઈ. પુ. ૧, પૃ.૭૮ હેઠ (૪૯) કદંબ અને રાતવહન કુટુંબો વચ્ચે લગ્નગ્રંથી ૫૧, ૧૧; વળી સરખા. ઈ. એ. પુ.૧૨(૧૮૮૩) પૃ. ૨૭૩. લાંબા સમયથી રચાતી આવેલ છે તે માટે પૃ. ૫૨ ટી. નં. [પાછળથી છે એ. પુ. ૧૨ જેઈ વાળ્યું છે. તેમાં લખ્યા ૧૪ની પેટા કલમ છ, જ, જાઓ તથા આગળ ઉપરના પ્રમાણે જ, લેખની લિપિ ઉકેલ કરી શકાતું હોય તે Page #135 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખા ૧૦૮ ] તે તે આપણે તપાસવી રહે છે. એટલું જણાવી આ લેખ પરત્વે જે શબ્દો છે. એં. પુ. ૧૨માં મૂળ તરીકે આપવામાં આપ્યા છે અને જે અમે ટી. નં. ૫૦મા અક્ષરશઃ ઉતાર્યા છે તે સંબંધી અમારા વિચાર જણાવીશું. પ્રથમ તા તેનેા અર્થ એટલા જ થાય છે કે, વાસિષ્ઠપુત્ર શાતકરણિની રાણીએ, કે જેનેા જન્મ કારદમક વંશમાં થયા છે અને જે મહાક્ષત્રપદ્ર—ની પુત્રી થતી હતી તેણે-અમુક કાર્ય કરાવ્યું. આ વાકય ખીજો શબ્દ જે કાર્દ્દમક છે તેને મુલતવી રાખી, ત્રીજો રાખ્ત જે મહાક્ષત્રપરૂદ્ર—છે તેની ચર્ચા કરી લેવી કેટલેક અંશે સુગમ પડે તેમ છે તે પ્રથમ હાથ પુત્ર,ખીજો કારહમદ અને ત્રીજો મહાક્ષત્રપદ્ર; એક પછી એક શબ્દો વિશે આપણે વિચાર કરીએ. આમાં વાસિષ્ઠપુત્ર સાથે તેની વિશેષ એળખ માટે પુલુમાવી જેવું કાઇ ઉપનામ જોડેલું દેખાતું નથી. માત્ર તેને સાદા નામથી જ એળખાવ્યા છે. પરન્તુ વિદ્વાનનું માનવું છે કે, “There can be little doubt that Väsisthiputra here mentioned is Pulumavi and the Mahāksatrapa Rudra is Rudradāmana=કિચિત્ જ શંકાસ્પદ છે કે (અર્થાત લગભગ ચેાસ જ સમજવું રહે છે કે) અત્ર દર્શાવેલ વાસિષ્ઠપુત્ર તે પુછુમાવી છે અને મહાક્ષત્રપ રૂદ્ર તે રૂદ્રદામન છે.” આમાં તેમણે વાસિષ્ઠ પુત્ર ને પુલુમાવી તરીકે ઓળખવાને કાંઇ દલીલ કે આધાર બતાવ્યા નથી. છતાં ચર્ચાની ખાતર બન્ને પ્રકારે લખાયેલા તે ભૂપતિઓને આપણે તપાસી જવા જોઈ એ જ. અને તેવાં નામેા તેા નામાવિલ જોતાં નં. ૧૮ ૨૫, ૨૬, ૨૭, અને ર૯ વાળાનાં દેખાય છે. તેમાં નં. ૨૬ વાળાનું ઉપનામ પુલુમાવી છે ખરૂં, પરન્તુ તે ગૌતમીપુત્ર છે, જ્યારે આપણે તે વાસિષ્ઠપુત્રની જ વિચારણા કરવાની છે એટલે તેના ત્યાગ કરવા રહ્યો. તેમ નં. ૧૮ અને ૨પવાળાના સમયે મહાક્ષત્રપ પીધારક ચણુ વંશીઓને ઓળખાવવામાં આવે માંના ત્રણ અક્ષરે વિવેચન માંગી લે છે. એક વાસિષ્ઠ-ધરીએ. આમાં રૂદ્ર—ની પાછળ અક્ષરા ઉડી ગયા છે એટલે મહાક્ષત્રપરૂદ્ર—તી પેાતાની જ પુત્રો કહેવાને કે મહાક્ષત્રપ ફ્દ્ર—ના કાઇ અમલદાર ઇ. ની પુત્રી કહેવાને ભાવાર્થ છે તે કલ્પનાના પ્રશ્ન ઠરે છે. જો મહાક્ષત્રપની જ પુત્રી ઠરાવાય તેા પ્રથમાક્ષર જેના રૂદ્ર... છે તેવું નામ, જેમ રૂદ્રદામન છે તેમ લગભગ તે જ સમયે પચીસ પચાસ વર્ષના ગાળામાં થયેલ એવા દ્રસિંહ અને રૂદ્રસેનનાં નામે પણ વિચારમાં લેવાં જોઇએ જ અને અમલદારની પુત્રી હાવાની ગણના વિચારવાની હોય તેા, પુ. ૩. પૃ. ૩૮૦માં જણાવી ગયા પ્રમાણે મહાક્ષત્રપ ઇશ્વરદત્ત જે આભિરપતિ હતેા તથા શિલાલેખ નં. ૩૯માં જણાવ્યા પ્રમાણે સિંહ મહાક્ષત્રપના સૈન્યપતિ ભૂતિ જે આભિરપતિ હતા તેવાને પણ વિચારમાં લેવા જ રહે છે. વળી ચણુવંશના સરદાર એવા ઇશ્વરદત્ત આભિરને મહાક્ષત્રપપદ જેમ લાગ્યું છે તેમ રૂદ્રભૂતિ સૈન્ય પતિ પશુ તે જ વંશને સરદાર હેઇને તેને પણ મહાક્ષત્રપનું ઉપનામ જોડી શકાય છે. મતલખ કે મહાક્ષત્રપ રૂ...ની વિચારણા ગમે તે પ્રકારે, મહાક્ષત્રપ તરીકે અથવા તેના અમલદાર તરીકે, કરા તાપણુ રૂદ્રદામનની સાથે દ્રસેન, રૂદ્રસિહ તેમજ દ્રભૂતિ જેવાને પશુ શું વિચારવા જોઈતા નથી ? હવે પેલા મુલતવી રાખેલ ‘કારહમક' શબ્દ લઈએ. [ એકાદશમ ખડ છે પરંતુ તે વંશની ઉત્પતિ જ નહેાતી થઇ એટલે તે વંશના ભૂપતિઓના સમકાલીનપણે વાસિષ્ઠપુત્ર થયાનું વિચારવું જ રહેતું નથી જેથી તેમને પણ ખાદ કરવા જ રહ્યા. એટલે કેવળ ન. ૨૭ અને ૨૯ વાળી એ વ્યક્તિના જ વિચાર કરવા રહ્યો. (અમે તેના અભ્યાસી નથી એટલે માત્ર સૂચના કરવા સિવાચ ખીજી કરી ન શકીએ) વિદ્વાનેએ ઠરાવેલ હકીકત નં. ૨૫ તથા ૨૬ નંબરના રાજાને હજી લાગી શકે, નહીં કે અત્રે થવાતા નં. ૧૮ રાજાપુલુમાવીને ] તે શબ્દો આ પ્રમાણે છે:-વાલિછીપુત્રસ્ય શ્રી શારૂकरणिस्य देव्या कारद्दद्दमक वंश प्रभवाया महाक्षत्रप रु પુત્રા ધ્યાન રાખવું કે આમાં પુલુમાવી વાસિષ્ઠપુત્ર કયાંય નથી; તેમજ રૂદ્ર નથી પણ ૢ (પ્રથમાક્ષરજ) છે, Page #136 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિછેદ ] શિલાલેખે [ ૧૦૯ તે તો એક વંશનું નામ છે તે વિશે વિદ્વાનોએ એવી નજરે પડે છે. એટલે જે મહાક્ષત્રપ રૂક...શબ્દની કલ્પના બેસારી છે કે “(She, the daughter of અને આ કારઠમક શબ્દની વિચારણાના પરિણામનું Rudradaman) may have been indebted સમીકરણ કરીશું, તે વિદેશી એવા રૂદ્રદામનની પુત્રી to the mother for this distinction= કરતાં તે તેણી મહાક્ષત્રપ રુદ્રસિહ અથવા રૂકસેનના તેણીની (રૂદ્રદામનની પુત્રી તરીકેની) આ ઓળખ કોઈ સરદાર, એવા મહાક્ષત્રપ રૂદ્રભૂતિ આભિર જેવા તેણીની માને લઈને હોય.” આ પ્રમાણે કલ્પના દડા- નામધારી હિન્દુની અને કદંબ પ્રજાની પુત્રી થતી હતી વવાનું તેમણે કોઈ પણ કારણું આપ્યું નથી. પરંતુ તેવું અનુમાન વધારે યોગ્ય ગણાશે. અને આ પ્રમાણે સંભવિત છે કે, જેમ આંધ્રપતિએ પોતાના માતુલ નક્કી થતાં પ્રથમ શબ્દ જે વાસિષ્ઠપુત્ર શાતકરણિ છે. ગોત્ર (Metronymics) ઉપરથી પિતાને ઓળખા- તે નં. ૨૭ કે ૨૯ માંથી કોને આશ્રયીને વપરાય વતા હતા તેમ તેણીએ પોતાને ઓળખાવી હોય. હવે જોઈએ એટલું જ આપણે વિચારવું અને શોધી આંધ્રપતિઓએ તેમ કર્યાના તે શિલાલેખી અને કાઢવું રહે છે. તેમાં નં. ર૭નો સમય ઈ. સ. ૧૫૩ થી સિક્કાઈ પૂરાવાઓ છે એટલે તેમની બાબતમાં તેમ ૧૮૦=૨૭ વર્ષનો અને નં. ૨૯નો ઈ. સ. ૧૮૭થી કહેવાનું આપણને સ્થાન છે. જ્યારે રૂદ્રદામનની પુત્રીની ૨૧૭=૩૦ વર્ષનો છે અને રૂકસિનો ઈ. સ. ૨૦૬થી કે આખાએ ચ9ણુવંશની બાબતમાં તેમ બન્યું હોવાનો ૨૨૨=૧૬નો છે. જેથી નં. ૨૮વાળો પિતે. તે રૂદ્રએકે રખડયો પણ દષ્ટાંત ટાંકી શકીએ તેવું સિંહને સમસમયી થયો કહેવાય. એટલે આખી દેખાતું નથી. વળી કારઠમક શબ્દ ચકણવંશ જેવા ચર્ચાનો સાર એ થયો કે “રૂદ્રસિહ મહાક્ષત્રપના કદંબ વિદેશીવંશ કે ઓલાદ સૂચવતું નામ હોય તેના જાતિના આભિર સેનાપતિ રૂદ્રભૂતિ (કે પ્રથમાક્ષર કરતાં હિંદી આર્ય પ્રજાનું નામ હોવા વિશે સંભાવના રૂદ્ર હોય તેવા નામવાળા)ની પુત્રી જે આંધ્રપતિ નં. ૨૯ : છે. બનવાજોગ છે કે મૂળે કદંબ શબ્દ જ હોય પરંતુ વાળા વાસિષ્ઠપુત્ર શાતકરણિની રાણી થતી હતી લેખના ઉકેલમાં કે કાતરનારની બેકાળજીને લીધે કે તેણે અમુક પ્રકારનું દાન કર્યું હતું.” વાસ્તવિક હવામાનથી થયલ અસરને લીધે, હવે તે કારદ્ધામક સ્થિતિ આ પ્રમાણે છે અને તે જ ખરું છે; કેમકે વંચાતું હોય અને આપણે જાણી ચૂકયા છીએ કે ચારે તરફને ઈતિહાસ આ હકીકતને એક રૂપ બનાવી કદંબ નામની પ્રજા મળે તો લિચ્છવી ક્ષત્રિયોને એક આપે છે જ્યારે અત્યાર સુધી મનાઈ રહેલી સ્થિતિ વિભાગ છે ને તેને સ્થાન પણ આ દક્ષિણ હિંદના આપ આપસમાં અનેક રીતે અથડાઈ જતી દેખાય પશ્ચિમ કિનારાના પ્રદેશમાં છે. વળી તેઓ આંધ્રપતિ છે અને વિજ્ઞાનોએ પોતે દેરેલ એક વખતના અનુમાનને સાથે લગ્નગ્રંથીથી જોડાયેલાપર હેવાનાં અનેક દૃષ્ટાંતે કેવળ મજબૂત બનાવવા માટે જ કેટલીક કલ્પનાઓ ઘડયે (૫૧) આ કારદ્ધમક-કમ શબ્દ ઉપર ટીકા કરતાં ઈ. એ. કે પછી અનુમાન કરવાને અમુકને હક છે અને બીજાને નહિJ , ૫.૧૨.૫. ર૭૪, ૨. નં. રમાં જણાવ્યું છે કે, “A locality (પર) આ વિચાર તે અમે સ્વતંત્ર અનુમાનથી જ કરેલો called Kardamila is known from the Maha હતા. પરંતુ તેને લેખ નં. ૨૪, ૨૬, ૨૭, ૨૮ની હકીકતથી bharat. Kardamaraya occurs in the Raja, હવે સમર્થન મળી જાય છે. વળી પરિક માં પૂ. 13, Tarangini either as the name of the title of ટી, નં. ૨૧ની કુટ નોટ વાંચો. a son of Kshemgupta =કઈમીલ નામના એક સ્થળને ખાસ કરીને જે. ઈ. સ. ના વિદ્વાન લેખકે social મહાભારતમાં ઉલ્લેખ આવે છે. રાજતરંગીણમાં કઈમરાજાનું unionsસામાજીક ગ્રંથી વિશેનાં અવતરણે ટાંકયાં છે તે નામ ક્ષેમગુપ્તના પુત્ર કે તેના કોઈક ખિતાબ તરીકે આવે છે.” વાચી જેવાથી ખાત્રી થશે કે કદંબ અને શાતકરણિ કટુંબ લગ્ન [અમારે ટિપ્પણ-કારદ્ધિમક, કર્દમીલ અને કઈમરાજા શબ્દને ગ્રંથીથી જોડાયાં હતાં જ. તેને જીવતે જગતો દષ્ટાંત આ જે સંબંધ હોય તે કાં કદંબ નામ સાથે સંબંધ ન ગણાય લેખ ન. ૧૭ સમજ. Page #137 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખા ૧૧૦ ] કાઢી દેખાય છે. આ લખવામાં અમારે કોઇને ઉતારી પાડવાના આશય નથી. જે સૂચવવાનું છે તે એટલું જ કે સંશોધન વિષયમાં દરેક વિદ્યાર્થીને ફાવે તે પ્રસિદ્ધ ક અપ્રસિદ્ધ–અમુક પ્રકારની કેટલીક છૂટાય છે જ. પછી કાઈના ઉપર કાર્ય એ અલટિત શબ્દો વાપરવા કૈ રાષ કરવા તે તેા પેાતાની જગ ઉધાડવા બરાબર લેખવી રહે છે. આ પ્રમાણે બધું નક્કી થઈ જવાથી એક એ ખીના ઉપર વાચકનું લક્ષ ખેંચવું યેાગ્ય લાગે છે, તે જ્યારે પ્રસંગ આવ્યા છે ત્યારે સાથે સાથે જણાવી લઈશું. આ ઉપરથી સમજાશે કે, રૂદ્રદામને એ વખત આંધ્રપતિને હરાવ્યા હતા પરંતુ નજીકના સગા હેાવાથી તેને જીવતા જવા દીધા હતા; એવી જે માન્યતા મનાઇ રહી છે તે તદ્દન નિરાધાર છે. વળી આભિરે, એક બાજુ જેમ ચઋણુવંશીના સરદારા-તાકરા હતા, તેમ ખીજી બાજુ આંધ્રપતિ સાથે સગપણની ગાંઠથી જોડાતા પણ હતા. અને ત્રીજું એ કે, નં. ૨૯ના રાજ્યકાળ સુધી દરેક આંધ્રપતિની હકુમતમાં ઉત્તરાત્તર, વારસામાં ચાલ્યા આવતા પ્રદેશના ધણા ખરા ભાગ જળવાઇ રહેવા પામ્યા હતા અથવા જો ખસવા પામ્યા હાય તે પણ અહુ જીજ,એટલે રૂદ્રદામનના સમયમાં અવંતિના ત્તાબે બહુબહુ તા ગાદાવરી નદીના મૂળવાળાનાસિક વાળા-ભાગ સુધી જ હદ આવીને અટકી રહી હેાય એમ માનવું થાય છે. અને માનવું રહે છે કે, ક્ષત્રપ વંશીના આ અંતિમ પ્રાંત ઉપર, દ્રસિંહના સમયે રૂદ્ર [ એકાદશમ ખડે ભૂતિ આભિર જેવા સૂબાની સત્તા હેાય; અને દામસેનના સમયે આભિર ઈશ્વરદત્ત સૂખ પદે હૈાય. આ ઈશ્વરદત્ત જેમ ઈ. સ. ૨૬૧માં પેાતાના ક્ષત્રપ સરદારની ઝુ'સરી ફ્ગાવી દીધી હતી તેમ તે સમયના નં. ૩૨ વાળા આંધ્રપતિ પાસેથી પણ, કેટલાક મુલક પડાવી લીધે। હતા. અને એમ કરી, ગેઞદાવરી નદીના મૂળવાળા ભાગમાં, પેાતાના ત્રૈકૂટકવંશની સ્થાપના કરી દીધી હતી. એટલે કે ઉત્તરમાં ચણુવંશીનું સામ્રાજ્ય અને દક્ષિણે આંધ્રપતિનું એવી રીતે એની વચ્ચે, જેને હાલની ભાષામાં Buffer state કહેવાય છે તેવું પાતાનું રાજ્ય તેણે ઉપજાવી કાઢયું હતું. આ ઉપરથી એક ખીજી વસ્તુ પણ સ્પષ્ટ થઈ જાય છે કે, ચણવંશની સત્તા નાસિકની દક્ષિણે કાઇ સમયે પણ લંબાઈ નહાતી; અને જ્યારે લંબાઈ જ નથી ત્યારે આંધ્રપતિ સાથે યુદ્ધે ચડવાના, હરાવવાના અને બે વખત જીવતા છેાડી દેવાના પ્રસંગની તા વિચારણા જ કરવાની કયાં રહે છે? બાકી આંધ્રપતિઓને સગપણ સંબંધ થયા હતા તે ચણવંશીઓ સાથે નહિ, પણ હિંદુ ગણાતા એવા કબજાતિના ક્ષત્રિયે કે જેએ આભિર બની ગયા હતા તેમની સાથે. મતલબ કે આંધ્રપતિએઞની પડતી થવા પામી હતી તે ખરી રીતે ન. ૨૮ પછી જ એટલે ઈ. સ. ૨૨૦ બાદ સમજવી. આ હકીકતથી વિરૂદ્ધ જતાં જે અનુમાના કૅ નિવેદને આપણે અત્યાર અગાઉ કરી દીધાં હાય તે પણ હવે સુધારા માંગે છે એમ આ ઉપરથી સમજી લેવું. Page #138 -------------------------------------------------------------------------- ________________ 7 . (ા, ષષ્ઠમ પરિચ્છેદ કેટલાક ઐતિહાસિક શિલાલેખ (ચાલુ) નં. ૧૮. નાનાઘાટ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ થધો છે. આખાયે વાસિષ્ઠીપુત્ર ચત્ર પણ (ફણ) શાતકરણિ, ૧૩મું વંશમાં એક જ ચત્રપણુ નામને રાજા થયા છે એટલે વર્ષ શિયાળાનું ૫મું પખવાડિયું, ૧૭મો દિવસ. તેને ઓળખવામાં કાંઇ મુશ્કેલી પડે તેમ નથી (આપણે ખાનગી અર્પણ કર્યાની હકીકતવાળા લેખ છે બતાવેલી વંશાવળીમાં જુઓ નં. ૨૫ અને ૨૬), એટલે તેને વિચાર મહત્ત્વનું નથી. પરંતુ રાજા વાસિષ્ઠપુત્ર ચત્રપણની ઓળખ કાંઈ ચોખવટ કરી નં. ૧૯-અમરાવતી શકાતી નથી એમ જણાવીને પડિત ભગવાનલાલ ઈદ્રજી રાજાશ્રી શિવમક શાત (સિરિ સિવમત સદ), જેમણે આ લેખ પાછળ બહુ શ્રમ ઉઠાવ્યો છે તેમણે મિતિ વિનાને. દેરેલાં અનુમાન ઉપરથી કે. આ. ના લેખક સાર કહી The inscription is fragmentary and બતાવે છે કે “The Pandit supposed this its purport uncertain. The king may. king to be the successor of Pulumāvi possibly be the Siva-Śri-Śātakarņi of and he (Chatrapana) was the father of the coins which are found in this Gautamiputra Sri-yajña-Sātkarani= region. The epigraphy shows that he પિડિતજી આ (ચત્રપણુ) રાજાને પુલુમાવીની પછી must belong to a late period=શિલાલેખ ગાદીએ આવ્યો હોવાનું માને છે (તથા વાસિષ્ઠીપુત્ર) તુટક સ્થિતિમાં હોઈ તેને આશય નક્કી થઈ શકતા ચત્રપણ તે, ગૌતમીપુત્ર શ્રીયજ્ઞશાતકરણિને પિતા નથી. બનવાજોગ છે કે તે પ્રદેશમાં જે શિવશ્રી તે હો.” કહેવાનો મતલબ એ છે કે (શિલાલેખ શાતકરણિના સિક્કા મળી આવે છે તે જ આ હેય. નં. ૧થી ૧૭ સુધીમાં જે પુલુમાવી વાસિષ્ઠીપુત્રની શિલાલેખના અક્ષર જતાં તેને સમય પાછળના તવારીખ નોંધાઈ છે તેની પછી તરત કે થોડે છેતે હોવાનું સમજાય છે. બતાવ્યું નથી) આ નાનાધાટના લેખવાળ વસિષ્ઠી- તેમણે અને રાજાની અને તેની પાછળ આવતા પુત્ર ચત્રપણું પ્રથમ છે અને પછી તેને પુત્ર શ્રીચંદ્ર શાતિની ઓળખ વિશે પારિ. ૪હ્માં જે વિવેચન ૧) પરનું સંશોધિત વંશાવળી દેતાં સમજાય છે કે લાગલ જ થયું નથી પરંતુ થોડાક વર્ષને અંતર પડેલું છે Page #139 -------------------------------------------------------------------------- ________________ |---- ૧૧૨ ] શિલાલેખ * [ એકાદશમ ખંડ કર્યું છે તથા જેસિક્કાઓનો સંધ્યારે તેમણે આ પ્રદેશમાંથી જડી આવ્યાનું તેમણે નેંધ્યું છે તે સ્થાને છે તે તપાસી જોતાં, તેમણે દોરેલાં અનુમાનથી અમારે જોતાં, તેમજ તે સિક્કાની સર્વ પરિસ્થિતિ જોતાં, જૂદુ પડવું થાય છે. તેમણે સિક્કાઓને, વંશના સમય ને, ૨ વાળા ગૌતમીપુત્ર યજ્ઞશ્રીને તે લાગુ પડતું વર્ણન પરત્વે જે પાછળના વખતના જણાવ્યા છે તેને જણાય છે. અને છે પણ તેમજ. પરંતુ તેમ સાબિત બદલે તે વંશની આદિના રાજાઓને લગતા હેાય કરવામાં એક જ મુશ્કેલી નડે છે. તે તેના રાજ્યકાળના એવું સ્પષ્ટ થાય છે. ઉપરાંત જનરલ કનિંગહામને ભેગવટા સંબંધી છે. પુરાણકારે જે સમય નાંખ્યા છે અભિપ્રાય જે ટાંકો છે તેમાં તો શ્રીચંદ્ર શાતિને તે સર્વનો હિસાબ કરીને આપણે પ્રથમના ત્રણ બદલે ‘વસતસ’ શબ્દ ચોખ્ખો લખ્યો છે. અને રાજાઓને રાજ્યકાળ ૨૩+૨૦+૧૦માસ+૧ =એકંદરે આ નામ રાણી નાગનિકાના પુત્રનું છે (જુઓ જે ૧૪ વર્ષ લગભર્ગ ઠરાવ્યું છે (જુઓ દ્વિતીય ઉપરમાં લેખ નં. ૧).એટલે સર કનિંગહામના મંતવ્યથી પરિચ્છેદે તેની ચર્ચા) તે કાયમ રાખીને એવી રીતે અમને સમર્થન મળે છે એમ થયું. આ પ્રમાણે જ્યાં પાછા ગઠવવો પડશે કે, આ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીને તેમની દલીલનો મૂળ પાયો જ હચમચી જાય છે કાળે કમમાં કમ છિન્ના લેખમાં જણાવ્યા પ્રમાણેના ત્યાં વિશેષ ચર્ચામાં ઉતરવું નિરર્થક છે. માત્ર એટલું ૨૭ વર્ષ આવવાં જ જોઈએ. બીજી બાજુ રાજા કૃષ્ણ જણાવીશું કે આ લેખનો નંબર જે તેમણે ૧૯ મો રાણી નાગનિકા પાસેથી રાજ્ય પડાવી લીધું છે તે - આપ્યો છે તેને બદલે હવે આપણે નં. ૧ ની પાછળ હકીકત, તેમજ તેના ખાતે પુરાકારે ૧૮ વર્ષ મને ન. ૨ આપવો રહે છે. જેથી રાજા વસત- ચડાવ્યા છે તે હકીકત, તેમજ તેના રાજ્યની પડખે જ શ્રીના રાજ્ય વિસ્તાર (નં. ૧ નાનાઘાટનું સ્થાન રાજા ચંદ્રગુપ્ત ચાણકયની મદદ લઈને મૌર્યવંશની જે પશ્ચિમ કાંઠે છે અને આ અમરાવતીનું સ્થાન હિંદના સ્થાપના (ઈ. સ. પૂ. ૩૮૨ માં) કરી છે અને દસ પૂર્વ કાંઠે છે) આપણને તરત ખ્યાલ આવી શકશે વર્ષ બાદ મગધને સમ્રાટ બન્યો છે તે; એમ (જુઓ તેનું વૃત્તાંત). સર્વ સ્થિતિ અને સંગોનો વિચાર કરતાં તે દરેક રાજાઓને ફાળે અનુક્રમવાર ૧૩+૧+૧-૧૦માસ+ નં. ૨૦ છિન્ના (ચિના) ૯=૫૪ વર્ષ આ પ્રમાણે ઠરાવીએ તે સર્વને ન્યાય શ્રીયજ્ઞ શાતકરણિ ગૌતમીપુત્ર. ૨૭મું વર્ષ, શિયાળાનું મળી જ દેખાશે. માત્ર શ્રીમુખ જેવો સાહસિક કયું પખવાડિયું, પમ દિવસ. પુરુષ, જેણે વંશની સ્થાપના કરી છે અને કેવળ ૩૨ ખાનગી બાબતનો છે. છિન્ના ગામડું કૃષ્ણ જીલ્લામાં વર્ષની ઉંમરે ગાદીએ આવ્યો છે તેને ફાળે માત્ર ૧૩ આવેલું છે. તેનું વિવેચન કરતાં કે. . રે. પારા ૫૬ વર્ષ જ રહે છે. એટલે કે ૪૦થી ૪૫ વર્ષનું આયુષ્ય માં જણાવેલ છે કે, “According to the Mat- ભોગવી તેને મરણ પામ્યો ગણુ તે ઠીક નથી લાગતું. sya Purana, his accession should be dat- પરંતુ જે સંયોગોમાં અને માનસિક બોજા વચ્ચે ed 14 years after the close of Puluma- તેને મગધના સામ્રાજ્યને છેલા પ્રણામ કરી ચાલી vi's reign=મસ્ય પુરાણ પ્રમાણે પુલુમાવીના રાજ્ય નીકળવું પડયું છે તથા નવી જીંદગીના મંગળાચરણમાં અમલ પછી ૧૪મા વર્ષે તે ગાદીએ આવ્યો નોંધી જ ખારવેલ જેવા ચક્રવર્તીના હાથથી જબરદસ્ત શિકસ્ત શકાશે.” તેમની આ માન્યતા નં. ૨૮ મા રાજા તરીકે ખાવી પડી છે તેને વિચાર કરતાં સમજાય છે કે, તેને હેય તે બરાબર છે. પરંતુ તેના સિક્કા જે પાછળની જીંદગીમાં ઘણું જ ભગ્ન હૃદ્યથી કામ લેવું (૨) પુ. રમાં એક નં. ૬-૧૮ (તેમણે પૃ. ૨૯ છે; અને સર કનિંગહામે પોતાના કે. એ. ઈ.માં પ્લેઈટ ૧રમાં ઉપર નં. ૧૧૭ અને ૫. ૩૨ ઉપર અંક નં. ૧૨૫ લખ્યા તેને નં. ૧૪ આપ્યા છે.). Page #140 -------------------------------------------------------------------------- ________________ ષષમ પરિચ્છેદ ]. શિલાલેખ [ ૧૧૩ પડયું લેવું જોઈએ, અને પરિણામે નાની વયે જ મરણને a sum of money put out at interest ભેટવું પડયું હોય તે બનવા જોગ છે. એટલે ઉપર and revenue derived from a field in પ્રમાણે જે રસ્તે તે ચારે આદિ રાજાઓના રાજ્યકાળ the village of Mangalsthana, the moપરત્વે ઠરાવવાનો વિચાર રખાયો છે તે બરદાસ્ત લાગે છે. dern Magathan=જે રકમ વ્યાજે દેવાઈ હતી બીજી તરફ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ, જે તેનું તથા જેને વર્તમાનકાળે મગથન (કહેવાય છે) ઉ રાજાશ્રીમુખને પુત્ર થાય છે, તે તેના પિતાની ૪૦- . મંગળસ્થાન ગામડાના ખેતરમાંથી જે વસુલાત ૪૫ ની ઉંમરના હિસાબે, ગાદીપતિ થયે ત્યારે લગભગ ઉત્પન્ન થતી હતી તેનું દાન કૃષ્ણશેલ ( કન્ડગિરિ, ૨૦ થી ૨૫ ની ઉંમરની વચ્ચે જ જોઈએ. તે કહેરી) ઉપર રહેતા સાધુઓને આપવાનાં સંબંધમાં ગણત્રીએ તેનું રાજ્ય ૩૧ વર્ષ સુધી ચાલ્યુ હોવાને માની હકીકત છે. લેવામાં કાંઈ પ્રતિબંધ જેવું જણાતું નથી. કૃષ્ણગિરિ-કન્હગિરિ-કહેરી માટે ઉપરમાં (ટી. . નં. ૩૦ તથા તેની હકીકત) જણાવી ગયા છીએ. તે નં. ૨૧-નાસિક સમયે વ્યાજે રકમ મૂકાતી હતી તે હકીકત આ ગૌતમીપુત્ર સ્વામી યજ્ઞશ્રી શાતકરણિ, ૭મું વર્ષ, ઉપરથી સ્પષ્ટ થાય છે (જુઓ પુ. ૨ ચંદ્રગુપ્તના શિયાળાનું ત્રિશું ૫ખવાડિયું, ૧ પ્રથમ દિવસે. વૃત્તાંતે, અર્થશાસ્ત્રના ઉતારા). Records the completion and donation to the monks of a cave by the નં. ૨૩–કહેરીઃ wife of a certain of his officials=તેના ગૌતમીપુત્ર સ્વિામી શ્રીયg] શાતકરણિ વર્ષની રાજયના કેઈ અમલદારની (સવસા, મુખ્યસેનાપતિની) ધ એવાઈ ગઈ છે, ઉનાળાનું પાંચમું પખવાડિયું, પત્નીએ, એકાદ ગુફા સંપૂર્ણ બનાવીને સાધુઓને આંક ઉકલત નથી. રહેવા માટે દાનમાં આપ્યાની નેધ કરેલી છે. ખાસ ખાનગી દાન કર્યાનું લખ્યું છે=A private બીજો મુદ્દો કાંઈ સેંધી રાખવા જે દીસતો નથી. dedication. પરંતુ આ તથા આગળના બેમાં એટલે નં. ૨૨ અને ૨૩ શિલાલેખમાં રાજાનાં નામના શબ્દ જે લખાયા નં. ૨૧, ૨૨ અને ૨૩ ના શિલાલેખોથી જે છે તે ખાસ સમજવા જેવા છે. તેની ચર્ચા નં. ૨૩ના એક બાબત ઉપર ધ્યાન ખેંચાઈ જાય છે તે. વર્ણનમાં કરવામાં આવશે. ગૌતમીપુત્ર શ્રીયજ્ઞ શાતકરણિએ ધારણ કરેલ “સ્વામી’. નામના ઉપનામને અંગે છે. શાતવહનવંશી રાજાઓને નં. ર૨–કહેરી : આટલા બધા શિલાલેખો અને સિક્કાઓ માલુમ ગૌતમીપુત્ર સ્વામી યજ્ઞશ્રી શાતકરણિ, ૧૬મું વર્ષ પડયા છે, પરંતુ કેઈએ “સ્વામી’ પદ પિતાનાં નામ ૧૯(?) પખવાડિયું, પમ દિવસ. લેખની મતલબ માટે સાથે જોડયાનું જણાતું નથી. આ પ્રથમ જ વાર તેઓ લખે છે કે, Granting to the monks નજરે પડે છે. તેમાં શું આશય સમાયેલો હશે તે living on the Krsna-Saila (=Kanhagiri, ઉપર વિચાર કરતાં, ચક્રવંશી રાજાઓમાં. અમુક Kanheri) endowments consisting of સમય સુધી સળંગ પેઢી ચાલી આવી દેખાય છે, પછી (૩) સરખા પુ.૩, રૂષભદત્ત, નાસિક શિલાલેખ નં ૩૩ લેખે દર સેંકડે લખ્યું છે તે હકીક્ત. (કે. આ. ૨. પૃ. ૫૮)માં દાન આપવાનું અને at the (૪) આ વર્ષના આંક માટે આગળ ઉપર હકીકત rate of 1 percent her mensem=દર માસે રામ એક જુએ. : મામળ પર નીત ૧૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખે [ એકાદશમ ખંડ અમુક વર્ષનો ખાંચો પડે છે. વળી તે બાદ “સ્વામી” છે. ઉપરાંત તેમાંના છેલ્લા દશ વર્ષ (ઈ. સ. ૧૪રથી બિરૂદ ધારી રાજા આવે છે. તેમાં કેટલાકે મહાક્ષત્રપ ૧૫ર સુધી) તેને અવંતિના રાજા તરીકે, અને તે પુદ ૫ણું લીધું છે અને પછી તેમનો વંશ નાબુદ થઈ પૂર્વે ઈ. સ. ૧૩૨થી ૧૪ર સુધીના દશેક વર્ષ જાય છે, તે કિસ્સો યાદ આવે છે. પુ. ૪ માં આ સુધી મથુરાપતિ કુશનવંશી રાજાના મહાક્ષત્રપ તરીકે ચણવેશીઓના વૃત્તાંતમાંપ ઉપરની સ્થિતિ વિશે સત્તાધિકાર હોવાનું પણ સાબિત કરી દીધું છે. વળી એમ ખુલાસો કરવામાં આવ્યો છે કે, તે રાજાઓની ટોલેમી જેવા ગ્રીક ભૂગોળવેત્તાના આધારે છે. રેસને હકમત તે ચાલુ હતી જ પણ તેમના વિજેતા જે જણાવે છે કે Another statement of સવંશી અવંતિપતિઓ હતા તેમના કાંઈક અર્ધખંડિયા Ptolemey, which would seem to indi2107 ou fulani a $141 Bal MUDA 243401 cate that Pulumāvi and Chastan, the તન્ન નાના સત્તાધારી રાજા હોવા જોઈએ, તે તે grandfather of Rudradaman were conસ્થિતિ અહી સંભવે છે કે કેમ? વળી તે સમયે એક temporaries=ટેલેમીના એક બીજા કથન ઉપરથી પક્ષે ચપ્પણુવંશીઓની હકીકત હતી જે પોતે પરદેશી એમ જણાય છે કે, રૂદ્રદામનને પિતામહ-દાદા ચપ્પણું જેવા હતા અને બીજે પક્ષે ગુપ્તવંશી હિંદીઓ હતા; તથા પુલુમાવી સમસમયી થતા હતા. આ હકીકત પણ તે આ વખતે તે પરિસ્થિતિ જેવું કાંઈ હતું કે કેમ? આપણે ચપ્પણુ સંવતની આદિ જે ઈ. સ. ૧૦૩ થી આવા પ્રશ્નો ઉદભવે છે. તેને જવાબ પણ ઇતિહાસને થતી ઠરાવી છે, તેને સમર્થન આપે છે. આ પ્રમાણે માંથી જ મળી રહે છે. ચપ્પણના નામ સાથે જોડાયેલા સર્વ વાતો જોતાં માલુમ પડે છે કે, જેમ દક્ષિણમાં તેના થકના છેલ્લામાં છેલ્લો આંક (જે કે નિશ્ચય- પુલુમાવીની સત્તા હતી તેમ ઉત્તર હિંદમાં કુશનવંશી પૂર્વક ઉકેલ લાવી શકાયું નથી પરંતુ તેની પાછળ સમ્રાટના, મહાક્ષત્રપ ચમ્હણની અને પછી તેની જ, ગાદિએ આવનાર તેના પાત્ર મહાક્ષત્રપ રાજા - પરંતુ સ્વતંત્ર અવંતિપતિ તરીકેની સત્તા હતી. એટલે ધમનનો) નાનામાં નાનો આંક-પર નો છે; તેને ચક્કણના “સ્વામિ' પદની વપરાશ પર જે બે પ્રસંગે વિચા ત્યકાળનો અંત સમય કરાવીને અને તે સંવતની વાનો પ્રશ્ન ઉદભળ્યો હતો તે બન્ને સ્થિતિ આ આદિ ઈ. સ. ૭૮ માં થયેલી માનીને, વિદ્વાને એ સમયે વર્તમાન હવાનું સમજાય છે. ચષ્ઠણને સમય ઈ. સ. ૧૩૦ માં ખતમ થતો જ્યારે પરિસ્થિતિ હોવાને આ પ્રમાણે મધમ ગણાવ્યું છે. જ્યારે આપણે (પુ, ૪ જુઓ) તેના નિકાલ આવી ગયો છે ત્યારે તે સમયે રાજકીય શક સંવત ૪૯-૫૦ માં તેનું મૃત્યુ નીપજેલું ગણીને સ્થિતિને ચોક્કસપણે કાંઈ ઉકેલ થઈ શકે તેમ છે કે તથા તેના શકની આદિ ઈ. સ. ૧૦૩માં થયેલ ઠરાવીને કેમ તે હવે જોઈએ. ગતમીપુત્ર યજ્ઞશ્રી-પુલુમાવીને તેને સમય ઈ. સ. ૧૫રમાં પૂરે થયાનું જણાવ્યું સમય ઈ. સ. ૧૭૩ થી ૧૬૧ને આપણે ઠરાવીએ (૫) પુ. ૪, ૫, ૧૯૨, ટી, નંબર ૧૨. સરખાવો પુ. ૩ (૭) જુએ છે. આ. કે. પ્ર. પૃ. ૩૯. ૫, ૧૯૫થી આગળ; નહપાણુ મહાક્ષત્રપ પણ સ્વામી કહે. (૮) ટોલેમી નામને ભૂગોળશાસ્ત્રી હિંદમાં આવ્યા હતા. વાય છે તે હકીકત. તેનો સમય ઇ. સ. ૧૩૯ થી ૬૫નો નોંધાયો છે. તે પહેલાને (૬) જ. . . . એ. સે. નવી આવૃત્તિ પુ. ૩, પણ હશે. મતલબ કે તેણે પિતાના સમયની જ નોંધ કરી ૫. ૪૮:- We shall have to place Pulumavi, છે એટલે તેમાં જરા પણ ભૂલ થવા સંભવ નથી. ટોલેમી, who was a contemporary of Chasthana long ચઠણ અને પુલુમાવી ત્રણે સમકાલીન ગણાશે. after A. D. 130=જે પુલુમાવીને ચણુનો સમકાલીન (૯) વિશેષ સમર્થન આપતા પુરાવા તે પુ. ૪ માં ગયા છે તેને સમય ઈ. સ. ૧૩૦ પછી ઘણે દર મૂકવો તેના વૃત્તાતે જ અપાઈ ગયા છે. અને વિશેષ તરીકે પડશે (સરખાવો નીચેની ટી. ૭). લેખવાનો છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ * * * * * * - - - - - - પછમ પરિચ્છેદ ] શિલાલેખે I ! ૧૧૫ છીએ, અને ચ9ણ-મહાક્ષત્રપ તરીકેને ૧૩૨ થી શિલાલેખનો આંક ભલે નક્કી થતું નથી છતાં અને ૧૪૨ અને અવંતિપતિ તરીકને ૧૪ર થી ૧૫ર- માન કરવાને કારણ રહે છે કે તેને આંક પણ વધારેમાં ગણાવ્યા છે. જ્યારે ઉપરના ત્રણ શિલાલેખની મિતિ- વધારે ૧૯ જ (૧૨૨+૧૯=૧૪૧) હે જોઈએ એમાં ૭; ૧૭ અને ત્રીજામાં મેઘમ વર્ષની એક કે જે સમયે (ઈ. સ. ૧૪૨માં) મહાક્ષત્રપ ચક્કણે સંખ્યા સૂચવી છે; એટલે પુલુમાવી ગૌતમીપુત્રના રાજ્ય- પિતે સ્વતંત્ર સત્તાનાં સૂત્ર ગ્રહણ કર્યા હતાં. જે કાળના સમયની ગણત્રીએ તે ત્રણેને આંક ઈ. સ. તેણે આ પ્રદેશ પિતાના અધિકારમાં લીધું કે તે પછી ૧૪૦-૧૫૦, ૧૨૯-૧૪૮ અને અનિશ્ચિત વર્ષ આવશે; રાજા પુલુમાવીને અધિકાર ઓછા થઈ ગયે કહેવાય, તેમ ઇતિહાસ પણ એ હકીકત સ્પષ્ટ કહે છે કે, ચ9ણે તેનું અર્ધસત્તાધીશ જેવું ખંડિયાપણું પણ જતું રહ્યું રાજપૂતાના ભાગમાં પ્રથમ અધિકાર ભેગવ્યો છે અને કહેવાય. તેણે લગાડવા માંડલ “સ્વામી” ઉપનામ પાછળથી કાઠિયાવાડમાં ભગવ્યો છે. જ્યારે સિક્કા. પણ અદશ્ય થઈ ગયું કહેવાય અને અત્યાર સુધી તે એના અભ્યાસથી માલમ પડે છે કે ૧° and since વંશની હકમત જે કાઠિયાવાડ, ગુજરાત અને દક્ષિYagna Sri's coins are found in Ka ણમાં અવારનવાર જામી રહી હતી તે હમેશને માટે thiawar, he must have been the last ઈ. સ. ૧૪૨ બાદ, ત્રિરશ્મિશંગ અને કહેરી પર્વતની king of the dynasty to rule over these દક્ષિણથી શરૂ થતી ગણાતી થઈ ગઈ કહેવાય. provinces=અને જ્યારે યજ્ઞશ્રીના સિક્કાઓ કાઠિ- ઈ. સ. ૧૪૨ બાદ ઈ. સ. ૧૫ર પર્યત ૧૦ યાવાડમાંથી મળી આવે છે ત્યારે એમ સાબિત થાય વર્ષ સુધી ચ9ણ જીવતો રહ્યો છે. ત્યાં સુધીમાં તેણે છે કે આ પ્રાંત ઉપર રાજ્ય ચલાવનાર તે વંશને તે આ શાતવાહન વંશીઓની પીઠ પકડી હતી કે સુખે " છેલ્લે જ ભૂપતિ હોવો જોઇએ. આ બધી વાતનો મેળ રહેવા દીધા હતા તેને નિકાલ જે કે પુલુમાવીના ત્યારે જ ઊતરી શકશે કે જ્યારે આપણે એમ ઠરાવીએ વૃત્તાંત કરવા યોગ્ય વિષય ગણાશે. પરંતુ આપણી કે, રાજા ગૌતમીપુત્ર ઉપર કાંઈક ઉપરી દરજજાને મર્યાદા લગભગ ઈ. સ. ૧૦૦ આસપાસ સ્તંભી જાય અધિકાર ચવ્હણે ભોગવ્યો હતો. જે બે લેખને સમય છે અને વિષય એવો છે કે ઈતિહાસના તે ભાગ ઉપર નિશ્ચિત છે તેને નિર્ણય તે એમજ કરી શકાય છે, પ્રકાશ પાડે આવશ્યક જ છે એટલે જ્યારે શિલાલેખને કે ચઠણે પોતે ઈ. સ. ૧૩૨માં મહાક્ષત્રપ થયો તે લગતી ચર્ચા ઉપાડાઈ છે ત્યારે સાથે સાથે તે પૂર્વે એટલે કુશાન વંશના ક્ષત્રપ તરીકે જ અધિ- મુદ્દો પણ વિચારી લઈએ. કાર ભેગવ્યો હશે અને પછી ૧૩૨માં મહાક્ષત્રપ સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર પર્વતની તળેટીમાંનાં બન્યો કે તરત તેણે પોતાના સિધા અધિકારમાં તેણે સુદર્શન તળાવની પ્રશસ્તિને જે ભાગ૩ રૂદ્રદામને તે મુલક લઈ લીધે હે જોઈએ; જ્યારે ત્રીજા કેતરાવ્યો છે તેમાં ૭૨ ની સાલને આંક છે, પણ | (૧૦) જ, . . . એ, સે. નવી આવૃત્તિ પુ. (૧૩) ભાગ શબ્દ લખવાનું પ્રયોજન એ છે કે, આખી , ૫, ૮૪. પ્રશસ્તિ કિદામનની યશગાથા બતાવતી વિદ્વાનોએ માની (૧૧) નીચેની ટી. ૧૨ સાથે સરખા. છે જ્યારે અમારા મતે એમ છે કે, જે મુલકોની નામાવલી (૧૨) આ ઉપરથી એમ પણું સાબિત થઈ જાય છે છે તે છત તે પ્રથમમાં સમ્રાટ પ્રિયદર્શિને કરેલી છે. પણ કે, જે સૌરાષ્ટ્ર ઉપર ગભીલવંશીઓની સત્તા જામી હતી પોતે તેના જેવો પરાક્રમી છે અને તેમાંના કેટલાક પતે તે, તેમની પડતી વખતના કાળે અંધવંશીઓએ કબજે કરી પણ મેળવ્યા હતા જ, એવું દર્શાવવા પૂરતું જ ભાગ, તેણે લીધે હતા તે સમય (ઈ. સ. ૧૦૭ થી ૧૩૨ સુધી ઉમેરાવ્યો છેવિશેષ ખુલાસા માટે પુ. ૨ના અંતે સુદર્શન કહેવાય); અને પાછળથી આ સૌરાષ્ટદેશ ચઠણે જીતી તળાવનું પરિશિષ્ટ તથા પુ. ૪માં રૂદ્રદામનનું વૃત્તાંત, ૫ ૨૦૬ થી ૨૬ સુધી જુઓ) . લીધે હતે. Page #143 -------------------------------------------------------------------------- ________________ * *.. ૧૧૬ ] શિલાલેખ [ એકાદશામ ખંડ જે પ્રદેશની ટીપ આપી છે તેમાં, દક્ષિણ કે મહારાષ્ટ્રના રાજાઓ પણ શાતવહનવંશી શાતકરણિ રાજાઓ સાથે નામનો ઉલ્લેખ જ નથી; એટલે સમજાય છે કે, તેમના સિક્કાના સદશ્યપણાથી સ્પષ્ટ થાય છે) રક્તઈ. સ. ૧૭૫ (૭૨૧૦૩) સુધી તેણે કે ચ9ણે તે ગ્રંથીથી જોડાયેલ હોવાથી, તેમને પણ તેમની સાથે જ તરફ મીટ માંડી લાગતી નથી; અને શતવહનવંશની દક્ષિણ તરફ નીકળવું પડયું હોવું જોઈએ. ઉપરોક્ત જે વંશાવળી આપણે ગોઠવી દીધી છે તે ઉપર દૃષ્ટિ શાતવહનવંશીઓ જબરજસ્ત અને સ્વતંત્ર રાજ્યપદે ફેરવીશું તે સ્વીકારવું પડશે કે રાજા પુલુમાવી તથા વિરાછત થઈ ગએલ હોવાથી, તેમની ગણત્રી સ્વતંત્ર તેની પછી આવનાર શિવશ્રીને, અવંતિપતિ તરફથી અને એક અલાયદા વંશ તરીકે ઇતિહાસમાં નોંધાયેલી ઈ. સ. ૧૪૨ સુધી થી ૧૭૫ સુધી ના ૩૩ વર્ષ સુધી છે, જ્યારે ચુટુ શાતકરણિઓ ઉપરના શાતવહનના કાંઈ હેરાનગતિમાં મૂકવા જે બનાવ બન્યો નથી. પેટામાં જ રહીને રાજ્યાધિકાર ભોગવતા હોવાથી, તેમની ગણના એક ખંડિયા તરીકે લેખવામાં આવી છે. નં. ૨૪-કરી આપણો રિવાજ સ્વતંત્ર વંશને જ ઇતિહાસ આલેખ* [ હારિતીપુત્ર વિષ્ણુકડ-ચુટુ શાતકરણિ 3 તારીખ વાને હેવાથી, આ ચારે શિલાલેખની હકીકતમાં ગુમ થઈ ગઈ છે. ઉંડાણે ઉતરવાની જરૂર રહેતી નથી. પરંતુ અત્ર એક મુદ્દાથી જ તેઓનો ઉલ્લેખ કરવાની જરૂર લાગી છે , આ નં. ૨૫-નવાસી કે તેમાંથી એક, લુપ્ત થઈને પડી રહેલ ઐતિહાસિક - હારિતીપુત્ર વિષ્ણુકડ-ચુટુ કુલાનંદ શાતકરણિ, તત્ત્વની બેજ મળી આવે છે, જે નીચે પ્રમાણે જાણવી. ૧૨મું વર્ષ, શિયાળાનું ૭મું ૫ખવાડિયું, પ્રથમ દિવસ. પુ. ૧માં શિશુનાગવંશી ઉદયાશ્વનાં સમયે તેના પુત્ર અનુરૂધે સૈન્યપતિ નંદિવર્ધનની મદદથી દક્ષિણ નં. ૨૬-મલવલી હિંદ જીતી લીધો હતો ત્યારે ત્યાં રાજ્ય હકુમત ચલા. (મૈસુર રાજ્યના શિમોગા તાલુકે) હારિતીપુત્ર વવા સ્વક્ષત્રિય બંધુઓને સરદાર તરીકે નીમવા પડયા વિષ્ણુકડ ચુટુ શાતકરણિ, પ્રથમ વર્ષ, ઉનાળાનું હતા, તથા અન્ય ક્ષત્રિયે ત્યાં જઈને વસવાટ કરીને બીજું પખવાડિયું, પ્રથમ દિવસ. સામાન્ય પ્રજા પણ બની હતી, તેમાંના કદંબ એક હતા. તેમણે અપરાંત ગણાતા પ્રદેશમાં પગ જમાવ્યો નં. ૨૮–મલવલ્લી હતે; કહો કે તેમની નિમણુક કરવામાં આવી હતી. (મૈસુર રાજ્યના શિમગા તાલુકે), નામ નહિં જ્યારે આ ચુટુ ગણતા ક્ષત્રિયના સિક્કા મુખ્યપણે દર્શાવેલ કદંબરાજાને, તારીખ વિનાને છે. દક્ષિણ કાનારામાંથી–અપરાંતના દક્ષિણેથી–મળી આવે, છે એટલે સાબિત થાય છે કે, તેમનું પ્રથમ સ્થાન - આ ચારે શિલાલેખમાં ચુટુ-ચુટુકડાનંદ રાજાના (જ્યારે નંદ બીજાના સમયે, એટલે કે ઉપરવાળા નામ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓનો ઉલ્લેખ થયે કો આવ્યા હતા તે બાદ) કાનડા જીલ્લામાં જ હોવું છે અને આ ચુંટુ રાજાઓ, તેમના સિક્કાઓના જોઈએ. હવે જ્યારે આ શિલાલેખથી સાબિત થાય અભ્યાસથી આપણે સાબિત કરી ગયા છીએ કે તેઓછે કે, કદંબેએ ચુટુ ઉપર જીત મેળવીને બનવાસીમળે તો મગધપતિ નંદવંશી રાજાઓની સાથે સંબંધ વિજયંતપુર કબજે કર્યું હતું અથવા કહે કે પિતાના ધરાવતા હોવા જોઈએ. પરંતુ જેમ શાતવહનવંશનો રાજ્યનો વિસ્તાર દક્ષિણસુધી વધારી મૂકયો હતો આદિ રાજા અદાણીને પેટે જન્મેલ હોવાથી તિરસ્કાર ત્યારે અનુમાન કરવું રહે છે કે, ચુટુ શાતકરણિઓની પામ્યો હતો અને પરિણામે મગધમાંથી તેને વિદાય લઈ મદદે, તેમના સ્વતંત્રવંશ રૂપે ગણાતા શાતવહનવંશી દક્ષિણમાં સ્થાનાંતર કરવું પડયું હતું, તેમ આ ચુટુ શાતકરણિ બંધુઓ આવ્યા નહિ હેય, અને આ - Page #144 -------------------------------------------------------------------------- ________________ * ષષમ પરિછેદ ] શિલાલેખે [ ૧૧૭ પ્રમાણે વસ્તુસ્થિતિ ક્યારે બની શકે કે, કદંબ,૧૪ હારિતીપુત્ર શિવસ્કંદવર્મન ચુટુએ, અને શાતવાહન વંશીઓ૧૪ એમ ત્રણે જુદા વૈજયંતીપતિ અને સ્વતંત્રપણે વર્તતા રહ્યા હોય તે જ; અને તેમનાં (જેમની પાસેથી કદંબ રાજાએ વનવાસી જીતી લીધું) સ્થાન વિશે પણ હવે આપણને ચોક્કસ પ્રતીતિ થઈ ગઈ છે કે, કદંબાનું સ્થાન અપરાંત પ્રદેશે એટલે નં. ર૭-હાથીગુફા સહ્યાદ્રિ પર્વત (ઉર્ફે પશ્ચિમ ઘાટ) અને અરબી (ઉપરનાં વર્ણનમાંથી જેને બાદ કરી રાખવો સમુદ્રની વચ્ચેને લાંબે પટ્ટીરૂપે પ્રદેશ પડી રહ્યો છે ત્યાં પડયો હતો તે) ખારવેલ કલિંગપતિને (મૈર્ય રાજાહતું, ચુટુઓનું સ્થાન, તેની જ દક્ષિણે આવેલ પટ્ટી પ્રદેશ ના શકના ૧૬૫ મા વર્ષે) અને પિતાના રાજ્યઉપર હતું, જ્યારે શાતવહનવંશીઓનું સ્થાન પ્રથમ કાળના ૧૩મા વર્ષે. સહ્યાદ્રિની પૂર્વમાં જ હતું; પછી ધીમે ધીમે જેમ તેઓ ૧૬૫ ના આંકને સ્થાને ૧૦૩નો આંક હોવાનું મજબૂત બનતા ગયા તેમ, આ સઘળે પ્રદેશ જીતી હવે સાબિત થયું છે તથા મૌર્ય રાજાઓના શક= લઈ ત્યાં પણ તેમણે પોતાનો પગદંડો જમાવી દીધો મર્મ સંવતને બદલે તે મહાવીર સંવત હોવાનું આપણે હતે. એટલે એ હકીકત પણ સિદ્ધ થઈ જાય છે કે, સાબિત કરી ચૂક્યા છીએ (જુઓ પુ. ૪માં રાજા શાતવાહન વંશીઓએ પિતાના વંશની સ્થાપના કરી ખારવેલનું વૃત્તાંત) એટલે તેટલા અક્ષરો અમે કેસમાં તેવામાં, થેડા વખત સુધી તેમની સત્તા સમુદ્ર કિનારે ગોઠવ્યા છે. બીજી હકીકત સવિસ્તર પુ. ૪માં અપાઈ પટ્ટીવાળા પ્રદેશ ઉપર નહોતી જ. યુટુના સિક્કાઓની છે એટલે અંહી ઉતારવા જરૂર રહેતી નથી. રબઢબ જોતાં પણ આ હકીકત સિદ્ધ થાય છે કે તેઓ શાતવહન શાતકરણિઓના સમસમયી જ હતા. નં. ૨૯-તલદ એક બીજો મુદ્દો ઉપયોગી છે-જે કે ગૌણ છે જ મૈસુર રાજ્ય શિકારપુર તાલુકે કદંબ રાજા -તે પણ જણાવી દઈએ; ઇતિહાસમાં અને શિલા- કાકુસ્થવર્ધનને, તારીખ વિનાને. લેઓમાં મહારથી, મહાભેજી, ઇત્યાદિ શબ્દો પણ અનેક વખત મળી આવે છે. તેમના સગપણ સંબંધી નં. ૩૦-જગયાપટ સૂપ (કે રાજકારણમાં તેમના દરજજા વિશે) અનેક તર્ક કૃષ્ણ જીલ્લામાં, જગયા પેટ સૂપને માઢરીપુત્ર વિતર્કો બહાર પડે છે; જ્યારે ખરી વાત શું છે તે આ ઈક્ષવાકુનામ શ્રી વીરપુરૂષદત્તને. ૨૦ મા વર્ષનું, શિલાલેખમાં જણાવેલ નામનું વંશવૃક્ષ નીચે ઉતાર્યું ચોમાસાનું ૮મું પખવાડિયું, ૧ મે દિવસ (વિશેષ માટે છે તે ઉપરથી સ્પષ્ટપણે સમજી જવાશે. અષ્ટમ પરિચ્છેદે નં. ૫ માં રાજાનું વૃત્તાંત જુઓ). રાજા હારિતીપુત્ર આ બનને લેખોને આપણું ઈતિહાસને સંબંધ ન ચુટુકડાનંદ -- (રાણી) મહાભેજી હોવાથી પડતા મૂકવા પડયા છે. શાતકરણિ (મહાભેજી નામના સરદારો હતા) મહારથી૫ --- નાગમૂલનિકા૫ (પુત્રી) નં. ૩૧-નાસિક૧૬ તે પણ હોદ્દેદાર છે) | નહપાણુના જમાઈ રૂષભદત્ત ( ઉષાવદાત) ને તારીખ વિનાનો. (૧૪) આ સંબંધમાં ડે. મ્યુલર કેવો મત ધરાવે છે પણ વિશે અનુમાન બાંધવાને દેરી જાય છે. (પરિચ્છેદ તે માટે ઉપરમાં પૃ. ૫૦, ટી. ન. ૨૪ જુઓ. ૭, જીઓ) પુ. ૨, પૃ. ૩૫૬, ટીકા ને, ૨૧ સરખાવી. (૧૫) ઉપરના શિલાલેખ નં. ઇ માંના નામ સાથે (૧૬) કેઆ. . પ્ર. ૫. ૨૬ સરખાવે. આ હોદ્દો તથા આવાં નામ તેમના સમસમય Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] શિલાલેખ | [ એકાદશમ ખંડ આ લેખમાં ત્રણ વિભાગ છે: મૂળ મોટા અક્ષરનો માલયાને માળવી પ્રજા વિદ્વાનોએ માની છે, કેમકે અને સંસ્કૃત ભાષામાં છે, તેની નીચે નાના અક્ષરે બીજા પુષ્કર તળાવે જઈને અભિષેકની પાછી હકીકત બે છે જેની ભાષા પ્રાકૃત પણ સંસ્કૃતને મળતી જ છે. તેમાં કરી છે. આ બધું અનુમાન સાચું ઠરે તે તે આ બેમાંના પહેલા વિભાગે રૂષભદત્તે પ્રથમ પુરૂષવાચી કરેલી ક૯૫ના વાસ્તવિક જ છે; પરંતુ ત્રણ મુદ્દાના હું શબ્દ વાપર્યો છે; જ્યારે બાકીના બેમાં ત્રીજા અને અંગે ઉડી વિચારણા કરવી રહે છે (૧) By the પહેલા પુરૂષ તરીકે મિશ્ર શબ્દો વાપર્યા છે. order of the lord = પિતાના સ્વામી (એવા મૂળ સંસ્કૃત લેખનો આશય– “The imme- સસરા નહપાણુ ક્ષત્ર૫)ની આજ્ઞા માથે ચડાવવાનું તેમાં diate object of this inscription is to લખે છે. ઉત્તમભદ્રાની મદદે જવાનું હજી ફરમાન હોય record the construction of the cave in ત્યાં સુધી ઠીક છે. પરંતુ (૨) અભિષેક કરાવવામાં કે which it stands in the Trirasmi Hills કરવામાં, આજ્ઞાની શી જરૂર રહે; અને અભિષેક એટલે inGovardhana=ગોવરધન પ્રાંતમાં ત્રીરમિશગમાં છે. રેમ્સને જ શંકા ઉઠાવી છે કે (મજકુર પુસ્તકે પૃ. ૬૭) જે ચકા આવેલી છે. તેની બનાવટ માટે નૈધ ને જ “It cannot be determined whether આ શિલાલેખનો મુખ્ય આશય છે.” ત્રિી રશ્મિ પર્વતની Rsabhadatta's consecration (Abhiseka) ઉપયોગિતા વિશે આપણે કેટલુંક વિવેચન કરી ગયા had any special significance or wheછીએ-શિલાલેખ નં. ૧૩] ther it formed a part of the ordinary - પેલા નાના અક્ષરવાળા બેમાંના પ્રથમ લેખમાં pilgrim's ceremonial=એ નક્કી નથી કહી શકાતું લખે છે કે-“And by the order of the કે, રૂષભદત્તના આ અભિષેકનો કોઈ ખાસ અર્થ હતો lord, I went to relieve the chief of કે, સામાન્ય યાત્રાળુની વિધિમાં તે કેવળ એક the Uttamabhadras, who was besiezed અંશ જ હતે ” (૩) અને અજમેર પાસેનું પુષ્કર for the rainy season by the Malayas; તળાવ ધારી લીધું છે તે તે તે એક જ સંખ્યામાં and the Malayas fled as it were at છે જ્યારે લેખમાં અક્ષરો તે Lakes=વધારે સંખ્યામાં the sound (of my approach) and were તળાવો હોય એવું જણાવાયું છે (આ મુદ્દા ઉપર made prisoners by the Uttambhadras. અધ્યયન કર્યા બાદ વિચાર જણાવીશું). Thence, I went to the Puskara lakes નાના અક્ષરવાળા બીજા ભાગમાં ૪૦૦૦ કાર્લાand was consecrated and made dona. ૫ણની કિમતે એક ક્ષેત્ર ખરીદી લઈને દાન દીધાની tion of three thousand cows and a નેધ છે. જેને હેતુ “Food to be procured village સ્વામીના હુકમથી, પછી હું ઉત્તમભદ્રાના for all monks, without distinction = સરદારને છોડાવવા ગયે; જેને માલય લોકેએ વર્ષા- કાઈપણ ભેદ વિના સર્વ સાધુઓને ખેરાક મેળવી ' ઋતુ દરમ્યાન ઘર ઘાલી બંધિ કરી દીધો હતો. આપવામાં” તે દ્રવ્ય વાપરવા માટેની ઈચ્છા પ્રદશિત મારા અવાજથી ત્યાં પહોંચતાવાર) કેમ જાણે હાય કરેલી દેખાય છે. અહીં તે સામાન્ય રીતે, કેઈપણું નહીં, તેમ માલો નાસવા મંડયા, અને તેમને ઉત્તમ ભેદ વિના સર્વ સાધુઓ માટે દાનની વાત છે એટલે ભકોએ પકડી બંધિવાન બનાવ્યા. તે બાદ પુષ્કર તળાવે સાધુને ખોરાક આપવાની વાત કઈ રીતે અસંગત હું ગયો, ત્યાં મારે અભિષેક થયો અને મેં ૩૦૦૦ નથી દેખાતી. પરંતુ જે ધર્મ રૂષભદત્ત પોતે પાળતો ગાયો અને એક ગામનું દાન દીધું.” આ હકીકતમાં હતું તે જેનધર્મને અંગે હોય તે બે પ્રશ્નોનું સ્પષ્ટીવિશેષ ટીકા કરવા જેવું નથી, પણ ઉત્તમભદ્રોને કરણ માંગી લે છે (૧) તે વખતે જૈન સાધુઓની અજમેર પાસેના કોઈ સ્થાનની પ્રજા તરીકે અને અનેક શાખા, ગણુ અને ફળે, પડી ગયાં હતાં તેને Page #146 -------------------------------------------------------------------------- ________________ - ષષ્ટ્રમ પરિચ્છેદ ] શિલાલેખ [ ૧૧૯. આશ્રયીને પણ “ભેદ વિના સર્વ સાધુ” શબ્દને બંધબેસતા નથી. સેના/ નામના વિદ્વાને “money પ્રવેગ કદાચ કરાયો હોય (૨) વળી જૈન સાધુએ પિતા for outside life=બહારના (મઠ સિવાય) જીવન માટે જ કેઇએ તૈયાર કરેલ આહાર કદી ભીક્ષામાં માટે ઉપયોગમાં લેવાનું દ્રવ્ય” આ અર્થ કર્યો છે ત્યારે વહરતા-લેતા નથી; તેમાં શાસ્ત્રોકત રીતે દોષ લેખાય કેટલાક વિદ્વાને (બૌદ્ધ પુસ્તકના આધારે સંભવે છે) છે. પરંતુ સમ્રાટ પ્રિયદર્શિનના ગુરુ આર્ય સુહસ્તિજીએ એ વિચાર ધરાવે છે કે, it would seem more શિષ્ય મેહને લઈને, રાજાના રસોડે સાધુઓ માટે probable that reference is here made તૈયાર કરાતો આહાર ગ્રહણ કરવાની રીત દાખલ to the custom of “Kathin’s. e. the કરી હતી. આ તેમના અઘટિત કૃત્ય માટે, તેમના privilage of wearing extra robes, તેમાંના વડીલ ગભાઈ આર્ય મહાગિરિજીએ, તેમને ઠપકે પણ કઠિન વિશેષ કપડાં પહેરવાનો અધિકાર (સાધુઓને) દીધો હતો અને પોતે જુદા આચાર પાળનાર તરીકે જે અપાય છે, તે વિશેના ઇસારો કરાયાનું વિશેષ ક્ટા પણ પાયા હતા. તે સમયથી સમજાય છે કે, સંભવિત છે.” પરંતુ કશાનમૂળને અર્થ કઠિન તરીકે જેનસાધુઓમાં તેટલા દરજે શિથિલાચાર (રાજપિંડ વિદ્વાનોએ જે બેસાર્યો છે તે બે કારણને લીધે બનવા વહેરવાનો) પ્રવેશવા પામ્યો હતો તે પ્રસંગની આ જોગ નથી; કેમકે (૧) કઠિન શબ્દ તે બૌદ્ધસંપ્રદાયી છે યાદ આપે છે. મતલબ કે તે પ્રથાને લઈને જ જ્યારે રૂષભદત્ત જૈનધર્મ પાળનાર છે (૨) ઉપરમાં રૂષભદત્ત સગવડ ઉતારી લાગે છે. એક દાનનો ઉપયોગ જ ચોમાસા દરમિયાન કપડાંની ખરીદ કરી લેવાને જણાવી દેવા છે એટલે ફરીને નં. ૩ર-નાસિક તે નિમિત્તે દાનનો ઉપયોગ કરવાનું ન ફરમાવે. મતલબ રૂષભદતને, વર્ષ નથી. ચૈત્ર શુકલપૂર્ણિમાની મિતિ કે જૈનસંપ્રદાય પ્રમાણે કુશાનમૂલને (કે તેના જેવા છે--આશય અકસે છે. લેખ ભગ્નાવસ્થામાં છે. ઉચ્ચારવાળા શબ્દને; કેમકે કદાચ લિપિ ઉકેલમાં કે નં. ૩૩નાસિક કોતરવામાં ભૂલ થઈ હોય તે) અર્થ શું થાય છે તે રૂષભદત્ત, કરમું વર્ષ વૈશાખઃ તાજેકલમમાં સંશોધકેએ તપાસ કરવી રહે છે. ૪૧મું અને ૫ મું વર્ષ છે. આ શિલાલેખમાં વર્ષના જે આંક છે તે ક્ષહરાટ પણ તેનો આશય “It records the gift of સંવતના છે. ભૂમક અને નહપાણ, ક્ષહરાટ પ્રજાના a cave and certain endowments to છે તે કારણે, જ્યારથી ભૂમકને સરદાર નીમવામાં support the monks living in it during આવ્યો છે ત્યારથી તેની સ્થાપના (ઈ. સ. પૂ. ૧૫૯) the rainy season=તેમાં એક ગુફાનું, તથા ગણવામાં આવી છે (જુઓ પુ. ૩માં તેમના વૃત્તાતે) વર્ષાઋતુ દરમ્યાન તેમાં રહેતા સાધુઓના નિભાવ એટલે તે ગણત્રીએ ૪૨મું વર્ષ = ઈ. સ. પૂ. ૧૧૭ માટેની રકમનું દાન કર્યાની નોંધ છે.” તેમાં ૨૦૦૦ સમજવું રહે છે. કર્ષાપણુ દર મહિને દર સેંકડે લટકાના હિસાબેનું ૨૪૦ વ્યાજ જે થાય, તે ૨૦ સાધુ માટે દરેકને ૧૨ લેખે, નં. ૩૪-નાસિક ચોમાસા દરમ્યાન કપડાંની ખરીદ માટે વાપરવાને નહપાણની દીકરી અને રૂષભદત્તની પત્ની દક્ષનિર્દેશ કરેલ છે. તેવી જ રીતે બીજી રકમમાં રૃટકા મિત્રાને-બે લેખ સરખી હકીકતના છે-Records બે ૧૦૦૦ નું દાન કરી તેના વ્યાજના ૯૦ કુશન the gift of a monk's cell=સાધુઓ માટે મુળમાં વાપરવાનું લખ્યું છે. આ કુશન મુળને અર્થ ગુફાનું દાન કર્યાને ઉલ્લેખ છે. (૧૭) તાજે કલમમાં તે પ્રથમના ૪૨મા વર્ષ કરતાં, ૪૩) આવે. પણ અહીં આપણે તે વિશે ચર્ચા ઓછી આંક (એટલે ૪૧) સંખ્યા આવે કે વધારે (એટલે કરવી નથી), Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ]. શિલાલેખો [ એકાદશમ ખંડ લગભગ મેટેભાગે સાધુ માટે, ગુફાનું દાન દેવાય નહપાના વત્સગોત્રી સચીવ અમે દાન દીધાની છે અને તે પણ ચોમાસાની ઋતુ માટે; એટલે એમ નોંધ કરી છે. નહપાનાં બિરૂદ બે પ્રકારે ધ્યાન અનુમાન થાય છે કે, ચોમાસાના વરસાદને લીધે (અને આપવા યોગ્ય છે. કૌટુંબિક ઓળખ તરીકેનું ‘ક્ષહરાટ’ તે સમયે વરસાદ કાંઈ આજના જે પરિમિત નામ મૂકી દેવાયું છે. અને નહપાણુને મહાક્ષત્રપ જે પ્રમાણમાં નહોતે જ આવતે, અને તેમાં પણ પર્વત કહેવામાં આવ્યો છે તેવી નોંધ આ એક જ છે. લેખ અને ઝાડી જંગલવાળો પ્રદેશ કે જ્યાં સપાટ જમીન નં. ૩૩માં (વર્ષ ૪૨મું તાજે કલમમાં જરા આઘેની ભૂમિ કરતાં સામાન્ય રીતે વધારે પ્રમાણમાં જ વરસાદ મિતિ-૪૫મું વર્ષ) તેને “ક્ષત્રપ” કહેવાય છે. જે કાંઈ પડે છે એટલે તેની અસર સાધુઓ અને તપસ્વીઓનાં ખાત્રીપૂર્વક કરાવી શકાય તે એટલું જ છે કે, ૪૨ કષ શરીર ઉપર ન થાય તેના રક્ષણ માટે ભક્તજનોએ અને ૪૬ વર્ષની વચ્ચે તે મહાક્ષત્ર૫ થયો હતો.” પ્રથમ લક્ષ આપવાની ફરજ રહેતી હતી એમ આ ક્ષત્રપમાંથી મહાક્ષત્રપ કેમ (પુ. ૪, પૃ. ૨૦૨થી ઉપરથી સ્પષ્ટ થાય છે ). ૨૫) થવાય છે, તથા નહપાને તેના પિતા ભૂમકની હૈયાતિ દરમ્યાન (૪૦ થી ૪૫ વર્ષ સુધી) ક્ષત્રપ, અને નં. ૩૫-જુનેર તેના મરણબાદ આઠેક મહિનાના ગાળા સુધી (૫અયમ, નહપાણને પ્રધાન, વર્ષ ૪૬મું. ૪૫ કે ૪૬ વર્ષ) મહાક્ષત્રપ અને તે પછી અવંતિની "Records gifts made by Ayama of ગાદીએ બેસતાં રાજા તરીકે ઓળખાવાય છે તે the Vatsagotra, minister of the [Rājā] હકીકત પુ. ૩. પૃ. ૧૯૫-૬ માં નહપાનું વૃત્તાંત Mahāk satrapa Swāmi Nahapāna. The લખતાં જણાવી ગયા છીએ. એટલે તે ફરીને અત્ર titles of Nahapāna are remarkable in ઉતારવા જરૂર નથી. એટલું જ જણાવવું જરૂરનું two ways. The family designation કહેવાશે કે ઉપરના બને ઠેકાણે જે નિરૂપણ કર્યું છે તે 21317191 242 den 21e4 or H 'Kşaharata' is omitted, and this is the R Horg. only occurrence of the litle of * Ma• અત્ર બેએક ખુલાસા, આવશ્યક છે તેજ લખીશું. haksatrapa' as applied to Nahapana. “મહાક્ષત્રપ'નું બિરૂદ દર્શાવતું આ એકજ શિલાલેખરૂપી In inscr. No. 33 (Year 42, with later - પ્રમાણ છે તે વ્યાજબી છે, એમ હવે સમજાશે; કારણ date, year 45 in postscript) he is કે, મહાક્ષત્રપ પદ કેવળ આઠેક મહિના જ તેણે styled “Ksatrapa'. All that can be in- ભગવ્યું છે. બીજું ક્ષહરાટ શબ્દ, તે કૌટુંબિક ઓળખ ferred with certainty is that he નથી પરંતુ સંસ્કૃતિની પ્રાદેશિક ઓળખ છે. એટલે became Mahaksatrapa between the જે પ્રદેશમાંથી તે પ્રજા આવી હતી અને જે ભાષા years 42 and 46= રાજા ] મહાક્ષત્રપ સ્વામી તેઓ બેલતા હતા તે દર્શાવવા પુરતી છે. એટલે (૧૮) ક્ષહરાટ પ્રજા જે ભાષા બોલતી તેને ખરષ્ટી બોલાતી હતી અને વેપાર અર્થે સંબંધમાં આવતા પાસેના નામ અપાયું છે. આ ઉપરથી સમજાશે કે, કેટલાક વિદ્વાને ગાંધાર પ્રદેશમાંની બ્રાહ્મી સાથે તેને ઘણાએ શબ્દો ઉમેરાઈ ખરોષ્ઠીને માત્ર લિપિ તરીકે જ ઓળખાવી રહ્યા છે તે ગયા હતા, જે પાણિનિના વ્યાકરણથી સાબિત થાય છે. તે જ પ્રમાણે વર્તમાનકાળે, સ્ટેશન, એજીન છે. શબ્દ અંગ્રેજી જેમ ગુજરાતી ભાષા અને લિપિ છે, તેમ ખરેષ્ઠી પણ ભાષાના હોવા છતાં હવે હિંદની અનેક ભાષામાં મળી જઈને, ભાષા અને લિપિ છે જ. બ્રાહ્મી માત્ર લિપિ છે તે ભાષા નથી. તે તે ભાષાના સ્વતંત્ર શબ્દ થઈ ગયા છે. આવા શબ્દ, ખરેષ્ઠી ભાષા હોઈને જ, તે ઇરાન તથા કબજામાં હવે પ્રાંતિક નથી ગણવામાં આવતા. Page #148 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટમ પરિચ્છેદ ] શિલાલેખ [ ૧૨૧ નહપાના અંગ સાથે કે તેના વંશ સાથે તેને સંબંધ નં. ૩૮-જુનાગઢનો જ નથી; તેથી આ શિલાલેખમાં તેનું નિધન બીન રૂદ્રદામનને, માર્ગશીર્ષ માસના કૃષ્ણપક્ષની પ્રતિજરૂરી લાગ્યું છે. હવે સ્વામિ શબ્દ વિશે પુ. ૩ માં પદાને ધ્યાન રાખવાનું છે કે અન્યમાં જેમ સમય ચકણવંશીઓના સંબંધમાં અને શાતકરણિઓ વિશે દર્શાવાય છે તેમ આ શિલાલેખમાં કર ની સાલ ઉપરમાં શિલાલેખ નં. ૨૧, ૨૨ અને ૨૩ માં જે દર્શાવી નથી જ). સ્પષ્ટિકરણ કરાયું છે તે નિયમે, આ નં. ૩૫ વાળા આ લેખને તાત્પર્ય એટલે તે મશહુર છે કે શિલાલેખની મિતિ, નહપાણુ મહાક્ષત્રપ હોવા છતાંયે તે આખે ને આખે અત્ર ઉતારવા જરૂર ધારી નથી. પોતે સ્વતંત્ર બનીને અવંતિનો રાજા બન્યો નહોતે જ્યાં અમારો મતફેર થાય છે તેજ કેવળ અ ટાંકીને તે પૂર્વેની, એટલે કે ૪૫ વર્ષ પૂરું થયા પછીના આઠ તેની ચર્ચા કરીશું. લખે છે કે “But the chief નવ માસની અવધિમાંની છે એમ સમજવું. importance of the inscription consists in the information, which it affords as ' ન. ૩૬-ષભદત્તનો સમય વિનાનો. to the history of Rudradaman and "The immediate object of the ins- the events of his reign=4 auidi ya cription is to record the grant of the મહવે તે તેમાં રૂદ્રદામનને કૃતિહાસ અને તેના village of Karjika for the support of રાજ્યના બનાવ વિશે જે માહિતી અપાઈ છે તેને the ascetics living in the caves of લીધે છે;” એમ કહીને લખ્યું છે કે “He was the Valuraka-a grant which was subse lord of–તે (નિચે જણાવેલ) પ્રદેશનો સ્વામિ હતું: quently renewed by Gautamiputra Sri તેનાં નામની ટીપમાં પૂર્વાપરાકરાવંતિ, અનૂપ, આનર્ત, Satatarni (v. gun. No. 9)-લેખની તાત્કાલિક સુરાષ્ટ્ર, મરૂ, કચ૭, સિંધુ-સૌવીર, કકર, અપરાંત નેમ, વલુરકની ગુફાઓમાં રહેતા સાધુઓના નિભાવ અને નિષાદ જણાવ્યાં છે; અને પછી લખ્યું છે કે માટે કાઈક ગામ, દાનમાં દેવાની નોંધ વિશે છે “And other territories gained by his આ દાન પાછળથી ગૌતમીપુત્ર શ્રી શાતકરણિએ કરીને valour. He conquered the Yaudhdheyas ચાલુ કર્યું હતું (ઉપરને લેખ નં. ૯ જુઓ) and twice defeated Satakarni, the lord કરછક-વલુરક વિગેરેની ચર્ચા પણ ઉપર થઈ of Daksinapath. He himself acquired ગઈ છે. મુખ્ય વાત જ એ છે કે સર્વ લેખોના the name of Mahak satrapa=અને પિતાના દાનની પાછળ ધાર્મિક રહસ્ય સમાયેલું છે, નહીં કે બાહુબળથી અન્ય પ્રદેશો મેળવ્યા હતા. તેણે યૌધેરાજકીય ૧૯. યાઝને જીતી લીધા હતા અને દક્ષિણપથના સ્વામિ શાતકરણિને બે વખત હરાવ્યો હતે. (આથી કરીને) નં. ૩૭–કલૈ મહાક્ષત્રપનું બિરૂદ તેણે આપમેળે મેળવ્યું હતું.” આ ઋષભદત્તના પુત્ર દેવણકે, સમયના નિર્દેશ બધું વર્ણન--પ્રદેશ ઉપર મેળવેલ છત–રૂદ્રદામનને વિનાને, ખાસ જાણવા જેવું નથી. નહીં પરંતુ સમ્રાટ પ્રિયદર્શિનને લાગુ પડે છે. તે (૧૯) પુ. ૪, પૃ. ૨૧૭. છત મેળવેલ કરવાથી, આધ્રપતિ નં. ૧૭ને દક્ષિણાપથપતિ, (૨૦) કે. આ. ૨. . પૂ. ૬૦, અને નં. ૮ વાળાને દક્ષિણાપથેશ્વરનું બિરૂદ લાગ્યું હોવા છતાં - (૨૧) સ્વામિ એટલે તેમની માલિકી હતી, એટલું જ તથા નં. ૧૭ કરતાં નં. ૧૮વાળો ઘણો માટે રાજવી થો સૂચવે છે; એટલે કે પ્રદેશ વારસામાં મળ્યા હતા, નહીં કે હેવા છતાં, લખાઇને નં. ૧૭ને માટે માની લીધે છે; તે કેવું conqueredજીતી લીધા હતા. આ પ્રમાણે Lord નો અર્થ અન્યાય કરનારું થઈ પડયું છે તે માટે જુઓ નં. ૧૭નું વૃત્તાંત) ૧૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] શિલાલેખ [ એકાદશમ ખંડ હકીકત (પુ. ૨માં સુદર્શન તળાવની પ્રશસ્તિ વિશેના ભાગ-જેમ દક્ષિણ હિંદમાં પલવ રાજાઓ થયા છે વિવાદમાં પૃ. ૩૯થી ૩૯૭ તથા રૂદ્રદામનના વૃત્તાંતમાં તેમ)ને એક સરદાર વિશેષ હોવો જોઈએ. સવિશાખ પુ. ૪, ૨૦૮ થી ૨૧૮ સુધીમાં) વિસ્તારથી સ્પષ્ટ કરી નામ જ બતાવે છે કે તે પરદેશી નહીં પણ આર્ય બતાવી છે તે ત્યાંથી જોઈ લેવી. વળી અમારા મંતવ્યને પ્રજાને શોભિતું નામ છે. વિશેષ મદદરૂપ થઈ પડે તેવા આ શિલાલેખમાંનાજ સમય વિશે જણાવવાનું કે કે. . રે.માં તેને શબ્દ ઉપર અત્ર ધ્યાન ખેંચવું રહે છે. તેણે યૌધે સમય નોંધો રહી ગયો દેખાય છે. પરંતુ મૂળમાં યાઝને જીતી લીધા હતા એમ જણાવ્યું છે. આ (જીઓ એપી. ઈ. પુ. ૮, પૃ. ૪૭. આપણું ૫. ૩, ૌધેયાઝ કે અયોધ્યા જે ઉચ્ચાર કરે તે બન્ને પૃ. ૨૧૨) તેને આંક ૭૨ લખે છે. વિદ્વાનોએ (જાઓ પુ. ૧માં ત્રીજા પરિચ્છેદે ) નું સ્થાને યુક્ત આને શક સંવત લેખી ૭૨ + ૭૮=ઈ. સ. ૧૫૦ ને પ્રાંતમાં ગણવું રહે છે. એટલે એમ અર્થ થયો કે તે સમય અર્યો છે જ્યારે અમારા હિસાબે તે ચકણું એ છે , યુક્ત પ્રાંતનો સ્વામી બન્યા હતા. જયારે ઇતિહાસ તે શકનો આંક છે અને તે તેના પિતા દક્ષેતિકના એમ કહે છે કે, રૂદ્રદામનની સત્તા જ્યાં સુધી રાજ્યની શરૂઆત ઈ. સ. ૧૦૩ માં થઈ ત્યારથી અવંતિ ઉપર હતી ત્યાંસુધી અને તે બાદ પણ આ યુક્ત- ગણાયો હોઈને (પુ. ૪પૃ. ૧૮૮) તેને સમય ઈ. પ્રાંત ઉપર, તેમના મૂળ સરદાર અને શિરતાજ એવા સ. ૧૭૫ નો ગણ રહે છે. કુશનવંશી કનિષ્ઠ બીજાની જ સત્તા જામી પડી હતી. તે પછી શું એક સમયે એક જ ભૂમિ ઉપર બે રાજાધિરાજોની આણ ફરી રહી હતી એમ ગણવું? મતલબ નં. ૩૯-ગુંદા કે અત્યાર સુધીની માની રહેલી માન્યતા ભૂલભરેલી રૂદ્ધસિંહ પહેલો, વર્ષ ૧૦૩, વૈશાખ શુક્લ પંચમી. છે. વળી ક્ષત્રપ ઉપરથી મહાક્ષત્રપ૨ પદ ઉપર કેમ ગુંદા ગામ કાઠિયાવાડના હાલાર પ્રાંતમાં આવેલું ચડાય છે (પુ. ૪, પૃ. ૨૦૪, ટીકા નં. ૪૪) તે પ્રસંગની છે. “It records a donation made at the યાદ કરતાં પણ જણાઈ આવશે કે તેમાં જીત મેળ- village of Rasopadra by the Abhira વવાની જરૂર જ નથી. General (senāpati) Rudrabhūti=241 [CH? આગળ જતાં “the work of repairing સેનાપતિ રૂદ્રભૂતિએ રોપક ગામ દાનમાં આપ્યાની the broken dam to be carried, out તેમાં નોંધ કરી છે.” આ ઉપરથી સ્પષ્ટ થાય કે by the minister Suvisakha, the son આભીર પ્રજાના સરદારે ચકણુ ક્ષત્રપની નેકરીમાં of Kuldipa a Pahlava=gટી ગયેલ બંધનું હતા (પુ. ૩ના અંતે ૧૧મા પરિચ્છેદે પૃ. ૩૭૪-૩૮૪) સમારકામ, પહલવ જાતિના કુલેપના પુત્ર સુવિશાખ જેમાંના એક ઈશ્વરદત્ત સ્વતંત્ર બની પિતાને વંશ નામે મંત્રીને સોંપ્યું હતું એમ જે લખ્યું છે તેમાં આ સ્થાપ્યો હતો. દાનની વાત છે એટલે ધાર્મિક કાર્યને પહલવ જાતિને પરશીયન-વારથીઅન લેખેલ છે. ઉદેશ છે એ પણ ચોક્કસ છે. સમય ૧૦૩ વર્ષ છે અમારું એમ માનવું છે કે તે સુવિશાખ પહદવ નહીં એટલે ઈ. સ. ૨૦૬ને ગણો . પણ પલવ જાતિ (એટલે લિચ્છવી ક્ષત્રિયોને એક (૨૨) આપણી ધારણા પ્રમાણે જ પ્રિયદર્શિનનો આ લેખ હકીક્ત લેખમાં નહીં જ હોય. માત્ર વિદ્વાનોએ પિતાની હોય તે, પ્રિયદર્શિનને મહાક્ષત્ર૫ પદ લાગ્યું કહેવાય, તે મેળે લખી કાઢી છે. અથવા હોય તે, રૂદ્રદામને પિતાની કદાપી બનવા ગ્ય જ નથી. આ હકીકત આપણું મતની સ્થિતિની ચેખવટ કરી બતાવી છે એટલું તે ઉપરથી વિરૂદ્ધ જાય છે. પરંતુ બનવા યોગ્ય છે કે, મહાક્ષત્રપવાળી સાબિત થાય છે, Page #150 -------------------------------------------------------------------------- ________________ ષષમ પરિચ્છેદ ] શિલાલેખે [ ૧૨૩ - ન. ૪-જુનાગઢ. શા માટે આ તળાવ ખોદાયું તે જે કે જણાવરૂદ્રસિંહ પહેલો, સાલને આંક ગુમ થયેલ છે. વામાં આવ્યું નથી, પરંતુ આપણે હવે સારી રીતે ચૈત્ર શુકલ પંચમી. જાણીતા થઈ ગયા છીએ કે (ઉપરના સર્વ શિલાલેખો આ લેખમાં શું હકીકત છે તથા તેને શું ઉદ્દેશ જુઓ) પ્રાચીન સમયે, રાજકર્તાને ધર્મ ઉપર ઘણી પ્રીતિ છે તે (પુ૪, પૃ. ૨૧૭-૧૮) જણાવાઈ ગયું છે. રહેતી અને તેથી ધાર્મિક કાર્યો કરવા માટે તલપાપડ અત્ર એટલું જ જણાવવાનું કે, અન્ય લેખોની પેઠે રહેતા અને જ્યારે જ્યારે તે નિમિત્તે દાન કરતા ત્યારે આ પણ ધાર્મિક કાર્ય નિમિત્તે કેતરાવેલ છે અને ત્યારે, ભવિષ્યની ઓલાદને તે કાર્યોની યાદ આપવા કે. આ. ૨. ના મંતવ્ય પ્રમાણે જૈનસંપ્રદાયને લગતા કાજે તે લેખ કેતરાવતા. આ હેત સુદર્શન તે છે. સમયનું વર્ષ ૪૦ છે એટલે લેખ ન. ૩૮, ૩૮ તળાવની પ્રશસ્તિ પાછળ પણ રહેલો હતો તે સ્થાન પ્રમાણે તે ઈ. સ. ૧૪૩ને ઠરે છે. ગિરનાર જેવા જૈનધર્મના પવિત્ર તીર્થ સ્થાનનીધામની તળેટીરૂપ હોવાથી ત્યાં, જ્યારે મગધપતિ ચંદ્રગુપ્ત નં. ૪૧–મુલવાસર સમ્રાટ યાત્રા કરવા આવ્યો હતો ત્યારે યાત્રિકોને પાણી રૂદ્રસિંહ પહેલે, ૧૨૨મું વર્ષ વૈશાખ વદ પંચમી. પીવાની સગવડતા માટે તે તળાવ પ્રથમ બંધાવવામાં આ મુલવાસર ગામ, કાઠિયાવાડમાં ગાયકવાડ આવ્યું હતું. પાછળથી કાળક્રમે જેમ તેને દુરસ્ત સરકારના ઓખામંડળ પ્રાંતમાં આવેલું છે તેના કરાવવાની જરૂરિયાત લાગતી ગઈ તેમ તેના વારસેએ તળાવ કાંઠેથી આ લેખ મળે છે. Its purport દુરસ્ત પણ કરાવ્યું છે. તે બધા ઈતિહાસથી આપણે is uncertain=આશય અનિશ્ચિત છે. વર્ષ ૧રર હવે સંપૂર્ણ રીતે માહિતગાર થઈ ગયા છીએ. જેમ એટલે ઈ. સ. ૨૨૫નું ઠરે છે. • આ સુદર્શન તળાવનું સ્થાન જૈનપ્રજાનું એક મુખ્ય તીર્થધામ હતું, તેમ આ જસદણ પાસેને પ્રદેશ પણ નં. ૪૨–જસદણ તેવું જ એક અગત્યનું જૈનધર્મીઓનું તીર્થસ્થાન હતું. રૂદ્રસેને પહેલો, ૧૨૮ (કે ૧૨૬) મું વર્ષ, ભાદ્રપદ અને તેથી કરીને ચક્કણવંશી રાજાઓ જેમનો ધર્મ વદ પંચમીને. પણ જૈન હતો (જુઓ ઉપરના લેખે તથા પુ. ૪માં This inscription is on a pillar on તેમનું વૃત્તાંત) તેમણે ત્યાં યાત્રા નિમિત્તે જતાં, મર્યવંશી the bank of the lake at Jasdan in સન્નાટાનું સુદર્શન તળાવ બંધાવ્યાનું અનુકરણ કરી, the north of Kathiawar. It probably એકાદ તળાવ બંધાવ્યું હોય તે વાસ્તવિક લાગે છે. commemorates the construction of a ' આ જસદણનું સ્થાન કાઠિયાવાડની લગભગ tank during the reign of Rudrasena= મધ્યમાં અને ચોટિલાને ડુંગર ક્યાં આવેલ છે તથા કાઠિયાવાડના ઉત્તર ભાગમાં જસદણ શહેરના તળા- જે ભાગને પાંચાલ તરીકે ઓળખાવાય છે ત્યાં આવેલ વના કિનારે એક પાળિયા ઉપર આ લેખ કેતરાવેલ છે. અલબત્ત ત્યાં જવાનો માર્ગ ચેટિલા થઈને હાલ છે. રૂદ્રસેનના રાજયે તળાવ બંધાવ્યાના સ્મરણમાં તે નથી. પરંતુ ભાવનગર રેલવેની જે બેટાદ-જસદણ પણકરીને ઉભે કરાવ્યો છે. મતલબ કે તળાવ બંધાયું લાઈન છે તેમાં જસદણ નામનું સ્ટેશન છે ત્યાં થઈને છે, તે સમયની યાદ આપતા તે લેખ છે અને તેને પણ જે ગાડા રસ્તે ચેટિલેથી જવાય તે પાંચ સાત સમય ૧૨૮ વર્ષ ઈ. સ. ૨૩૧ને ગણો પડે છે. માઈલને જ પંથ રહે છે. તે પ્રદેશમાં આણંદપુર નામે (૨૩) પેતાની કીર્તિ વધારવાનો હેતુ તેમાં નહત, દેતાં શિખે, એ બધપાઠ આપવાનો હતો. પરંતુ તેને જોઇને ભવિષ્યની પ્રજા પણ તેવા પ્રકારનું દાન (૨૪) ૫, ૩, ૫. ૧૮૩ તથા ટીકાએ, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] એક ગામડું૨૫ છે (જુઓ પુ. ૨, પુ. ૧૮૫ “શાવતું છતાં કાળના ઝપાટામાં” વાળા પારિમ્રાક) આ પ્રદેશ ઉપર ઈ. સ. ૯મી સદીમાં (જ્યારે મૂળરાજ સાલંકીએ આ પ્રદેશ ઉપર ચઢાઇ કરી હતી ત્યારે) વઢવાણુની—વર્દુમાનપુરીના રાજા ધ્રુવસેનની–હકુમત ચાલતી હતી તેથી તેને વમાનપુર-આણંદપુરના નામથી મેળખતા હતા. આ આણંદપુર ગામે, જે શત્રુ ંજ્ય પર્વત જૈન ધર્મીઓનું અત્યારે મહાતીર્થ મનાય છે તેની તળેટી હતી. આ બધું વર્ણન હડાળાના શિલાલેખ આધારે (ઈ. એ. પુ. ૧૨. પૃ. ૧૯૦) લેખ લખીને૨૭ સાબિત કરી આપ્યું છે. મતલબ કે આ જસદણુના પ્રદેશમાં સિદ્ધાચળ પર્વતની તળેટી હતી અને ત્યાં જૈન યાત્રાળુઓ દર્શને આવતા હતા. તે પ્રમાણે ચણુવંશી રાજાએ પણ દર્શને આવ્યા હાય અને યાત્રિકાને પાણી માટે પડતી હાડમારી દૂર કરવા, રાજધર્મ તરીકે એક વિશાળ તળાવ ખાદાવ્યું હાય એમ માનવું રહે છે. નં. ૪૩––નાસિકના શિલાલેખા It records the investment of two sums of money...for the purpose of providing medicines for the sick among the monks, dwelling in the monastery on Mount Trirasmi=ત્રિરશ્મિ પર્વત ઉપરના [ એકાદશમ ખડ મઢવાસીએ સાધુની દવાદારૂની જોગવાઇ કરવા માટે દ્રવ્યની એ રકમા છૂટી પાડવાની તેમાં નાંધ છે. ધાર્મિક કાર્ય નિમિત્તે દ્રવ્ય કાઢયાના ઉલ્લેખ છે. ત્રિરશ્મી પર્વતનું સ્થાન કેવું પવિત્ર અને તીર્થધામ છે તે ઉપરમાં જણાવી ગયા છીએ. પેાતાના રાજ્યે વર્ષ ૯મું છે. તે ત્રૈકૂટક સંવત્સરનું છે (પુ. ૩, પૃ. ૩૮૪) જેતે વિદ્વાનાએ કલચર અથવા ચેદિસંવત તરીકે ઓળખાવ્યા છે. તેની આદિ તે તેના પિતાના રાજ્યારંભથી ઈ. સ. ૨૪૯થી થઈ છે જ્યારે આ લેખના સમય પેાતાના રાજ્યે ૯મા વર્ષના હાર્દને તેના સમય ઈ. સ. ૨૬૧+ ૯=ઈ. સ. ૨૭૦ા કરે છે. તેમાં રાજા ધરસેને જીત મેળવીને અશ્વમેધ યજ્ઞ ઈશ્વરસેન વર્ષે ૯ મું, ઉનાળાનું ચેાયું. પખવાડિયું કર્યાના તથા કનીયડાકાસારિકા ગામ બ્રાહ્મણાને દાન તેરમે દિવસ દીધાના ઉલ્લેખ છે. મતલબ કે રાજા બ્રાહ્મણુધર્મો છે.૨૮ અને ત્રૈકૂટક સં. ૨૦૭=૨૦૭+૩૧૯ ઇ. સ. પર૬ના સમયને છે. જો કે શિલાલેખ ન. ૪૩ માં જણાવ્યા પ્રમાણે આ ત્રૈકૂટક સંવત વાપરનારા રાજાએ પ્રથમ જૈનધર્મી હતા તથા કલસૂરિ સંવત જ વાપરતા હતા. પરન્તુ આમાંના ધરસેને વૈદિકધર્મ . (૨૫) જીએ પુ. ૨, પૃ. ૧૮૫ શાસ્વત છતાં કાળના ઝપાટામાં ''વાળેા પારિગ્રાફ, ન. ૪૪—પાડી ધનસેન રાજા, ત્રૈકૂટક સંવત ૨૦૭તા, વૈશાખ શુકલ ત્રયેાદશીને. જૈનāાતિ પુ. ૧ ( સ. ૧૯૮૮), પૌષ અંક ૩, પૂ. ૮૩ થી ૮૮: જૈનધર્મ પ્રકાશ પુ. ૪૫ (સ. ૧૯૮૫), વૈશાખ અંક ૨, પૃ. ૫૮ થી ૬૩ ઈ. લેખા. (૨૬) શત્રુંજય પર્વતનું નામ સિદ્ધાચળ છે. તેના ૧૦૮ શિખરે હાવાનું ગણાય છે. રૈવતગિરિ (ગિરનાર), કદ’બિગિર, હસ્તગિરિ, વિમલગિરિ ઇ. નામે આ શિખરેનાં જાણવાં. ઢંકગિરિ (કાઠિચાવાડના હાલાર પ્રાંતમાં છે) કે જ્યાંથી ઘણાં પ્રાચીન અવશેષા અને મૂર્તિએ મળી આવે છે તે પણ ૧૦૮ માંનું એક ગિશૃિંગ જ છે. તેવીજ રીતે આણુંગિરિ પણ એક શિખર છે; અને તેજ આ આણંદપુરનું સ્થાન સમજવું. (૮) ત્રૈકૂટવંશની બે શાખા-પ્રથમ શાખા ચૠણુ વંશના સરદાર તરીકે ઉપરના લેખ નં. ૪૩ ની અને આ બીજી શાખા નં. ૪૪ લેખની. પ્રથમ વાળા જૈનધર્મી હતા. તેમના સિક્કા ચિત્રો જુએ. તેમણે સમય દર્શનની જે પદ્ધતિ અખત્યાર કરી છે તે નં, ૪૪થી જુદી જ પડે છે. તેમણે ઈ. સ. ૨૪૯માં શરૂ થયેલ કલસૂરિ સંવત ગ્રહણ કર્યા છે. (૨૭) જીએ ગુજરાત વર્નાકયુલર સેાસાઇટીના ‘બુદ્ધિ-જ્યારે આ બીજી શાખા ગુપ્તવંશમાંથી જુદી પડી છે એટલે તેમણે તેમને જ ધર્મ અને તેમનેજ સંવત અંગીકાર કર્યા, પ્રકારા' સને ૧૯૭૪માં આનંપુરને લેખ (૪, ૪૪ થી ૫૩). Page #152 -------------------------------------------------------------------------- ________________ ષષમ પરિચ્છેદ ]. શિલાલેખ [ ૧૨૫ અંગીકાર કર્યાનું જણાવ્યું છે, તે ધર્મપલટો ક્યારે થયો અત્યારે તે ઇલાજ નથી પરંતુ જે બીજી આવૃત્તિ હતા તે સ્પષ્ટ થતું નથી. બનવાજોગ છે કે તેણે જ કરવાનો સમય પ્રાપ્ત થયો તે આટલો સુધારો કરે ધર્મપરિવર્તન કર્યું છે. તે વખતે આવશ્યક લેખીશું. સ્થાન અને સમય તથા કર્તાઓ પરત્વે ઉપર પ્રમાણે નં. ૪૫––કહેરી સ્થિતિ જણવ્યા બાદ, તેઓને કોતરાવવામાં સમાયેલા રૈકૂટક સંવત ૨૪૫નું વર્ષ, કર્તાનું નામ આપ્યું ઉદ્દેશ અને હેતુ સંબંધી વિચાર કરીશું તે, એકે નથી. તેમાં આ કૃષ્ણગિરિ (જુઓ લેખ નં. ૧૩ ટી. એકમાં–એમ કહોને કે એક પણ અપવાદ સિવાયનં. ૩૦થી ૩૨) ઉપરના મહાન મઠમાં એક ચૈત્યની તુરત સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે, તેમ કરવામાં કઈ સ્થાપના કર્યાની નોંધ છે, તેનો સમય ૨૪૫મું વર્ષ ધાર્મિક કારણને લીધે જ સ્કરણ જમી છે. પછી તે એટલે ઈ. સ. ૨૪૫+૩૧૯=૫૬૪ ગણો રહે છે. યાત્રિકની અગવડતા દૂર કરવા માટે હોય છે તે સ્થાન ઉપર વસતા ઋષિ-મુનિ અને તપસીઓને પોતાના નિત્ય ઉપરના ત્રણે લેખ (નં. ૪૩, ૪૪ અને ૪૫)ને નિયમો પૂર્ણ કરવાને મદદરૂપ થઈ પડે તેવી અનુકૂળતા લગતી વિશેષ હકીકત પુ. ના અંતે ૧૧મા પરિચ્છેદે ઉભી કરવા માટે હોય, કે છેવટે તેના રચનાર-દાન ખુલાસાવાર સમજાવાઈ ગઈ છે એટલે પુનરુક્તિ કરી દેનારના પિતાના આત્માના કલ્યાણાર્થે હોય–પરંત વાની જરૂર રહેતી નથી. આ પ્રકારના કોઈને કોઈ ધાર્મિક સંગોમાં તથા પ્રકારનું દાન દેવાનું પગલું ભરાયું છે એમ જણાઈ આ બે પરિચ્છેદમાં સર્વ મળીને ૪૫ શિલાલેખ આવ્યા વિના રહેશે નહિ. મતલબ કહેવાની એ છે કે, વર્ણવ્યા છે. તેમાંના સ્થાન અને સમય તથા કર્તાઓને તેમાં ધાર્મિક હેતુ જ હતો, નહીં કે રાજકીય; પછી વિચાર કરીશું તો લગભગ 3 ભાગ તેને કર્તા રાજા હોય કે સમાજના કેાઈ સામાન્ય ઉપસંહાર શાતકરણિ–શતવહનવંશી રાજા- ગૃહસ્થ હોય. રાજા હેય,ને પછી તેણે અમુક પ્રદેશ એની કૃતિએ જ રોકી લીધો ઉપર જીત મેળવીને તેની ખુશાલીમાં દાન કર્યું હોય દેખાય છે. પરંતુ જો એ લેખ કોતરાવવાના આશયને કે પુત્રજન્મની વધાઈમાં પણ તેમ કર્યું હોય કે પણ સાથે સાથે વિચાર કરીશું તો તે, તેથી યે આગળ પોતાના સ્વામીભાઓને સંઘ કાઢીને યાત્રાએ ગયો વધીને-કહે કે લગભગ 9 ભાગ-કહેવું પડશે કે આ હેય-આમ નિમિત્તભૂત ભલે અનેક પ્રકારનાં કારણો અધવંશી રાજાઓ પરત્વે જ તેમાં હકીકત લખાઈ ઉપસ્થિત થયાં હેય; પરંતુ પ્રાંતે, હેતુ તો ધાર્મિક અને છે. એટલે ઉપર દર્શાવેલ હતુથી આ શિલાલેખાને પરના કે પોતાના કલ્યાણાર્થજ અગ્રપણે રમી રહ્યા આંધવંશના વર્ણન સાથે જોડવામાં, આપણે વિચાર ન હોય એટલું નિવિવાદિત દેખાય છે. આ ઉપરથી કરતાં સમગ્ર રીતે તેની ઓળખ તથા વર્ણન આપવું પ્રાચીન સમયે પ્રજાનાં–શું રાજા કે સામાન્ય પ્રજાઉપયોગી ધાર્યું છે તથા કોઈપણ વંશના રાજવીનું જનનાં-માનસનું લઢણ કેવા પ્રકારે વહી રહ્યું હતું તેને વૃત્તાંત આલેખતાં પહેલાં જેમ તેમને લગતાં પરિ. સહજ ખ્યાલ આવી જશે. આ વસ્તુસ્થિતિથી ચછેદ જોડી દીધાં છે, તે જ પ્રમાણે આ શિલાલેખો પાશ્ચાત્ય વિદ્વાન કેવળ અપરિચિત હેવાથી-કહે કે સંબધી પણ જો વર્તન રખાયું હતું તે વિશેષ ઉપ- પિતાને મળેલા સંસ્કારથી જ અન્યની માપણી કરવાનું કારક ગણુત એમ હવે મનમાં લાગી આવે છે. મનુષ્યમાત્રને સુગમ લેખાય છે તે ન્યાયે-એમ માની - (૨૯) ઉપરની ટીકા. નં. ૨૮ જુઓ. આ અરસા. હિંદના ક૯યાણીવાળા ચાલક એમ બન્ને સ્વતંત્ર થઈ ગયા માં, ગુપ્તવંશમાંથી વલભીપુરના મૈત્રકો તેમજ દક્ષિણ જણાય છે, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] શિલાલેખા [ એકાદશમ ખડ વાના પ્રસંગ જો ઉભા થાય તે તેમાં રાજકારણ સિવાય અન્ય હેતુ હાઈ શકે જ નહીં અને તેવી કલ્પનાએ જ સૌરાષ્ટ્રમાં આવેલ જુનાગઢ-ગિરિનગરની તળેટીમાં મગધપતિ સમ્રાટ ચંદ્રગુપ્તે પ્રથમ ખેાદાવેલ સુદર્શન તળાવ બંધાવવાની ભાવના આગળ ધરી દીધી છે, તે જ પ્રમાણે ક્ષત્રપ રૂદ્રદામન ઇત્યાદિ વિશેનું સમજી લેવું. પરંતુ આટલા વિવેચનથી હવે વાચકની ખાત્રી થશે કે તે પ્રમાણે બન્યું નથી અને તેથી જ રાજકીય કલ્પના વડે બાંધેલ નિર્ણયાએ, આખા ભારતીય ઇતિહાસને કદરૂપા ચિતરી બતાવ્યા છે. હવે કયા પ્રકારે તેને સુધારાય એટલી જ ઈચ્છા આપણે સેવીએ. લીધું દેખાય છે કે કાઈ રાજકર્તાને શિલાલેખ કાતરાવ-પેષણુ પણ થઇ જાય અને કદાચ વાચકને કંટાળા પણ આવે; તેમ ખીજી ખાજી, જો છેાડી દેવાય તા, ખરા ઇતિહાસ ઉપર જે પ્રકાશ પડવા જોઈ એ તે રહી પણ જાય છે. તેમજ તેમાંથી નીકળતા મેધપાઠ જે આપણે ગ્રહણ કરવા રહે છે તે વિસારે પડી જાય છે. આથી એમ ઠરાવીએ છીએ કે હકીકત જ તે તે રાજાના વૃત્તાંત આલેખનમાં ઉતારવી તે ખાકીની, જ્યારે ઈચ્છા વધે ત્યારે આ પરિચ્છેદ વાંચીને મેળવી લેવી. હજી એક બીજો માર્ગ લઈ શકાય કે સર્વ શિલાલેખામાં વર્ણવાયલી હકીકતને સમગ્રપણે અને વિહંગદષ્ટિએ ખ્યાલ આવી જાય તે માટે, ટૂંકમાં તેનું કાષ્ટક બનાવીને રજુ કરવું; જે ઉપરથી વસ્તુના ચિતાર પણ આવી જાય અને વિસ્તારથી જાણવાની ઈચ્છા પ્રવર્તે ત્યારે, અસલ વર્ણન આંખ તળે કાઢી પણ લેવાય. આ હેતુથી પીસ્તાલીસે શિલાલેખાની નામાવળી, સમય તેમજ કર્તાને લગતી ટ્રંક માહિતી નીચે પ્રમાણે કાષ્ટકવાર જોડી છેઃ ટ્રેક માહિતી. લેખામાં જોકે ઘણી ઘણી મહત્વપૂર્ણ હકીકતાને સમાવેશ કરવામાં આવ્યેા છે અને તે સર્વેને જો તેના નિર્માતા એવા રાજાઓનાં વૃત્તાંત લખતી વખતે પાછી યાદ કરવા માંડીએ, તેા એક તા વિના કારણે પિષ્ટ પુરાવા તથા પ્રમાણ ઈ. ઈ. કા. આં. રે. પ્ર. પૃ.૪૫, પારિ ૫૭ તથા રૃ. ૧૯, પારિ ૨૧ આંક| સમય તથા સ્થાન ૧ ૨ ૩ ઈ. સ. પૂ. ૩૮૩; નાનાવાટ (ગાદાવરી જીલ્લા) અનિશ્ચિત; નાસિક | કા. આં. રૂ. પૃ. ૪૬, પારિ ૨૩; પૃ. ૧૯, પારિ ૨૨-૨૩ ઇ. સ.ની આદિને; | કા. આં. રૂ. પૃ. ૪૬; નાસિક તથા પૂ. ૨૦, પારા ૨૫ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીની રાણી નાગનિકાએ, પેાતાના સગીર પુત્રના રીજંટ તરીકે, હંમણેાને દાન દીધું છે. (બંમણુ એટલે બ્રહ્મચર્ય પાળે તે; એવા પુરૂષોને દાન દીધું છે એટલે કે અહિંસાયુક્ત; નહીં કે યજ્ઞ કરતાં એવા બ્રાહ્મણાને એટલે હિંસાયુક્ત દાન દીધું હતું ). સગીરપુત્રના સમયે બનાવ બન્યા છે (ઈ. સ. પૂ. ૩૮૩) જ્યારે લેખ કાતરાવ્યા છે તે પુત્ર મોટા થઇ રાજ્યપદે આવ્યે। ત્યારે, તેના રાજ્યકાળે તેરમા વર્ષે; એટલે ઈ. સ. પૂ. ૩૭૧માં—વિશેષ માટે જ, મે. હૂં. શ, એ. સા. નવી આવૃત્તિ પુ. ૩, પૃ. ૪૭–૮૩ જુએ. શાતવહનવંશી રાજા કૃષ્ણના; જે રાજા શ્રીમુખના ભાઇ થાય છે. શક્તિશ્રીના નામની પિછાન અપાઇ છે. દંતકથા પ્રમાણે ઠરાવાય તેા (ઉપરમાં દ્વિતીય પરિચ્છેદના અંતે જોડેલ નામાવળી પ્રમાણે નં. ૨૩ વાળા શિવસ્વાતિ ગાય અને ગુણપ્રમાણે ઠરાવાય તા, નં. ૧૮ વાળા રાજા હાલ શાલિવાહન થાય (ધણું કરીને તેજ ઠરશે) Page #154 -------------------------------------------------------------------------- ________________ પષમ પરિછેદ ] શિલાલેખો . [ ૧૨૭ અનિશ્ચિત; | ભિષ્માસ; પૃ. ૨૧૪, | વસિષ્ઠપુત્ર શાતકરણિના રાજ્ય કઈ કારીગરે દાન ભિલ્સા (માળવા) ૨૬૪, ૨૬૯; પ્લેઈટ દીધાની હકીકત છે. રાજા હાલ પુલુમાવી છે. રાજાની Sanchi Tope No. સાનિધ્યમાં કોતરાયેલો હોવાથી અને પોતે તેની રૈયત 1; નં. ૧૯ઃ કે. . રે. હોવાથી શાતકરણિનું નામ લખાવ્યું સમજાય છે. પૃ. ૪૭ અને ૨૩, પારિ ૨૯ તથા ૫૭ ૫-૬ ઈ. સ. પૂ. ૩૦૯; J. આ. રે. પૃ. ૨૭] (પાંચમા) રાજા માહરીપુત્ર સ્વામિ શકસેને પોતાના કહેરી | પારિ ૩૫ તથા ૩૬ ] રાજ્યકાળે આઠમા વર્ષે કોતરાવેલ છે. (નાસિક જીલ્લે) ૭ | ઈ. સ. પૂ. ૫૪; / કો. ઓ. રે. પૃ. ૨૯, બેન્નાટકના સ્વામિ એવા ગૌતમીપુત્ર શાતકરણિએ | પારિ ૩૮: પૃ. ૩૬, પિતાના રાજ્ય ૧૯મા વર્ષે ગારધન સમય જીતી લઈને, પારિ ૪૩ | હુકમ કાઢયો છે કે, રૂષભદત્તે પૂર્વે જે દાન આપ્યું કે. આ. રે. પૃ. ૧૦૪;| હતું તે હવે પોતે કર્યું છે એમ ફેરફાર કરો. તેણે Had exterminated શકેને હરાવ્યા હતા (Destroyed the Sakas the race of and restored the glory of = 2131-1 ors Ksaharatas કાઢી નાંખી અને કીર્તિ પાછી મેળવી). નં. ૧ વાળો અરિષ્ટકર્ણ સમજવો. ઋષિ–તપસ્વીઓને દાન દીધાની વાત છે એટલે ધાર્મિક તત્વ જ સમજવું. લડાઇનું કારણ પણ ધાર્મિક દેખાય છે, નહીં કે રાજકાય. ત્રિરશ્મિ પર્વતની પવિત્રતા વિશેની વાત પણ સમજાવી દીધી કહેવાય; દક્ષિણાપથપતિનું ઉપનામ આપ્યું છે (સરખા નીચેને લેખ નં. ૧૩). | ૮ | ઇ. સ. પુ. ૪૮: Iકો. ઓ. ૩. પ્ર. ૪૮કો. નં. ૭ લેખના અનુસંધાનમાં અને પોતાના રાજ્ય ૨૪માં નાસિક આ. રે. પારિ ૩૮ વર્ષે, રાણીમાતા બળશ્રીના નામે આજ્ઞા છે. ગોરધન પ્રાંતના સુબા શ્યામકને હુકમ કરે છે ( એટલે પોતે બેન્નાટકમાં બેઠા બેઠા આજ્ઞા ફરમાવી છે). વળી તે વખતે પિતાને મેટભાઈ જીવંત હોય એમ પણ નક્કી કરી છે. પિતાની અંતિમ અવસ્થા હોય એમ સમજાય છે. તેથી ૧૦ ૫ખવાડિયાના (પાંચ માસ) આંતરે બે વિભાગે આજ્ઞાએ કરી છે. એટલે પિતાને મંદવાડ છ માસ લંબાયો સમજાય છે તેમજ અંતિમ અવસ્થાએ દાન દેવાનો રિવાજ હતો તે સિદ્ધ થાય છે. કૈસીલને વહિવટ નહોતે, તેમજ રાણી બળશ્રીએ રાજકાજમાં ભાગ પણ લીધે નથી દેખાતો. રાજ્યનું અતિ ઉપયોગી એક અંગ સમાન તેને દરજજો હતો એટલું સ્પષ્ટ થાય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] શિલાલેખો [ એકાદશમ ખંડ આંક સમય તથા સ્થાન પુરાવા તથા પ્રમાણુ ઈ.ઈ. ટૂંક માહિતી. | ઈ. સ. પૂ. ૫૩; કે. . ૨. પૃ. ૪૯;] ઉપરવાળા ગૌતમીપુત્ર શાતકરણીને પોતાના રાજ્ય કાર્લે | તથા પૃ. ૨૯, પારિ | ૧૮મા વર્ષે કેતરાવેલ. કાર્લોવાળા મામલ (મનમાડ) (નાસિક જીલ્લો) | ૩૮-૩૯ જીલ્લાની વલુરક (ઇલેરા ?)ની ગુફામાં વસતા તપ સ્વીઓના ઉપયોગ માટે, કરજક (કરજત ?) ગામની ઉપજ દાનમાં દીધી છે. નં. ૮માં અપાયેલ દાન પછી બે પખવાડીયે=૧ માસે આ દાન દેવાયું છે. મંદવાડની આખરી અવસ્થામાં, નહીં કે વિદ્વાને as a result of his victory over Nahapan = નહપાણ ઉપર પોતે મેળવેલ વિજ્યના સ્મરણમાં હોવાનું જેમ લેખાવે છે તેમ; કેમકે નહપાણના મરણ બાદ ૨૧-૨૨ વર્ષે આ બનાવ બન્યો છે એટલે પછી જીત મેળવ્યાના સ્મરણ તરીકે સંભવિત જ નથી. અનિશ્ચિત, અમરા વાસિષ્ઠપુત્ર સ્વામીશ્રી પુલુમાવી–નં. ૧૮વાળા રાજા | વતી (બેઝવાડા હાલ શાતકરણિને છે. હાથીગુફા લેખમાં વર્ણવ્યા પાસે, કૃષ્ણલ્લે) પ્રમાણે રાજા ખારવેલે જે મહાચૈત્ય ૩૮ લાખના દ્રવ્ય બંધાવ્યો હતો (મુ. ૪માં તેનું વૃત્તાંત જુઓ) તે પ્રાસાદને દાન આપ્યાની હકીકત છે. એટલે રાજા ખારવેલ અને આ વાસિષ્ઠપુત્ર પુલુમાવી એકજ ધર્મના-જૈનધર્મો ઠર્યા; તથા અમરાવતીના સ્તુપને બૌદ્ધ ધર્મને ઠરાવાય છે તેને બદલે હવે તે જૈન ધર્મનું સ્થાન ઠરે છે. ૧ન એક ઈ. સ. પૂ. અને બીજે ઈ. સ. પૂ. બન્ને વચ્ચે ચાર વર્ષનું અંતર છે. રાજા વાસિષ્ઠપુત્ર ૧૨ ૪૫; નાસિક | ૪૧; નાસિક | પુલુમાવીના છે. ખાસ નોંધવા જેવું કાંઈ નથી. ૧૩] ઈ. સ. પૂ. ૨૮; કે. . રે. પૃ. ૩૦; | વાસિષ્ઠપુત્ર પુલુમાવીના રાયે ૧૯મા વર્ષે, કાતરા| નાસિક | પારિ ૪૨-૪૪ તથ વનાર દાદી રાણી બળશ્રી છે; ઠેઠ દક્ષિણ સુધી જીત પૃ. ૩૮, પારિ ૪૫ | મેળવી લીધાનું જણાય છે. (લેખ નં. ૭માં ગૌતમી પુત્રને દક્ષિણાપથપતિ તરીકે અને આ લેખમાં પુલુમાવીને દક્ષિણાપથેશ્વર તરીકે જણાવ્યો છે એટલે બન્નેના અર્થમાં કાંઈક ફેર છે તે પણ સમજાય છે. વળી નિં. 9ને સમય ગૌતમીપુત્રનું ૧૯મું વર્ષ છે અને આ નં. ૧૩ને સમય વાસિષ્ઠપુત્રનું ૧૯મું વર્ષ છે. એટલે બન્ને લેખની વચ્ચેનું અંતર ગૌતમીપુત્રના Page #156 -------------------------------------------------------------------------- ________________ '18 : * r : . . " ષષમ પરિચ્છેદ ] શિલાલેખ [ ૧ર૦ આખા રાજ્યકાળ જેટલું ૨૫ વર્ષનું થયું લેખાશે). ત્રિરશ્મિ ઉપર રહેતા તપસ્વીઓને દાન દીધાની હકીકત છે. ૧૪] ઈ. સ. પૂ. ૨૫| જો બે. છે. જે. એ. | નાસિક સે. નવી આવૃત્તિ પુ. | ૩, પૃ. ૭૪; કે. . રે. પૃ. ૫૦ પારિ ૫૭ વાસિષ્ઠપુત્ર પુલુમાવી રાચે રમા વર્ષે (ઉપરના લેખ પછી ત્રણ વર્ષ); તેમાં પિતાને Lord of Navanara=નવપુરૂષોના સ્વામી તરીકે જણાવે છે. એટલે સિદ્ધ થાય છે કે દેશની જીત મેળવ્યા બાદ જ પિતે સાહિત્ય ક્ષેત્રમાં જોડાયો છે. ગાથાસમતી ગ્રંથ પણ આ સમયે જ ર ગણો રહે અને નવરત્નો ને પિતાની સભામાં સ્થાપ્યાનું પણ ગણવું રહે. નવું નગર સ્થાપી રાજપાટની ફેરવણી કરી હતી તે હકીકત ખેતી સમજવી. પિસાજીપદક (સુદર્શન) સ્થાનમાં આવેલ સામલીપદ નામે ગામ બક્ષીસ દેવાનો હુકમ પિતાના સૂબાને કર્યો છે ૧૫! ઈ. સ. પૂ. ૪૦: કાર્લે (નાસિક જીલ્લો) ૧૬ | ઈ. સ. પૂ. ૨૩; | | કાર્લ વાસિષ્ઠપુત્ર પુલુમાવી ઉર્ફે રાજા હાલને; પિતાના રાજ્યકાળે સાતમે વર્ષે. તેમાં વાલુરક ગામનું દાન મુનિઓને કર્યાનું જણાવાયું છે. પુલુમાવી વાસિષ્ઠપુત્રને, પિતાના રાજ્ય ૨૪મા વર્ષે. પિતે ૨૧મા વર્ષે જે દાન કરેલું તેનું સ્મરણ તેમાં કરાવ્યું છે.. ૧૭| બને અનિશ્ચિત | કો. ઓ. રે. પૃ. ૫૧, પૃ. ૩૮-૩૯, પારિ ૪૬ અને ૪૭ વાસિષ્ઠપુત્ર પુલુમાવીની એક કદબવંશી રાણીને છે. પટરાણું નહીં હોય સાદી રાણી હશે. ભગ્નાવસ્થામાં હેવાથી, તેની મતલબ સમજી શકાતી નથી. ૧૮ | ઈ. સ. ૧૧૨; નાનાધાટ વાસિષ્ઠપુત્ર ચત્રપણ શાતકરણિએ પિતાના રાજ્ય ૧૩મા વર્ષે, ખાનગી રીતે કાંઈક અર્પણ કર્યાની હકીકત લખી છે. અમરાવતી; (બેઝવાડા પાસે) વસતશ્રીને કોતરાવેલ છે. મીતિ અપાઈ નથી. ભગ્નાવસ્થામાં હોવાથી તેના આશયની સમજણ પડતી નથી. આ ઉપરથી સીદ્ધ થયું કે તેણે ઠેઠ બેઝવાડા સુધીને મુલક કબજે કર્યો હતો. Page #157 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખો [ એકાદશીભ અડ સમય તથા સ્થાન પુરાવા તથા પ્રમાણ ઈઈ. ટૂંક માહિતી. ૨૦] | ઇ. સ. પૂ. ૩૮૭; કે. . રે. પારિ ૫૧) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિને, ર૭મા વર્ષે કેતછિન્ના (કૃષ્ણ રાયેલ. ખાનગી બાબત છે. આ ઉપરથી સિદ્ધ જીલા) થાય છે કે, તેનું રાજ્ય ઠેઠ કૃષ્ણ છલા સુધી વિસ્તરેલ હતું. ૨૧ ઈ. સ. ૧૨૯; ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિના રાજ્ય મા વર્ષે નાસિક તેના એક સરદાર (ધણું કરીને સેનાપતિ)ની પત્નિએ સાધુઓને ગુફાનું દાન કર્યાની નેધ છે. ૨૨ | ઈ. સ. ૧૭૮; ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિના રાયે ૧૬મા વર્ષે, કહેરી પર્વત ઉપર રહેતા સાધુઓ માટે ખેતરનું તથા અમુક રોકડ રકમનું દાન અપાયું છે. ૨૦ ઈ. સ. ૧૪૧ () ગૌતમીપુત્ર સ્વામીશ્રી યજ્ઞ શાતકરણિ રાધે ૧૯ () વર્ષે દાન કર્યું છે. ખાનગી દાન સંભવે છે. હારિતિપુત્ર વિષ્ણુકડ-ચૂઢ-શાતકરણિતારીખ ગુમ થઈ છે. બનવાસી (2) હારિતિપુત્રવિષ્ણુકુડ-ચૂટુ-કુલાનંદ શાતકરણિ-પિતાના કનેરા જીલ્લો) રાજ્ય ૧૨મા વર્ષે આ લેખ મોટા મંદિરના કમ્પાઉન્ડમાં છે. ૨૬] મલવલી () હારિતિપુત્ર વિષ્ણુકુડચૂટુ-શાતકરણિને પોતાના રાજ્ય (મહિસર રાજ્ય) ૧૯ વર્ષચૂઢ પાસેથી કદંબેના હાથમાં વનવાસી ગયાની નોંધ છે. ૨૮ મલવલ્લો (2) નામ નહીં દર્શાવેલ એવા કદંબ રાજાને છે. (મહિસ્ર રાજય) ને. ૨૪, ૨૫, ૨૬ અને ૨૮; આ ચારે લેખમાંના રાજાએને આપણું સમયના ઈતિહાસ સાથે બહુ સંબંધ ન હેવાથી તેની વિચારણની કાંઈ અગત્યતા રહેતી નથી. ઈ. સ. પૂ.૪૧૪; કલિંગપતિ ચક્રવતી રાજા ખારવેલે પિતાના રાજ્ય હાથીગુફા ૧૩મા વર્ષે કોતરાવ્યા હતા. તેમાં તેણે ગાદીએ બેઠા (ઓરિસ્સા) પછી પ્રતિ વર્ષે શું શું કાર્યો કર્યા હતાં તેને વિગતવાર હેવાલ આપ્યો છે, જેનું વર્ણન પુ. ૪ માં તેના વૃત્તાંતે આપણે કરી બતાવ્યું છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ બઈમ પદિ ] શિલાલેખ ૧૩૪ ] ૨૯] મીતિ નથી; કબરાના કાસ્થવર્ધનને આપણે નિસ્બત નથી. તલગુદ (મહિસર સયે) | અનિશ્ચિત; જગયા. આ. સ. સં. ઈ. . ૧, 1 માહરીપુત્ર ઈવાકુ નામ શ્રી વીરપુષદત્તન, પિતાના પેટ સૂપ | પૃ. ૫ (ઈમ્પીરીઅલ રાયે રબા વર્ષે કોતરાવેલ છે. આપણા સમયની (કૃષ્ણ છેલ્લે) | સીરીઝ) મર્યાદામાં આવતું નથી દેખાતે. કદાચ નં. ૫ વાળે માઢરીપુત્ર પણ હોય; તેમ ઠરે તે લેખને સમય ઈ. સ. પૂ. ૨૯૮ (વિશેષ માટે તેનું વૃત્તાંત જુઓ) આસપાસ કહી શકાય. મિતિ નથી; / કો. . રે. પૃ. ૫૬] રૂષભદત્ત શક-ત્રિરશ્મિ પર્વત ઉપરની ગુફાની બનાનાસિક વટને લગતી હકીકત આપી છે. તે બાદ ઉત્તમભદ્રોને હરાવીને પુષ્કર તળાવે અભિષેક કરાયાની અને કેટલીક ગાયોનું દાન કર્યાની નોંધ છે. છેવટે સાધુઓ માટે ખેરાક મેળવવા સબંધી હકીક્ત આપી છે. ૩૨T મિતિ નથી; રૂષભદત્તને; ખેરવિખેર સ્થિતિમાં મળેલ છે. આશય નાસિક - સમજાતું નથી. ૩૩| ઈ. સ. પૂ. ૧૧૭, રૂષભદત્તને; કાઈક સંવતના ૪ર વર્ષનો આંક તેમાં છે. | ૧૧૮ અને ૧૧૪; ગુફામાં રહેતા મુનિઓના નિર્વાહ માટેની જોગવાઈ કર્યાની નાસિક હકીકત આલેખી છે; વળી ગયા વર્ષે જે દાન કર્યું હતું તેંમાં વધારો કર્યાનું જણુવ્યું છે. છેવટે ૪૫મા વર્ષની અમુક હકીકત આપી છે. આ પ્રમાણે ૪૨, ૪૧ અને ૪૫માં વર્ષની ત્રણ હકીકતે આપી છે. નહપાણુ પિતે, લેહરાટ પ્રજાને હાઈ. તેણે પિતાના પિતા ભૂમકના રાજ્યા રંભથી સંવતસર ચલાવ્યો હતો તે આ છે. ૩૪| મિતિ નથી; નહપાની પુત્રી દક્ષમિત્રા અને જમાઈ રૂષભદત્ત સાધુ નાસિક માટે ગુફાનું દાન કર્યાની હકીકત છે. ૩૫] ઈ. સ. પૂ. ૧૧૩; નહપાણના પ્રધાન અયમે, અમુક સંવતસરના ૪મા જુનેર વર્ષે દાન કર્યાની નોંધ છે. (નહપાણુને પ્રધાન છે (નાસિક) તેથી નહપાણુ જે સંવતસર-ક્ષહરાટ સંવત વાપરતા તેજ આ છે ) રૂષભદત્તને છે. પણ સમય કે સ્થાનને નિર્દેશ કર્યો નથી. છતાં આપેલ હકીકતથી, તે કાલેંગામે લખાયલ હેવાનું નક્કી કરી શકાય છે. તેમાં વલુરક શંકાના સાધુ માટે કરછક ગામનું ઉત્પન્ન, દાન કર્યાનું જણાવ્યું છે. આ દાન ગૌતમીપુત્ર સાતકરણીએ ફરીને ચાલુ કરી આપ્યું છે (જુઓ લેખ નં. ૯). Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] શિલાલેખે [ એકાદશમ ખંડ આંક સમય તથા સ્થાન પુરાવા તથા પ્રમાણઈ ઈ. ટૂંક માહિતી કલે મિતિ નથી; રૂષભદત્તની પુત્ર દેવકનો છે. સમય આપ્યો નથી તેમ આશય પણ સમજાતું નથી. પરંતુ બહુ ઉપયોગી હોય તેમ દેખાતું નથી. ૩૮ | ઈ.સ. ૧૭૫; | કે. આ. રે. પૃ. ૬૦, રૂદ્રદામનને–પુ. ૪માં તેનું વૃત્તાંત લખતાં આ લેખની સર્વ હકીકત જણાવાઈ ગઈ છે. કે. આ. રે.માં તેની જુનાગઢ | એ. ઈ. પુ. ૮ પૃ. ૧૭૮T સાલ ૭૨ વિશે કાંઈ જ લખ્યું નથી; પણ મૂળ પુસ્તક એપીગ્રાફિયા ઇન્ડિકા કે જેમાં આ લેખનું પંક્તિવાર વિવેચન કર્યું છે તેમાં ૭૨ની સાલ લખી છે. આ સંવતને શક ગણી વિદ્વાનોએ કર + ૭૮=૧૫૦ ઈ. સ.ની સાલ ઠરાવી છે. પરંતુ તે ચક્રણ સંવત ૧૦માં (જુઓ પુ. ૪માં તેનું વૃત્તાંત ) શરૂ થયેલ હોવાથી તેને સમય ઈ. સ. ૧૭૫ આપણે ગણાવ્યા છે. ' ઇ. સ. ૨૦૬; | રૂદ્ધસિંહ પહેલે, સંવતસર ૧૦૩, તેના રાજ્ય આભિર : | ગુદા (કાઠિયાવાડ) સેનાપતિ રૂદ્રભૂતિએ રસપ્રદ નામનું ગામડું ખેરાત ર્યાની હકીકત છે. આભિર પ્રજાનું અસ્તિત્વ ઈ.સ.ની બીજી સદીમાં થયું હતું એમ નક્કી થયું. ઈ. સ. ૨૧૩; રસિંહ પહેલો–દાન કર્યાની હકીકત છે. કે. આં. - જુનાગઢ રે.માં ૪૦મું વર્ષ લખ્યું છે, પણ તે ભૂલથી લખાયેલું સમજાય છે, કેમકે નં. ૩૯માં તેની સાલ ૧૦૩ અપાઈ છે, જ્યારે પુ. ૪ પૃ. ૩૭૫માં તેનું રાજ્ય ૧૦૩ થી ૧૧૯ ની છે એટલે સમજવું રહે છે કે તે આંક ૧૧૦ હશે. તે હિસાબે આપણે અહીં ૨૧ ઈ. સ. લખી છે. ૪૧] ઈ. સ. ૨૨૫; રસેન પહેલ–૧રરમું વર્ષ. આશય અનિશ્ચિત છે. મુળવાસર પરંતુ તળાવકાંઠે તે લેખ ઉભે કરાયેલ છે એટલે " (કાઠિયાવાડ-ઓખા) ધાર્મિક આશય હોવો જોઈએ એમ ધારી શકાય છે. ઈ. સ. ૨૩૦; રૂકસેન પહેલાને; ૧૨૬ કે ૧૨૭મા વર્ષે. તળાવ બંધાવ્યા જસદણ વિશેની હકીકત છે. L. (કાઠિયાવાડ) ઈ. સ. ૨૫૮; નાસિક ઈશ્વરસેન આભિર–નવમા વર્ષે-ત્રિરશ્મિ ઉપર રહેતા સાધુઓના મંદવાડ સમયે ઉપયોગમાં લેવાય તેવી રકમના દાનની નેધ છે. કૈટક (કલચૂરિ સંવત)ની આ સાલ છે જેથી ૨૪૮ + ૮ = ૨૫૮ ઈ. સ. Page #160 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટમ પરિચ્છેદ ] ૪૪ | ઈ. સ. ૫૪૬; પારડી ( સુરત જીલ્લા ) ૪૫ ઈ. સ. ૪૪ () કન્હેરી સમય ઇ. સ. પૂ. ૪૧૪ ઉપરના લેખાને સમયના અનુક્રમ પ્રમાણે ગાઢવીએ તેા, નીચે પ્રમાણે તેની તારીજ આવશે. જે લેખાના સમય નિશ્ચિતપણે લેખાવી શકાય છે તેની જ ગણત્રી માત્ર લીધી છે. બીજા પડતા મૂકયા છે. ૩૮૭ ૩૮૩ શિલાલેખા * ૧૧૩ ૧૩૩ ત્રૈકુટકરાજા ધરસેનને—સંવત ૨૦૭ના છે. અશ્વમેધ યજ્ઞ કરી બ્રાહ્મણેાતે દાન દીધાની હકીકત છે, તેના સિક્કામાં જૈનધર્મી ચિન્હો છે એટલે સમજવું રહે છે કે, તેણે ખાપદાદાના ચાલ્યા આવતા જૈનધર્મ ત્યજી દઈ વૈદિકધર્મ ગ્રહણ કર્યાં લાગે છે તે અશ્વમેધ પશુ કર્યાં સમજાય છે. કદાચ તે સમયે જબરદસ્ત ધર્મક્રાંતિ પણ થવા પામી હાય. કર્તાનું નામ નથી. પરંતુ ૨૪૫ની સાલ લખી છે. ત્રૈકૂટક સંવત ધારીને ( નં ૪૩ જુઓ ) તેના સમય ૨૪૯ + ૨૦૫ = ૪૫૪ હમણાતા ઠરાવ્યા છે. તેમાં કૃષ્ણગિરિ ( કાળા પર્વત ) પર્વતના કાઇ મઠમાં ચૈત્યની સ્થાપના કર્યાની ગાંધ છે. રાજાનું તથા સ્થાનનું નામ રાજા ખારવેલને હાથીણુંકાને ગાતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણના છિન્નાના ગાતમીપુત્ર યજ્ઞશ્રીની રાણી નાગનિકાને–રીટ તરીકેના— નાંનાઘાટના ૩૦૯ માઢરીપુત્ર સ્વામી શકસેનનેા—કન્ડેરીના બે લેખા ૨૯૮ () | માઢરીપુત્ર ઇક્ષ્વાકુ શ્રી વીરપુરૂષદત્તના, જગ્યાપેટના– ૧૧૮–૧૧૦ રૂષભદત્ત શકના; લેખ તા એક જ છે પણ ત્રણ સાલની વિગત અને ૧૧૪ વર્ણવી છે; નાસિકના છે. નહપાણુના—પ્રધાન અયમના; જીન્તરતા લેખાંક ૨૦ ૨૦ ૧ ૫-૬ ૩૦ 33 ૩૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ J સમય ૫૩ ૫૪ ૪૮ ૪૫ ૪૧ ૪૦ ૨૮ ૨૫ ૧૨૯ ૧૩૮ ૧૪૧ (?) ૧૦૫ ૨૦ ૨૩ છે. સ. ૧૧૨ | વસિષ્ઠપુત્ર ચત્રપણ શાતકરણના ૨૧૩ ૨૨૫ ૨૩૦ ૨૫૮ ૪૫૬ ૪૪ રાજાનું નામ તથા સ્થાનનું નામ ગાતમીપુત્ર શાંતકરણના ( દક્ષિણાપથપતિ ) નાસિકના કાર્લેના નાસિકા નાસિકના નાસિકના કાર્લેના નાસિકના નાસિકના કાલે સદર સર વસિષ્ઠપુત્ર સાતકરણુિ–પુલુમાવીને સદરના સદરના સદરના ( દક્ષિણાપત્યેશ્વર તરીકે ) સદરના ( નવનરપતિ તરીકે ) સદરના ગીતમીપુત્ર સ્વામિ શ્રી યજ્ઞ શાતકરણના સદર સર મહાક્ષત્રપ રૂદ્રદામનના .. "3 "" શિલાલેખા રૂદ્રસિંહ પહેલાના 29 સર રૂદ્રસેન પહેલાના સદર ઇશ્વરસેન આભિરના ધરસેન ત્રૈકૂટકના કર્તાના નામ વિનાનૈ નાનાધાટ નાસિક કન્હેરી કન્હેરી જુનાગઢ ગુંદા (કાઠિયાવાડ) જુનાગઢ મૂલવાસર (આખા) જસણુ (કાઠિયાવાડ) નાસિક પારડી (સુરત) કન્હેરી એકાદશમ ખંડ ] લેખાંક ૭ ટ્ ८ ૧૧ ૧૨ ૧૫ ૧૩ ૧૪ ૧૬ ૧૮ ૨૧ ૨૨ ૨૩ ૩૮ ૩૯ ૪ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ Page #162 -------------------------------------------------------------------------- ________________ ફોન સસમ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર –(૧) શ્રીમુખ–આંધ્ર સામ્રાજ્યના સ્થાપક રાજા શ્રીમુખની ટૂંકમાં આપેલ ઓળખ-તેની ઉત્પત્તિને, માતાપિતાને, સગા તથા ઓરમાને મળીને નવ ભાઈઓને તથા પ્રત્યેકની ઉમરને બતાવેલે ખ્યાલ-તે અને તેના સહોદર કૃષ્ણના જન્મસ્થાન વિશે કરેલી ચર્ચા-ળેષ્ઠ પુત્ર હોવા છતાં, પોતાના પિતાની ગાદી ઉપરને હક્ક કેમ ડુબાડવામાં આ અને પરિણામે કેવાં પગલાં તેને ભરવાં પડયાં, તેને આપેલ ચિતાર-કયા પ્રદેશમાં અને કયાં રાજગાદી સ્થાપી, તેને કરેલા વિવાદ-તેનાં કુલ, જાતિ, વંશ અને ધર્મ વિશે અનેકવિધ પુરાવાથી કરી આપેલ નિર્ણય–તેના પુત્ર પરિવારનું આપેલ વર્ણનરાજપદે આવ્યા પછી તેણે કરેલા કામોની આપેલ વિગત-છેવટે તેના સમકાલીનપણે પુષ્યમિત્ર હોવાનું વિદ્વાનેએ જે ઠરાવ્યું છે, તેની શકયાશકયતા વિશેનું કરેલ વિવેચન (૨) ગૌતમી પુત્ર યજ્ઞશ્રી–તેના કુટુંબ પરિવારની કરેલ ચર્ચા, અને બતાવી આપેલ ઉમર-મહારથી નામના સરદારેની આપેલ ઓળખ, તથા તેની સાથે કેવા સંજોગોમાં લગ્ન સંબંધ બંધાયો હતો તેની આપેલ સમજૂતિ-રાજ્યવિસ્તાર તથા રાજનગરની કરેલી ચર્ચા–વસતશ્રી-સગીર વયને હવાને અંગે તેની વિધવા માતા રાણીનાગનિકાએ હાથમાં લીધેલ રાજસત્તાનું આપેલ વર્ણન, તથા કેવા સંજોગોમાં તેને કરવો પડેલ ગાદિત્યાગ વળી તેને સવિસ્તૃત આપેલ હેવાલ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] તેની ઉંમર તથા સગાંવહાલાં શતવહન વંશ (ચાલુ) પ્રથમના ચાર પરિચ્છેદેામાં આ વંશના સર્વ રાજાઓનું વ્યક્તિગત જીવન રાજકર્તા તરીકે જે કહી શકાય, તે સિવાયની સામાન્ય હકીકત અપાઈ ગઈ છે. હવે આપણે તે પ્રત્યેક રાજવીઓનું જીવન વૃત્તાંત લખીએ. (૧) રાજા શ્રીમુખ શાતકરણ આ વંશના આદિ-સ્થાપક પુરુષનું નામ રાજા શ્રીમુખ છે, તેને શિલાલેખ અને સિક્કાલેખ આદિમાં, શિમુખ શાતકરણ તરીકે પણ સંબેાધાયા છે. શિમુખ નામ માત્ર માગધી સ્વરૂપ હાય એમ દેખાય છે; વળી શાતકરણ અથવા તા કાઇ વખત શતવહન વિશેષણ પણ, કેટલાક વિદ્વાના તેના નામ સાથે જોડવાને પ્રેરાયા છે. આ શબ્દોના અર્થ શું થાય છે તે પ્રથમ પરિચ્છેદે આપણે સવિસ્તર સમજાવી ગયા છીએ; તે ઉપરથી સ્પષ્ટ થશે કે, ઉપર નિર્દિષ્ટ કરેલ ગમે તે નામથી તેને સંમેાધવામાં આવે તાપણુ અતિહાસિક દૃષ્ટિએ કાંઇજ ફેર પડતો નથી. આપણે તેને રાજા શ્રીમુખના નામથી જ એળખાવીશું. ઉત્તર હિંદના અનેક રાજવંશેા પરત્વે જેમ અનેકવિશ્વ સામાન્ય બાબતની આપણે બહુ જ ટ્રક માહિતી ધરાવતા આવ્યા છીએ—બલ્કે કહા કે ખીલકુલ અજ્ઞાન છીએ, ઉપરાંત જે જાણીએ છીએ તે પણ વિકૃત સ્વરૂપે-તેમ દક્ષિણ હિંદ સંબંધી પણ તેજ દશા પ્રવર્તે છે. આ સ્થિતિ દક્ષિણુ હિંદના એ મેટાં સામ્રાજ્યમાંના એકનું—કર્લિંગનું વૃત્તાંત, પુ. ૪માં આપણે વર્ણવી ગયા છીએ, તે ઉપરથી વાચકગણુને સ્પષ્ટ થઈ ગઈ હરશે. તેજ પ્રકારે આ ખીજા સામ્રાજ્યની—શતવહનવંશની પશુ છે એમ સમજી લેવું. બલકે એમ કહો કે, આ શતવાનવંશના કેટલાક સિક્કાઓ તેમજ શિલાલેખા વારંવાર મળી આવતા રહે છે એટલે તેમાંના અનેક [ એકાદશમ ખંડ રાજ્વીઓ વિષે કાંઈકને કાંઇક માહિતીમાં વૃદ્ધિ થતી રહે છે. પરન્તુ કર્લિંગ સામ્રાજ્યવાળા ચેગ્નિ વંશની સરખામણીમાં-કહા કે સમસ્ત ભારતવર્ષના રાજકાઁ વ‘શામાં—આ વંશના શાસનકાળ અતિ દીર્ધ હાવાથી, તેમજ તે વંશના રાજાએની સંખ્યા પણ તે પ્રમાણે વિશાળ હેાવાથી, છુટી છવાઇ સંક્ષિપ્ત માહિતી મળેલ હેાવા છતાંયે, કાંઈ જ નથી મળ્યું એમ કહીએ તે ખે।ટું નથી. આ સ્થિતિમાં, તે વંશની, જેને આપણે પ્રાથમિક–પ્રસ્તાવિક હકીકત કહીએ તેવી, જેમકે તે વંશના આદિ પુરુષ કાણુ હતા, તેની ઉત્પત્તિ એટલે તેને જન્મ, કયા માબાપને પેટે થવા પામ્યા હતા તથા કયા પ્રદેશમાં, ને કયા સમયે તે વંશને ઉદય થયા હતા, તેવા સામાન્ય પ્રશ્નનેામાંના કેટલાએક, જેમ જેમ પ્રસંગ આવતા ગયા તેમ તેમ ઉપરના છએ પિર અેદમાં પૃથક પૃથકપણે આપણે નિવેદિત કરી ગયા છીએ. એટલે તેનું પુનરૂચ્ચારણ લંબાણુથી કરવા પ્રયેાજન રહેતું નથી. પરન્તુ તેની ઉમર, તેનાં સગાંવહાલાં, પુત્રપરિવાર આદિનું વિવેચન વગેરે તેના જીવનપ્રવાહ સાથે સંબંધ ધરાવતાં ઘણાં તત્ત્વા હજી જોડવાં રહી ગયાં છે; તે અત્ર તેના જીવનના વ્યક્તિગત પરિચય આપતાં પૂર્વે વર્ણવવાનાં છે. તેમ કરવામાં, જે પ્રશ્ના ઉપરમાં જણાવાઈ ગયા છે તેને ટુંક સાર અત્ર જણાવવા આવશ્યક છે. સંક્ષિપ્તમાં જણાવવાનું કે, તેને જન્મ મગધપતિ નંદ ખીજો, જેને આપણે મહાપદ્મ તરીકે ઓળખાવી રહ્યા છીએ, તેની શુદ્ધ જાતિની રાણી પેટે-શિકાર કરીને ગુજરાન ચલાવતી એવી પાધિ વર્ગમાંની એકાદ જાતિની કન્યાથીથયા હતા. એટલે આપણે કહેતાં, મિશ્રવણુની એલાદના ખાન્યા છે. પરન્તુ તે બન્ને એકજ નામ હેાવાનું મનાયું છે. તેથી અત્ર એક નામના જ નિર્દેશ કરેલ છે. તેને શુદ્ધ ક્ષત્રિય ન (૩) જો આંધ્ર શબ્દ જાતિ (?) વાચક્ર (જીએ ઉપરમાં પૃ. ૨૦) હેાય તેા, તે પારિધ વની એક જાતિ વિશેષ સમજવી. પાધિના તા ધંધા જ છે, પરન્તુ જે ગેાત્રની તે કન્યા છે (જુઓ આગળ ઉપર આ પરિચ્છેદે પુત્ર પિરવારવાળે તેની ઉમર તથા સગાંવહાલાં (૧) કે. આં. રે. પ્ર. પૃ. ૪૨, પારી. પર:—The fo• under of the line bears the name “Śātavāhan inscribed over his statue in the Nanaghat cave (Räjä Órimukh Śātavāhano)=નાનાધાટની ગુફામાંના પુતળાની નીચે, તે વંશના સ્થાપક તરીકે ‘શાતવાહન’ નામ (રાયા સિમુખ શાતવાહના) કાતરાવાયું છે. (૨) મત્સ્યપુરાણમાં તેને શિશુક નામથી પણ એળ-પારિગ્રાફ) તે ઉચ્ચ બ્રાહ્મણગાત્રીય સમજાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પરિછેદ ]. શ્રીમુખની ઉમર તથા સગાંવહાલાં [ ૧૩૭. એક ફરજંદ તરીકે ઓળખાવીશું. તે વંશની આદિ કુંવર મે હૈ જોઈએ જ અને સ્વાભાવિક નિયમ મહાવીર સંવત ૧૦૦ (શત)માં ઈ. સ. પૂ. ૪ર૭માં પ્રમાણે તે મોટા કુંવરને હક્ક પ્રથમ હોવો જોઈએ. થવાથી તેને શતવહનવંશ તરીકે પણ ઓળખાવાયો પરન્તુ તે સમય સુધી તે દાખલે બેસેલ નહિ છે. તેમજ અનેક પ્રસંગે-તે વંશના રાજાઓનાં જીવન હોવાથી અમાત્યને અને રાજકારણમાં પડેલ અન્ય સાથે જોડાયેલ હોવાથી તેમને આંધ્રપતિ, આંધ્રભત્યા, કર્મચારિઓને આ પ્રશ્નને નિકાલ સમાધાનપૂર્વક શાતકરણિ, ઈત્યાદી ઉપનામો પણ તેને લગાડવામાં લાવવા જરૂર ઉભી થયેલ. આ પ્રમાણે બીજી સ્થિતિ છે. આવ્યાં છે. આ પ્રમાણે એક વસ્તુસ્થિતિ હોવાને ત્રીજી બાજુ એમ પણ હકીકત છે કે મગધની ખ્યાલ અપાઈ ગયો છે. તેમ આ શ્રીમુખને પણું ગાદીએ નંદ ત્રીજાથી આઠમા સુધીના, મહાપાના કેટલાંક ઉપનામે લગાડી શકાય તેમ છે. ક્ષત્રિયાણી જાયા કુંવરો આવ્યા હતા. તે સર્વેનું એક પછી હવે આપણે તેનો જન્મ કયારે થયે, એટલે કે એક મરણ નિપજતાં અને તેમને કેઈને પુત્ર ન તેણે મ, સં. ૧૦૦માં પિતાના વંશની સ્થાપના કરી હોવાથી, પાછા ફરીને એકવાર એ જ પ્રશ્ન ઉપસ્થિત તે સમયે તેની ઉંમર કેટલી હતી. તે બાદ તેણે કેટલાં થયો હતો કે મગધની ગાદી હવે કાને સાંપવી. તે વર્ષ સુધી રાજ્ય કર્યું ને કેટલી ઉંમરે મરણ પામે, વખતે પણ છેવટે એમજ નિકાલ લાવવામાં આવ્યો છે. પ્રશ્નો છણવાનો પ્રયત્ન કરીશું. તેમ કરવામાં જે હતું કે શુક્રાણીજાયા કુમારને સ્વયમેવ ગાદી સુપ્રત કેટલીક હકીકત જાણી ચૂક્યા છીએ તેની પુનરુક્તિ કરી શકાય તેમ તે નથી જ, કેમકે તેમ થાય તે પણ કદાચ કરવી પડશે તેમાટે પ્રથમથી ક્ષમા માંગી પ્રથમ વખતે જેને અન્યાય થઈ રહ્યો હતો તેવા, રાજા લઈ એ. આપણને કહેવામાં આવ્યું છે કે તે નંદ બીજાને શ્રીમુખને ખોટું લાગે. વળી આ રાજા શ્રીમુખ તે પુત્ર હતા. આ નંદબીજાનું મરણ મસં. ૧૦૦=ઈ. સ. અત્યારે કાંઈક બળવાન પણ બનવા પામ્યો હતો એટલે પૂ. ૪ર૭માં નીપજ્યું હતું. નંદ બીજાને અનેક રાણીઓ ગુસ્સે થઈને મગધ ઉપર હલ્લો લાવી ત્યાંની થઈ હતી, તેમાં ક્ષત્રિયાણી તેમજ શાણી પણ હતી. પહેલા રાજ્યની ડામાડોળ અને ધણીધારી વિનાની અને તે રાણીઓને કુંવરે જમ્યા હતા. જ્યારે રાજાનું સ્થિતિમાં ગાદી કબજે પણ કરી લે, તેમ રાજમરણ થયું ત્યારે કયા કુમારને ગાદીએ બેસારવો તેની કુટુંબને નજીકન કેઈ એ બેસી પુરુષ નથી કે ખટપટ જાગી હતી અને છેવટે તે પ્રશ્નને એમ તેડ જેને રાજ્યાભિષેક કરી લેવાય. આવી પરિસ્થિતિમાં કાઢવામાં આવ્યો હતો કે ક્ષત્રાણી જાય કુંવરને એવું ઠરાવવામાં આવ્યું હતું કે રાજ્યની હાથણીને ગાદીએ બેસારો. આ હકીકત જ સિદ્ધ કરે છે કે, પંચદિવ્ય સાથે શહેરમાં ફેરવવી અને જે પુરુષને માથે તે ક્ષત્રિયાણીના કુંવર કરતાં, શક્રાણુ પેટે જન્મેલ કઈ પંચદિવ્ય સ્થાપન કરે તેને રાજ્યપદે સ્થાપિત કર. (૪) તે સમયે જાતિ વિશેષ નહોતી, એટલે પછી જ્ઞાતિને જોઈને, પિતાની પુત્રી તેને પરણાવી હતી. (૪) રાજા શ્રેણિક બંધારણ જેવા શબ્દનું પણ અસ્તિત્વ નહતું જ. કેવળ વર્ણ. તે વેશ્ય કન્યા પર હતો તેમજ પોતાની કુંવરીને મમ અને શ્રેણીઓજ હતી. એટલે રેટી વ્યવહાર ત્યાં બેટી વૈશ્યપુત્ર વેરે પરણાવી હતી. (૫) ઉપરોક્ત સમય બાદ થોડા વ્યવહાર જે નિયમ ચાલતું હતું. તેથી આંતરવર્ગીય લગ્ન વર્ષે થયેલ ચંદ્રગુપ્તસમ્રાટના માતાના કુળ વિશે અનેક પણ થતાં હતાં. તેવાં કેટલાંયે દૃષ્ટાંત બતાવી શકાશે (જે અનુમાન પ્રચલિત છે. (૧) બિંદસાર પણ બ્રાહ્મણુકન્યા સમયની વાત કરી રહ્યા છીએ તે મ. સ. ૧૦૦નો છે) પર છે. (૭) સમ્રાટ અશોક વૈશ્ય તેમજ ચવન કન્યા તેમાંના કેટલાંક:-(૧) રાજા શ્રીમુખને જન્મ ભિન્ન ભિન્ન પર છે, ઈ. ઈ. ઈ. વણીય માબાપને પેટે થયો હતો (૨) રાજા નંદ બીજે, અનેક (૫) શ્રીમુખ પોતે મહાપપુત્ર હતો તે આપણે વર્ણમાંની કન્યાઓ પરણેયો હતે. (૩) નવમા નંદનો રાજ્યા- સાબિત કરી ગયા હોઈને જ, આ શબ્દ પ્રયોગ અહીં ભિષેક થયે તે પૂર્વેજ, કેઈ બ્રાહ્મણશાસ્ત્રીએ તેની જ કુંડળી કરાય છે. ૧૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] શ્રીમુખની ઉમર તથા સગાંવહાલાં [ એકાદશમ ખંડ તે પ્રમાણે કરતાં, ભાગ્યવશાત તેવા જ પુરૂષની વરણી મેટા કુંવરને ગાદીએ બેસારવાને વાંધે આ ન જ થવા પામી હતી કે, જે વ્યકિત મરહુમ રાજા મહા- હેય, પરતું આવી મુશ્કેલી તેમને પડી નહતી, પાને કુવંર જ હતો. પરંતુ શુક્રાણુને પેટે જન્મેલ તેમજ તેમની ઉંમર વિશેને કયાંય એક શબ્દ સુદ્ધાંત હિાવાથી જેને અમાત્યજ દેશકુળના વ્યવહાર પ્રમાણે ઉચ્ચારાયો હોય એમ વાંચવામાં પણું આવ્યું નથી. ગાદી ઉપર બેસારવાને અચકાતા હતા. મતલબ એ થઈ ઉલટું હજુ એમ વાંચવામાં આવ્યું છે-કહેવાયું છે કે તે કે આ વખતે અપવાદરૂપ ગણાતા મહાપદ્રના પ્રાણી, પુત્ર સહોદરો હતા. અને તેવી સ્થિતિ હેય-બકે છે જાયા કુંવરનેજ ગાદી મળી અને તે નવમા નંદ તરીકે જ-તે દરેક વચ્ચેનું અંતર કમમાં કમ દોઢથી બે વરસનું મંગધપતિ થયો. આ સમયે (મ. સ. ૧૧૨=ઈ. સ. રહેવું જોઈએ. તે હિસાબે ૧૦-૧૧ વર્ષને ઉમેરે પૃ. ૪૧૫) તેની ઉંમર ૨૧-૨૨ વર્ષની હતી ( આ કરતાં સર્વથી મોટાની, એસે નંદ ત્રીજાની ઉંમર પાતે બધી હકીકત માટે પુ. ૧માં તેનું વૃત્તાંત જુઓ.) મગધપતિ બન્યો ત્યારે કમમાં કમ ૨૪-૨૫ની આસ ઉપર વર્ણવાયેલી ત્રણે પરિસ્થિતિને જો એકત્રિત પાસ હોવાનું ઠરે છે. વળી આપણે પૂરવાર કરી ગયા કરીને ગ્રંથોશું તે માલમ પડશે કે રાજા મહાપદ્યનું છીએ કે, કમાર શ્રીમૂખની ઉંમર ના નંદ ત્રીજા કરતા મરણ મ. સં. ૯૯-૧૦૦માં થતાં, ગાદીવારસ માટે પ્રશ્ન મટી જ હતી. એટલે સહજ અનુમાન કરી શકાય છે ઉદ્ભવ્યો હતો તેવો કરીને નંદ આઠમના મરણ બાદ કે તેની ઉંમર ૨–૨૮ વર્ષની બલકે તેથી પણું ઉપસ્થિત થયા હતા. અને બને સમયે રાજા મહાપદ્મના વધારે હશે જ, વિદ્વાનોએ તેની ઉંમર લગભગ ૩૫-૩૬ જે કમારને ગાદી સુપ્રત કરવામાં આવી હતી. અલબત્ત વર્ષની ટેવી છે તે કાંઈ બટું નથી. પરંતુ તેઓ કયા પ્રથમના અવસરે (મ. સ. ૧૦૦માં) ક્ષત્રિયકુવરની પુરાવાના આધારે તે નિર્ણય ઉપર આવ્યા છે તે વરણી થઈ હતી જ્યારે દ્વિતીય અવસરે (મ. સં. અવસર (મ. એ. જણાયું નથી એટલે તેની તપાસમાં ઉતરી શકાય તેમ ૧૧૩માં) દ્ધાણી તનય ઉપર પસંદગી ઉતારી હતી. નથી. માટે સરળ માર્ગ એ જ છે કે તે બેની વચ્ચેનાઆ અને પ્રસંગ વચ્ચેનું અંતર તેર વર્ષનું છે. એટલે ૨ થી ૩૦ વચ્ચેના-માર્ગ અખત્યાર કરો અને નવમે નંદ પોતે જ્યારે ગાદીપતિ થયા ત્યારે ૨૧-૨૨ તેની ઉંમર બત્રીસની ઠરાવવી. વર્ષને જે હતો (જુઓ પુ. ૧) તે, પોતાના પિતાના આ સર્વ હકીકતનો સાર (રાજા શ્રીમુખનાં સગાંમૃત્યુ સમયે-કહેતાં, પોતે ગાદીએ બેઠે તે પૂર્વે તેર વહાલાં તરીકે) એ થશે કે, રાજા મહાપર્વને સૌથી વર્ષે નવથી દશ વર્ષનો હતો તેમ કહી શકાય. અને મેં પુત્ર દ્વાણીને પેટે થયે હતું, તે બાદ છ પુત્ર નંદ ત્રીજાથી આઠ સુધીના છ એ રાજા, ભલે મહા- ક્ષત્રિયાણી પેટે જન્મ્યા હતા, તે પછી એક પુત્ર પદ્મના ક્ષત્રિયાણી પેટે જન્મેલ કુંવર હતા પણ (નવમે નંદ) શૂક રાણીના પેટે જન્મ્યા હતા. એટલે નવમાં નંદથી ઉમરમાં મેટા તે હતા જ; એટલે ૧૧ કે રાજા નંદ બીજાને આઠ પુત્રો થયા હતા તથા ક્ષત્રિય વર્ષથી મોટા હતા એમ સાબિત થઈ ગયું. હવે જે અને શુદ્ધ જાતિની રાણીઓ પણ હતી. અત્ર એક છએ કુમારે ભિન્નભિન્ન માતાના ઉદરથી જન્મ્યા હોય બીજો પ્રશ્ન ઉઠે છે કે શ્રીમુખની અને નવમાં નંદની–તે તે તે તે સર્વેની ઉંમર વચ્ચેનું અંતર, બિલકુલ ન બન્નેની માતાને શદ્વાણ તે કહી છે પરંતુ તે એક જ પણ હોય અને હોય ખરું. જે અંતર ન જ હોય વ્યક્તિ છે કે ભિન્ન ભિન્ન તે કળાયું નથી. જો કે, તે તેમાંના સર્વથી મોટાની ઉંમર ૧૧-૧૨ કે બહ તે પુ. ૧ માં આપણે એમ સાબિત કરી ગયા છીએ કે ૧૩ વર્ષની આસપાસમાં હોય. અને જે કે તે ઉંમર તે તે બને બદી રાણીઓ હતી. તેમજ રાજા શ્રીમુખને સમયે પાકી (major) ગણાતી હતી એટલે તેમાંના એક સહેદર શ્રીકૃષ્ણ નામે હતા ( જુઓ ઉપરમાં નકી છે કે, કૃષ્ણ તે શ્રીમુખને ભાઈ હતે. ૯) કે. . ૨ પારા-૨૩ ;-It is probable that kirina was the brother of Srimukha R1921 Page #166 -------------------------------------------------------------------------- ________________ અન્ય વિચારવા યાગ્ય પ્રશ્ન સક્ષમ પરિચ્છેદ્ર ] પૃ. ૯૧, લેખ નં. ૨.) એટલે તેને પણ મહાપદ્મને કુંવર જ ગણવા રહે. આ પ્રમાણે રાજા મહાપદ્મને એકંદરે નવપુત્રા અને ઓછામાં ઓછી ત્રણ રાણીએ એક ક્ષત્રિય અને જે શૂદ્ર જાતિની થઇ, અને તે સર્વેની ગણના રાજા શ્રીમુખના સગાંવહાલામાં પણ કરાવવી રહી. રાજા શ્રીમુખની ઉંમર આપણે ૩૨ વર્ષની ઠરાવી છે અને તેનું રાજ્ય ૧૩ વર્ષ ચાલ્યું હેાવાનું સાબિત પુ. ૧. નંદિવર્ધન રાજ્યે ) નંદપહેલાએ દક્ષિણ હિંદના પ્રાંતા જેવાકે, અપરાંત અને તેનાથી પણ દક્ષિણ તેનુંઆવેલ ભૂમિને પ્રદેશ જીતી લીધા હતા એટલે માનવું રહે છે કે, આ સર્વ પ્રદેશા ફાવે તા પાતે સ્વહસ્તે છતી લીધા હોય કે પેાતાના યુવરાજની સરદારી તળે સૈન્ય માકલીને તે જીતી લીધા હેાય, પરંતુ જીતી લીધા હતા તેટલું નક્કી છે. આ એ સ્થિતિમાંથી વધારે સંભવનીય તે એમ લાગે છે કે, યુવરાજને જ ત્યાં માકલ્યા હશે. તેણે તે જીતી લઇને ત્યાંજ રહેવાનું પસંદ કર્યું લાગે છે, બલ્કે કહેા કે જેમ મૌર્યવંશી સમ્રાટે એ જીતેલા પ્રદેશામાં પેાતાના સગાંઓને સૂબા તરીકે નીમવાના રીવાજ પાડયા હતા, તેમ આ નંદિવર્ધને પણ તે પ્રથાનું અનુકરણ કર્યું હતું. મતલખ એ થઈ કે, નંદિવર્ધન રાજાએ જેમ પોતાના ક્ષત્રિય બંધુઓ-લિચ્છવી જાતિના કર્દમ, પલ્લવા, ચેલાઓ ઇ. ઇ. (જીએ પુ. ૧. તેવું વૃત્તાંત) ને રાજ હકુમત ચલાવવા નૌમ્યા હતા તેમ મૌર્યવંશીઓએ તેનું અનુકરણ કર્યું હતું. ઉપરાંત રાજા મંદિવર્ધને વિશેષતા એ કરી લાગે છે કે પેાતાના તે જ્ઞાતિબંધુ સરદારાને પૃથક પૃથક પ્રદેશ ઉપર સત્તાધિકારે સ્થાપીને, તે સર્વ ઉપર દેખરેખ રાખવાને પેાતાના યુવરાજને નિયુક્ત કર્યાં હતા. આ કારણથી જ ચુટુકાનંદ-મૂળાનંદ ( નંદરાજા સાથે સગપણની ગાંઠવાળા છે એવા ભાવાર્થસૂચક નામેા) નામની વ્યક્તિઆના, તે તે પ્રદેશમાંથી સર્વ સત્તાધીશપણે હેાય એવી સ્થિતિ દર્શાવતા, સિક્કા મળી આવે છે. યુવરાજ મહાપદ્મનું ગાદીસ્થાન કાલ્હાપુર કે તેની આસપાસમાં હશે અને ત્યાં આ શૂદ્રાણી કન્યાના રૂપથી માહિત થઇ-જેમ અક્રે વિદિશાના વૈશ્ય શ્રેષ્ઠિની રૂપવતી લગ્નના કારણને લીધે પુરાણકારોએ જે ‘કાળારોાક”નું બિરુદ્રુ આપી દીધું છે તે કેવું અસ્થાને છે તે આ ઉપરથી સમજાશે. ખીજી રીતે પણ તેને કાળાશેાક નથી કહી શકાતા તે માટે પુ. ૧માં મહાપદ્મનું વૃત્તાંત જીએ, ૩૯ ની વંશાવળી તથા થાય છે ( એ પૃ. ( પૃ. ૧૧૨ માં લેખ નં. ૨૦ નું વિવેચન) એટલે આયુષ્ય ૪૫ વર્ષનું થયું અને તેના સહેાદર કૃષ્ણને પાંચેક વર્ષે નાના માનીએ તે। તેની ઉંમર, રાજા શ્રીમુખ જ્યારે ગાદીપતિ થયા–એટલે કે મ. સં. ૧૦૦ માં પેાતાના વંશની સ્થાપના કરી–ત્યારે સતાવીસ વર્ષની ગણવી પડશે. અને તે હિસાબે શ્રીમુખના અને શ્રીકૃષ્ણના જન્મ અનુક્રમે ઞ. સં. ૬૮ (ઈ. સ. પૂ. ૪૫૯) અને મ. સ. ૭૩ (ઈ. સ. પૂ. ૪૫૪) માં થયાનું ગણવું રહેશે. ઉપરના પારિગ્રાફે જોઇ ગયા છીએ કે રાજા શ્રીમુખના જન્મ મ. સં. ૬૮=ઈ. સં. પૂ. ૪૫૯ માં થયા હતા. તેનેા જન્મ તે સાલમાં અન્ય વિચારવા થયા છે એટલે તેની માતાએ યાગ્ય પ્રશ્ન ગર્ભ ધારણ કર્યાના કાળ તથા તેણીનું મહાપદ્મ સાથે લગ્ન થયાને કાળ, દોઢેક વર્ષ પહેલાંના એટલે ઈ. સ. પૂ. ૪૬૦–૧ તા ગણવા પડશે, તે પણ તેની ઉમર–રાજ્યપદે આવ્યા ત્યારે–૩૨ વર્ષની ગણીએ છીએ ત્યારે-પરંતુ વિદ્વાનેાએ પાંત્રીસ ઉપરની જેમ ઉમર આંકી છે તેમ ઠરાવીએ તેા, તેની માતાનું લગ્ન હજી પણ ચારેક વર્ષ વહેલું એટલે ઈ. સ. પૂ. ૪૬૪-૫ માં થયાનું લેખવું રહેશે. આ એમાંથી ગમે તે સમય લ્યા, પરંતુ એટલું ચેાક્કસ છે કે, આ સમયે (ઇ. સ. પૂ. ૪૬૫ થી ૪૬૧ સુધી) મગધપતિ તરીકે તે રાજાનંદિ વર્ષન—નંદપહેલાની આણુા પ્રવર્તી રહી હતી, કારણકે તેનું મરણુ ઈ. સ. પૂ. ૪૫૬ માં થયું છે. એટલે [ ૧૯ સાર એ થયા કે, યુવરાજ મહાપદ્મ પોતાના પિતાની હૈયાતિમાં આ શૂદ્રાણી સાથે લગ્ન કર્યું હતું. કાં મગધપતિના યુવરાજનુ સ્થાન પાટલિપુત્ર ? અને કયાં આ શકાણીનું વતન મુંબઇ ઇલાકાના કાનારા જીલ્લામાં ? તે એના મેળ કેમ ખાધા તે પ્રશ્ન વિચારવા રહે છે. આપણે સાબિત કરી ગયા છીએ કે (જુઓ (૭) અરોકના સમયે પણ જ્ઞાતિ જેવું બંધારણ નહેાતું અને એક ખીન્ન કન્યા લેતા દેતા હતા. તેા મહાપદ્મના સમયે તે તેવા લગ્ન પરત્વે કાંઈ ખાધ પણ ન હોય તે દેખીતું જ છે. મુકે છેાશ પણ નહાતા. એટલે મહાપદ્મને કેવળ આવા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] રાજકીય પરિસ્થિતિ અને આંધ્રરાજ્યની સ્થાપના [ એકાદશમ ખંડ કન્યા સાથે લગ્ન કર્યું હતું તેમ-તેણી સાથે લગ્ન કર્યું દશા વધારે જવાબદાર હતી. દક્ષિણહિંદને પશ્ચિમ હતું. પરિણામે રાજા શ્રીમુખ અને કૃષ્ણ નામે બે કિનારો જે કે, દેખીતી રીતે મગધની આણુમાં જ પુત્રો તેણીને થયા હતા. હતા, પરંતુ તે ઉપર હકુમત ચલાવવા નંદવંશના આ બન્ને પુત્રોને જન્મ, કારવાર જીલ્લામાં જ સરદારે-આશ્રિત વગેરે જેવા કે, મૂળાનંદ, ચૂટકાનંદ, થયો હતો કે મગધની ભૂમિ ઉપર, તે નક્કી કરવાની ધુળાનંદ ઈ.૮ નિમાયા હતા. તેમને પણ જમાનાની સામગ્રી પ્રાપ્ત થઈ નથી. પરંતુ યુવરાજ મહાપદ્રને તાસીરને લીધે રાજલેભને પાસ તો લાગ્યો જ હતું, તરત જ-દેશ જીતીને ટૂંક સમયમાં જ-સ્વદેશ પાછું એટલે તેઓ ભલે ઉઘાડી રીતે મગધપતિની સામે બંડ ફરવું થયું હોય તો પુત્રને જન્મ મગધની ભૂમિ ઉઠાવી નહોતા શકતા, છતાં મનમાં તે એવા સમઉપર થયો ગણાશે; પરંતુ જો તે પ્રદેશમાં યુવરાજના સમી રહ્યા હતા કે, જરા જેટલું કારણ મળતાં અધિકાર–સૂબાપદે–રહીને રાજ્યાધિકાર ચલાવ્યો હેય સ્વતંત્ર બની જવાને તૈયાર થઈ બેઠા હતા. તેવામાં અને રાજા નંદિવર્ધનના અંતકાળે જ મગધ તરફ મ. સં. ૧૦૦=ઈ. સ. પૂ. ૪ર૭ માં રાજા મહાપાનું પ્રયાણ કરવું પડયું હોય તે, પુત્રોને જન્મ દક્ષિણ મરણ નીપજ્યું અને મનમાનતા સંજોગે તેમને મળી હિંદમાં તેમના મોસાળમાં જ થયો હોવાનું ગણવું પડશે. ગયા. આગળના પૃષ્ઠ જણાવી ગયા પ્રમાણે, - પુ. ૧ માં સાબિત કરાયું છે કે, મગધપતિ નંદ રાજા નંદબીજાને નવેક પુત્રો હતા તેમાં સૌથી મોટા પહેલાનું રાજ્ય સમસ્ત ભારતવર્ષમાં તપવા પામ્યું બે-શ્રીમુખ અને કૃષ્ણ–તથા સૌથી નાને એક (જે હતું અને તેથી જ ઇતિહાસ- નવમા નંદ ઉર્ફે મહાનંદ તરીકે મગધપતિ બનવા પામ્યો રાજકીય પરિસ્થિતિ કારોએ તેનું નામ, વર્ધન- છે તે) મળી ત્રણ કુંવરો શુક્રાણી પેટે, અને વચ્ચેના અને આંધ્ર વધારનારું એવો શબ્દ જોડીને છ કુંવર ક્ષત્રિયાણી પેટે જન્મ્યા હતા. તે સમયના રાજ્યની સ્થાપના નંદિવર્ધન-નંદવર્ધન પાડયું છે. નિયમ પ્રમાણે દ્વાણી જાયા કુંવરને ગાદી સુપ્રત તેની ગાદીએ આવનાર તેનો કરવાનું વિધાન નહિ હોવાથી, મોટા હોવા છતાં પુત્ર, નદ બીજાએ ઉ મહાપુ પણ મગધ સામ્રા- પ્રથમના બે યુવાને હક્ક ડૂબાડી દઈને. ક્ષત્રિયજ્યની, તેને તે સ્થિતિ થોડાક અપવાદ સિવાય લગભગ જાયાઓને ગાદીએ બેસાડવામાં આવ્યા હતા. આ જાળવી રાખી હતી; જે અપવાદ બનવા પામ્યો હતો રિથતિને લીધે, રાજ્યમાં હોહા વધી ગયો હતો તેમજ તે આ પ્રમાણે હતો. નંદિવર્ધનના ઉત્તરકાળે, હિંદના ઘણી અવ્યવસ્થા થઈ પડી હતી. આ તકને લાભ પૂર્વ કિનારે આવેલ કલિંગ ઉપર તેના રાજકર્તા ચેદિ લઈ પેલા સરદારે જે પશ્ચિમ કિનારા ઉપર કેવળ વંશના એક અવશેષે-ક્ષેમરાજે–પિતાના વંશની પુનઃ મગધપતિના સૂબાની હકુમત તરીકે જ, હકુમત ચલાવી સ્થાપના કરી હતી. તેણે ધીમે ધીમે પિતાની સત્તા રહ્યા હતા તેઓ સ્વતંત્ર બની ગયા તથા તેઓએ પિતમજબૂત બનાવી હતી એટલું જ નહિ, પણું તેની પિતાના રાજવંશ સ્થાપી દીધા. એટલે રાજા મહાપાછળ ગાદીએ આવનાર તેના પુત્ર વૃદ્ધિરાજે, પિતાના પાના મરણ પછી થોડા સમયમાં જ કેમ જાણે યુવરાજ ભિખરાજની સરદારી નીચે લશ્કર મોકલી આખે ય દક્ષિણહિંદ મગધ સામ્રાજ્યમાંથી ખસી કલિગદેશની દક્ષિણે આવેલ, પૂર્વ હિંદને સર્વ દરિયા ગયો હોય તેવી સ્થિતિ ઉભી થવા પામી હતી. માત્ર કિનારે કબજે કરી લીધો હતે. મતલબ કે આખા યે ઉત્તરહિંદ જ ખરી રીતે મગધની સંપૂર્ણ આણુમાં દક્ષિણહિંદને પૂર્વ કિનારો ચેદિવંશની સત્તામાં ચાલ્યો હતો. જો કે ત્યાં પણ ખળભળાટે દેખા તો દીધો જ ગયા હતા, જ્યારે પશ્ચિમ કિનારા ઉપર મગધપતિની હતો. પરંતુ રાજકર્મચારીઓના મજબૂત હાથ અને આણ પ્રવર્તી રહી હતી. આ સ્થિતિ નીપજાવવામાં રાજ્ય ચલાવવાની દૂરંદેશીથી બધું ઠીક ઠીક જળવાઈ રાજા મહાનંદની નિર્બળતા કરતાં, શાંતિચાહક મને- રહ્યું હતું. આ પ્રમાણે ઉત્તર અને દક્ષિણહિંદમાં Page #168 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પરિચ્છેદ ] રાજકીય પરિસ્થિતિ અને આંધ્રરાજ્યની સ્થાપના [ ૧૪૧ રાજકીય વાતાવરણ જામી પડયું હતું. સ્થિતિ હજુ પ્રાપ્ત કરી શક્યો નહતો. એટલે વિચાર - હવે જ્યારે કંવર શ્રીમુખ અને કૃષ્ણના હક્ક ઉપર કર્યો કે, પોતાના મોસાળ એવા દક્ષિણ મહારાષ્ટ્રના તરાપ પડી ત્યારે તેમને મન પણ મગધમાં રહેવું કેનેરા જલા સુધી ૧૦ પહોંચી જઈ ત્યાંના ચુટુકાનંદઅપમાનજનક લાગ્યું હતું. પરંતુ ઉત્તરહિંદમાં તે મૂળાનંદ વગેરેની કુમક અને સહાનુભૂતિ મેળવી લઈને મગધની સત્તાનો કોરડો વાગી રહેલ હોવાથી, પોતાની પછી આગળ વધવું તે ઠીક છે, પોતે અત્યારે જ્યાં કાંઈ કારીગીરી ફાવે તેમ નથી એવું વિચારી, તેમણે વરાડ પ્રાંતમાં આવીને ઉભો છે ત્યાંથી પૂર્વ તરફ દક્ષિણહિંદ તરફ ઉતરવા ધાર્યું. તેમાં બેવડી મુરાદ પ્રયાણ કરીને, વર્ષભરમાં જ તાજેતરમાં કલિંગપતિ હતી. એક એ કે, દક્ષિણમાં મગધની સત્તા સામે બની બેઠેલ રાજા ભિખુરાજ ઉપર હલ્લો લઈ જઈ ખળભળાટ જે જાગ્યો હતો તેનો લાભ ઉઠાવાય અને તેને હરાવીને પોતે સર્વ સત્તાધીશ દક્ષિણાપથપતિ બીજી એ કે પિતૃપક્ષથી દુઃખિયારું બનેલું માણસ બની બેસવું તે ઠીક. ભિખુરાજે અત્યારે ૨૭માં સંકટ સમયે આશ્વાસન મેળવવા જેમ માતૃપક્ષના વર્ષમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે પિતે તેના કરતાં આશ્રયે જવા ઉત્કંઠા ધરાવે છે, તેમ પોતાના મોસાળમાં પાંચ સાત વર્ષે મેટો પણ હતા. બીજી બાજુ પણ જવાય તથા ત્યાં જઈ તેમની મદદ મેળવી ભિખુરાજે, યુવરાજ તરીકે માત્ર દશ વર્ષની અને પિતાનો રાજકીય હેતુ સિદ્ધ કરી શકાય. આ પ્રમાણેના રાજકર્તા તરીકે કેવળ સવા વર્ષની જ-મળીને એકંદરે બેવડા આશયથી તેમણે દક્ષિણને માર્ગ લીધો હતો. બારેક વર્ષની જ રાજ્ય ચલાવવાની-તાલીમ લીધી ધના રાજસત્તાધીશોએ કાંઈક મદદ પણ કરી હતી ત્યારે પિતે મગધપતિના યુવરાજ તરીકે કેટલાંય આપ્યાનું કહી શકાય. કારણ કે જો મગધમાં જ તેઓ વધારે વર્ષની તાલીમ લીધી હતી. ઉપરાંત કલિંગ રહે તે નિરંતર મુશ્કેલીઓ ઉભી કર્યા કરે ને ઠરી ઠામ કરતાં અનેકગણું સમૃદ્ધિવાન અને મહત્વની દૃષ્ટિએ બેસવાનો વારો ન આવવા દે. દક્ષિણમાં ઉતરવાને બે ઉચ્ચ ગણાતા મગધ સામ્રાજ્યના અંગત પુરૂષ તરીકે માર્ગ કહેવાય. છેક પૂર્વમાંથી ઉતરી. કલિંગને વીંધીને રાજખટપટ અને પટુતા-કૌશયમાંથી સોંસરા પાર અવાય પણ ત્યાં તે રાજા ભિખુરાજ ઉર્ફે ખારવેલને ઉતરવાને જાતિ અનુભવ લીધું હતું. જેથી પોતે સામનો કરવો પડે તેમ હતું. જ્યાં પિતાને પગ મૂકવાને દરેક રીતે ભિખુરાજ કરતાં સરસાઈ ભોગવે છે એટલે પણ સાંસાં હોય (કેમકે તેમાં તે તેને મગધની ભૂમિ તેને જીતી લેવાનું બહુ કઠિન કાર્ય નથી. આ વિચાર ઉપરથી જ સામનો કરવો પડે) ત્યાં સામનો કરાય આવતાં, તે માર્ગ પ્રથમ ગ્રહણ કરવા તત્પર બન્યો શી રીતે ? એટલે શ્રીમુખે તે માર્ગ મૂકી દઈ, બુંદેલખંડ- ને પિતાથી જેટલું બળ એકઠું થઈ શકે તેટલું એકત્રિત રેવાની હદના રસ્તે, મધ્યપ્રાંતમાંથી સોંસરવા ઉતરી કરી, કલિંગની પશ્ચિમ બાજુએથી હુમલે શરૂ કર્યો. વરાડ પ્રાંતમાં થઈને મહારાષ્ટ્રમાં જવાનો માર્ગ લીધો. પ્રથમ તો રાજા ખારવેલે આ હુમલાની બહુ દરકાર ન વચ્ચે આવતી થોડી ઘણી પૃથ્વીને માલિક પણ બન્યા.૯ કરી. પરંતુ જ્યારે માલુમ પડયું કે તેમાં પિતે મોટી પરંતુ રાજ્યની સ્થાપના કરી, ભૂપતિ બનવા માટે ભૂલ ખાધી છે એટલે તેણે પણ એવી જબરજસ્ત તૈયારી રાજ્યગાદીનું નિર્માણ કરી સત્તા જમાવવા જેવી કરી અને પોતે જ લશ્કરની સરદારી લઈને એ (૮) જુએ પુ. રમાં પૂ. ૧૦૨– ઉપર સિક્રાચિત્ર ને. ૪૯-૫રનાં વર્ણન. (૯) આગળ ઉપર હકીક્ત જુઓ. (૧૦) જુઓ તૃતીય પરિચ્છેદે તથા પુ. ૨-૫. ૧૧૦ ટી. બં, ૧૩૦ (૧૧) ભિખુરાજ . સ. પૂ. ૪ર૯મ. સં. ૯૮માં ગાદિએ બેઠે ત્યારે પચીસ વર્ષનો હતો (જુઓ હાથીગુફાન શિલાલેખ-પુ. ૪માં તેનું જીવનવૃત્તાંત) અને આ બનાવ મ.. સં. ૧૦૦ = ઈ. સ. પૂ.૪ર૭માં, એટલે તેના રાજ્યના બીજા વર્ષે બજે છે તેથી ૨૫+૨=૨૭ વર્ષની તેની ઉંમર લખી છે Page #169 -------------------------------------------------------------------------- ________________ --- ------ 3 1 - - - - - - - - - રાજ્ય સ્થાપના પછી ' [ એકાદશમ ખંડ છાપા માર્યું કે શ્રીમુખને પાછા હઠી જવું પડયું તથા હતી તેથી તેનું લેહી કેટલેક અંશે ઉકળી પણ આવ્યું નાસતા શ્રીમુખની પૂઠ પકડી અને રસ્તામાં આવતું હતું, જેથી એક યુવાનની પેઠે કામ કરવાને ઉત્સાહી સર્વ પ્રદેશ બાળી નાંખ્યો (જુઓ હાથીગુફાને શિલા- રહ્યા કરતો હતો છતાં, પ્રથમ કવલે મક્ષિકા જેવું, લેખ). છેવટે શ્રીમુખે લાચાર બની, પશ્ચિમ ઘાટમાં ઠેઠ ખારવેલની સાથેના યુદ્ધમાં અનુભવવું પડયું હેવાથી, ગોદાવરી નદીના તટ પ્રદેશે આવેલા નાસિક પાસેની હમેશાં બહુ વિચારીને આગળ ધપવાને ગુણ કેળવી ભૂમિને આશ્રય લીધે. એટલે વિશેષ પૂંઠ પકડવી શકયો હતો. તેથી તેના જીવનમાં જ્યાં ને ત્યાં નિરર્થક લેખી, પોતાનું માંડળિકપણું સ્વીકારવી (2) સવારી લઈ જઈ આક્રમણ કર્યાના પ્રસંગે ભિખુરાજ સ્વદેશ પાછો ફર્યો. શ્રીમુખે આ વિભાગમાં ઉભા થએલ નજરે પડતા નથી. જો કે તે આવેલા પઠને ૨ કે જુરને સુરક્ષિત જાણી–બનાવીને પોતાને હમેશાં “વિલવયપુર” ના ઉપનામથી જ ત્યાં પોતાની રાજગાદી સ્થાપી. આ પ્રમાણે આંધ્ર સંબોધતે દેખાય છે એટલે અનુમાન કરવું રહે છે કે રાજ્યની સ્થાપના મ. સં. ૧૦૦=ઈ. સ. પૂ. ૪૨૭ માં તેણે પિતાના રાજ્ય અમલના બાકીના સર્વ સમયમાંનાસિક જીલ્લામાં થઈ. આ સમયે સમસ્ત ભરત- તેરે વર્ષમાં-કયાં ય હાર ખાધી નહિ હોય અથવા તે ખંડમાં અકેંદ્રિત રાજ્ય-ગણરાજ્યની પૃથા ચાલતી ગજા ઉપરાંતનું પગલું ભરી નાશી વહોરી લીધી હેવાથીઆંધરાજ્યને સમાવેશ કલિંગસામ્રાજ્યમાં નહિ હોય. બહબહુ તે નાની નાની ચડાઈ કરી, ગણી શકાય નહિ. પરંતુ કલિંગપતિએ આંધ્રપતિને રાજ્ય વિસ્તારમાં સંગીન ઉમેરે જ કર્યા કર્યો હશે. ચિકરત આપેલી હેવાથી, તે તેને ખડિયો ગણી પૂર્વ તરફના કલિંગ પ્રાંત ઉપર રાજા ખારવેલ જીવતો શકાય અને તેટલે દરજજે શ્રીમુખને આંધ્રભત્ય૪ જાગતે બેઠા હતા એટલે તે બાજુને તે વિચાર તરીકે લેખ રહે છે. પણ કહો નહિ હોય. બાકી સંભવ છે કે, દક્ષિણમાં જેમ રાજદ્વારી શેત્રુંજની અનેક રમત રમી તે પિતાના મશાળ એવા કોલ્હાપુરની સરહદ સુધી પ્રાંત રીઢોરમ થઈ ગયો હતો તેમ જીવનની અનેક લીલી સૂકી કબજે કરી, ત્યાં સુધી આધિપત્ય મેળવ્યું હોય, તેમજ જોઈ લીધેલ હોવાથી મહત્વકાંક્ષા ઉત્તરમાં જે વરાડ પ્રાંત અને મધ્યપ્રાંતમાંથી પિતે માર્ગ રાજ્ય સ્થાપના ઉપર સંયમ રાખતા પણ શીખ્યો કાઢી રહ્યો હતો, તે ભૂમિપણુ પિતાની સત્તામાં લાવી હતા. એટલે પિતે ગાદી ઉપર શક્યો હોય; જો કે તેમ બન્યાના કોઈ સંગીન પૂરાવા આવ્યો ત્યારે જો કે ઉછળતા મળતા નથી બલકે તે પ્રદેશ તેના પુત્ર–ગૌતમીપુત્ર લેહીને-ગઢાપચીસીની ઉમરનો તે નહોતે જ, છતાં યજ્ઞશ્રીના સમયે આંધ સામ્રાજ્યમાં ઉમેરાય હેય એ એકદમ શાંત પડી ગયેલ લેહીને પણ નહે. વળી વિશેષ સંભવિત દેખાય છે. એટલે સર્વ પરિસ્થિતિ જે સંયોગોમાં તેને પિતૃભૂમિને ત્યાગ કરવો પડયો જોતાં અને તેના સિક્કા જે પ્રદેશમાંથી મળી આવ્યા (૧૨) આ રાજગાદીનું સ્થાન, નાસિકની પૂર્વે આવેલું અશ્વમેઘ થવા માંડયા ત્યારથી એટલે મ. સં. ૩૪૫ પછીથી જ Pyton=પેટન (વિદ્વાનેએ આ સ્થાન ગણાવ્યું છે) કહેવાય ગણી શકાશે. કેનાસિકની પશ્ચિમે આવેલું Paintપેંટ કહેવાય તે વિશેની (૧૪) સરખા ઉપરની ટી. નં. ૧૩ (જે ઉપસ્થી માલુમ સમજૂતિ માટે ચતુર્થ પરિચદે જુઓ. જુન્નરની હકીકત પણ પડશે કે મ. સં. ૩૪૫ સુધી શૃંગભૂત્ય શબ્દ પણ વપરાશમાં ત્યાંથી જ જોઈ લેવી. હત) તથા પુ. રમાં પૃ. ૧૧૪ ટી. નં.૧૪૫; તથા ખુલાસા " (૧૩) આ સમય મ. સં. ૧૦૦નો છે જ્યારે ગણ માટે પુ. ૧, પૃ. ૧૫૪, ટી. નં. ૧૩ અને પૃ. ૩૯૦ ટી. નં. રાજ્યની પૃથા નાબુદ કરવાનાં પ્રથમ પગલાં ભરનાર, ચંદ્રગુપ્ત ૪૭ જુએ. મૌર્યને પ્રધાન ચાણક્ય છે; જેને સમય આ પછી ૫૦-૬૦ (૧૫) આ શબ્દના અર્થ માટે પુ.૨.પૂ. ૧૦૬-૮માં સિક્કા પણ છે. આ પ્રથાને સદંતર નાશ તે ઇંગવંશી અમલે નં. ૫થી ૫૮ સુધીના વર્ણન અને તેને લગતી ટીકાઓ વાંચ, Page #170 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પરિછેદ ] કુલ જાતિ અને વંશ વિશે વધુ પ્રકાશ ( ૧૪૩ છે તેને અનુસરીને વિચારી જોતાં, તેના રાજ્યની પ્રજાવાચક છે તેને જાતિ સાથે સંબંધ નથી. ત્યારે સીમા બહું જ છૂટથી આંકીએ તોયે, ઉત્તરે મુંબઈ પ્રશ્ન થાય છે કે આ પ્રજા કઈ જાતિની હતી. આપણે ઇલાકામાં નવસારી જીલ્લે, દક્ષિણે તુંગભદ્રાનો કાંઠે, પુ. ૧ માં શિશુનાગવંશની હકીકત લખતાં જણાવી પશ્ચિમે અરબી સમુદ્ર અને પૂર્વમાં પશ્ચિમને ઘાટ- ગયા છીએ કે તેઓ સંઘીજી-જી નામે એક ક્ષત્રિય સંવાદ્રિ પર્વત ઓળંગીને તેની અંડેએડ ૪૦-૫૦ સમુહની જે અઢાર જેટલી લિચ્છવી, મલ્લ, શોકય માઈલનો લાંબી પટીએ આવેલે પ્રદેશ–આટલી જ કદંબ, પાંડયા, ચોલ્લા, મૈર્ય, પલવ ઈ. ઈ. શાખાઓ સીમા ગણી શકાય. હતી તેમાંની મલે નામે જાતિના ક્ષત્રિય હતા. આગલા પરિચ્છેદમાં જણાવી ગયા છીએ કે, આ એટલે કે શિશુનાગ પિતે તથા તેના વંશજ, રાજા રાજાઓ આંધ્ર જાતિના હતા; અને આંધ્ર તે પ્રજાનું બિંબિસાર-શ્રેણિક આદિ સર્વે, મલ્લ જાતિના ક્ષત્રિય નામ છે જ્યારે તેના વંશનું નામ કહી શકાય. વળી શિશુનાગ વંશ અને નંદ વંશ બંને એક કુલ, જાતિ અને શતવહન હતું. વળી શતવહનને જ જાતિના ક્ષત્રિયો હતા. પરંતુ, એકનો-શિશુનાગને – વંશ વિશે વધુ પ્રકાશ અનુસરીને, તેઓને શાંત રાજા વંશવેલ તેમજ જનસંખ્યા બહોળી હોવાથી તેને મેટા પણ કહેવામાં આવે છે તેમજ નાગવંશ કહેવાતો, જ્યારે નદનો વંશવેલ અને જનતેઓ પિતાને શાતકણિ તરીકે ઓળખાવે પણ છે. સંખ્યા પહેલાના પ્રમાણમાં નાની હોવાથી તેને નાનો આ શબ્દ કાંઈક વિશેષ વિવેચન માંગી લે છે. નાગવંશ પણ કહેવાય છે. મતલબ કે બંને વંશના આંધ્ર શબ્દને, જાતિ અને પ્રજા એમ બે ભિન્ન રાજાઓ-શિશુનાગવંશી અને નંદશી–મલજાતિના અર્થવાળા નામો લાગવાથી કાંઈક ગેરસમજુતી થવા ક્ષત્રિય છે. વળી રાજા શ્રીમુખની ઉત્પત્તિ વગેરેનો સંભવ છે. અહીં પ્રજા–જેને અંગ્રેજીમાં Nation- ઇતિહાસ આલેખતાં (જુઓ ત્રીજા પરિચછે) Class કહેવાય છે તે અર્થમાં વપરાય છે. જાતિ સાબીત કરી ગયા છીએ કે તે, મગધપતિ બીજા નંદ એટલે Caste (જ્ઞાતિ) કે Stock, (આખો વર્ગ– ઉર્ફે મહાપાનો પુત્ર હતા. એટલે રાજા શ્રીમુખને તથા સમ) એવા અર્થમાં નથી વપરાયો. તે નીચે આપેલ તેના વંશજોને પણ નંદરાજાઓની પેઠે મલ્લ જાતિના જ થોડાક વિવેચનથી સ્પષ્ટ થશે. Nation શબ્દને કહી શકાશે. પછી ભલે નદવંશી રાજાએ શુદ્ધ ક્ષત્રિય મુખ્ય સ્થાન પરત્વે સંબંધ હોય છે; ભલે પછી તે લોહીમાંથી ઉદ્દભવ્યા હોય અને શ્રીમુખ વગેરે મિશ્ર ખંડ, ઈલાકે કે પ્રાંતને અનુસરીને નામ અપાયું હોય; ઓલાદના પરિણામરૂપે હેય. પરંતુ તેમને મલ જેમકે ખંડને આશ્રીને European, Asiatic, જાતિના કહેવામાં જરાયે સંકેચ અનુભવો પડે તેમ ઇલાકાના આશ્રીને Bengalis, Madrasis, પ્રાંતને નથીજ. આ આપણા કથનને વળી એ ઉપરથી સમર્થન આશ્રીને Gujaratis, Deccanis; ઈ. ઈ. શબ્દ મળે છે કે રાજા શ્રીમુખની બીજી પેઢીએ થનાર વપરાય છે, છતાં તુરત જ સમજી શકાય છે કે તેવાં નામને એટલે કે તેના પુત્રના પુત્રને–પૌત્રને, આંધ્રપતિની વંશાતેની અંદરના નાના વાડા સાથે, સમુહ સાથે (જેવાકે, વળીમાં ચોથા નંબરના રાજાને-(જુઓ દ્વિતીય પરિચ્છેદ બ્રાહ્મણ કે ક્ષત્રિય; હિંદુ, શીખ કે મુસલમીન ઈ.) પૃ. ૨૬) પુરાણકારએ વસતશ્રી, મલિશ્રી શાતસંબંધ હેત નથી; એટલે કે જાતિ શબ્દ તે, એક કરણિ તરીકે ઓળખાવ્યો છે. હવે સમજાશે કે પ્રજાના (Nation) નાના નાના સમુહ (ગમે તે કારણે શામાટે આ રાજાઓ પોતાના નામ સાથે મલ્લ તેવા સમુહને ગોઠવવામાં આવ્યા હોય તે જુદી જ અથવા મલિક શબ્દ જોડવાને વાજબી હતા. આખી વસ્તુ છે) વાચક છે. મતલબ કે પ્રજા (Nation) બહુ ચર્ચાને સાર એ થયો કે, આંધ્ર નામની પ્રજાના વિશાળ સ્વરુપસૂચક છે. જ્યારે જાતિ તેની પિટામાં અનેક સમુહે–એકમોમાને મલે જાતિનો પણું સમાઈ જતા શબ્દ છે. હવે સમજાશે કે આંધ શબ્દ એક એકમ હતું. એટલે કે રાજા શ્રીમુખના વંશને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] તેને વંશ અને ધર્મ [ એકાદશમ ખંડ આપણે આંધ્રપ્રજાના મલજાતિના ક્ષત્રિય (ભલે મિશ્ર જોડવામાં આવ્યું છે, તેમાં કાંઈક ખાસ વિશિષ્ટ જ ઓલાદના) તરીકે ઓળખાવો રહે છે. સમાયેલી હોવાનું અનુમાન થાય છે. બીજી બાજુ જાતિના વિવેચન પછી હવે કુલ શબ્દને લગતું સમયાવલીના આધારે એમ પુરવાર થયું છે કે તે વિવેચન પણ કરીશું. કળો પ્રવાહ હમેશાં શુક્ર-વીર્યને સેને આંકડો બીજા કેઈ સંવતને નથી પણ આ અનુસરીને જ લેખાય છે. એટલે તે નિયમ પ્રમાણે, યુગના જૈનધર્મપ્રચારક અંતિમ તીર્થકર શ્રીમહાપૂર્વજોનું જે કુળ હેય, તેજ સંતતિઓનું લેખનું રહે છે. વીરના મોક્ષતીથિના સંસ્મરણમાં સ્થપાયેલ સંવત્સરને અને તેટલા માટે રાજા શિશુનાગનું, રાજા શ્રેણિકનું છે. તે પ્રશ્ન એ થાય છે કે આ શતવંશી રાજાઓને રાજા નંદનું તેમજ રાજા શ્રીમુખનું-સર્વનું એક જ કુળ શ્રી મહાવીર સાથે શો સંબંધ હતા કે તેઓ તેના કહી શકાય. તેમાં રાજા શ્રેણિકને આપણે વાહીકકુળમાં સંવત્સરને માન્ય રાખે તથા તેની સાથે પોતાના વંશનું ઉત્પન્ન થયેલે જણાવ્યો છે (જુઓ પુ. ૧, પૃ. ૨૭૫, નામ જોડવામાં પિતાને જ ભાગ્યશાળી સમજે. તેનો ટી. નં. ૪૭ ) એટલે ઉપરના નિયમને અનુસરીને આ જવાબ સીધે અને સાદો એ છે કે, તેઓ શ્રી મહાવીરના સર્વ રાજાઓને “વાહીકકળમાં” જન્મેલા કહેવાને કાંઈ અનુયાયી હતા એટલે કે તેઓ જૈનધર્મ પાળતા હતા. પ્રતિબંધ નડતા નથી. જેથી સાબિત થયું કે રાજા વળી આ બાબતને ટેકારૂપ, સિક્કાઓની સાક્ષીઓ શ્રીમુખનું “વાહીકકુળ” ગણવું જોઈએ. પણ છે. રાજા શ્રીમુખના પૂર્વ જ એવા શિશુનાગ જાતિ અને કુળ વિશેની સમજૂતિ આપ્યા પછી વંશી તેમજ નંદવંશી રાજાઓને ધર્મ પણ જૈનધર્મ વંશને લગતું વિવેચન કરવું જોઈએ. પરંતુ તેનું હતું, તે પુ. ૧ માં તેમનાં વર્ણન કરતી વખતે અનેકસ્પષ્ટીકરણ હવે પછીના પારિગ્રાફમાં આવતું હોવાથી વિધ પુરાવાથી આપણે સાબિત કરી આપ્યું છે. તેમ આ ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. રાજા શ્રીમુખ તથા તેનાં વિશજોના જે સિક્કાવર્ણનો * શત, શતવહન, અને શાતકરણિ ઈ. શબ્દ આ પુ. ૨ માં જોડવામાં આવ્યાં છે તે ઉપરથી પણ વંશ સાથે જોડવાનું શું મહામ્ય છે તે સર્વ વિવેચન વિશેષ સમર્થન મળતું રહે છે, કે તેઓ જૈનધર્મ જ પ્રથમ પરિચ્છેદે જણાવવામાં હતા. વળી આ વંશના કેટલાય રાજાના સમયમાં જે તેને વંશ આવ્યું છે તથા પ્રસંગોપાત્ત અવારનવાર ધર્મનિમિત્તે દાન દેવાયાં છે અને અને ધર્મ અન્ય ઠેકાણે કરેલાં સ્પષ્ટીકરણથી જેનો ઉલ્લેખ શિલાલેખોમાં તેમણે કરી બતાવ્યો છે છે કે, આ વંશની તે પણ સાક્ષી પૂરે છે કે, તેઓ વૈદિક ધર્મો નહોતા આદિ સો=૧૦૦=શત ”માં થઈ છે. તેથી તેને રાત્ત પરન્ત જૈનધર્માનયાયી હતા. ઉપરાંત, આગળ ઉપર વંશા કહેવામાં આવ્યું છે. તેના રાજાને પુરાણકારના ૧૭ તેમનું વર્ણન કરવામાં આવશે એવા અરિષ્ટકર્ણ અને કહેવા પ્રમાણે શાત કહેવાયા છે.તથા તે વંશનો પ્રવાહ- હાલ શાતકરણિ જેને-સામાન્ય જનતા રાજા શીલ વહન સોની સાલમાં થયો હોવા માટે તેનું બીજું ઉ શાલીવાહન તરીકે ઓળખાવે છે તેવા રાજાઓએ નામ “ શતવહન” વંશ પણ પડયું છે. તે ઉઘાડી રીતે જૈનધર્મના વિધાનમાં પ્રરૂપેલાં ધાર્મિક આ વંશની આદિ સાથે કેઈ અન્ય અર્થસૂચિત કાર્યો વગેરે પણ કરેલાં છે. અલબત્ત એમ પણ નહિ, પણ કેવળ તેને સમય દર્શાવતું વિશેષણ જે બનવા યોગ્ય છે કે, છસો સાત વર્ષ જેટલી આ વંશની (૧૬) કેટલાક વિદ્વાને તેમને બ્રાહ્મણ તરીકે લેખે છે (૧૭) જુએ પુ. ૪. પૃ. ૧૯ ટી. નં. ૧૦ ત્યારે કેટલાક અગ્રાહ્મણ લેખાવે છે. આ સંબંધી કેટલીક (૧૮) પુ. ૨માં સિક્રાચિત્ર નં. ૫૬થી ૮૪ સુધીનાં ચર્ચા, કલકત્તાથી પ્રગટ થતા ધી ઈંડિયન કલ્ચર નામના વર્ણન તથા ટીકાઓ વાંચે. ત્રમાસિકમાં (પુ. ૧, અંક ૧, સને ૧૯૩૮) આપી છે. જુઓ (૧૯) આ પુસ્તકમાં પાંચમા તથા છઠ્ઠા પરિચછેદે જુઓ. તેનું વિવેચન આપણે ઉપરમાં ૫, ૫૫-૫૮માં કર્યું છે. (૨૦) પુ. ૩, ૫.૫૧-૫ર જુઓ. Page #172 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૫ -- ---- -- -- - - - સંસમ પરિચ્છેદ ] તેને વશ અને ધર્મ ‘સખી હૈયાતી દરમિયાન તેનાં સઘળા રાજેઓએ એકને બૌદ્ધધમ સંસ્થાઓને દાન દીધાનું જણાવ્યું છે, તે તે એકજ ધર્મ સર્વદા અનુસર્યો નહિ હોય. અને તે પણ ભારતવર્ષના સર્વપ્રદેશી રાજકર્તાઓ ઉપર જેનધર્મ એવા કાળે કે જ્યારે ભારતની પૃથ્વી ઉપર અનેક જે પ્રભાવ પાડયો હતો તેનાથી અત્યારસુધીના લેખકે જાતનાં પરિવર્તનો વારંવાર થયાં કરતાં હતાં. બહુધા કેવળ અજાણું હોવાથી, જૈન શબ્દને બદલે એટલે તે સમયના ભારતવર્ષના ત્રણે-હિંદુ, જૈન અને જ્યાં ને ત્યાં તેમણે બૌદ્ધ શબ્દ જ વાપર્યે રાખ્યો છે બૌદ્ધ-ધર્મોએ પિતપતાના ભકતિ નીપજાવ્યા હોય; તે વસ્તુસ્થિતિ વારંવાર યાદ આવ્યા કરે છે. વળી છતાં પૂરાવાના આધારે જે હકીકત આપણે આગળ “શ્રીમુખ” અને “સિમુખ’ શબ્દ જ એવા છે કે, તે ઉપર વર્ણવવાના છીએ, તેથી એટલું જ ફલિતાર્થ જૈન પરિભાષાના શબ્દો તરીકે ૨૪ વપરાયા હોવાની થાય છે અને જૈનધર્મ-તે બેએ જ છાપ પાડે છે. મતલબ એ થઈ કે, શતવંશી રાજાએ પિતાને કાબુ તે રાજાઓ ઉપર મેળવ્યો હતો. પિતાને, શતશ્રી અને વાદશતશ્રી જેવા શત શબ્દ સાથે એટલે અલ હિસ્ટરી ઓફ ઈન્ડિયાના લેખકે સંકળાયેલા કોઈ પણ બિરૂદ અને ઉપે “It is curious fact that although Andhra વામાં જે મગરૂરી લેખતા હતા તેમાં તેમને પોતાની ins were officially Brahamanical ધર્મભાવના સંયુક્ત થયેલી દેખાતી હતી. વળી કે. હિં. Hindus, most of their donations were ઈ. ના લેખકે પૃ. ૫૭૧ ઉપર “Their Satvahans made to the Buddhistic institutions= earlist coins bear the name of a king આશ્ચર્યકારક છે કે આંધ્રપતિએ સત્તાવાર રીતે Sata=તેમના (શાતવાહનના) એકદમ પુરાણ બાહ્મણધમ હિંદુઓ હોવા છતાં, તેમણે ઘણાંખરાં સિક્કાઓમાં શાતે નામના કેઈરાજાનું નામ છેતરાયેલું દાન તે બૌદ્ધધર્મી સંસ્થાઓને જ કરેલાં છે” આવા છે ખરું” આવા શબ્દો જે લખ્યા છે તેને મર્મ પણ આ વિચાર જ જણાવ્યા છે તે કાંઇક સમીક્ષા માગી લે છે. હકીકતમાં જ સમાઈ જાય છે. જો કે તેમણે તે કેવળ શ્રેષમતે હૈખક મહાશયે સર્વ આંધ્રપતિઓને બ્રાહ્મણ શાત શબ્દ ને અંગેજ અને કદાચ એક રાજાને અંગે જ ધમાં ઠરાવવાને પિતાને જે જે પ્રમાણો મળ્યાં હતાં તે વિચાર દર્શાવ્યા લાગે છે, પરંતુ વસ્તુસ્થિતિ જ એ સર્વને કે તેમાંના થોડાંકનો ઉલ્લેખ કર્યો હોત તે તે હતી કે, આદિ રાજાઓને પિતાના કુળધર્મ ઉપર તપાસી જોવાની આપણને અનુકુળતા મળત; છતાં વિશેષ અભિમાન હતું અને તે સમયની પ્રણાલિકા જ્યારે તેમ નથી જે થયું ત્યારે આપણે હાલ તે એટલું જ પ્રમાણે સ્વધર્મ માટે મરી ફીટવાને તેઓ ઉત્સુકતા પણ મન્ય રાખી શકીશું કે, આપણા મંતવ્યપ્રમાણે, ધરાવતાં હતા. આ સ્થિતિ ખાસ કરીને આદિ જ રાજાએ વૈદિક મતાનુયાયી બન્યા હતા તેમના રાજાઓએ પિતા સાથે જોડલા બિરૂદેમાં સ્પષ્ટ રીતે વિશેના જે પુરાવાઓ વગેરે, તે લેખક મહાશયના તરવરી આવે છે. વાંચવી કે જાણવામાં આવ્યા હોવા જોઈએ તથા પરંતુ, આગળ જતાં જેમ જેમ રાજક્રાંતિ અને ધર્મતે ઉપરથી જ સર્વની બાબતમાં તે સ્થિતિ બની રહી ક્રાંતિ થવા પામી છે તેમ તેમ તે શત-અને શતવહન હેવાનું તેમણે ક૯પી લીધું હોવું જોઈએ. બાકી તેમણે જે શબ્દ વપરાશ, સર્વથા કે કેટલેક અંશે કમી થત (૨) સરખાવો પુ. ૧, પૃ. ૪થી ૬ સુધીનું વર્ણન. ખેલી ગાથાઓ. (૨૨) જુઓ વિન્સેટ મિથકૃત ત્રીજી આવૃત્તિ. પૃ. ૨૧૦. “કાઈ અનેરું જગ નહીં, એ તીર્થ તાલે. (૨૩) આ કથનની અનેક સાબિતિઓ માટે પુ. ૨માં એમ પ્રમુખ, હરિ આગળ શ્રીસિમંદિર૩ બેલે.” પૃ. ૧૫ થી ૧૩૨ સુધીનું વર્ણને તપાસી જેવું. ૧. પિતાના મેએ. ૨. ઈંદ્ર પાસે. ૩. મહાવિદેહ તેરેજ સરખાવી જેનામાં ગવાતા સ્તવનની નીચે આલે. ક્ષેત્રે બિરાજી રહેલ જૈનના વિદ્યમાન તીર્થકર. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] જતા દેખાય છે. અને તેને જ મળતા રાતાનિ કે રાસિયાન જેવા શબ્દો વપરાતા થવા માંડયા છે. આ ક્રાંતિએ મુખ્યપણે એ વખત થવા પામી છે. તેનું વર્ણન સાતમા અને ત્રેવીસમા રાજાના વૃત્તાંતે કરવામાં આવશે. તે ઉપરથી આપણે કરેલા ઉપરના કથનની સત્યાસત્યતા વિશેના ખ્યાલ વાચકને આવી જશે. કુટ્ટુબ પરિવાર [ એકાદશમ ખડ છે (જુઓ પૃ. ૧૩૭). એટલે તેનું આયુષ્ય ૮૦ વર્ષનું ગણવું પડશે. પરંતુ રાજા શ્રીમુખનું આયુષ્ય તા ૪૫ વર્ષની આસપાસનું જ પૂરવાર થયું છે (જુઓ ઉપરમાં પૃ. ૧૧૨). રાજા શ્રીમુખના પુત્ર પેાતાને ગૌતમીપુત્ર યજ્ઞશ્રી જણાવે છે એટલે અર્થ એવા થયા કે રાજા શ્રીમુખ પાતે ગૈાતમીગાત્રની કન્યા પરણ્યા હતા. તેમ રાણી નાગનિકાના પુત્ર જે પાછળથી વાતશ્રી નામે ચેાથે આંધ્રપતિ થયેા છે તે પેાતાને વાસિષ્ઠપુત્ર જણાવે છે એટલે રાણી નાગનિકા વસિષ્ઠીગાત્રની કન્યા ડરે છે, તેમ રાજા કૃષ્ણ અને શ્રીમુખ પેાતાને (જીએ તેમના સિક્કાઓ) વાસિષ્ઠપુત્રો તરીકે ઓળખાવે છે એટલે તેમની માતા જો કે હતી પારધિજાતની શુદ્રાણી, છતાં વાસિષ્ઠગાત્રી હાવાથી, તેણીનું ગાત્ર તેા ઉત્તમ પ્રકારનું હાવાનું જ સમજવું રહે છે. આ પ્રમાણે પરગેાત્રી કન્યા સાથે લગ્ન સંબંધ જોડાતા હેાવાથી, વાસિષ્ઠપુત્ર હાય તે ગીતમગાત્રની કન્યા પરણતા, અને ગૌતમીપુત્ર હોય તે વાસિષ્ટગેાત્રી કન્યા સાથે લગ્ન કરતા એમ સાબિત થાય છે; જેથી આખાયે વંશમાં અનેક ગૈતમીપુત્રો અને વાસિષ્ઠપુત્રો હેાવા છતાં તેમને અનુક્રમ અને સગપણસંબંધ શોધી કાઢવામાં આપણને જે કેટલીક સરળતા થઈ પડે છે તેનું આ દૃષ્ટાંત સમજવું. વળી એક રાજા જે શૂદ્ર કન્યા સાથે લગ્ન કરતા તે કુટુંબ પરિવાર ઉપરમાં એક પારિાફે તેનાં સગાંવહાલાંનું વર્ણન કરતાં, તેનાં માતપિતા ભાઈએ વગેરેની હકીકત જણાવી છે. પરન્તુ તેના પુત્ર કે પૌત્રાદિની હકીકતને જરા જેટલા પણ સ્પર્શ કરાયા નથી. તે અત્રે કરવા વિચાર રાખ્યા છે. ચતુર્થ પરિચ્છેદે વર્ણવેલા રાણી નાગાનિકાના શિલાલેખ નં. ૧થી સ્પષ્ટ થાય છે કે, રાજા શ્રીમુખને એક પુત્ર હતા. તેનું લગ્ન અંગિય ફુલવન કાઇ મહારથીની પુત્રી નાગનિકા વેરે થયું હતું અને તેનાથી બે પુત્રો—વદશ્રી તથા હુકુશ્રી નામે થયા હતા તથા શિલાલેખ નં. રથી સમજાય છે કે, રાજા શ્રીમુખને કૃષ્ણ નામે એક નાના ભાઇ હતા. રાણી નાગનિકાના પતિ–રાજા શ્રીમુખના પુત્રનું નામ શું હશે તે કયાંય સ્પષ્ટપણે જણાવાયું નથી પરંતુ તેના સિક્કા ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે તેનું નામ યજ્ઞશ્રી ગૌતમીપુત્ર હાવું જોઇએ (જીએ તેના વૃત્તાંતે). આ યજ્ઞશ્રી ગૌતમીપુત્ર મ. સ. ૧૪૩= ઈ. સ. પૂ. ૩૮૪માં મરણ પામ્યા (જીએ પરિચ્છેદજાતિભેદ પરત્વે નહેાતા; જેમકે . આપણે ઉપર જોઇ ગયા પ્રમાણે શ્રીમુખની માતા હતી શબ્દ, પરંતુ તેનું મહિયર તે ઉચ્ચ ગેાત્રી જ હતું. એટલે પુરવાર થાય છે કે, તે વખતે જે વર્ણાશ્રમ પાડવામાં આવ્યા હતા તે જન્મને લાધે નહેાતા, પરંતુ જીવનનિર્વાહના આવશ્યક ધંધાઓને લીધે પડાયા હતા, જેથી ગમે તે ગાત્રીએ હાય તે ગમે તે ધંધામાં પડી શકતા. લગ્ન પ્રસંગે જે જોવું રહેતું તે માત્ર ગેાત્ર કર્યું છે તે જ, નહિ કે વર્ણ કયા છે તે. શ્રીમુખની રાણીનું નામ, ઠામ, કે તે ાની પુત્રૌ હતી છે. કાંઈ જાણવામાં આવ્યું નથી. તે ગૌતમગાત્ર કુટુંબની કન્યા હતી એટલું જ હાલ તેા માલુમ પડયું છે. અત્યાર સુધીની માન્યતા પ્રમાણે હાથીણુંક્ાના ખીજો–વંશવૃક્ષ) ત્યારે તેના બન્ને પુત્રો અનુક્રમે આડં અને છ વર્ષના હૈવાનું જણાવ્યું છે; જેથી બાળ પુત્રની વતી, વિધવા રાણી નાગનિકાએ રાજલગામ હાથ ધરી હતી. આ હિસાબે ગૌતમીપુત્રના જ્યેષ્ઠ પુત્રના જન્મ મ. સં. ૧૩૫ઇ. સ. પૂ. ૩૯૨ અને નાનાના જન્મ મ. સં. ૧૩૭=૪. સ. પૂ. ૩૯૦ ગણી શકાય. રાણી નાગનિકા પાસેથી, રાજા શ્રીમુખના ભાઇ કૃષ્ણે અથવા રાણી નાગનિકાના કાકાસસરાએ ગમે તે કારણે રાજપાટ પડાવી લઇ પાતે ગાદી પચાવી પાડી હતી. અને દશેક વર્ષ રાજ્ય કરી મ. સ. ૧૫૩-૪ ઈ. સ. પૂ. ૩૭૩માં મરણ પામ્યા હતા. જ્યારે આપણે તેને જન્મ મ, સ. ૭૩=ઈ. સ. પૂ. ૪૫૪ કલ્પી લીધા Page #174 -------------------------------------------------------------------------- ________________ સસમ પરિછેદ ] સમકાલીન કણ કણ? [ ૧૪૭ શિલાલેખના આધારે શુંગવંશના પુષ્યમિત્રનું નામ થયેલ સમય અત્રે નીચે ઉતારીશું. - બૃહસ્પતિમિત્ર ગણી લઈ, તેને (૧) મગધપતિ બૃહસ્પતિમિત્ર; ઈ. સ. પૂ. ૪૧૭-૪૧૫ સમકાલીન કેણ હરાવનાર રાજા ખારવેલને, =૨ વર્ષ (પુ. ૧. પૃ. ૩૯૩) કેણુ? સમકાલીન લેખાવ્યો છે. અને (૨) કલિંગપતિ ખારવેલ; ઈ. સ. પૂ. ૪૨૯-૩૯૩ બીજી બાજુ, રાજા ખારવેલે =૩૬ વર્ષ (પુ. ૪. પૃ. ૩૭૫) શ્રીમુખને પણ હરાવેલ હોવાથી તેને તેને સમકાલીન (૩) શુંગવંશી પુષ્યમિત્ર; ઈ. સ. પૂ. ૨૨૬-૧૮૮ ગણાવ્યો છે. છેવટે ભૂમિતિના નિયમે, ખારવેલ, =૩૮ વર્ષ (પુ. 2. પૃ. પુ. ૪૦૪) પુષ્યમિત્ર ઉર્ફે બૃહસ્પતિમિત્ર અને શ્રીમુખ–તે ત્રણેને (૪) આંધ્રપતિ શ્રીમુખ; ઈ. સ. પૂ. ૪૨-૪૧૪ સમકાલીન ઠરાવી, ત્રણમાંના પુષ્યમિત્રને સમય ઈ =૧૩ વર્ષ (આ પુસ્તકે પૃ. ૩૯) સ. પૂ. ૧૮૮ જે કાંઇક વિશેષ એકસાઈ ભરેલ ૨૫ (૨) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી અથવા યજ્ઞશ્રી માલમ પડેલ હોવાથી, તે ત્રણેને સમય ઈ. સ. પૂ. ની ગૌતમીપુત્ર બીજી સદીને જાહેર કર્યો છે. આમાંના ખારવેલ અને મિ. પાજિટરની ગણત્રી મુજબ રાજા શ્રીમુખની પુષ્યમિત્રના જીવનવૃત્તાંતે લખાઈ ગયા છે. ત્યાં ગાદીએ તેને ભાઈ કૃષ્ણ બેઠા છે. પરંતુ ઉપર સાબિત કરી બતાવ્યું છે કે પ્રથમ તે તેમની ભૂમિકા | પૃ. ૩૩ માં સાબિત કરી ગયા રૂપે પુષ્યમિત્રને જે મગધપતિ બહસ્પતિમિત્ર તરીકે કુટુંબ પરિવાર મુજબ તરતમાં તે શ્રીમુખ ઠરાવ્યો છે તે જ ભૂલભરેલું છે. અને જેનો પાયો જ અને ઉમર પછી તેને પુત્ર જ ગાદીએ ખામીવાળો તેના ઉપર ચણાયેલા અનુમાનરૂપી ઈમા આવ્યો છે. એટલે આપણે નં. રતમાં ખામી ન હોય તે તે અશક્ય જ છે. એટલે ૨ ના રાજા તરીકે શ્રીમુખના પુત્રને લેખવ્યો છે. વળી પછી આ રાજાઓના સમસમીપણે હોવાની આખી યે ઉપર જણાવી ગયા પ્રમાણે તેનું નામ યજ્ઞથી ગૌતમીક૯૫ના પડી ભાંગી છે; બાકી બહસ્પતિમિત્ર અને પુત્ર અને તેની રાણીનું નામ નાગનિકા હતું. ખારવેલ તે સમકાલીન ખરા, પરંતુ તેમના કાળ સંભવ છે કે તેને અન્ય રાણી પણ હશે (જુઓ સાથે કે જીવન સાથે પુષ્યમિત્રને લેશ પણ આ પારિગ્રાફે આગળ ઉપર) તથા જ્યારે તેનું મરણ સંબંધ જ નહે. થયું ત્યારે તેને એક આઠ વર્ષને અને બીજો છે. તે જ પ્રમાણે પુ. ૧ માં જ્યારે ધનકટકનું વર્ણન વર્ષને મળીને બે પુત્રો હતા. આટલું તેના પરિવાર કરવામાં આવ્યું છે ત્યારે, કેવી રીતે મારી મચડીને વિશે જણાવી તેની ઉંમર બાબતની ચર્ચા કરીશું. વાક્યના અનર્ય ઉપજાવી કાઢી, પુષ્યમિત્રને રાજા ષષ્ટમ પરિચ્છેદેશિલાલેખ ને. ૨૦ માં જણાવાયું શ્રીમુખને સમસમયી બતાવવામાં આવે છે તેને લગતો છે તે પ્રમાણે, જ્યારે તે ગાદીએ બેઠો હતો ત્યારે કાંઈક ઇસારો કર્યો પણ છે; ને એમ પણ કહી દેવામાં તેની ઉંમર ૨૦ થી ૨૫ વર્ષની હતી. અને ૩૧ આવ્યું છે કે, વિશેષ હકીકત શ્રીમુખના વર્ણને આપીશું. વર્ષનું રાજ્ય ભગવ્યું છે તે હિસાબે તેનું આયુષ્ય હવે બધીયે વ્યક્તિઓના સમય જ્યારે નક્કી થઈ લગભગ ૫૦ થી ૫૫ વર્ષનું કલ્પી શકાય છે. એટલે ચક્યા છે ત્યારે સહેજે સમજી શકાય તેવું છે કે, કોણ તે ગણત્રીએ તેનું મરણ મ. સ. ૧૪૩ કેનો સમકાલીન હોઈ શકે. કરીને પાછી ગેરસમજાતિ ૩૮૪ થયાનું અને તેને જન્મ મ. સ. ૯૩=ઈ. સ. થવા ન પામે, તે સારૂ તે ચારે રાજકર્તાઓને નિશ્ચિત પૂ. ૪૩૪ ની આસપાસ થયાનું ક૯૫વું રહે છે. જ્યારે (૨૫) “વિશેષ ચોકસાઈભરેલ” શબ્દ એટલા માટે લખો અન્ય ત્રણના સમય જે કપી લીધા છે તેની સરખામણીમાં, પડ્યો છે કે, તે સમય પણ તન સત્ય તે નથી જ, પરંતુ મુખ્યમિત્રને સમય કાંઈક વધારે પ્રમાણુ છે ખરે, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] બીજી ખાજુ તેના બે પુત્રોના જન્મની સાલ અનુક્રમે આપણે ઇ. સ. પૂ. ૩૯૨ અને ૩૯૦ (જીએ પુ. ૧૪૬) માં ઠરાવી છે. એટલે તેના અર્થ એ થયેા કે, જ્યેષ્ઠ પુત્ર જન્મ્યા ત્યારે તેની ઉંમર ૪૨ વર્ષની આસપાસ હતી. આ હકીકત જ આપણને નીચે જણાવ્યા પ્રમાણેના અનેક પ્રશ્નો વિચારવા ધસડી લઈ જાય છે. (૧) શું ૪૨ વર્ષની ઉંમરે જ તેને પુત્ર પ્રાપ્તિ થઈ હતી; કે અન્ય ક્રૂરજંદો થયા હતા પણ મરણુ પામ્યા હતા; કે સામાન્ય ગણાતી યુવાનવયે જ તેને જ્યેષ્ઠ પુત્ર લાભ્યા હતા. પરન્તુ મરણ સમયે પેાતાની ઉંમર ૫૦ વર્ષ કરતાં ઘણી નાની હતી (૨) શું તેના જ્યેષ્ઠ પુત્રની જનેતા, રાણી નાગનિકા સિવાય અન્ય રાણી ન હતી? અથવા હતી તે તેમાંની કાઈને પેટે પુત્રરત્ન જન્મ્યું જ નહેાતું કે, પુત્રો જન્મીને મરણ પામી ગયા હતા? કે રાણી નાગનિકા ખુદને પણુ, અગાઉ પુત્રો તેા જન્મ્યા હતા પરન્તુ તે સદ્ગત થઇ ગયા હતા (૩) રાણી નાગનિકાના જ્યેષ્ઠ પુત્ર તે પ્રથમ જ પુત્ર જો હાય તા શું તેણીના લગ્ન થયા બાદ ઘણા વર્ષે તેના જન્મ થયા હતા એમ ગણવું, કે સામાન્ય ગણુના મુજબ પુખ્ત યુવાન વયે તેણીને પુત્ર પ્રસભ્યા હતા પણ તેણીનું લગ્ન જ રાજા યજ્ઞશ્રી સાથે, માટી વયે થવા પામ્યું હતું–એટલે કે રાજા યજ્ઞશ્રીની અનેક રાણીમાંની તે એક હતી. આ પ્રકારના અને તેને લગતા, તેમજ તેની રાણી કે રાણીઓ અને પુત્રોને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી શકાય તેવા છે. પરન્તુ તે કાળે અનેક રાણીઓ કરવાના રિવાજ ચાલતા હતા તે જોતાં, અને જેટલાં ફરજંદે જન્મે તે સદા જીવતાં જ રહેવાં જેઇએ એવા કાંઇ નિયમ ગણાતા નથી તે હકીકત મહારથીની ઓળખ (૨૬) કેવળ આંધ્ર સામ્રાજ્યમાં જ આ પ્રકારના અમલદારો હતા એમ નથી. આગળ ઉપરના વર્ણનથી સમજાશે કે, આવું તે દરેક રાજ્યમાં ખનતું આવ્યું છે. પરંતુ એટલું ચાક્કસ છે કે, તે ઉપર ખાસ વિશ્વાસુ અને રાજકુટુંબ સાથે સખ’ધ ધરાવતી વ્યક્તિઓને જ મુખ્યપણે નીમવામાં આવતી. (૨૭) ચુટુકાનંદ અને મૂળાનંદના સિક્કાએ આ જાતની [ એકાદશમ ખડ ખ્યાલમાં રાખતાં, તેમજ તે વખતે ગાદીએ. આવનાર ભૂપતિની ઉંમર પણ કમમાંકમ ૧૩–૧૫ની તા રખાતી જ હતી તે જોતાં, તેમજ યજ્ઞશ્રીના પિતા રાજા શ્રીમુખની ઉંમર મરણુ, સમયે લગભગ ૪૫ વર્ષની હતી તે જોતાં, એ જ અનુમાન ઉપર આવવું પડે છે કે, રાજા યજ્ઞશ્રી ગાદીએ આવ્યા ત્યારે, તેની ઉંમર ૨૦ થી ૨૫ની હાવી જોઇએ, તેને નાગનિકા સિવાય અન્ય રાણીએ પણ હોવી જોઈએ; અને રાણી નાગનિકા સાથેનું લગ્ન, પાતે ગાદીએ ખેઠા પછી, લાંભાકાળે થયું હાવું જોઈ એ. ઉપર નિર્દિષ્ટ કર્યા પ્રમાણે જો રાણી નાગનિકા સાથેનું લગ્ન લાંખાકાળે થયું છે તેા પ્રશ્ન એ ઉદ્ભવે છે કે તેમ થવાનું કારણ શું ? આ માટે નીચેના પારામાં જુએ. પંચમ પરિચ્છેદે નાનાધાટવાળા શિલાલેખ નં. ૧ માં જણાવી ગયા પ્રમાણે રાણી નાગનિફા, અંગદેશના કાઈ મહારથીની પુત્રી મહારથીની ઓળખ થતી હતી. જેથી ા. આં. ૨. ના લેખકે પૃ. ૨૧, પારિ. ૨૭ માં લખ્યું છે કે, “Maharathies and Mahabhojakes were evidently high officers of the state, probably viceroys in the Andhra em• pire. They are often intimately connected by family ties with the ruling sovereign=મહારથીઓ અને મહાભાજકાઝ દેખીતી રીતે આંત્રસામ્રાજ્યનાર૬ માટા હાÇાદારીએ તેમાં યે વાઇસરાય જેવી પદવી ધરાવતા હતા.” વળી રાજા શ્રેણિકના વૃત્તાંતે જણાવી ગયા છીએ કે તેની તેાકરીમાં આ સાક્ષી રૂપ ગણવા કે, આ રૅ.ના લેખકને જે ટીકા કરવી પડી છે (જીએ પાર. ૧૪૦) કે Ujjain symbols are only found on coins of Satvahan family but not on those of Chutu dynasty=ઉજ્જૈનના સાંકે તિક ચિન્હા કેવળ શતલહનવશી સિક્કાઓ ઉપર જ રૃખાય છે, નહિ કે ચુવંશના સિક્કાઓ ઉપર (લેખ‚ મહાશયને Page #176 -------------------------------------------------------------------------- ________________ સમમ, પરિચ્છેદ ] રાજ્યવિસ્તાર અને રાજનગર [ ૧૪૯ કેઈ નારાચિક નામની વ્યક્તિ હતી, (જુઓ પુ. ૧, પૃ. એક જ ભૂમિ ઉપરના મહારથી બિરૂદ ધારક સદારના ૨૫૮) તેમજ પં. ચાણક્યના સમયે અર્થશાસ્ત્રની કુટુંબમાં બનવા પામ્યા હોવાની શક્યતા બતાવે છે કેટલીક ખૂબીઓનું વર્ણન કરતાં (જુઓ પુ. ૨. પૃ. અને તેથી તે સત્યઘટના તરીકે જ આપણે લખવી ૨૧૩) જણાવાયું છે કે, તે સમયે લશ્કરની ચતુર્વિધ રહે છે. જેમ અગ્નિમિત્રે પણ સ્વહસ્તે મહારથી રચનામાં, પાયદળ, હયદળ, હસ્તિદળ, તેમજ રથના- પરાજય કરી કન્યા મેળવી છે તેમ યજ્ઞથી પોતે પણ દળને પણ સમાવેશ થતો હતો. આવા રથદળના સ્વબળે જ તે દેશ ઉપર હકુમત ભોગવવા મહારથીને જુદાં જુદાં જુથ ઉપર નીમવામાં આવતા અમલદારોને હરાવીને નાગનિકા સાથે લગ્નગ્રંથીથી જે માંના કેઈકને “મહારથી ૨૮ નામથી ઓળખવામાં જોઈએ. આ સ્થિતિમાંથી અપેક્ષિત ખુલાસો મળી રહે આવતા હતા. આ સર્વ હકીકતથી એવા અનુમાન છે કે, શામાટે નાગનિકા અને યજ્ઞશ્રીનું લગ્ન પિતાના ઉપર જવું પડે છે કે, મહારથી નામ, કાંઈ એક જ રાજ્યારંભ થયા પછી કેટલાંય વર્ષે થવા પામ્યું છે વ્યક્તિનું, એક વંશનું, એક કુળનું, એક પ્રદેશનું કે તેમજ આ પ્રદેશ યજ્ઞશ્રીએ પોતે જ૨૯ સ્વબળે એક પ્રાંતનું નામ નથી પણ એક પ્રકારનું હોદ્દાસૂચક જીતી લીધો છે. આખા યે શતવહનવંશનો ઇતિહાસ.એટલો બધે અનેક પ્રદેશમાં અને અનેક સમયે હોઈ શકે છે, જેથી અંધકારગ્રસ્ત છે કે તેમાંથી એકદમ તન સત્યપૂર્ણ તેમની વિશેષ ઓળખ કરાવવા સારૂ મહારથી ઉપરાંત હકીકત તારવી કાઢવી. તે અતિ સામાન્ય રીતે અન્ય વિશેષણ જોવાની જરૂરિયાત રહે. રાજ્યવિસ્તાર મુશ્કેલ અને ગજા ઉપરાંતનું કાર્ય અત્યારે આપણે ઈ. સ. પૂ. ચોથા સૈકાની તથા અને રાજનગર છે, છતાં યત્ન કરવો તે આપણું તે સમયે કહેવાતા અંગદેશની-વર્તમાનકાળે કહેવાતા કામ છે; અને પ્રયત્ન કરનારને મધ્યપ્રાંત અને વરાડની તથા એક કાળે વિદર્ભપ્રાંત પરમાત્મા સહાય કરે છે તે ઉક્તિના જોરે આપણે તરીકે ઓળખાતા પ્રદેશની–વાર્તા કરી રહ્યા છીએ. આગળ વધીશું. ને તેમાં રાજા યજ્ઞશ્રીએ તે પ્રદેશના અધિકારી ઉપર સંશોધન કાર્યમાં હમેશાં પ્રથમ તે આનુમાનિક છત મેળવી, તેની પુત્રી સાથે લગ્ન કર્યાની હકીકત તજ ઉભાં કરવાં રહે છે, પરંતુ અનુમાનાને ચારે. છે. આ પુત્રીનું નામ નાગનિકા જણાવાયું છે. બાજુથી તેળીજેઈ, કટીએ ચઢાવવામાં અનેક તેવી જ રીતે, આ સમય પછી દેઢએક વર્ષના ગાળા પ્રકારની ઉણપ આડી આવે છે અને તેથી તેવા પ્રયત્ન બાદ, શૃંગવંશી અગ્નિમિત્રે પણ આજ પ્રદેશના કેઈ કરવા છતાં, પાકા નિર્ણય ઉપર તે આવી શકાતું જ અધિકારીને હરાવી તેની પુત્રી માલવિકા સાથે લગ્ન નથી. આવો અનુભવ આપણને સેકટિસ એટલે હ્યું હોવાની બિના ઈતિહાસના પૃષ્ટ ઉપર નોંધાયેલી ચંદ્રગુપ્તને માની લેવામાં અને અશાક તે જ પ્રિયદશિના છે (પુ. ૭, પૃ. ૯૨ તથા ટી. નં. ૩૨). આ બંને પ્રસંગના એમ ઠરાવવામાં પૂર્ણપણે થયો હતો, પરંતુ જેવી તે સમય, પૃથા તથા વિજયમાં મેળવેલી કન્યાઓનાં નામે ઉણપને એક બાજુ મૂકી દઈને, સમયાવળીને કહે વચ્ચે એટલું બધું સામ્ય દેખાય છે કે, તે બન્ને બનાવો કે ગણિતશાસ્ત્રથી આંકડાઓ ઉભા કરીને-આશ્રય યુટવંશીઓ સ્વતંત્ર રાજા હોવાનો ખ્યાલ રહેવાથી આ (૨૮) ષષમ પરિકે પૃ. ૧૧૭ વૃક્ષ-કઠો આપ્યા છે તે શબ્દો ઉચ્ચાર્યા છે, બાકી તો તેઓ કેવળ મેટા હોદેદારે સરખાવો. હતા. જેથી તેમને અવંતિ સાથે કોઈ લેવાદેવા જ નહતી), (૨૯) પૃ. ૭૦ ઉપર પ્રશ્ન થયે છે કે આ પ્રદેશ પ્રાંતિક સત્તાધિશને પોતાના પ્રાંત જોગા સિક્કા પાડી લેવાની શ્રીમુખે જીતેલ છે કે યજ્ઞકીએ તેને ખલાસે અહીંથી સત્તા પણ પૂર્વકાળ હતી તેના આ પુરાવારૂપ છે, મેળવી લેવાય છે, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] રાજ્યવિસ્તાર અને રાજનગર [ એકાદશમ ખંડ લીધે કે, આપણને ખરે માર્ગ જડી આવ્યો ને આપણે નવમાનંદનું રાજ્ય; ૧૧૨-૧૫૫=૪૩ વર્ષ કરેલી ભૂલનો પશ્ચાત્તાપ કરવો પડયો. કહેવાની મતલબ ) અને ચેદિવંશીઓમાં એ છે કે, જ્યાં વિષમ માર્ગમાંથી રસ્તો કાઢવાને હેય છે ખારવેલનું રાજ્ય; ૯૮-૧૩૪=૩૬ વર્ષ અને ત્યાં હજારો અનુમાન કરતાં, જે આંકડારૂપી તવારીખ વકગ્રીવ (ખારવેલપુત્ર)નું ૧૩૪-૧૫૨=૨૧ અને સાલવારીની મદદ લેવામાં આવે છે તે પછી આવા વર્ષ ચાલ્યું હતું. પુરાવાની સંખ્યા ભલે માત્ર એક કે બે જ હોય, તોપણ રાજા યજ્ઞશ્રીના સિક્કાઓ મધ્યપ્રાંતના બિહારવાળા તેના ઉપર આપણે નિર્ભય રીતે ઉભા રહીને કામ ચાંદા જીલ્લામાંથી તેમજ દક્ષિણ હિંદમાં ગોદાવરી અને કરી શકીએ છીએ. જ્યારે આ અનુપમ સિદ્ધાંત કૃષ્ણ નદીવાળા પ્રાંતમાંથી મળી આવે છે. એટલે આપણી પાસે પડયો છે ત્યારે શામાટે હાથ ધરેલ સહજ કપના કરી શકાય છે કે, મધ્ય પ્રાંત, વડકેયડાન-યજ્ઞશ્રીએ પોતાના જીવનમાં મેળવેલ વિજયન- નીઝામી રાજ્યના આખાયે ભાગ, ઉપરાંત મુંબઈ ઈલાઉકેલ કરવામાં તે સિદ્ધાંતનો લાભ ન ઉઠાવો? અને કાને મહારાષ્ટ્રને કટલેક ભાગ, તેણે પોતાની સત્તામાં સાભાગે આપણી પાસે તેવા સાલવારીના આંકડા આણ્યો હોવો જોઈએ. પ્રશ્ન એ છે કે, કયો ભાગ મજુદ પણ છે. કયારે ને કેવા સંજોગોમાં તેણે જીતી લીધો હશે. કયા પ્રકારના આંકડા ઉપયોગી નીવડવા સંભવ રાજા ખારવેલના હાથીગુફાના લેખની ચોથી છે તે ચૂંટી કાઢવામાં યજ્ઞશ્રીના રાજ્યની આસપાસની પક્તિથી ( જુઓ પુ. ૪, પૃ. ૨૭૭) જાણી ચૂક્યા ભૂમિ ઉપર, જે જે રાજકર્તાની આણ ફેલાઈ રહી હતી છીએ કે પિતાના રાજ્યકાળના બીજા વર્ષે ( મ. સં. તેના જીવનને લગતા આંકડા, સૌથી પ્રથમ દરજજે ૯૮+૨=૧૦૦) રાજા શ્રીમુખને તેણે હરાવ્યો હત; મેળવી લેવા જોઇએ કે જેને અનુસરીને, યજ્ઞશ્રીના તથા તે જ લેખની છઠ્ઠી પંક્તિથી જણાય છે કે, જીવનબનાવને ગોઠવી શકાય; તથા તે બનાવો કેમ ખારવેલે સર્વ રાષ્ટ્રી અને ભેજકને પિતાના બનવા પામ્યા હશે તેની વિચારણું ઉભી કરી તેમાંથી રાજ્યના ચોથા વર્ષે મ. સં. ૧૦૨ માં હરાવ્યા હતા. સાર તારવી લેવાય. આવા રાજકર્તાઓમાં ઉત્તરે, નંદ આ શબ્દોથી બે હકીકતની પ્રતીતિ થાય છે. એક વશીઓ અને પૂર્વમાં ચેદિવંશીઓ છે. પશ્ચિમે તે ખુદ તે રાષ્ટીકે અને ભેજકે તે સમયે આંધ્રપતિના યજ્ઞશ્રીની સરહદ જ ઘાટ અને સમુદ્ર સુધી લંબાઈ હતી તાબે નહેતા જ; તેમજ આંધ્રાઝ, રાષ્ટ્રિકાઝ એટલે તે બાબતનો તો વિચાર જ કરવો રહેતો નથી; અને ભેજકાઝ ત્રણે સ્વતંત્ર પ્રજાઓ હતી. તેમાંની જ્યારે દક્ષિણ તરફની હદ અનિશ્ચિત હોવાથી, તેમજ તે પાછલી બે પ્રજાના પ્રાંતોને રાજા ખારવેલે મ. ઉપરનો કાબુ ચેદિવંશી રાજા ખારવેલો હતો એમ તેના સં. ૧૦૨ માં જીતી લીધા હતા. આ રાષ્ટ્રને જીવનવૃત્તાંતથી જાણી ચૂક્યા છીએ. એટલે તે દિવંશીને મલક મહારાષ્ટ્રમાં અને ભોજકોને વરાડ જીલ્લામાં વિચાર દક્ષિણ તેમજ પૂર્વદિશાને અંગે પણ કરવાને (કે. હિ. ઇ. ના પૃ. ૬૦ ૦માં જણાવ્યા પ્રમાણે) ગણાય કર્યો છે; એટલે ચારે દિશાના પ્રશ્નનો ઉકેલ લાવવામાં છે. એટલે રાષ્ટ્રીને અને ભેજકેને મ. સ. ૧૦૨ લ સરવાળેતે નંદવંશ અને દિવંશ-કેવળ બે બાદ, જ્યાં સુધી રાજા યજ્ઞશ્રીએ જીતી લીધા નહતા ત્યાં વંશની જ વિચારણા કરવી રહેશે. આટલી પ્રસ્તાવના સુધી, તેઓ ખારવેલના કે તેના વંશજોને તાબે હતા એમ કર્યા બાદ હવે સંગીન ભૂમિકા ઉપર જવાને પગલી સિદ્ધ થયું. તેમાં પણ રાજા ખારવેલ તે મહાપરાક્રમી ભરીશું. રાજા હતો અને તેણે તે યજ્ઞશ્રીના પિતા શ્રીમુખને " યાશ્રીનું રાજ્ય મ. સ. ૧૧૩-૧૪૪=૩૧ વર્ષ હરાવીને સખ્ત ફટકે માર્યો હતો એટલે યજ્ઞશ્રીએ, વાયું છે એટલે તે સમયે તેના સમકાલિન તરીકે ભલે પિતાના પિતાને થયેલ અપમાનને બદલે વાળવા (૧) નંદવંશીઓમાં– ઈન્તજારી સેવી જ હેય, પરંતુ ખારવેલના જીવંતકાળ Page #178 -------------------------------------------------------------------------- ________________ સસમ પરિચ્છેદ ] રાજ્યવિસ્તાર અને રાજનગર [ ૧૫૧ સુધી તે પ્રત્યે દુર્લક્ષ્ય સેવ્યું હેવું જોઈએ એમ સહજ પણ બનવા ગ્ય છે; કે યજ્ઞશ્રીએ પ્રથમ, આ નિઝામી કલ્પના કરવી રહે છે. ત્યારે તેણે આ પ્રાંતે જીતી લીધા રાજ્યવાળો ભાગ જીતી લીધી હોય અને તે બાદ કયારે? બીજી બાજુ આપણને કહેવામાં આવ્યું છે વરાડ પ્રાંતવાળો ભાગ હોય. પરંતુ જે તેમ બનવા કે, રાજ યાશ્રીને રાણી નાગનિકાના પેટે જે જ્યેષ્ઠપુત્ર પામે તો રાજા ખારવેલની જીવન્ત અવસ્થામાં તેમ જમ્યો હતો તે તેના મરણ સમયે આઠ વર્ષનો હતો બન્યું હોવાનું નોંધવું પડે. જો કે તે સમયે ખારવેલના એટલે કે તેનો જન્મ મ. સ. (૧૪૩-૮) ૧૩૫ માં રાજ્યકાળની અસ્તદશા હતી. જેથી તેમ બનવું પણ થયો હતે. હવે જે રાણી નાગનિકાને લગ્ન પછી સંભવિત છે. છતાં વધારે સંભવ ખારવેલના મરણ તરતમાં જ ગર્ભ રહ્યો હોય (જે વધારે સંભવિત છે. બાદ જ આ સર્વે બન્યું હોવાનું ક૯૫વું તે યોગ્ય લાગે જુઓ, પૃ. ૧૪૮) તે રાજા યજ્ઞશ્રી સાથેનું તેણીનું છે. એટલે રાજા યજ્ઞશ્રીની દક્ષિણની છતને સમય લગ્ન વહેલામાં વહેલું મ. સં. ૧૩૩-૪ માં થયું હોવું એ સં. ૧૩૫=ઈ. સ. પૂ. ૩૯૨ ને ઠરાવીશું. ગણાય. તેમ આ હકીકત પણ સિદ્ધ થયેલ છે કે રાજા હવે જોઈ શકયા છીએ કે, પિતે મ. સં. ૧૧૩ માં ખારવેલનું મરણ મ. સ. ૧૩૪ માં થયું હતું અને ગાદીએ બેઠા હતા અને પિતાના પિતાના રાજ્યનો તેની ગાદીએ તેને પુત્ર વિક્રગ્રીવ આવ્યો હતો. આ વારસો મેળવ્યું ત્યારે બહુ નાના પ્રદેશને રાજવી હતા. રાજા વિષયવિલાસી, સ્વેચછાચારી અને સ્વૈરવિહારી હતો તે બાદ લગભગ ૨૦–૨૧ વર્ષે મ. સં. ૧૩૩ થી ૫ (જીઓ પુ. ૧. પૃ. ૩૬૭ તથા પુ. ૨. મૃ. ૧૯૮). એટલે સુધીમાં તેણે રાજ્યને વિસ્તાર વણે વધારી દીધો હતો બનવા યોગ્ય છે કે, રાજા યજ્ઞશ્રીએ ખારવેલના મરણ અને તેટલા પ્રદેશ ઉપર નવ દશ વધુ વર્ષ રાજ્ય બાદ તરતમાં જ કે, તેના રાજ્યકાળની આખરમાં ચલાવી મ. સ. ૧૪૭-૪=ઈ. સ. પૂ. ૩૮૪-૩ માં મધ્યપ્રાંત અને બિહાર છલ્લો ચેદિવંશની સત્તામાંથી તે મરણ પામ્યો હતો. એટલે જે, રાજા શ્રીમુખને જીતી લીધો હોય અને તે છત્યાની એક નિશાની આપણે પ્રભૂત્ય ગણાવતા હોઈએ તો, યાત્રીને તરીકે તે પ્રાંત ઉપર હકમત ભોગવતા મહારથીની પણ તેના રાજ્યકાળના ૩૧ વર્ષમાં પ્રથમના ૨૦ પુત્રી નાગનિકા સાથે લગ્ન કર્યું હોય. આ પ્રમાણે વર્ષ આંધ્રભાત્ય અને બાકીના દશ વર્ષ સ્વતંત્ર આંધસત્યઘટના બની લાગે છે. તાત્પર્ય એ થયો કે રાજા પતિ તરીકે લેખાવો રહે છે. યશ્રીએ મ. સં. ૧૩૩-૪=ઈ. સ. પૂ. ૩૯૪-૯૩ માં રાજ્ય વિસ્તારને વિષય નક્કી કરી લીધા બાદ આ પ્રાંત જીતી લીધા હતા તથા નાગનિકા સાથેનું હવે રાજનગરના સ્થાનની ચર્ચા કરીશું. તેના પિતાનું તેનું લગ્ન પણ તે સમયે જ થયું હતું. રાજનગર પૈઠ હતું તે સિદ્ધ કરી ચૂકયા છીએ. તેનું રાજા વક્રીવ પાસેથી એક વખત મધ્યપ્રાંત અને સ્થાન રાજ્યના એક ખૂણે દેખાય છે. કદાચ નાના વરાડ જેવા પ્રદેશ જીતી લીધા પછી, દક્ષિણના નિઝામી રાજ્યને તે એગ્ય અને અનુકૂળ ગણી શકાય. પરંતુ રાજ્યવાળા ભાગ જીતી લેવામાં યજ્ઞશ્રીને બહુ ખોરંભે જ્યારે યજ્ઞશ્રીએ રાજ્યનો વિસ્તાર એટલો બધે વધારી નાખવા જેવું કાંઈ જ ન લાગે; કેમકે પરાજીત થયેલ દીધા છે ત્યારે રાજનગરને, તેને તે ઠેકાણે એક ખૂણાહમેશાં લવામાં ઢીલો પડી જાય છે અને એક વખત માં જ રહેવા દીધું હશે કે તે ફેરવીને રાજ્યના કેઈ હતાશ થયો કે તેના હૃદય ઉપર તેની છાપ સખ્ત મધ્યસ્થાને લાવવામાં આવ્યું હશે, તે પ્રશ્ન વિચારણીય આઘાત પહોંચાડે છે. એટલે એક વખત વિજેતા થઈ પડે છે. રાજનગરની ચર્ચા કરતાં (જુઓ પૃ. ૬૮ બનેલા યજ્ઞશ્રીએ. પરાજીત ચેદિપતિ પાસેથી નિઝામી થી આગળ) વરંગુળ-અમરાવતીવાળા પ્રદેશમાં, આંધ્ર રાજ્યવાળા ભાગ પણ તરતમાં જ ખૂચવી લીધે હેય. સામ્રાજ્યની રાજધાની કોઈ વખત હોવાનું જણાઆપણે તેને સમય ઈ. સ. પૂ. ૩૯૭-ર=મ. સં. વેવામાં આવ્યું છે. તે તે સમય શું અત્યારનો જ ૧૩૪-૫ નોંધીએ તે ખોટું નહિ ગણાય. બીજી રીતે હતું કે કેમ, તે શોધવું રહે છે. યજ્ઞશ્રીએ જીત. Page #179 -------------------------------------------------------------------------- ________________ પ૨ ] મેળવ્યા પછી લગભગ નવ દશ વર્ષ રાજ્ય ચલાવ્યું છે એટલે જીત મેળવ્યાના ઉલ્લાસમાં, રાજપાટની બદલી કરી લેવા માટે તે પૂરતા સમય લેખી શકાય. પરન્તુ તેના સમયે તે ફેરફાર બની શકયા ન હાવા જોઇએ, તેનાં કારણ આ પ્રમાણે છે. (૧) જો વર્ંગુળને જ રાજપાટ ડરાવવું હેાય તે તેનું સ્થાન પણ પૈઠની પેઠે એક ખૂણે જ પડી જતું કહેવાય. ઉલટું જૈનગર કિલ્લાથી તેમજ પર્વતની હારમાળાથી સુરક્ષિત હેાઈ તે, વરંગુળ કરતાં વધારે નિર્ભય અને યાગ્ય લેખાય (૨) જો અમરાવતીને રાજપાટ ઠરાવાય તે, તેનું સ્થાન વર્તમાનકાળના એઝવાડા શહેર નજીક હાઇને, ત્યાં સુધીતેા મુલક તેણે કબજે મેળળ્યેા ગણવા પડે; જ્યારે તેની જીતને પ્રદેશ [ કૃષ્ણા નદીના ચેઠક ભાગ સુધીજ ( પંચમ પરિચ્છેદ લેખ નં. ૨૦) તેણે જીત મેળવી છે. એટલું જણાયું છે] ત્યાંસુધી લંબાયા હાય એવા પૂરાવા મળતા નથી. (૩) પરન્તુ આ બેઝવાડાવાળા-ધબકટક-એશાકટકને મુલક યજ્ઞશ્રીના પુત્ર વસતશ્રી મલ્લિક શાતકરણીએ જીતી લીધે હતા ( પુ. ૨, સિક્કા નં ૬૭-૬૮) એમ સિદ્ધ કરી શકાય છે. ઉપરાંત પ્રકારની સ્થિતિમાં રાજા યજ્ઞશ્રીએ પોતાના રાજનગરનું સ્થાન ફેરવ્યું નહિ હૈાય એમ સ્વીકારવું રહે છે. રાજ્યવિસ્તાર અને રાજનગર [ એકાદશમ એડ જેને લીધે તેને ગાદી ઉપરથી અમુક સમય માટે ખેસી જવું પડયું છે, તે તે પ્રસંગેા રાજકારણની દૃષ્ટિએ અતિ ઉપયાગી હેાવાથી તરહેાડી શકાય તેમ નથી. એટલે ખરા ઈતિહાસ સમજવા માટે તેનું જ્ઞાન પણ જરૂરી છે. તેમજ સમયની સળંગતા જાળવવા માટે પણુ, તેનું નામ યથાસ્થાને મૂકવું જ જોઈએ. વળી વદસીના રાજ્યને આરંભ થઈ ગયા ત્યારે ભવિષ્યના આગારમાં શું ભરેલું છે તે કાષ્ટનાથી ભાખી શકાય તેમ ન ગણાય; ઉપરાંત એક વખત રાજ્યારભ થઈ ગયો એટલે તેના નામની આણુ તે ચાલુ થઇ ગઈ, પછી ભલે તે ટૂંક મુદતની હાય કે લાંબી, પરન્તુ તેનું નામ તા રાજા તરીકે ચાલુ થઈ ગયું જ ગણાય. આવા વિવિધ મુદ્દાથી આપણે વદસતશ્રીનું નામ ઉપર મૂકવું પડયું છે. છતાં આંકની ગણત્રીએ ગુંચવાડે ઉભા ન થાય તે માટે વદસતશ્રીને! સત્તાકાળ એ વખત થયા હાવા છતાં, તે એકજ વ્યક્તિ હૈાવાથી, સંખ્યાની ગણત્રીએ તેને એક જ લેખી ગૂ ́ચવાડા અટકાવવા પ્રથમના વદસતશ્રીને નબર વિના રાખી, કૃષ્ણ નંબર ત્રીજો અને બીજી વખતના દસતશ્રીના નખર ચેાથા લેખીશું. વસંતશ્રી શાતકરણિ પુરાણકારાએ રાજાવળીમાં (જુએ પૃ. ૨૬) પ્રથમ કૃષ્ણને અને પછી વદસશ્રીને મૂકયા છે. કદાચ એવી ભાવના હેાય કે, વદસત્થીનું રાય બહુધા તે કૃષ્ણ પછી જ ખીલી ઉઠયું છે. માટે તે અનુક્રમ ધારણ કરવે જ્યારે ખરી રીતે યજ્ઞશ્રીના મરણ પછી તરત તેની વિધવાએ પેાતાના સગીર બાળક વક્રસીના નામે દુવા ફેરવીને રાજલગામ પોતાના હાથમાં લીધી છે, તે થાડા સમય તે પ્રમાણે ચાલ્યા પછી રાજા કૃષ્ણ ગાદી ઉપર આવ્યા છે—તેણે પણ દશેક વર્ષ સુધી રાજ કર્યું છે અને તે બાદ વળી સ્ક્રીને વદસતશ્રીના રાજ્યના આરંભ થયા છે. આ પ્રમાણે ભલે પ્રથમ માત્ર થાડાજ વખત વદસતશ્રીનું રાજ્ય ચાલ્યું છે પરંતુ તેટલા સમયમાં પણ જે જે બનાવા બનવા પામ્યા છે અને સંશોધિત કરેલી સમયાવળી પ્રમાણે (જીએ પૃ. ૩૯) યજ્ઞશ્રી પછી વદસતશ્રીનું રાજ્ય કેવળ ૧૦ માસ જેટલા ટૂંક સમય સુધી ચાલી, મ. સ. ૧૪૬માં ખતમ થયું બતાવ્યું છે. તે બાદ, તેના તરફથી રાજ્ય ચલાવતી તેની વિધવામાતા રાણી નાગનિકાએ જ કાતરાવેલ લેખ (જીઆ પંચમ પરિચ્છેદે લેખ નં. ૧ અને ૨) ઉપરથી સમજાય છે કે, તેણી પાસેથી રાજલગામ તેના કાકાજી સસરા કૃષ્ણે ખૂંચવી લીધી ઠંતી. પણ કયા સંજોગામાં તેમ બનવા પામ્યું હતું તે જણાવાયું નથી, એટલે તે શોધી કાઢવું રહે છે. તે માટે પાછા આપણે પૃ. ૧૫૦ ઉપર ટાંકેલ આંકડાની મદદ લેવી પડશે. યજ્ઞશ્રી મ. સં. ૧૪૪માં મરણ પામ્યા તે વખતે મગધની ગાદી ઉપર નવમા નંદ હતા અને લગભગ ૧૧ વર્ષ સુધી તે પ્રમાણે સ્થિતિ ટકી રહી છે. તેમજ કલિંગ ઉપર વક્રગ્રીવનું રાજ્ય સ્થાપિત થયું હતું અને તેનું રાજ્યપદ પણ લગભગ ૧૧ વર્ષ સુધી જ ચાલ્યું Page #180 -------------------------------------------------------------------------- ________________ સસમ પરિચ્છેદ ]. વરસતશ્રી શાતકરણિ [ ૧૫૩ છે. સાર એ નીકળે છે કે મ. સ. ૧૪૪ અને તે પછી નંદવંશી અને મૌર્યવંશી રાજાઓનું ખંડિયાપણું સ્વી૧૧ વર્ષે એટલે મ. સં. ૧૫૫ના આંક સાથે ઉપરના કાર્યું છે. આમાંયે વસતશ્રીને લાંબા વખત માટે બંને બનાવો કોઈક ને કોઈક રીતે સંકળાયેલા દેખાય યવન પ્રયાણ ના સ્થાને સંભવે છેપોતે જ છે. આપણને ઇતિહાસ શીખવે છે કે, મ. સં. ૧૫૫માં લાંબા વખત માટે ગાદી ઉપર રહ્યા હોય; પરન્તુ (જુઓ પુ. ૨ માં મૌર્યવંશની હકીકત) ચંદ્રગુપ્ત નામે અત્યારે તો માત્ર બા-૧ વર્ષ સુધી રહેલ તેના એક વ્યકિતએ. મહાનંદને હરાવીને મગધની ગાદી અધિકાર વિશેની જ વિચારણા ચાલી રહી છે. એટલે હસ્તગત કરી હતી અને તે કાર્યમાં કલિંગપતિ વક્ર- તેને છોડી દઈને, કેવળ રાજા યજ્ઞશ્રીએ જે થોડીક ગ્રીવની મદદ લીધી હતી. પરંતુ પાછળથી મદદ મેળવ્યાની મદત માટે ખંડિયાપણું–ત્યપણું સ્વીકાર્યું છે તેને જ શરતોનું પાલન કરતી વેળા એવા બનાવો બનવા પામ્યા વિચાર કરવો રહ્યો. આ પ્રમાણે આ પારિગ્રાફમાં હતા, કે કલિંગના દેશઉપર પણ તેજ મૌર્યવંશી ચંદ્ર- જણાવેલા જે કોઈ મુદ્દા તપાસીશું તો એ જ સાર ગમના આધિપત્યની અસર પહોંચવા પામી હતી. નીકળશે કે, મ. સ. ૧૪૪ થી ૧૪૬ સુધીમાંના ટૂંક એટલે એમ સ્પષ્ટ થયું કે મ. સં. ૧૫૫ના બનાવમાં સમયમાં ચંદ્રગુપ્તનામની વ્યકિતએ હિંદી ઈતિહાસમાં જે ચદ્રગસ નામની વ્યક્તિએ જ મુખ્ય ભાગ ભજવ્ય રસ લીધે છે. તેના ઉપર જ વસંતશ્રીને ગાદીએથી છે. હવે શોધવું રહે છે કે, આ ચંદ્રગુપ્ત કયાંથી ઉત- ઉઠી જવાના પ્રસંગને મુખ્યતઃ સબંધ હોવો જોઈએ. ભવ્યો અને તે મ. સં. ૧૫૫માં, એટલો બધો કેમ પુ. ૨, પૃ. ૧૯૯ ઉપર જણાવાયું છે કે, ચંદ્રગુપ્ત પ્રકાશમાં આવ્યો કે તેણે મગધ અને કલિગ જેવા મ. સ. ૧૪૫ માં કે તે અરસામાં (પિતાની સાળ મોટાં બે સામ્રાજ્યને ધણધણાવી મૂકયા–બંનેને પોતાની વર્ષની ઉંમરે-ચાણક્યની મદદથી) અંગ અને વેશ સત્તામાં લઈ લીધા. આ બધું શી રીતે બનવા પામ્યું દેશની વચ્ચેના પ્રદેશમાં, કે જ્યાં હાલનું રેવા રાજ્ય હતું તેની તવારીખમાં જે ઉતરી શકાય તો, કદાચ તે અને છત્તીસગઢ તાલુકાવાળો ભાગ છે (પુ. ૨, પૃ. સમયના ત્રણ સત્તાધીશ રાજકતોઓમાંના ઉક્ત બેને ૨૪ ની સામેની આકૃતિ નં ૫) ત્યાં રાજાનંદના મૂલકને વને, બાકી રહેતા ત્રીજા એવા આંધ્રપતિને લગતી કંટીને-ભાંગીને પિતાના રાજયની સ્થાપના કરી હતી. હકીકત તારવી શકાય; અને પરિણામે અતિહાસિક એટલે એમ સાબિત થયું કે, આ ભાગ ઉપર સામગ્રીની ત્રુટીઓ દેખાય છે તે સંધાઈ જવા ૫ણ પામે. પ્રથમ (ચંદ્રગુપ્ત તે ભાગ બથાવી પાડયો તે ચંદ્રગુપ્તનો જન્મ મ. સં. ૧૦૦=ઈ. સ. પૂ. અગાઉ) નંદરાજાની સત્તા હતી, જ્યારે ઉપરમાં આપણે ૩૯૭ માં થયાનું (રૂ. ૨, પૃ. ૧૫૪) તેમજ તેણે કહી ગયા છીએ કે તે ભાગ ઉપર એક વેળાએ તો. મૈર્યવંશની સ્થાપના મ. સ. ૧૪૬=ઈ, સ. પૂર્વે મહારથીની સત્તા હતી જેને યજ્ઞશ્રીએ હરાવીને તેની ૩૮૧-૨ માં કર્યાનું–એટલે પોતે રાજપદે આવ્યાનું પુત્રી નાગનિકા સાથે લગ્ન કર્યું હતું. આ મહારથીઓ (પુ. ૨, પૃ. ૧૪૬) અને મગધસમ્રાટ મ. સ. ૧૫૫ જોકે પોતાને અંગકુળવર્ધન લેખાવે છે. પરન્તુ અંગદેશના = ઈ. સ. પૂ. ૩૭ર માં બન્યાનું (પુ. ૨, પૃ. ૧૪૬) આ ભાગ ઉપર, યજ્ઞશ્રીએ મહારથીને હરાવ્યો તે સાબિત કરવામાં આવ્યું છે. એટલે તેના જીવનના સમયે રાજા ખારવેલનું અને તે પૂર્વે નંદવંશનું–મગધનું આ ત્રણ સમય સાથે રાજા યજ્ઞશ્રીના મરણ પામ્યાની અધિપતિપણું જ હતું, કે જે આધિપત્ય નંદિવર્ધનના મ. સ. ૧૪૪ની સાલ તથા વદસતશ્રીને મ. સં. સમયે વધારે મજબૂત બન્યું હતું. એટલે વાસ્તવિક ૧૪૬ માં ઉઠાડી મૂકવામાં આવ્યો હતે (પૃ. ૩૭ તથા રીતે તે, તે મહારથીઓ મગધના જ સૂબાઓ હતા. y. ૧૫ર) તે બે બનાવો સાથે કોઈ સંબંધ છે કે કેમ પરન્ત મહાપદ્મ ઉર્ફે નંદ બીજાનું મૃત્યુ મ. સ. ૧૦૦ તે તપાસવું પડશે. વળી પુ. ૨ માં સિક્કા પ્રકરણે =ઈ. સ. પૂ. ૪ર૭ માં થતાં, જે રાજદ્વારી પરિવર્તન નં. ૫૬, ૫૦, ૬૭, ૬૮ની હકીકત તથા આગળ આપેલું મગધને અંગે થયું હતું તેને લીધે, તે સમયથી માંડી વર્ણન તપાસીશું તે જણાય છે કે, રાજા યજ્ઞશ્રીએ અત્યારે મ. સ. ૧૪૪ સુધીના ૪૦-૪૫ના વર્ષના થોડીક મુદત માટે, તેમજ વદવતશ્રીએ લાંબી મુદત માટે, ગાળામાં. આ વિભાગ ઉપર વારંવાર માલિકીની ફેર २० Page #181 -------------------------------------------------------------------------- ________________ વસતશ્રી શાતકરણ [ એકશન ખંડ બદલી થવા પામી હતી. હવે ત્યાંનો-મગધનો મામલો ૩૦ હતા) ભાઈઓ થતા હતા, જ્યારે વર્તમાન અધપતિ ( રાજા મહાનંળું રાજ્ય ચાલતું હતું અને તેને બનેલ વસતશ્રી તે, ભત્રિજા (શ્રીમુખ તે ભાઈ અને ગાદિએ બેઠા કેe-૩૨ વર્ષ થઈ ગયાં હતાં૩૧ તેથી) તેને પુત્ર યજ્ઞશ્રી એટલે ભત્રિજે)ને પણ પુત્ર થતો હતે. વધારે મજબૂત અને સંગીન બની ગયા હતા. એટલે મહાનંદને ભાઈ તરફ વિશેષ પક્ષપાત રહે તે દેખીતું છે. ઉપરાંત વદસતશ્રી સગીર વયને હેવાથી એટલે મળેલી તકનો લાભ લેવા તેણે કમર કસી હેય તેની વિધવા માતા રાજ્ય ચલાવતી હતી. અને તેણીની તો કાંઈ અસંભવિત નહતું જ. તેથી બનવા યોગ્ય છે. ઉમર પણ બહુબહુ તે પચીસ વર્ષની આસપાસ હતી કે રાજા મહાનંદે, પિતાની સત્તામાંથી ખસી ગયેલા અને એટલે તેણીને રાજ૫ટુ કહી ન શકાય. આ સ્થિતિનો પછી અનુક્રમે ખારવેલ તથા આંધ્રપતિને તાબે ગયેલ લાભ ઉઠાવી, કૃષ્ણ પોતાના ભાઈ એવા મગધપતિ મહાઆ સવ મૂલક, યશ્રીના ઉત્તરકાને તેના પંજામાંથી નંદની પાસે આખા કેસની રજુઆત કરીને ઉપરાંત પુનઃ મેળવી લીધા હોય, કે જેનું સૂચન આપણને રાજા કૃષ્ણની તરફેણની એક વસ્તુ પણ છે-જે તેના પુ. ૨, સિક્કા નં. ૫૬ના વર્ણનમાંથી મળી રહે છે. વૃત્તાંતે જણાવવામાં આવી છે) પોતાની તરફેણમાં ચુકાદો કહેવાનો મતલબ એ થઈ કે રાજાયજ્ઞશ્રી પિત, જીવનના મેળવી લીધો હોય તે કાંઈ અસંભવિત નથી; અને રાણીઅંતે મહાનંદને ખંડિયે બન્યો હોવા સંભવ છે અને નાગનિકાએ સમય ઓળખી, પિતાને કઈ બળવાનની તેમ બને તે, વરસતશ્રી પણ તે જ દશામાં ગાદિએ સહાય નથી એમ માની. મુંગે મોઢે બધું સહન કરી લીધું આવ્યો ગણાય. આ પ્રમાણે એક વસ્તુસ્થિતિ થઇ. બીજી પણ હોય. આ પ્રમાણે જે પરિસ્થિતિ અમને સૂઝી તેને બાજુ આપણે જાતિએ છીએ કે (પૃ. ૧૩૭) મહાનંદ, ખ્યાલ આપે છે. વળી સર્વ બનાવોને વિહંગદષ્ટિએ શ્રીમખ અને કષ્ણ-આ ત્રણે મહાપ ઉર્ફે નંદ બીજાનો ખ્યાલ આવી શકે માટે તે પ્રત્યેકના સમયની નોંધ પુત્રો હોઈને (ભલે ભિન્નભિન્ન માતાના ઉદરે જમ્યા ટૂંકમાં આપીએ: મ. સં. ઈ. સ. પૂ. જે પ્રદેશ ઉપર ચંદ્રગુપ્ત પિતાની ગાદી પ્રથમ જમાવી હતી તે નંદ ૧૦૦ સુધી ૪૨૭સુધી બીજા ઉર્ફે મહાપાને તાબે હતે. ૧૦૨ ૪૨૫ આ પ્રદેશ રાજા ખારવેલે જીતી લીધો. આ સમયે મગધઉપર નંદ ત્રીજાથી આઠમાના અંત (મ. સં. ૧૦૦ થી ૧૧૨) સુધી રાજકીય વા-વંટોળ જામી પડ હતા. ૧૩૪-૫ ૩૯૩-૨ આ પ્રદેશ કલિંગની સત્તામાંથી, યાશ્રીએ આંધ્રરાજ્યમાં ભેળવી લીધો. થgશ્રી સ્વતંત્ર બન્યો. ૧૪૨-૩ ૩૮૫-૪ પાછો આ પ્રદેશ નંદ નવમાએ ઉર્ફે મહાનંદે યજ્ઞશ્રી પાસેથી જીતી લીધું. યજ્ઞશ્રી ભત્ય બન્યા ગણાય. ૧૪૩-૪ ૩૮૪-8 યાથીનું મરણ થતાં, તેને પુત્ર વદસતશ્રી નંદવંશના ભૂત્ય તરીકે આંધ્રપતિ બન્યા. ૧૪-૫ ૩૮૩-૨ વસતશ્રીની વિરૂદ્ધ ચુકાદે મેળવી, યજ્ઞશ્રીના કાકા કૃષ્ણ આંધ્રસામ્રાજ્યની ગાદી બચાવી પાડી. ૨. ઇ. સ. બા ઉર્ફે મહારાવલે જીતી લીધા (૩૦) મ, સં. ૧૦૦થી માંડીને મગધમાં કેવી અંધાધુંધી પોતાના સરદારોએ તેના હુકમની કેવી અવગણના કરવા પ્રવતી રહી હતી તે માટે પુ.૧માં નંદવંશને વૃત્તાંત જુઓ. માંડી હતી (પુ. ૧માં તેનું વૃત્તાંત જુઓ) તથા પિતાને (૩૫) મહાનંદનંદ નવમે મ. સં. ૧૫૨માં ગાદીએ નક્ષત્રથી પૃથ્વી કરવા (ઉ૫૨માં પૂ. ૫૯) કેવા ઉપાય લેવા બેઠો છે અને અત્યારે વર્ણવવા પ્રસંગ ૧૪૪માં બન્યા પડયા હતા, તે સર્વ સ્થિતિને વિચાર કરતાં તેની ડામાડોળ છે તેથી ૩૨ વર્ષ લેખાવ્યાં છે. સ્થિતિને ખ્યાલ આવી જશે. એટલે આ સ્થિતિ મટી જતાં (૨) પોતે કેવા સંજોગોમાં ગાદીએ બેઠો હતો તથા તે સંગીન બન્યા હોવાનું જ માનવું રહે. Page #182 -------------------------------------------------------------------------- ________________ Y In This in અષ્ટમ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર–(૩) શ્રીકૃષ્ણ પહેલે; વાસિષ્ઠપુત્ર-પિતાને હક ન હોવા છતાં, જે સંગોમાં તેણે ગાદી બથાવી પાડી છે તેમાં નિમિત્તભૂત બનેલ અવસરોની આપેલ સમીક્ષા-આ નામના બે રાજાઓ થયા છે તે તત્ત્વની, સિકકા આધારે થયેલ શેને આપેલ હેવાલખા દે તે પડે તે કુદરતી ન્યાયે તેના જીવનના અંતે ઉભે થયેલ પ્રસંગ (૪) વસિષ્ઠપુત્ર વલ્સતશ્રી; મલિકશ્રી શાતકરણિતેના નામ સાથે મલ્લિકશ્રી શબ્દ શા માટે જોડાયો છે તેની આપેલ સમાજ તેમજ વિલિય શબ્દના અર્થની આપેલ માહિતી –તેની ઉંમર તથા તેના પરિવાર વિશે કરેલી ચર્ચા–તેના રાજ્યની ચારપાંચ વિશિષ્ટતાઓન આપેલ ઉડતો પરિચય તેને રાજ્યવિસ્તાર કેવા કેવા પ્રસંગે અને કેવી કેવી રીતે વધવા પામ્યો હતો તેનું વિસ્તારપૂર્વક આપેલું વર્ણન–તેની માતા રાણી નાગનિકાએ કેતરાવેલ નાનાઘાટના શિલાલેખને નિશ્ચિત કરી આપેલ સમય (૫) પૂર્ણસંગ ઉર્ફે માહરીપુત્ર શિવલકુરસ–તેનાં નામ અને બિરૂદ ઉપર પાડેલ પ્રકાશ–તે સમયે આખા ભારતમાં શું સ્થિતિ પ્રવર્તી રહી હતી તેના ખ્યાલ સહિત તેના રાજ્યની વૃદ્ધિને આપેલ છે તે બાબ–એક મશહુર પરદેશી એલચીના શબ્દ આધારે તેના સૈન્યબળની લીધેલ તપાસ, તથા પૂર્વાપર તેમાં શું શું ફેરફારો થવા પામ્યા છે તેને આપેલ કાંઈક ખ્યાલ-પુષ્યમિત્ર તે શ્રીમુખને સમકાલીન નથી તથા ચંદ્રગુપ્ત તે સે ક્સ નથી; આ બન્ને હકીકતને વધુ આપેલ અકેક દૃષ્ટાંત–રાજપાટનાં સ્થાન તેમજ પૈઠ અને અમરાવતી નગરી વિશેની લીધેલ તપાસ અને છેવટે નિશ્ચિત કરી આપેલ બને સ્થળની જાહેરજલાલીને સમય Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] શ્રીકૃષ્ણની ઓળખ અને ઉમર [ એકાદશમ ખંડ - શતવહનવંશ (ચાલુ) જ્યાં આંધ્રપતિના અને કલિગપતિના મુલકની અડોઅડ (૩) શ્રીકૃષ્ણ પહેલે; વાસિષ્ઠપુત્ર આવી રહી હતી ત્યાં તેણે લૂંટફાટ કરી, થોડીઘણી જમીન પુરાણકારોના કહેવા પ્રમાણે (પૃ. ૨૬ની નામાવલી) કબજે કરી, પિતાને અને ચંદ્રગુપ્તને રહેવા માટે સ્થાન રાજા શ્રીમુખ પછી તેને ભાઈ કૃષ્ણ ગાદીએ આવ્યો ઉત્પન્ન કર્યું. આ સમયે પેલી વૃદ્ધા અને ખીર ખાતા તેના હતું પરંતુ પૂર્વના પ્રકરણોમાં બાળકવાળા બનાવ (પૃ. ૨, પૃ. ૧૬૬) બનવાથી ૫. તેની ઓળખ સાબિત કરી ગયા પ્રમાણે હવે ચાણકયને પોતાની ભૂલ સમજાઈ. એટલે વ્યવસ્થાઅને ઉમર નક્કી થઈ ગયું છે કે શ્રીમન પૂર્વક હલા કરવા માંડયા. ધીમે ધીમે તે વાત મગધપતિ પછી તે તેને પુત્ર યાથી આવ્યો મહાનંદને કાને પડી એટલે તેણે પિતાના વૈરીને હતો અને તે બાદ તેને સગીર પુત્ર વદસતશ્રી બેઠો ઉદય થઈ ગયો છે તથા ૫. ચાણક્ય પિતાનું ધાર્યું હતો. આ વસતશ્રી બાળક હોવાથી તેની મા, રાણી કરશે તે શું પરિણામ આવી શકશે, તેને અંદાજ કાઢી નાગનિકાએ રાજલગામ હાથમાં લીધી હતી. પરંતુ લીધા. જોકે કલિંગપતિના રાજ્યની હદ ૫ણ ત્યાં કેવા સંયોગોમાં તેને ઉઠી જવું પડયું હતું તે સર્વ આવેલ હતી, છતાં તેના પેટનું પાણી હાલે તેવું નહેતું, વિગત, ઉપરમાં લખી ગયા છીએ એટલે અત્ર પાછી કેમકે પ્રથમ તે તે ભેગવિલાસી હેવાથી બહુ ઉતારવી જરૂરની નથી. માત્ર જે હકીકત નથી જણાવાઈ કાળજીવંત પણ નહેાતે, તેમ છે. ચાણક્યને કાંઈ તેની તેને જ ઉલ્લેખ કરીશું. સાથે વેરઝેર જેવું નહોતું કે તેની પ્રજાને રંજાડે. રાજકારણમાં ઈન્સાફ, આંખશરમ કે, સગાના ઉલટું તે મહાચતુર અને રાજકીય ક્ષેત્રે કેમ કામ સંબધ કરતાં સ્વાર્થની દષ્ટિએ વિશેષ કામ લેવામાં લેવું તેમાં પટુ હોવાથી, તેને ક્રોધિત થવાનું કારણ આવે છે તે ઉધાડી વાત છે; અને તેથી જ રાજા આપવામાં જાણી જોઇને દૂર દૂર રહેવાનું પસંદ મહાનંદ મગધપતિએ કૃષ્ણને પક્ષ લઈ ખરા હક્કદાર કરતા હતા. કલિંગપતિની પ્રજા, ૫. ચાણકર્ષની અને વસતશ્રીના હક ઉપર તરાપ પાડી હતી, તેને જે કે પેલા વાટપાડુ કુમાર ચંદ્રગુપ્તના રંજડથી મુક્ત છે કાંઈક ચિતાર અપાઈ ગયો છે. પરંતુ વિશેષ સ્પષ્ટી- અને તેમ કરવામાં કાંઈક ઉડી બાજી રમાતી હેવી કરણની અપેક્ષા રહે છે. નંદ નવમાના બાળકપુત્રો તરફથી જોઈએ, તે સમાચાર પણ મહાનંદને પહોંચી ગયા અપમાનિત થતાં, નંદકુળનો નાશ પતે ન કરે ત્યાંસુધી હતા. એટલે પેલી રંજાડવાળી સરહદના ત્રિભેટાએ મગધની ભૂમિને ત્યાગ કર્યાનું તથા શિખા છૂટી રાખી જોડાતાં ત્રણ રાજ્યોમાંથી બાકી રહેલા આંધ્રપતિને જે કરવાનું છે. ચાણકયે પણ લીધાની હકીકત, તેનું જીવન- કાંઈક યુકિતથી પિતાના પક્ષમાં જોડી શકાય તે મન વૃત્તાંત લખતાં પુ. ૧ માં જણાવી ગયા છીએ. તે ફાવતે દાવ રમી શકાય એમ રાજકીય ક્ષેત્રજ રમવામાં વાતને લગભગ પંદરેક વર્ષનાં વહાણાં વહી ગયાં હતાં. પાવરધા બનેલા મહાનંદે નિહાળી લીધું. આ વખતે એટલે કે જે મયુરપષકની બાળાના ગર્ભનું તેણે રક્ષણ મે. સં. ૧૫ની સાલ અને આંધ્રપતિતરીકે પેલા બાળક કર્યું હતું ને પુત્રરૂપે જે જમ્યો હતો તે ચંદ્રગુપ્ત અત્યારે વસતશ્રીની ઘોષણું ચાલી રહી હતી. તેમાં બાળક તને જન્મ મ. સ. ૧૩૦ માં હોવાથી જાઓ પુ. તરફથી સહાયની આશા તે શું રાખી શકાય પરંતુ ૨-પૃ. ૧૫૪ અત્યારે) મ. સ. ૧૪૪માં પંદર વર્ષને તેની રીજેટ તરીકે કામ ચલાવતી વિધવા માતા થયો હતો. પં. ચાણકયને તે આ વાતની ચટપટી રાણી ના નિકાની ઉંમર પણ બહુ બહુ તે ૨૫-૨૭ લાગી હોવાથી વિસ્મરણ થાય તેવું જ નહોતું. તેથી વર્ષની, જેને ગદ્ધાપચીસીનો સમય કહેવાય તેમાંથી તેણે મયુરપષકની બાળાના માતપિતા પાસે આવી, પસાર થતી હતી. વળી તેણીને રાજકારણનો બિલકુલ પિતાને આપેલ વચન પ્રમાણે તે પુત્ર સોંપી દેવાની પરિચય નહે. જેથી તેણીના તરફથી પણ જોઈએ માંગણી કરી. પછી તેને સાથે રાખી મગધભૂમિની સરહદ, ત્યારે અને જોઈએ તેટલી સંતોષકારક કમક મળી રહે Page #184 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ ] શ્રીકૃષ્ણની ઓળખ અને ઉમર [ ૧૫૭ કે કેમ તે વિશે અનિશ્ચિતતા માલમ પડતી હતી. એટલે છે. એટલે સ્વભાવિકરીતે જ એ અનુમાન કરી શકાય સઘળી પરિસ્થિતિને વિચાર કરીને તેણે પિતાના કે તે રાજા, અત્યારે જેનું વર્ણન કરી રહ્યા છીએ ઓરમાન ભાઈ શ્રીકૃષ્ણ જે અત્યારે જીવંત હતા, તે જ, શ્રીકૃષ્ણ હોવો જોઈએ. પરંતુ તે સિક્કામાં તેમજ બચપણમાં મગધના દરબારને અને પાછળથી અપાયેલા અન્ય વર્ણનને જ્યારે વિચાર કરીએ છીએ વડીલબંધુ રાજા શ્રીમુખના અને ભત્રીજા યજ્ઞશ્રીના હાથ ત્યારે તરત તે અનુમાનથી આઘા ખસી જવું પડે છે. તળે આંધદરબારને અનુભવ લઈ જે અત્યારે મોટી તેમાં હાથી છે અને તે પણ સવળી બાજુએ જ છે, ઉમરે પહોંચી ગયો હતો, તેના તરફ તેની મદદ મેળવવા એટલે તરત જ આપણી નજર સમક્ષ સમ્રાટ પ્રિયદર્શિન મીટ માંડી. કમાર કૃષ્ણ (ભલે વૃદ્ધ થવા આવ્યો હતો તરવરતે દેખાય છે, જેનો સમય તો આ શ્રીકૃષ્ણના પણ ગાદીપતિ ન હોવાથી રાજકુટુંબના માણસને કુમાર સમય કરતાં હજુ ઘણો પાછળ છે. તેમ સિક્કામાં ચિત્ર કહીને જ સંબોધાય છે)ને તે એક બાજુ ઓરમાન કરવાની પદ્ધતિ તરફ નજર ખેંચીએ છીએ તે તેને ભાઈ ને બીજી બાજુ ભત્રીજાનો પુત્ર, એમ બન્ને બાજુ સ્વતંત્ર રાજા ને લેખતાં પ્રિયદર્શિનને તાબેને લેખો સગાં હોવાથી, પ્રથમ તે તટસ્થ રહેવાની ઈચ્છા થઈ પડે છે. આ પ્રમાણેની બે સ્થિતિને વિચાર કરતાં આવે તે દેખીતું છે; પરંતુ જ્યાં સ્વાર્થની ગણના આપણું ધ્યાન સમ્રાટ પ્રિયદર્શિને કેતરાવેલ ધૌલીઆવીને ઉભી રહે ત્યાં તો ભાઈની તરફ ઊભા રહેવાનું જાગૌડામાં વર્ણવેલી પેલી પરિસ્થિતિ તરફ તરતમાં જાય , મન થાય જ, કેમકે તેમ કરતાં પોતે એક બાજી એક છે. તેમાં સ્પષ્ટ જણાવેલ છે કે તેણે આંધ્રપતિને હરાવી, ઉગતા મહાસામ્રાજ્યનો સ્વામી બને છે તથા બીજી અંતરનો તે સગે થતું હોવાથી બે વખત જતો કર્યો બાજુ, બીજા મહાસામ્રાજ્યના રાજકર્તાની મૈત્રી અને હતો. એટલે કહપના થઈ કે શું તે લેખમાં વર્ણવેલ પ્રીતિ સંપાદન કરી શકે છે. એક કાંકરે બે પક્ષી આંધ્રપતિ તે આ જ વ્યક્તિ હશે કે? પરંતુ પૃ. ૩૮ મારવાને-એક દાવે બે સોગઠી મારવાન–અવસર માંની નામાવળી તપાસતાં તરત તે ભેદ કાઢી નાંખવો મળત હેવાથી, ગેરઇન્સાફ થતો હોવા છતાં, ભાઈના પડ્યો. પ્રિયદર્શિનનો સમકાલિન શ્રીકૃષ્ણ તે ગૌતમીપુત્ર પક્ષે અંતે જોડાવા કબૂલ થશે. આમે વસંતશ્રી અને છે, જ્યારે અત્ર જેનું વર્ણન ચાલે છે તે કૃષ્ણ તે વાસિષરાણી નાગનિકા મહાનંદના ખંડિયા જેવા તે હતા જ, પુત્ર છે. મતલબ કે કૃષ્ણનામના બન્ને રાજવીએ ભિન્ન તેમાં રાજકીય પરિસ્થિતિ જ્યારે બધી સમજાણી ભિન્ન વ્યક્તિઓ કરી: જેથી આ વાસિકપત્રકૃષ્ણ ત્યારે પોતે સર્વ રીતે અસહાય છે એમ તેણીને લાગ્યું. સમયની ગણત્રીએ પ્રથમ થયેલ-હેવાથી તેને શ્રીકૃષ્ણ તેણીએ પોતે જ આંધ્રપતિની ગાદી ખાલી કરી કૃષ્ણને પહેલો અને પ્રિયદર્શિનના સમકાલિનપણે થયેલ માર્ગ મોકળો કરી આપે. એટલે કેવા સંજોગોમાં શ્રીકૃષ્ણને બીજા કૃષ્ણ તરીકે ઓળખાવો રહે છે. કુમારકૃષ્ણ આંધ્રપતિ બન્યો હતો તથા પેલે નાના- રાજા શ્રીકૃષ્ણ પહેલો આશરે મ. સ. ૭૩માં ધાટનો શિલાલેખ રાણી નાગનિકાના હાથે જ્યારે જમ્યો હોવાનું (પૃ. ૧૩૯) જણાવાયું છે. તેમજ મ. સ. લખાયો ત્યારે તેમાં પોતાના હૃદયની હાયવરાળ ૧૪૫માં ગાદીએ આવ્યા. અને મ. સ. ૧૫૫માં ઠાલવીને, પોતાના કાકાસસરા માટે ઘણુજનક શબ્દો મરણ પામ્યાનું (પૃ. ૩૯) સાબિત થાય છે એટલે તે કેમ વાપરવા પડયા હતા ઈત્યાદિ હકીકત, કેટલે અંશે હિસાબે લગભગ ૭૨ વર્ષની ઉંમરે રાજા બન્યાનું અને વ્યાજબી છે તે સર્વે બાબતનો વાચકને પૂરેપૂરો ખ્યાલ ૮૨ વર્ષની ઉંમરે તે મરણ પામ્યાનું ગણવું પડશે. તેની આવી જશે. આ પ્રમાણે રાજા કૃષ્ણના સ્વભાવની રાણી કે પુત્ર પરિવાર વિશે કેઈ જાતની માહિતી મળતી ઓળખ થઈ. હવે બીજી રીતની ઓળખ આપીએ. નથી એટલે તે વિશે મૌન જ સેવવું પડે છે. - પુ. ૨, પૃ. ૧૧૨ ઉપર સિક્કો નં. ૬૩, કઈક મગધપતિ મહાનંદના પક્ષમાં રાજા શ્રીકૃષ્ણ ભળી શ્રીકૃષ્ણ સાતકરણિને છે. તેનું પ્રાપ્તિસ્થાન ચંદાછલ્લે ગયાનું ઉપરના પારિગ્રાફ જઈ ગયા છીએ. ભળતા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] શ્રીકૃષ્ણનું અન્ય વૃત્તાંત [ એકાદશામ ખંડ ભળી તે જવાયું અને પોતે મહાસુખી થશે એમ ૧૫૫=ઈ. સ. પૂ. ૩૮૧થી ૩૭૨ સુધી ભોગવ્યા કર્યો ધારેલું. પરંતુ તે આનંદ કે સુખ પછી જ્યારે તેને તેમજ પં. ચાણક્યને લાગ્યું કે હવે અન્ય વૃત્તાંત તેના નસીબમાં બહુ ચીરકાળી પોતાની ગણના એક સારા રાજપતિને યુગ્ય થઈ થવાને સરજાયેલાં નહોતાં. કુદરતને ચૂકી છે ત્યારે તરત જ મેદાનમાં ઉઘાડા પડીને આગળ અન્યાય તરફ હમેશાં કડવી નજર હોય છે તેથી તે મને વધવાનું તેઓએ ઉચિત ધાર્યું. એટલે સૌથી પહેલાં, રાજા તેમ ચલાવી લેતી નથી. આથી પ્રથમ તો રાજા કૃષ્ણના શ્રીકૃષ્ણ ઉપર જ હલ્લો લઈ ગયા અને આ લડાઈમાં પક્ષમાંથી રાણી નાગરિકાના પિતૃપક્ષને-મહારથીઓ રાજા શ્રીકૃષ્ણ માર્યો જવાથી, ચંદ્રગુપ્ત પિતે મગધસમ્રાટ વાળા-મૂળગાદી તરફ અણગમો વધતે ગયો અને બન્યો હતો તે પૂર્વે, તે પિતે આંધ્રપતિ બન્યાનું કહી બીજી બાજુ, ચંદ્રગુપ્ત જે એક રીતે મહાનંદને પ્રતિપક્ષી શકાય. તેમજ અકેંદ્રિત રાજ્ય–ગણરાજ્યની વ્યવસ્થા હતો તે હવેથી રાજ કૃષ્ણનો પણ પ્રતિપક્ષી થયો. ચાલુ હોવાથી–આંધ્રનો ખરો હકદાર વદસતશ્રી જે અલબત, મહાનંદ એક મોટો સમ્રાટ હતા અને ચંદ્રગુપ્ત અત્યારે અઢારમાં વર્ષમાં પ્રવેશી ચૂકયો હતો, તેને પુનઃ બહુ જ નાના પ્રદેશનો માલિક હતા. પરંતુ ભૂલવું તે સ્થાન ઉપર તેણે સ્થાપિત કરી દીધા. એટલે જોઇતું નથી કે મહાનંદ જેકે કૃષ્ણની પેઠે એકદમ આંધ્રપતિ જે મહાનંદને ભત્ય કહેવાતો હતો તે હવેથી વૃદ્ધાવસ્થામાં નહેાતે પ્રવેશ્યો, માત્ર દશેક વર્ષે જ તેનાથી ચંદ્રગુપ્તનો ભૂત્ય કહેવાવા લાગ્યો. ના હતા છતાં, જ્યારથી મગધનું સુકાન તેણે હાથ રાજા શ્રીકૃષ્ણને આટલા રાજદ્વારી જીવન સિવાય લીધું ત્યારથી ઘણે ખરે સમય રાજ્યને સુવ્યવસ્થિત અન્ય કાંઈ બન્યું હોવાની માહિતી મળતી નથી. કરવામાં ગુંચાયેલો રહ્યા કરતો હતો. પ્રથમ તે ઘર તેમજ જે શિલાલેખ (પંચમ પરિચ્છેદે લેખ નં. ૨) આગળના રાજકર્મચારી ગણાતા ક્ષત્રિયોને દંડિત તેને મળી આવ્યો છે તેમાં તેણે કાંઈક ધર્મનિમિત્તે કરી તેને આખા મગધને લગભગ નક્ષત્રિય કરી દાન કર્યાનું જણાયું છે તે સિવાય તેની જીંદગીમાં કોઈ મૂકવો પડયો હતો અને તે બાદ પશ્ચિમના સઘળા સામાજીક બનાવ બન્યો હોવાનું પણ જણાયું નથી. મુલકને શાંત કરી, દૂર પંજાબમાંથી આણેલી વિઠા- એટલે આપણે તેનું વૃત્તાંતઆલેખન બંધ કરવું પડે છે. નની પેલી ત્રિપુટીના મત્સરને લીધે માનસિક ઉકળાટ (૪) વરસતશ્રી મલિક શ્રીશતકણિ-વિલિવય પણ વહેરી લેવું પડે હત-કે જેથી કેમે કર્યા કુરસ વાસિષ્ઠપુત્ર ર અને મનની શક્તિ મેળવવા જેવી સ્થિતિમાં તે નં. ૨ વાળા ગૌતમીપુત્ર યજ્ઞશ્રી અને રાણી નાગઆવી શકે નહોતે, એટલે અકાળે વૃદ્ધત્વને પામી નિકાને જે પુત્ર સગીર વયને હતા અને ઉપરના પ્રકરણે ગયો હતો. મતલબકે અત્યારે રાજદ્વારી ક્ષેત્રે બે પક્ષો જેને આપણે ન. ૩વાળા રાજા બંધાઈ ગયા જેવું થયું હતું. એકપક્ષે મહાનંદ અને તેની ઓળખ શ્રીકૃષ્ણની પૂર્વે, નંબર આપ્યા શ્રીકણું પહેલો અને બીજાપક્ષે ચંદ્રગુપ્ત. પ્રથમ પક્ષમાંના તથા નામે વિના વદસતશ્રીનું નામ જણાવી શ્રીકૃષ્ણની સ્થિતિ પણ પિતાના સહપક્ષી મહાનંદની ગયા છીએ, તે હવે પુખ્ત વયને પેઠે આંતરકલહ અને મનદુઃખને લીધે અતિ ડામાડોળ થઈ ગયો હત; તેમજ ગાદી ઉપર ખરો હક તેને બની જવા પામી હતી. એટલે બીજાપક્ષે રહેલ ચંદ્રગુપ્તને પહોંચતા હતા એટલે અગાઉની માફક વિધવા માતાની સ્વેચ્છાએ બન્ને બાજુએ–એક બાજુ મગધની અને દોરવણી સિવાય તે સ્વતંત્ર રીતે આંધ્રપતિ તરીકે બીજી બાજુ આંધની-જ્યાં લાગફાવે ત્યાં અવારનવાર હકુમત ચલાવતા હવે નીમાયો હતો. પિતે વદસતશ્રી હલે લઈ જઈ, મુલકને જીતી લઈ રાજ્યની જમાવટ કેમ કહેવાતું હતું અને તેમાં મલિકેશી નામ શા કરવાની અનકળતા મળી ગઈ હતી. આવી સુંદર તકનો ઉપરથી ઉમેરવામાં આવ્યું હતું તે સર્વ વર્ણન લાભ લેણે લગભગ આઠથી નવ વર્ષ-ન્મ. સ. ૧૪૬થી પ્રસંગોપાત ૫. ૧૪માં જણાવી ગયા છીએ. બાકીનાં * * * Page #186 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ રિછેદ ] તેની ઉમર તથા પરિવાર મે બિરૂદ, વિલિશ્યકુરસ અને વાસિષ્ઠપુત્ર જે જોડાયાં માતા રાણું નાગનિકાનાના ગોત્રની આપણને ભાળ છે તેની સમજૂતિ જ અરે આપવી રહે છે. થાય છે. વળી તે પદ્ધતિ તેના પિતા, દાદા અને અન્ય વિભિવયકુરર્સ વિલિવ અને કુરસ એવા શબ્દને વંશજોએ લગાડેલા આવા ગોત્રીય નામે ઉકેલ અનલે છે. આમાંના ‘કર'ને સંસ્કૃત કુલી’ શબ્દને લાવવામાં ચાવીરૂપ થઈ પડે છે. તે હકીક્ત દર્શાવવા અંશ લેખી તેને કોઈ એક પેટાજાતિ વિશેષના સભ્ય પૂરતો જ અહીં ઉલ્લેખ કરવો આવશ્યક લાગે છે. તરીકે કેટલાક વિદ્વાને ગણાવે છે. જો તે અર્થ બરાબર વદસતીને લાગતી ન હોવા છતાં પણ, તેનું નામ હેત તે, તે ઉપનામ તે આખાયે વંશને લાગુ પડતું જે એક શિલાલેખમાં લબ્ધ થયું છે, તેમાં એક બાબત સામાન્ય ગણાત અને તેથી સર્વ રાજાએ પોતાનું જણાવેલી હોવાથી તે ઉપર અત્ર લક્ષ ખેંચતા જરૂર નામ સાથે સંયુક્ત કરતા, પરંતુ તે સ્થિતિ નજરે નથી લાગે છે, પરિચ્છેદ પાંચમામાં શિલાલેખ નં. ૧ નું પાતી. આ હકીકત જ પૂરવાર કરી આપે છે કે તે વર્ણન કરતાં વિદ્વાનોને મત ટાંકી જણાવાયું છે કે શબ્દને, જાતિ કે તેના પેટા વિભાગ સાથે સંબંધ જ વદસતશ્રીને બે વર્ષે નાનો એક ભાઈ હતા, જેનું નામ નથી. પરંતુ એક ઠેકાણે જેમ અન્ય ગ્રંથકાર જણાવે હસિરિ હતું. આ હકુસિરિને (આ. સ. કે. ઈ. પુ. છે તેમ, વિલિવય એટલે વીરવિલય જેણે ધારણ કર્યા ૬ માં પૃ. ૬૨, ટી. નં. ૧) ડૉ. મ્યુલર સાહેબે, છે તેવો પુરૂષ તેને કહેવાય. મતલબ કે તેણે એવી ભાવ- જૈનગ્રંથમાં પ્રખ્યાતિ પામેલા “શક્તિકુમાર” તરીકે નાથી–અભિમાનથી, પોતાની ભૂજા ઉપર વલ ઓળખાવ્યો છે. પરતુ તે ઉપનામ તે આ વંશના એક ધારણ કર્યા છે તેમજ ગર્ભિત રીતે આમ જનતાને તેથી મહાપરાક્રમી એવા રેજા હાલ શાલિવાહનનું છે. તે કેવી આહવાન આપે છે, કે કોઈ માયનોપુત્ર બહાર પડી રીતે બનવા યોગ્ય છે, તેની સમજુતી આપણે પ્રથમ તેના ઉપર જીત મેળવશે ત્યારે જ એ વલય. પિત પરિચ્છેદે લેખ નં. ૩માં આપી છે. મતલબ કે જે ઉતારશે. એટલે કે આ શબ્દનો અર્થ ખાસ વિશિષ્ટ ગુણ લેખમાં આ બે કુમારનાં નામો આપ્યાં છે તેમના ધરાવનાર (endowed with special quali- સમયને નિર્ણય કરનારાઓએ ગોથું ખાધેલું હોવાથી fication) તરીકે કરાય છે અને તેથી જ તેનો તેમણે આ શક્તિકુમારને અન્ય વ્યક્તિ ધારી લીધી ઉપયોગ માત્ર અમુક વ્યકિતઓએ અમુક પ્રસંગે જ છે. આ હકુસિરિનું નામ કે નિશાન ઇતિહાસમાં કર્યો છે. અમારું એમ માનવું છે કે જ્યારે આ ક્યાંય નોંધાયું દેખાતું નથી, એટલે તેનું મરણ થઈ રાજાએ કઈ રાજાથી પરાજીત થઈ તેના ખંડિયા ગયું હશે એવા અનુમાન ઉપર જવું પડશે. એટલે “ભત્યા”ની કક્ષામાં રહેતા ત્યારે તેઓ આ પદને મ. સ. ૧૪૫માં પિતાના પિતાના મરણ સમયે ત્યાગ કરતા પરતુ જેવા તે રાજાની ધૂંસરી ફગાવી તેની ઉમર આઠ વર્ષની હોઈ તેને જન્મ મ. સ. દઈ કરીને સ્વતંત્ર બનતા કે તે પદને પાછું ધારણ કરતા. (ઉપરમાં પૂ. ૧૪૬ ) આ સિદ્ધાંત વડે કેટલાક સિક્કાની (પુ. ૨, પૃ. ૧૦૬ તેની ઉમર તથા હેવાનું આપણે કરાવ્યું છે. એટલે થી આગળ જીઓ) ઓળખનો તરત નીકાલ પણ પરિવાર જ્યારે તે આ બીજી વખત મ. આણી શકાય છે. સં. ૧૫૫માં ગાદીએ બેઠે ત્યારે પતે વાસિષ્ઠપુત્ર કહેવરાવે છે, તે અર્થમાં કઈ ૧૪ વર્ષને હતિ અને ૫૬ વર્ષ રાજ્ય કરી મ. સં. ખાસ નવીનતા તો નથી જ. પરંતુ તે કથનથી તેની ૨૧૦ ઈ. સ. ૩૧૭માં મરણ પામે છે તે ગણત્રીએ (૧) કે, આ. ૨ પ્રસ્તાવના પૃ. ૮૭:-kura=( @kr=કુલ) vilivay, Shival etc. “વિશિવાય અને શિવલ કુલ', tribe જેમ મિહિરકલમાં બહુશ્રીહી સમાસ છે તેમ રાજકુંવર. વિસિવાર-prince belonging to the tribe of (૨) ક. સ. સ. ટીકા ૫. ૫૨. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] તેના રાજ્યની વિશિષ્ટતાઓ [ એકાદશમ ખંડ તેમની ઉંમર ૭૪-૭૫ની કહી શકાશે. એટલે તેને ઉપરને પુત્રજન્મવાળો પ્રસંગ બન્યા છે. બહુ ત્યારે રાજ્યકાળ ઈ. સ. પૂ. ૩૮૧થી ૩૧૭ સુધી ૫૪ વર્ષનો તેને સમય મ. સ. ૧૫૭ કહી શકાશે. કદાચ બે હેવો જોઈએ. વર્ષ આઘોપાછો તેને સમય ઠરાવાય તો પણ અતિ તેની રાણી કે પુત્રપરિવાર વિશે કોઈ જાતની ઉપયોગી નથી જ; કેમકે તે પુત્રનું મરણ નીપજી માહિતી નથી. પરંતુ તેની ગાદીએ આવનાર જે ચૂકયું હતું એટલે તેને ઐતિહાસિક મહત્વ આપવા પુત્ર થતા હોય તે માહરીગાત્ર સિવાયના એક બીજો જેવું રહેતું જ નથી. પરંતુ ભદ્રબાહુ અને વરાહપુત્ર પણ તેને થયો હોવાનું જૈનમથે ઉપરથી જણાય મિહિર કે જેમણે વરાહસંહિતા નામે જ્યોતિષશાસ્ત્રને છે. તેમાં આ પ્રમાણે લખાયલ છે. “પ્રતિષ્ઠાન નામના ગ્રંથ રચે હતો તેમના સમયનું આ કથનનગરમાં વરાહમિહિર અને ભદ્રબાહુ નામે બે બ્રાહ્મ- માંથી સૂચન મળી રહે છે, તે એક અતિ એ દીક્ષા લીધી. ત્યાં ભદ્રબાહસ્વામીને આચાર્ય ઉપયોગી વસ્તુ છે. આ ભદ્રબાહુસ્વામી મૉય ચંદ્રગુપ્તના પદવી મળ્યાથી વરાહમિહિરને ગુસ્સો આવ્યા. તેથી ગુરૂ હતા કે જેમની પાસે તેણે પોતાને ઉજનીમાં લાધેલાં પિતે બ્રાહ્મણને વેશ લઈને ‘વરાહ સંહિતા' બનાવીને સોળ સ્વપ્ન કહી વર્ણવ્યાં હતાં અને જે ઉપરથી તેમણે લકાનાં નિમિત્ત જોઈને આજીવિકા ચલાવવા ભવિષ્ય ભાંખી બતાવ્યું હતું (પુ. ૨, પૃ. ૧૯૩); લાગે.એક દહાડો રાજાને ઘેર પુત્ર આવવાથી આ ઉપરથી રાજા ચંદ્રગુપ્ત (મ. સ. ૧૬૯=ઈ. સ. પૂ. વરાહમિહિરે તેનું સે વર્ષનું આયુષ્ય કહ્યું. તેથી સર્વ પ૮) દીક્ષા લઈ પોતાના ગુરૂ તથા અનેક શ્રાવક અને લેકે તથા યોગી વગેરે રાજા પાસે જઈને છોકરાને સાધુસમુદાય સાથે દક્ષિણમાં વિહાર કર્યો હતો. ત્યાં આશીર્વાદ આપવા લાગ્યા. પણ ભદ્રબાહસ્વામી નહી શ્રવણબેલગોલ તીર્થની નજીકમાં લેખણુવૃત્તથી ગુરૂ ગયાથી વરાહમિહિર જૈનેની નિંદા કરાવવા લાગ્યા. ભદ્રબાહસ્વામીએ મ. સ. ૧૭૦=ઈ. સ. પૂ. ૩૫૭ માં પછી ભદ્રબાહુસ્વામીએ શ્રાવકને કહ્યું કે આજથી દેહત્યાગ કર્યો હતો. આ બધા બનાવે તથા તેમને સાતમે દિવસે આ રાજાના કુંવરનું બીલાડીથી મૃત્યુ થશે. સમય અરસપરસ મળી રહે છે જેથી તેને ખરી પછી રાજાએ સવ બીલાડીઓને ગામમાંથી કાઢી એતિહાસિક ઘટનાઓ તરીકે જ લેખવી રહે છે. મૂકાવી. તેપણું સાતમે દહાડે તે ધાવતો હતો તે વખતે આખા શતવહનવંશમાં ત્રીસ ઉપરની સંખ્યામાં બીલાડીના આકારવાળો કમાડને આગળીઓ તેના રાજાઓ થયા છે તેમાં ૫૦ વર્ષ ઉપરાંતનું રાજ્ય પર અકસ્માત પડવાથી તે મૃત્યુ પામ્યો. તેથી જેઓએ ભગવ્યું છે તેવા ત્રણ ભદ્રબાહસ્વામીની પ્રશંસા તથા વરાહમિહિરની તેના રાજ્યની ચાર રાજાઓ થયા છે. તેમાંના સર્વ જગાએ થવા લાગી.” આ ઉપરથી વિશિષ્ટતાએ એક આ વસતશ્રીને ગણો રહે સમજાય છે કે, ભદ્રબાહુસ્વામીને આચાર્યપદ (મ. છે. આ એક વિશિષ્ટતા છે. બીજી . ૧૫૬ ઈ. સ. પૂ. ૩૭૧) મળ્યા પછી તરતમાં વિશિષ્ટતા એ છે કે, સર્વ રાજાએ એકએક વખત જ (૩)ક. સૂ, સુ. ૫. ૧૨૫-૧, શિલાલેખો તથા પ્રચંડકાય જે મૂર્તિઓ, ત્યાં તેમજ અન્ય (૪) બીજો પ્રસંગ પણ ભદ્રબાહુસ્વામી અને વરાહ- સ્થળે ઉભી કરાવી છે તે ઉભી કરાવવામાં કયાં કારણે મિહિરની જ્ઞાનપરીક્ષા બની ગયા હતા. પરંતુ તેને અને નિમિત્તભૂત છે, તેનો ઈતિહાસ આપણે પુ. ૨ માં, તે સંબંધ નહિ હોવાથી તેને સ્પર્શ કરવા જરૂર રહેતી નથી. મૂર્તિઓનું વર્ણન કરતાં આપ્યો છે, એટલે ખાત્રી થાય (૫) આ બધા બનાવો એટલે ચંદ્રગુપતે દીક્ષા લેવી છે કે તે બનાવો બન્યાનું સત્ય કરે છે. વળી એટલું તે તથા ભદ્રબાહુસ્વામીશ્રીનું દક્ષિણમાં જવું; ઈ. ઈ. ને કબૂલ કરવું જ પડશે કે, પુસ્તકીય આધાર હોય કે ન હોય, તાંબરીય જૈનગ્રંથોમાં ઉલ્લેખ થયેલ ન હોવાથી, કેટલાક પરંતુ શિલાલેખ અને મૂર્તિઓ જ્યાં મેજીદ સાક્ષી પૂરી કલ્પિત માને છે, પરંતુ સમ્રાટ પ્રિયદર્શિને તે પ્રદેશમાં રહી હોય, ત્યાં શંકાનું સ્થાન શી રીતે મળી શકે ! ' Page #188 -------------------------------------------------------------------------- ________________ * અષ્ટમ પરિચ્છેદ ] વાસતશ્રીને રાજ્ય વિસ્તાર [ ૧૬૧ ગાદીએ બિરાજવાને ભાગ્યશાળી થયા છે ત્યારે વસત- તેર વર્ષે પણ આ રાજા મક્ષિકશ્રીના રાજ્યજીવનનાં વખત ગાદીએ આવવાને અવસર પ્રાપ્ત થયો સ્વતંત્રપણે જ વ્યતીત થવા પામ્યાં હતાં. આ રીતિએ છે. પછી આ અવસરને સુભાગ્ય, દુર્ભાગ્ય કે કમભાગ્ય તેને ત્રણ ત્રણ સમ્રાટનું માંડળિકપણું સેવવું પડયું ગમે તે કહે તે જુદી વસ્તુ છે. ત્રીજી વિશિષ્ટતા એ છે કે, હતું. આ પ્રમાણે તેના રાજ્યની ચાર વિશિષ્ટતાઓ આવા દીર્ધવહીવટી રાજકર્તાઓમાં સૌથી વિશેષ શાન્તિ- સમજી લેવી. પ્રિય રાજઅમલ જે કેઈને નિવડે હોય તે આ એક બાજુ કહેવું કે તેનું રાજ્ય એકદમ શાન્તિમય વસતશ્રીને જ છે. સાધારણ રીતે તેનું રાજ્ય એવી નવયું છે અને બીજી બાજુ રાજ્ય વિસ્તાર ' ની સરળતાથી નિર્વહન થવા પામ્યું છે કે તેમાં કઈ હકીકત લખવી, કે જેનો અર્થ બનાવ જ બન્યો નથી એમ કહીએ તે પણ ચાલે. રાજ્ય વિસ્તાર સામાન્ય રીતે એવો જ કરી ચેથી અને સર્વથી મોટી વિશિષ્ટતા એ છે કે, તેણે શકાય, કે તેના રાજ્યની હદ, જે જેટલા સમ્રાટોનું માંડલિકપણું સ્વીકારવું પડયું હતું, તેને પોતાના પૂર્વજ પાસેથી વારસામાં મળી હતી, એટલે કે તેને માથે જેટલા ધણી થયા હતા તેટલા તેમાં કાંઈક વધારો કે ઘટાડો થયે હવે જોઈએ જ; કોઈ રાજવીને માથે થયા નથી. જ્યારે તે પ્રથમ અને જ્યારે આ પ્રકારે વધઘટ થાય ત્યારે સ્વાભાવિક જ ગાદીએ બેઠો હતો ત્યારે તેનો સ્વામી મગધપતિ મહાનંદ છે કે તેને કોઈને કોઈ પ્રકારે કોઇ રાજવી હતે, બીજીવાર જ્યારે તે ગાદિપતિ બન્યા ત્યારે ઉતરવું જ પડયું હેય; અને યુદ્ધ કરવું પડયું એટલે ચંદ્રગમ હતો. તેની પછી બિદસાર સમ્રાટ થયો એટલે શાન્તિનો ભંગ થયો જ કહેવાય. આ બધાં સિદ્ધાંત તે તેનો સ્વામી થયો. પરંતુ બિંદુસાર રાજ્ય, જ્યારથી ખરા તો છે જ. પરંતુ એવું કાંઈ સર્વથા નિરંતર સત્યજ ૫. ચાણકયએ-ઇ. સ. પૂ. ૩૫૦ આસપાસવાનપ્રસ્થ નથી કે, યુદ્ધ વિના રાજયની વધઘટ ન જ થઈ શકે. સ્વીકાર્યું અને તે સ્થાને નવો મંત્રી પ્રધાનપદે આ વસ્તુતઃ સ્થિતિ એમ બનવા પામી હતી કે, રાજા ત્યારથી, મગધ સામ્રાજ્યમાં જે ચારેકોર બળવા જેવી વસતશ્રીના પિતાના મરણ સમયે જેટલા મુલક સ્થિતિ થઈ રહી હતી તે સમયે એટલે આશરે ઈ. સ. પૂ. આંધ્રપતિની આણમાં હતો તેટલા મુલક તે તેને ૩૪૭માં આંધ્રપતિ પણ સ્વતંત્ર થઈ ગયો હતો. તે વારસામાં મળ્યો હતો જ. વચ્ચે રાજા શ્રીકૃષ્ણના રાજ ઠેઠ પિતાના મરણપર્યત ઈ. સ. પૂ. ૩૧૭ સુધીના ૩૦ અમલના દસમાં વર્ષના અંતે જેકે ચંદ્રગુપ્તની સાથેના વર્ષ સુધી સ્વતંત્ર જ રહ્યો હતો. બિંદુસારના મરણ બાદ યુદ્ધમાં તેનું મરણ થયું હતું તેથી મધ્યપ્રાંત અને તેનો પુત્ર અશકવર્ધન મગધપતિ બન્યો હતો અને બિહારવાળે આંધ્રસામ્રાજયને કેટલાક મુલક ચંદ્રગુપ્તના તેના સમયે પણ ઈ. સ. પૂ૩૩૦થી ૩૧૭ સુધીના હાથમાં ગયો કહી શકાય, પરંતુ અદ્રિત ભાવનાની તેર વર્ષપર્યત-જોકે આ વક્સતશ્રી જીવતે જ હતો છતાં પદ્ધતિને લીધે, ખંડિયાપણાને સ્વીકાર થવાથી, કૃષ્ણની સમ્રાટ અશોકના રાજ્યની છાયા તેને સ્પર્શી શકી પાછળ આવનાર તરીકે મલિક વસતશ્રીને પાછા સુરત નહોતી. બહેકે આ વસતશ્રીની પાછળ ગાદીએ આવ- થઈ ગયો હતો. એટલે વાસ્તવમાં સ્થિતિ એ પ્રવર્તતી નાર તેના પુત્રને પણ અશકની છાયા ઘેરી શકી કહી શકાય કે વસતશ્રી તેના પિતાના મરણ સમયે નહતી, જે તેના વૃત્તાંત ઉપરથી જાણી શકાશે. જેટલી ભૂમિવિસ્તારને ધણી હતો, લગભગ તેટલી જ મતલબકે સમ્રાટ અશોકના સમકાલિન તરીકેનાં છેલ્લાં પૃથ્વીનો અત્યારે ફરીને ગાદીએ બેઠે ત્યારે પણ હતો. (૬) એમ પણ બનવા પામ્યું હોય કે, અતિઉપયોગી પરિસ્થિતિ જોતાં એમ જ સાર નીકળે છે કે તેને રાજ્યઅમલ બનાવો તે બની રહ્યા હોય, પરંતુ તેની નોંધ જ મળી શાન્તિથી જ પસાર થઈ ગયો હતે. શકતી ન હોય. આ પ્રમાણે બનવા લાગ્યા છે, પરંતુ સધળી ૨૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ]. નાનાઘાટના લેખનો સમય એકાદશમ ખંડ હવે તે ચંદ્રગુપ્તનું રાજ્ય શરૂ થઈ ગયું હતું અને તેનું દક્ષિણને તથા તેની લગોલગ આવેલ કેટલાક ભાગ જ, માંડલિકપણું કબૂલી લેવાયું હતું એટલે-Status આ સાસતશ્રીની આણમાં આવવા પામ્યો હશે એટલું quo–ની સ્થિતિ જ ચંદ્રગુપ્તના રાજ્યના અંત સુધી જ હાલ તે સ્વીકારી લઈશું. કારણકે તેના સિક્કા પૂર્વ (મ. સ. ૧૬૯=ઈ. સ. પૂ.૩૫૮) જળવાવવા પામી હિન્દમાંથી મળી આવે છે, જેથી કેઈન્સ ઓફ હતી. તે પછી બિંદુસાર આવ્યો ત્યારે પણ તેની તે જ ઇડિયામાં તેના કર્તા જનરલ કનિંગહામે પૃ. ૧૦૮ પરિસ્થિતિ ટકી રહેવા પામી હતી કેમકે પૂર્વાર્ધ સમયે ઉપર “All the coins of Andhras are ૫. ચાણક્ય, રાજના સુકાન પદે ચાલુ જ હતો. પરંતુ found in Eastern India round about જેવી તેણે રાજકાજમાંથી મ. સં. ૧૭૭–ઈ. સ. પૂ. Amraoti, while all the bow and arrow ૦૫૦માં(પુ. ૨. પૃ.૨૧૮-૯) નિવૃત્તિ લીધી અને મરણ coins come from Western India= પામ્યો છે. નવા પ્રધાનના વહીવટ દરમ્યાન આખાયે આંધ્રપતિઓના સર્વ સિક્કાઓ પૂર્વહિંદના અમરામગધ સામ્રાજ્યમાં બળવો ફાટી નીકળવા જેવી સ્થિતિ વતીની આસપાસના પ્રદેશમાંથી જ મળી આવે છે. થઈ પડી હતી. તેમાંયે ઉત્તર હિંદઉપર બિંદુસારે જ્યારે તીર અને કામઠાંવાળા સર્વ સિક્કાઓ પિતાના યુવરાજ દ્વારા તથા અવંતિના સૂબાપદે પશ્ચિમ હિંદમાંથી મળી આવે છે”. સ્થાપિત કરેલ પોતાના પુત્ર અશોકવર્ધન દ્વારા, હજુ આ પ્રમાણે જે શબ્દો ઉચ્ચાર્યા છે તેને ભાવાર્થ જેવો તે પણ કાબૂ મેળવી રાખ્યો હતો. પરંતુ દક્ષિણ આપણે દરેલા અનુમાનના પ્રતિકરૂપ સમજવા. હિંદને પોતાનાં ભાગ્ય ઉપર છોડી દીધું હતું-કહો કે છોડી તાત્પર્ય એ થયો કે રાજા મલિક વદસતશ્રીના દેવું પડયું હતું. તેને લીધે આ સમયે રાજા વસતશ્રી રાજઅમલ દરમિયાન આંધ્રપતિનું સામ્રાજ્ય દક્ષિણ મહિલકશ્રી સાતકરણિની શાતિપ્રિય રાજનીતિને લીધે હિદના આખાયે ભાગમાં, નહીં તો છેવટે ઠેઠ દક્ષિણને પિતાની સરહદને અડોઅડનો એટલે બેઝવાડાના- ભાગ છોડી દઈને, બંને સમુદ્રતટ વચ્ચેના પ્રદેશમાં બેત્રાકટક-અમરાવતીના પ્રદેશ ઉપર તેને અધિકાર જામી પડયું હતું અને તે ૫ણુ યુદ્ધ લડયા વિના (પુ. ૨. સિક્કા નં. ૬૭-૬૮ તથા આ પુસ્તકે, અને મનુષ્યસંહાર કર્યા વિના બનવા પામ્યું હતું પરિચછેદ લેખ નં ૧૯ જુઓ) વિના મહેનતે મળી એમ સમજવું રહે છે. ગયા હતા; અથવા કહે કે, તે પૂર્વ કિનારાના સમુદ્રતટ વાસંતશ્રીની માતા રાણી નાગનિકાએ નાનાવાટને સુધીના પ્રાંતના નાના નાના સરદારે તો આંધ્રપતિની (જુઓ પંચમ પરિચ્છેદે લેખ નં. ૧) શિલાલેખ આણામાં કયારનાયે આવતા રહ્યા હતા જ પરંતુ કૃષ્ણ કોતરાવ્યો છે તેમાં પિતાની નદીની દક્ષિણથી માંડીને કન્યાકુમારી સુધીન-એટલે જેને નાનાઘોટના એાળખ તથા બે પુત્રોનાં નામ વર્તમાનકાળે ચેલા, પલ્લવ અને પાંડવા રાજે કહેવાય લેખને સમય સાથે દાન આપ્યાની વિગત છે તેમની આણવાળા વિસ્તાર પણ હવે વરસતશ્રીના કે કાતરેલ છે. તેમાં સમયદર્શક આંક તેના પુત્રના તાબામાં આવી ગયે; કાના વખતમાં તેમ સૂચવેલ નથી પરંતુ, જ, બે. છે. ૨. એ. સે. સને બન્યું તે નક્કી કહી શકાય તેમ નથી બાકી બેમાંથી ૧૯૨૮, પૃ. ૩ નવી આવૃત્તિ પૃ. ૮૩ ઉપર લેખકે એકના તાબે ઠેઠ કન્યાકુમારી સુધીનો મુલક તેને, વદસતશ્રીના રાયે ૧૩મા વર્ષે કોતરાવ્યાનું આવી ગયો હતો તેટલું તે ચોક્કસ છે જ. છતાં જણાવ્યું છે. આ અનુમાન ઉપર આવવા માટે જ્યારે અનિશ્ચિતપણાને અંશ, વચ્ચે ડોકિયું કરી રહ્યો છે તેમણે કાઈ દાખલા કે દલીલો આપ્યાનું જણાતું ત્યારે તે સધળા પ્રદેશ હવે પછીના રાયે નથી પણ બનવાજોગ છે કે નાસિકને શિલાલેખ એટલે વસતશ્રીના પુત્રના રાયે આધસામ્રાજ્યમાં વસતશ્રીનો છે અને તે પણ રાણી ના નિકાએ જ ભળવા પામ્યો હતો એમ કલ્પી લઈ, માત્ર કૃષ્ણા નદીની કતરાવેલ છે. તેમાં પિતાના કોક સસરા શ્રીકૃષ્ણ રાજ Page #190 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ ] પૂત્સંગનાં નામ, બિરૂદ, ઉમર, ઈ ગાદી ઝૂંટવી લીધાને ઉલ્લેખ કરેલ છે. મતલબ કે અભિપ્રાય દર્શાવ્યો છે (જુઓ પુ. ૨ માં ઉપરનાં નાસિલેખમાં શ્રીકૃષ્ણનો નિર્દેશ કરેલ છે જ્યારે નાના સિક્કાવર્ણન ) તેમાંથી એવો સાર નીકળે છે કે તેઓ ઘાટના લેખમાં કૃષ્ણનું નામ જ નથી લીધું. એટલે વસતશ્રીની પછી અનુક્રમવાર એક પછી એક આંબનાસિક લેખનો સમય પ્રથમ થયો કે જ્યારે તેણીએ પતિ બન્યા છે. અને પ્રત્યેકે અઢાર વર્ષ સુધી રાજ્ય સગીર કમારની વતી રાજલગામ હાથમાં લીધી હતી. કર્યું છે. આ સર્વને શોધી કરીને તથા અન્ય રાજવીઆ સ્થિતિ લગભગ એક વરસ રહી હતી. પછી દશ વર્ષ નાં ગોત્ર વગેરે મળી આવ્યાં છે તેને સંકલિત શ્રીકૃષ્ણને વહીવટ ચાલ્યો હતો ને તે બાદ વળી કરીને. વદસતશ્રીના પછી ગાદીએ આવનારને વસતશ્રીનું રાજ્ય ગતિમાન થયું હતું. એટલે સમજી પૂર્ણત્સંગ માઢરીપુત્ર શિવલકુરસ તરીકે તથા તે પછી શકાય છે કે, નાસિક અને નાનાવાટના શિલાલેખ વચ્ચે, આવનારને કંધસ્થંભ (પુરાણકારના મતે, પૃ. ૨૬ ) કમમાં કમ ૧૧-૧૨ વર્ષનું અંતર ગણાવાય છે. હવે ગૌતમીપુત્ર વિલિવા કુરસ ઉર્ફે કૃષ્ણબીજા તરીકે તેમાંય નાનાઘાટવાળા લેખ જો વસતશ્રીએ બીજી ઠરાવવા પડયા છે. તેમજ કૃષ્ણબીજાને પૂર્ણીસંગના વખત રાજ્યારંભ કર્યો તે પછી તરત જ રાણી પુત્ર તરીકે લેખવ્યો છે. આ બધાં ઉપનામના અર્થ નાગનિકાએ કોતરાવ્યો હોય, તો બાર વર્ષનું અંતર વિશેની સમજુતી અગાઉ અપાઈ ગઈ છે એટલે ફરીને બરાબર છે. પરન્ત ઓછામાં ઓછું એક વર્ષ ગયા તેની ચર્ચા કરવાની આવશ્યકતા રહેતી નથી. બાદ કરાવ્યો હોય તે, ૧૩ વર્ષનું અંતર ગણવું વાજબી હવે ઉમરને પ્રશ્ન વિચારીએ-પાંચમા કે છઠ્ઠાની કરે છે. આવી ગણત્રીથી તે ૧૩ ની સાલ વિદ્વાનેએ ઉમર વિશે ક્યાંય સ્પષ્ટીકરણ કરાયું હોય કે શબ્દોચ્ચાર મૂકી છે કે કેમ તેની ખાત્રી કરવી રહે છે. હાલ પણ થયો હોય એવું વાંચવામાં આવ્યું નથી. માત્ર તરત તે આટલો ખુલાસે ગનીમત લેખ રહે છે. જે કહેવાયું છે તે એટલું જ કે પ્રત્યેકનું રાજ્ય ૧૮-૧૮ (૫) પૂણેસંગ ઉર્ફે માહરીપુત્ર; શિવલ કુરશ વર્ષ ચાલ્યું છે. એટલે તેમની ઉંમર વિશે પાકે પાયે પાઈટર સાહેબે શ્રીમલિક પછી પૂર્ણસંગનું નામ નિર્ણય કરવાનું અતિ મુશ્કેલ છે; છતાં કાંઈક અંદાજ (પૃ. ૨૬) જણાવ્યું છે, પરંતુ તે જરૂર કાઢી શકાય તેટલી સામગ્રી આપણી પાસે તેનાં નામ, બિરદ, એની વચ્ચેના સગપણ સંબંધ પડેલી છે જ. ઉમર, ઈ વિશે તદ્દન ચૂપકી સેવી છે. વરસતશ્રીનું આયુષ્ય ૭૪-૭૫ વર્ષનું આપણે સામાન્ય નિયમ એ ગણાય છે કે જેઈ ગયા છીએ તેમજ એ ૫ણું જોઈ ગયા એક પછી અન્ય આવનારને માટે બીજો કોઈ જાતને છીએ કે, તેના પુત્રનું મરણ જે બીલાડીના સંબંધ હોવાનું વર્ણન અપાયું ન હોય, તે તેમને પિતા- ભૂખ કેતલ બારણાને આગળી પડવાથી થયું પુત્ર જ માની લેવા રહે છે. તે પ્રમાણે પૂર્ણીસંગને પણ હતું તેની અંદાજી સાલ મ. સ. ૧૫૬ પછી એકાદ મલ્લિકશ્રીના પુત્ર તરીકે જ આપણે લેખીશું. તેમ વર્ષમાં જ છે, કે જે સમયે તેની પોતાની ઉમર ૨૦ પૂર્ણત્સંગનું ઉપનામ માહરીપુત્ર હતું તેવું પણ ક્યાંય થી ૨૧ ની હેવાનું ગણી શકાય તેમ છે. તે ગણત્રીએ નીકળતું નથી. પરન્ત માઢરીપુત્રનો એક સિક્કો (પુ. ૨ જો તે પુત્ર જીવન્ત હેત તે, વસતશ્રીના મરણ સમયે ૫. ૧૧ આંક નં. ૫૯) મળી આવ્યો છે તેમાં તેને તેની ઉંમર વધારેમાં વધારે ૫૨–૫૩ ની હોઈ શકત, વળકુરસ ” આપ્યું છે વળી એક બીજે પરન્તુ જ્યારે તે પુત્ર તો મરણ જ પામ્યો છે ત્યારે સિકકો (પુ. ૨, ૫. ૧૧૨, આંક નં. ૬૩) રાજાશ્રી અન્ય પુત્ર જે તે બાદ અવતર્યો હોય અને તે જ આ કચ્છ શાતકરણિને મળી આવ્યો છે. આ બંનેને લગતાં પૂર્વોત્કંગ હોય, તે યે વધારેમાં વધારે ૪૦ થી ૫૦ની ચિન્હ તથા આનુશંગિક અન્ય સામગ્રીનું વિવેચન ઉંમરને ગાદીએ આવ્યો ગણાય, ને તેમજ બનવા કરીને જનરલ કનિંગહામે અને છે. રેખને જે પામ્યું છે એમ માની લેવામાં જ્યાં સુધી તેની વિરુદ્ધ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ]. મારી પુત્ર વિશે એક અન્ય ખુલાસે [ એકાદશમ ખંડ અન્ય કોઈ પૂરાવો નથી મળી આવતા, ત્યાં સુધી કે ૧૮ વાળા કઈ રાજા સાથે નિસબત્ત ગણાય નહીં; કાંઈ ખોટું પણ નથી થતું. વળી તેણે ૧૮ વર્ષ રાજ્ય પણ કેક અન્ય જ તે વ્યકિત હોવાનું માનવું રહે. ભગવ્યું છે તથા તેના રાયે જે સામ્રાજ્યવર્ધક આ માન્યતાથી જ છઠ્ઠા પરિચ્છેદે અમે શેર કરેલ બનાવ બનવા પામ્યા છે તે જોતાં પણ, ગાદીએ છે. પરંતુ વિચારતાં એમ લાગે છે કે, જ્યારે આ આવ્યો ત્યારે તેની ઉંમર ૫૦ ની આસપાસ અટ- અમરાવતી અને જગયા પેટવાળા પ્રદેશ ઉપર નં. ૫, કળવાનું સંભવિત મનાય છે. આ હિસાબે તેનું આયુષ્ય ૬ અને ૭વાળા રાજાઓની સત્તા પણું જામવા પામી પણ લગભગ તેના પિતાની પેઠે ૬૦ થી ૭૦ વર્ષની હતી, તે નં. ૫ ને રાજા જેનું નામ માહરીપુત્ર દે પહોંચતું દેખાય છે. આટલી સામગ્રી પુરાણમાં નોંધાયું છે અને સિક્કામાં જેને માહરીપુત્ર તૈયાર થઈ છે તે તે ઉપરથી તેનો રાજ્યકાળ ઈ. સ. શિવલકુરસ લેખાયો છે, તેજ વ્યકિત આ જગ્ગયાપૂ. ૩૧૭ થી ૨૯૯ ૧૮ વર્ષ સુધી ચાલ્યું હોવાનું પેટવાળો માઢરીપુત્ર ઈક્વાકુ નામ શ્રી વીરપુરૂષદત કાં અને તેને જન્મ આશરે ઇ. સ. પૂ. ૩૬૪ થી ન હોય ? કારણ કે તેને સત્તા પ્રદેશ મળી રહે છે, ૩૬૯ માં થયાનું લેખવું પડશે. માઢરીપુત્ર નામ મળી રહે છે, શ્રી વીરપુરૂષદત્ત અને પુરાણ ગ્રંથે શેધીને મિ. પાઈટરે જે વંશાવળી શિવલકુરસ ઉપનામ પણ વીરલયધારક અને ગુણબનાવી છે તે આધારે આપણે અત્યારસુધી આ રાજા વિશેષ વિશેષણ મળી રહે છે. જે કાંઈ વિચારણું માગી મારી પુત્રના હિસે ૧૮ વર્ષ તેવો શબ્દ છે તે 'ઈવાકુનામવાળો શબ્દ જ છે. મારી પુત્ર વિશે રાજ્ય ભોગવ્યાનું નેવ્યું છે. આ નામ દેખીતી રીતે ભલે ક્ષત્રિય જાતિસૂચક હશે, એક અન્ય ખુલાસે પરંતુ એક વિશેષ હકીકત છે પરંતુ અનુભવ કહે છે કે, તે નામ તે બ્રાહ્મણોમાં માલૂમ પડી છે તે ઉપર વાચક પણ (પૃ. ૫૭, તથા તેની ટી. નં. ૩૫) મળી આવે વર્ગનું ધ્યાન ખેંચવા વિના રહી શકાતું નથી. છે. વળી આ શતવહનવંશીની ઉત્પત્તિ ભલે સુદ્રજાતિની ઉપરમાં છઠ્ઠા પરિચ્છેદે જગ્યયાપેટ સ્તુપ (કૃષ્ણ રાણુથી ઉત્પન્ન થયેલ પુત્રથી બનવા પામી છે, છતાં જીલ્લો) નં. ૩૦ ને લેખ છે. તેમાં મારી પુત્ર ઇક્વાકુ પિતા શુદ્ધ ક્ષત્રિય છે તેમજ તેઓનાં લગ્ન ગૌતમનામ શ્રી વીરપુરૂષદત્ત પોતાના રાજ્યકાળે ૨૦ મા ગૌત્રી, અને વસિષ્ટગોત્રી કન્યાઓ સાથે થયેલ જણાયાં વર્ષે તે કોતરાવ્યાનું લખેલ છે. તે લેખના વર્ણનમાં છે. એટલે સહજ અનુમાન કરી શકાય છે કે, ઈવાક આપણે એ શેર માર્યો છે કે, તેને સમય આપણી નામ પણ આ રાજાઓ સાથે જોડવામાં કાંઈ બાધ આવે મર્યાદા બહાર હોવાથી પડતું મૂકીએ છીએ. તેવું ગણુય તેમ નથી. આ સર્વ મુદ્દાની ગણત્રીએ જ્યારે તેજ લેખનું મળ વર્ણન આર્કીઓલોજીકલ સર્વે આ લેખને કેતરાવનાર, તે નં. ૫ વાળા મારી પુત્ર ઓફ સાઉથ ઇન્ડિયા (ઈમ્પીરીયલ સીરીઝ) પુ. ૧, ઠરી શકે છે; અને તેમ થાય તે તેને રાજ્યકાળ જે પૃ. ૫ માં અપાયું છે, તે વાંચી જોતાં એમ સમજાય ૧૮ વર્ષને ગણાવ્યો છે તેની હદ વધારીને ઓછામાં છે કે, અમરાવતીના સ્તૂપમાં રાજા પુલુમાવી અને એછી ૨૦-૨૧ વર્ષની લેખવી રહે છે. તેમ કરવાથી અને યજ્ઞશ્રીના કાતરાવેલ શિલાલેખ છે. એટલે એમ જે ફેરફાર સમગ્ર નામાવળીમાં કરવો પડશે તે નં. સાબિત થયું કે તે બન્ને ભૂપાળની સત્તા આ પ્રાંત ૩ થી ૭ સુધીના રાજાના સમયને અંગેજ કરે પ્રદેશ ઉપર હતી ખરી. આમાંને પુલુમાવી તે નં. ૫ડશે. કયાં અને કેટલે ફેર કરે, તે સંશોધકે વિચારી ૧૮ વાળા રાજા હાલ અને યજ્ઞશ્રી તે નં. ૧૭વાળ લેશે. અહીં તે આપણે એટલું જ કહી શકીશું કે, અરિષ્ટકર્ણ ગૌતમીપુત્ર સામાન્ય રીતે સમજી શકાય જો ઉપરનો નિર્ણય કાયમ કરે તે માહરીપુત્રનાં તેમ છે; અને તેજ પ્રમાણે હોય તે જગયાપેટના વિશેષણરૂપે બેએક ઉપનામે વધારે મળ્યાં ગણાશે. શિલાલેખમાં નિર્દિષ્ટ થયેલ માઢરીપુત્રને આ નં. ૧૭ જ્યાં સર્વ અણુશળ્યું અને અણપ્રીછવું જ પડયું Page #192 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ ] પૂણેસંગને રાજ્ય વિસ્તાર [ ૧૬૫ હોય છે, ત્યાં કિયું મારીને બહાર ખેંચી કાઢવાનું પણ સર્વ વખતે અફળ જવાથી કંટાળીને છેવટે ઈ. સ. કાર્ય, સમયના આંકડાનું અવલંબન પૂ. ૭૦૪માં તેને અશોકવર્ધન સાથે સલાહ કરવી પડી રાજ્ય વિસ્તાર જેટલું સુંદરરીતે અને સંશય- હતી. આ સર્વ વૃત્તાંત આપણે પૃ. ૨ માં પૃ. ૨૭૫ રહિત કરી આપે છે, તેટલું કાર્ય ઈ. ઉપર જણાવી ગયા છીએ. એટલે અત્રે તે તેના એકે વસ્તુ કરી નથી આપતું; તે આપણે પૃ. ૧૪૯-૫૦ નિષ્કર્ષ રૂપે એટલું જ જણાવવાનું કે ઈ. સ. પૂ. ૩૦૪ - ઉપર જણાવી ગયા છીએ. અત્ર પણ ફરીને તે જ સુધી અશકવર્ધનનું ચિત્ત, તે સેલ્યુકસના વારંવાર થતા સિદ્ધાંતને અનુસરીને કામ લેવું આવશ્યક લાગે છે. તે હુમલાને ખાળવામાં જ પરોવાઈ રહેલું હતું. જેથી સમયની પેઠે અત્યારે પણ, પૂર્વની બે જ સત્તા સર્વે દક્ષિણ હિન્દમાં શું બની રહ્યું હતું તે જાણવાની પણ જ્યાં હિંદુસ્તાનમાં જામી પડી હતી. ત્રીજી જે કલિંગની તેને પડી ન હોય ત્યાં સંભાળપૂર્વક જોવાની તે કયાંથી સત્તા હતી તેને લેપ થઈ ગયો હતો, જેમાંથી થોડોક જ કુરસદ મળે તેવું ધારી લેવાય? આ તકને લાભ ભાગ, વદસતશ્રી મલિક શાતકરણિના વૃત્તાંતે જણવ્યા પૂર્ણોત્સગે સંપૂર્ણપણે લીધે અને કલિંગદેશને જે કાંઈ પ્રમાણે તેણે પોતાના આધસામ્રાજ્યમાં ભેળવી લીધો ભાગ હજી મગધમાં રહેવા પામ્યા હતા તે સવે આંધ્ર હતા. એટલે અહીં પણ બે નૃપતિના સમયની અને સામ્રાજ્યમાં ભેળવી લીધે. પરિણામે સ્થિતિ એવી થઈ તેમનાં જીવન ચરિત્રોમાં બનેલા બનાવની, સરખા- રહી કે વિંધ્યાચળ પર્વતની ઉત્તરના સર્વ પ્રદેશ ઉપર મણી જ કરવી રહે છે. તેમાંના (૧) મગધસમ્રાટ - એટલે કે પૂર્વમાં મહા નદી અને પશ્ચિમે નર્મદા નદી–તે તરીકે-અશોકનું ઈ. સ. પૂ. ૩૩૦ થી ૨૮૯૪૧ વર્ષ; બંનેની ઉત્તરના હિન્દ ઉપર, મગધની આણું અને તે (૨) અને બીજા આંધ્રપતિ તરીકે-પૂર્ણત્સંગ પિતાનું- નદીઓની દક્ષિણના સર્વ પ્રદેશઉપર, ઠેઠ કન્યાકુમારી ૩૧૭ થી ૨૯૯=૧૮ વર્ષ રાજ્ય ચાલ્યું છે. સુધી અપ્રપતિની આણુ, ગાજી રહી. આ કથનના અશેકનું જીવનચરિત્ર લખતી વખતે સાબિત સત્યની પ્રતિતિ તરીકે આપણી પાસે પૂરાવો પણ મોજુદ કરી ગયા છીએ કે જ્યારે તે ગાદીએ આવ્યો ત્યારે છે. પુ. ૨, પૃ. ૨૭રમાં જણાવાયું છે કે સમ્રાટ અશેકે સારાયે ભરતખંડમાં બિંદુસારની નબળાઈને લીધે, અને ઈ. સ. પૂ. ૩૧૩માં (૩૩૦-૧૭) પોતાના રાજે ૫. ચાણકયના સ્થાને આવનાર પ્રધાનની રાજનીતિને સત્તરમાં વર્ષે, ત્રીજી બૌદ્ધધર્મ પરિષદમાં ઉપસ્થિત લઈન, બળવા જેવી સ્થિતિ થઈ રહી હતી. તેમાંથી થવા, જે બૌદ્ધ ભિક્ષુઓને સિલાનમાંથી તેડાવ્યા હતા, ઉત્તરહિન્દમાં શાન્તિ ફેલાવવાની પ્રથમ જરૂરિયાત, તેમની રૂબરૂમાં પાટલીપુત્ર નગરે પિતાના પુત્ર મહેન્દ્ર અશોકને ગાદીએ બેસતાં વેંત લાગી હતી; કેમકે અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ દીક્ષા આપ્યા બાદ, તેમની હિન્દનું હાર્દ તે જ વિભાગ હતો. તેમાંયે હિન્દની સાથે પાછા સિલેન જવા, મહાનદીના મુખ આગળના સરહદને દરવાજે આવીને પરદેશીઓએ તેનાં દ્વાર દરિયા તટેથી તેણે તેમને વિદાય આપી હતી; આમ કરખખડાવવા માંડયાં હતાં. જે અલેકઝાંડર ધી ગ્રેઈટ વાને કારણ એ હતું કે તે નદીના મુખની દક્ષિણે આવેલ એક વખત ઈ. સ. પૂ. ૩૨૭માં હિન્દમાં આવીને મુલક સમ્રાટ અશોકની આણમાં નહોતું અને જે પર પિતાના દેશ પાછા ફરતાં ૩૨૩માં મરણ પામ્યો હતો, રાજ્યની હદમાં પ્રવેશાય તે નવું જુનું થઈ પડે, એટલે તેની પાછળ ગાદીએ બેસનાર તરીકેના હક્કના કજીયા જ સ્વરાજની છેલ્લામાં છેલ્લી હદે આવીને અટકવું પડયું થોડા ઘણા પતાવીને, તેના સરદાર સેલ્યુકસ નકટરે હતું અને ત્યાંથી જ વહાણમાં તેમને બેસારી સફર યવન રાજ્યની રાજલગામ હાથ ધરી હતી; તેને સફળ ઈચછી લીધી હતી. આટલા વિવેચનથી હવે પણ હિન્દની રસાળ ભૂમિને પિતાના સરદારની પેઠે વાચકોને ખાત્રી થઈ ગઈ હશે કે, આ પૂર્ણીસંગના સ્વાદ ચાખવાને મેહ લાગ્યો હતો. એટલે લગભગ રાજ્યઅમલે સર્વ દક્ષિણ ભરતખંડને પ્રદેશ સમાઈ બારથી અઢાર વખત હિન્દ ઉપર ચડી આવ્યો હતો. જતો હતો. આ પ્રમાણેની સ્થિતિ મેડામાં મેડી Page #193 -------------------------------------------------------------------------- ________________ આંધ્રપતિનું સૈન્યબળ [ એકાદરામ ખંડ ઈ. સ. પૂ. ૩૧૨ સુધીમાં એટલે કે પોતાના રાજ્યના પેલા મહાવિચક્ષણ રાજનીતિજ્ઞ ૫. ચાણકયે સમ્રાટ પ્રથમના પાંચમા વર્ષ સુધીમાં (ઈ. સ. પૂ. ૦૧થી ૩૧૨ ચંદ્રગુપ્તના રાજ્યકાળે પ્રયાસ સેવેલું હતું, તેને પણ સુધીમાં) ઉપજાવી કાઢી હતી. કદાચ તે પૂર્વે પણ તે કિંચિત ખ્યાલ (પુ. ૨, પૃ.૨૧૩) આપણે લઈ લીધો છે. પ્રમાણે બની રહ્યું હોય પરંતુ એમ કહેવાને આપણી તે સર્વના તારતમ્ય તરીકે આપણે એટલું જ કહી શકીએ પાસે કઈ પૂરા નથી. વળી તેનું રાજય અઢાર વર્ષ છીએ કે, પ્રાચીન ભારતવર્ષમાં જેગમ લશ્કરી અંગના ચાહ્યું છે, તેથી આવડા મોટા સામ્રાજ્યઉપર તે ચાર વિભાગ પાડવામાં આવ્યા હતા. પાયદળ, હયદળબાદ તેણે બીજાં તેર વર્ષ સુધી હકુમત ભોગવીને દેહ અશ્વદળ, ગજદળ-હસ્તિદળ અને રથદળ. લશ્કરી નજરે છેડે હતા એમ જાણવું રહે છે. આ ઉપરાંત એક તેના સ્થાવરઅંગ તરીકે મોટા મોટા નગરને તેમજ અન્ય પૂરાવો પણ છે તે નીચેના પારિગ્રાફથી જાણ. રાજધાનીને, કિલ્લા અને કેટથી સુસજિજત બનાવી અત્યારના વિદ્વાનો ભલે માને કે ન માને પણ, પુદેવામાં આવતા, ઉપરાંત વિશેષ સુરક્ષિત બનાવવા તે ૧ માં આપણે જણાવ્યા પ્રમાણે રાજા બિબિસારે, જેમ કેટને ફરતી ચારે બાજુ, વિશાળ ખાઈ ખાદી રાખતા; સામાજીકક્ષેત્રે શ્રેણીબદ્ધ સુધારા અને જરૂર પડયે, આ ખાઈને પાણીથી અથવા આંધ્રપતિનું દાખલ કરીને શ્રેણીક નામનું સળગતા અંગારાથી ભરવાની વ્યવસ્થા પણ કરી સિન્યબળ બિરૂદ પિતા માટે મેળવ્યું હતું રાખતાં. આવી ખાઈની લંબાઈ-પહોળાઈ તથા ઊંડાઈનું તેમ, લશ્કરી વિષયમાં પણ સુધારા શું પ્રમાણ હોઈ શકે તેને ખ્યાલ (પુ. ૧, પૃ. ૩૦૩–૪) દાખલ કરી તેને શ્રેણિબદ્ધ વ્યવસ્થા કરી હતી. તે આપણે આપી ગયા છીએ. અત્રે તો એટલું જ જણાવવું હકીકત સાબિત પણ થઈ ગઈ છે. આ વ્યવસ્થાના આવશ્યક છે કે, જે જમાને અને જે રાજ્ય આવાં પરિપાકરૂપે તેજ શ્રેણિકના પૌત્ર ઉદયનભટે ઠેઠ દક્ષિણ- સાધનસામગ્રી વસાવી રાખવાની ગોઠવણ કરી રાખતાં હિન્દ જીતી લીધા બાદ આગળ વધી સિલેન પણ હશે. તેમનાં સાધનો કેવાં વિપુલ હોવાં જોઈ એ; કર્યો હતો તે તેના જીવન વૃત્તાંતે જણાવ્યું છે. તેમની કાર્યશક્તિ અને બુદ્ધિકૌશલ્ય કેવું હોવું જોઈએ વળી તે જ ઉદયનના મુખ્ય સેનાધિપતિ તરીકે નામના તથા તે સમયનું ઈજનેરી વિજ્ઞાન કઈ કક્ષાએ પહોંચેલું મેળવેલ નંદવર્ધન ઉફે નંદપહેલાએ, કેવી રીતે સમસ્ત હોવું જોઈએ, તથા તે તે વિભાગી-વિજ્ઞાનની શાખામાં ભારતવર્ષ જીતી લઈ એક છત્રછાયા-under one વર્તમાનકાળે આપણે આગળ વધ્યા છીએ કે કેમ તે umbrella-તળે રાજ્ય ચલાવ્યું હતું, તે પણ પુ. વિચારી લઈ તે સર્વની સરખામણી કરવી કે જેથી આપણુ૧માં તેના વૃત્તાંતે વર્ણવી ગયા છીએ. આ સર્વ ને પૂર્વની પ્રજાના જ્ઞાનને ખ્યાલ આવી શકશે. અસ્તુ. લશ્કરી યોજના, જે પ્રમાણે સફળ થતી જોઈ એ ઉપરમાં ટાંકેલ સર્વ રાજવીઓનાં–ઠેઠ શ્રેણિકથી છીએ તે રીતિએ, તેના મૂળ યોજક રાજા શ્રેણિકના માંડી ચંદ્રગુપ્ત સુધીના બે વર્ષ સુધીના સમયે, લકરનીબુદ્ધિચાતુર્યનું–અથવા તેના સહાયક મુખ્ય મંત્રી સૈન્યની રચનાની તપાસ કરીશું તો જણાશે કે તેમાં. તરીકે કામ કરી રહેલ તેના પુત્ર અભયકુમારની ચારે અંગોનાં તત્ત્વ સમાયેલાં હતાં અને ત્યાંસુધી દરદશ વિચારશક્તિનું, અથવા તેથી પણ આગળ હિંદુસ્તાન કેઈિ પરદેશી હુમલાને ભેગા થઇ પડયું વધીને કહેવાય તો બન્ને જણુએ, પિતાપુત્ર–રાજા નહતું. ત્યારપછી બિદુસારના અમલના અંત ભાગમાં અને મહામંત્રીએ જેમની પાસેથી આવી વ્યવસ્થા ગ્રીક બાદશાહ અલેકઝાંડર ધી ગ્રેઈટ હિંદ ૫ર : કરવાને પ્રેરણા મેળવી હતી તે મહાપુરૂષની (જીએ પ્રથમ આક્રમણ કર્યું હતું અને પશ્ચિમ હિંદમાંને થોડાક પુ. ૧, પૃ. ૨૬૭-૯) અગાધશક્તિનું જ, કાંઈક અંશે ભાગ છતી લઈ ત્યાં પિતાના સરદારો દ્વારા લગભગ આપણને ભાન કરાવે છે. આ વ્યવસ્થાને પુનઃ નવા પાસદી સુધી (. ૨, પૃ. ૨૨૭–૨૪૩) રાજવ્યવસ્થા સ્વરૂપે, તે સમયની જરૂરિયાત પ્રમાણે ગોઠવવાને, કરી હતી. પાછળથી તેમને પગદંડે અશકવર્ધનના Page #194 -------------------------------------------------------------------------- ________________ [૧૬૦ અષ્ટમ પરિચ્છેદ ]. આંધ્રપતિનું સૈન્યબળ સમયે સમૂળગે કાઢી નંખાયે હતું. પરંતુ જ્યારે મૈર્ય સમ્રાટ હતા અને બીજો નંબર આંધ્રપતિને તેમના સરદાર સેલ્યુકસ ની કેટેગરને ઈ. સ. પૂ. ૭૦૪માં હતા. આ એલચીના નેધાયેલા શબ્દો ઉપર આપણે અશેકવર્ધન સાથે સુલેહ કરી સમાધાન કરવું પડયું ત્યારે જે અન્ય ઉપયોગી ટીકા કરવાની છે તે સ્વતંત્ર રીતે અને તેની રૂઈએ, તે સરદારની પુત્રી અશોકવર્ધન વેરે નીચેના પારિગ્રાફ આપીશું. અત્યારે તે રાજ્ય વિસ્તારને પરણાવી પડી હતી. વળી આ યવન રાણીને પાટલિ- અંગે સૈન્યબળની પરિસ્થિતિ તપાસતા હોવાથી, તે પુત્રમાં અધામું ન લાગે તે સારૂ પિતૃપક્ષ તરફથી એક પ્રશ્નને વળગી રહીને જ આપણે વિચાર દર્શાવીશું. ગ્રીક એલચીની નિમણૂક પણ કરવામાં આવી હતી. પુ. ૨ માં સાબિત કરવામાં આવ્યું છે કે, અશક (પુ. ૨, અશોકનું વૃત્તાંત જુઓ). આ એલચીનું નામ અને પ્રિયદર્શિન અને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ છે. મેગેસ્થિનીઝ હતું. આ ગોઠવણને પરિણામે હિંદી એટલું જ નહીં પણ અશોકની પછી તુરત જ પ્રિયદર્શિન લશ્કરમાં તેમજ વસુલાતી ખાતામાં કાંઈક પશ્ચિમની- મગધની ગાદીએ બેઠે છે તથા અશોક દદે થાય છે ગ્રીકની પદ્ધતિનું મિશ્રણ થવા માંડયું હતું. અને અને પ્રિયદર્શિન તેને પાત્ર થાય છે. સમ્રાટ અશોકને સમજાય છે કે, લશ્કરી વિભાગે ચતુષ્ઠયોજનામાંથી સમય ઈ. સ. પૂ. ૩૩૦-૨૮૯૪૧ વર્ષને છે અને રથવાળો અંતિમ વિભાગ કદાચ બંધ કરવામાં આવ્યું પ્રિયદર્શિનને સમય ઈ. સ. પૂ. ૨૮૯ થી ૨૩૫=૫૪ હતો. નિશ્ચિતપણે જે કે ઉચ્ચારી શકીએ તેમ તે વર્ષને છે. આ પ્રિયદર્શિને કલિંગ દેશમાં આવેલા નથી, પરંતુ આ મિ. મેગેસ્થિની પોતાની ડાયરીમાં ધૌલી-જાગૌડાના ખડકલેખમાં કોતરાવ્યું છે કે, પોતાના હિંદીસૈન્ય વિશે ટીકા કરી જે શબ્દો લખી કાઢયા રાયે નવમા વર્ષે (ઇ. સ. પૂ. ૨૮૦)માં તેણે આ છે તેમાં રથ વિશે કાંઈ ઈશારે કરેલ ન હોવાથી આ પ્રદેશ કલિંગપતિ શાતકરણિ પાસેથી જીતી લીધા હતા પ્રમાણેનું અનુમાન કરી જવાય છે. તેમના શબ્દો અને તેને બે વાર લડાઈમાં હરાવ્યા હતા. પરંતુ તે આ પ્રમાણે છે:-“The Andhra territory બન્ને અરસ્પરસ નિકટનાં સગાં થતાં હોવાથી તે સ્થાન included 30 walled towns, besides ઉપર તેમને પુનઃસ્થાપિત કર્યા હતા. શતવહનવંશી–હવે numerous villages and the army con- પછીના એટલે-છઠ્ઠાના વૃત્તાંતે આપણે જોઈ શકીશું કે, sisted of 100,000 infantry, 2000 બે વારની લડાઈમાં પ્રથમ વખતે તેને છઠ્ઠી શાકરણ cavalry and 1000 elephants.........and સાથે અને બીજી વખતે સાતમાં શાતકરણિ સાથે was reputed to possess a military force, લડવું પડયું હતું. વળી પ્રિયદર્શિને દક્ષિણ હિંદમાં હાલના second only to that at the command હૈસુર રાજ્ય આવેલ હસન જીલ્લામાં ચિત્તલદુર્ગ of the king of the Prasi Chandragupta તાલુકે ત્રણ લેખ-(બ્રહ્મગિરિ, સિદ્ધાગિરિ ઈ.) ઉભા Maurya=આંધ્રની સત્તા પ્રદેશમાં અસંખ્ય ગ્રામો કર્યા છે. તેમાં પોતાના રાજ્યકાળના તેત્રીસમા વર્ષનો ઉપરાંત, ગઢાંકિત ૩૦ નગરો પણ હતાં. તેના (૩૨ ને અડધો==રા એટલે ઈ. સ. પૂ. ૨૫૬નો) લકરમાં ૧૦૦,૦૦૦ પદાતિઓ, ૨૦૦૦ ઘોડેસ્વારો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે અને ૧૦૦૦ હસ્તિઓ જોડાયેલા હતા..અને ઈ. સ. પૂ. ૨૮૦ થી ૨૫૬ સુધી તે દક્ષિણ હિંદમાં એમ કહેવાતું હતું કે, પૂર્વ પ્રદેશના રાજા ચંદ્રગુપ્ત પ્રિયદર્શિનની આણ વર્તી રહી હતી. પરંતુ તે સમયે મૌર્યની આજ્ઞામાં જે સૈન્ય હતું તેનાથી બીજે નંબરે અકેન્દ્રિત ભાવના પ્રમાણે રાજ્યવ્યવસ્થા થઈ રહી આ (આંધ્રપતિનું) ગણાતું હતું.” મતલબ કહેવાની હતી તેથી, તે તે પ્રદેશના રાજવીને પિતાના ખડિયા એ છે કે, તે વખતે લશ્કરી બળમાં પ્રથમ નંબર (ભૂત્ય) તરીકે પુનઃસ્થાપિત કરી, ચાચે જતી રાજ્ય (૭) અ. હિં. ઈ. ત્રીજી આવૃત્તિ. ૫. ૨૦૬; Page #195 -------------------------------------------------------------------------- ________________ = ૧૬૮ ] મેગેસ્થેનીઝના શબ્દોથી ઉદ્દભવતા વિચારે [ એકાદશમ ખંડ વ્યવસ્થામાં કોઈ જાતની ડખલ નાંખવામાં આવતી ઇતિહાસવિદ્દ મિ. વિન્સેન્ટ સ્મિથે જે લખ્યા છે તે નહોતી. એટલે શિલાલેખના પુરાવાથી સાબિત થઈ સદાબરાજ પૃ. ૧૬૭માં આપણે ઉતારી બતાવ્યા છે ગયું કે, છ તથા સાતમ આંધ્રપતિ સમ્રાટ પ્રિય- તેના ઉપર આપણે જે ટીકા કરવાની હતી તે અત્રે દર્શિનના અમુક સમય માટે ખંડિયા હતા જ. વળી જણાવવાનું ત્યાં આગળ સૂચન કર્યું છે, એટલે તે તેમના સિક્કાઓ કૃષ્ણાનદીના મુખમાં તેમાંથી તથા પ્રકરણ હવે હાથ ધરીશું. સમુદ્રતટ-કેરામાંડલ કેસ્ટવાળા પ્રદેશમાંથી મળી આવે તેમાંના બીજા શબ્દો સાથે આપણે સંબંધ નથી. માત્ર છે. તે ઉપરથી સમજાય છે કે તે સર્વ પ્રદેશ ઉપર આદિમાં The Andhra dynasty (આંધ્રવંશ) અને તેમની સત્તા પણ હતી જ. બીજી રીતે સમજવું રહે છે અંતમાં the Prasii Chandragupta Maurya કે, જ્યારે આવા પરાજીત રાજાઓ ભલે રાજ્યવ્યવસ્થા (પૂર્વપ્રદેશના રાજા ચંદ્રગુપ્ત મૌર્ય) એવા જે શબ્દો ચલાવ્યે જાય છે, પરંતુ ““ત્યાં=ખંડિયા” હોવાથી જણાવેલ છે તે વિશે જ કહેવાનું છે. પ્રથમ “આંધ્રુવંશ” તેમને અમુક પ્રકારનું-ભલે નામને હશે, પણ હોય તે ૫રવે કહીશું. જ્યારે મેગેરથેનીઝે આ શબ્દ વાપર્યા ખરું જ-બંધન હોય જ; જેથી કરીને તેઓ સ્વતંત્ર છે અને તેનું વર્ણન કર્યું છે, ત્યારે એટલું તો સાબિત થઈ રીતે વત ન શકે. એટલે કે છઠ્ઠો આંધ્રપતિ ઈ. સ. ચૂકયું જ ગણાય છે, તેના સમયે (ઇ. સ. પૂ. ૩૦૪માં) પૂ. ૨૮૦માં સમ્રાટ પ્રિયદર્શિનનો ખડિયો બન્યો, તે તે વંશનું લશ્કરીબળ તેટલી કક્ષાએ પહોંચ્યું હતું જ. પૂર્વે જ તે પ્રદેશનો સ્વામી થઇ ચૂકયો હોવો જોઈએ. બીજી હકીકત એમ પણ સમજવી રહે છે કે, જ્યારે વળી પાંચમા આંધ્રપતિ માઢરીપુત્રના સિક્કાથી (પુ. તે સમયે એવડો મોટો અને પ્રબળ દરજજો ધરાવતો ૨, પૃ. ૧૧૦ આંક ૫૯) તેમજ છઠ્ઠા આંધ્રપતિના આંધવંશનો ગણાવ્યો છે ત્યારે તે સ્થિતિએ પહોંચતાં સિક્કાથી (પુ. ૨, પૃ. ૧૧૨ આંક નં. ૬૩) સમજાય પહોંચતાં પણ તેને કેટલો સમય વ્યતીત થઈ ગયો હોવો છે કે, બન્ને ભલે પ્રતાપી પુરુષ થયા છે, પરંતુ જોઈએ. કહેવાની મતલબ એ છે કે, આંધ્રુવંશની આવી પાંચમે વિશેષ પ્રબળ અને પરાક્રમી હતું. એટલે જાહોજલાલીને સમય જ્યારે ઇ. સ. પૂ. ૩૦૪માં તેણે એમ જ અનુમાન કરવું રહે છે કે, આ પ્રદેશ ઉપર નોંધ્યો છે ત્યારે તે વંશની આદિ તે કેટલાયે વર્ષો પ્રથમ સત્તા, પાંચમાં આંધ્રપતિના સમયે જ થવા પહેલાં થઈ ગઈ ગણવી જોઈએ. બીજી બાજુ, ઈતિહાસ પામી હોવી જોઈએ. વળી પાંચમાના સમયે જ સંયોગ બાપાકાર જાહેર કરે છે કે, આંધવંશને આદિપુરૂષ રાજા સાનકાળ હતા તે આપણે પૃ. ૧૬૫માં પુરવાર કરી શ્રીમુખ હતા. એટલે સિદ્ધ થઈ ગયું કે શ્રીમુખને સમય ગયા છીએ એટલે સ્વીકારવું રહે છે કે, પાંચમાએ ઈ. સ. પૂ. ૩૦૪ પૂર્વે ઘણુ ઘણાં વર્ષો ઉપર થઈ ગયો ઈ. સ. પૂ. ૩૧૨ સુધીમાં તે પ્રદેશ જીતી લીધા છે. પરંતુ હાલના ઇતિહાસકારો હાથીગુફાના રાજા હતું. તે બાદ છઠ્ઠાની સત્તા તે પ્રદેશ ઉપર સ્વતંત્ર ખારવેલના શિલાલેખમાંની અમુક પતિનો ભાવાર્થ રીતે થોડો વખત જામી રહી હતી પરંતુ. ઈ. સ. પૂ. બેસારીને એવું માનતા થયા છે કે શુંગવંશી પુષ્યમિત્ર ૨૮૦ની સાલમાં પ્રિયદર્શિનને ખંડિ બનતાં, તેની (જેની હૈયાતી ઈ. સ. પૂ. ૧૮૮ તેમણે નોંધી છે) અને સત્તામાં તેટલે દરજજે કાપ પડ હતા. રાજ શ્રીમુખ તથા ખારવેલ–બધા સમસમયી હોઈ પાટલિપુત્ર દરબારે યવનપતિ સેલ્યુકસ નીકટારે તેમને સમય પણ છે. સ. પૂ. ૧૦૮ને જ ગણો. આ પિતાની પુત્રીની સાથે જે મેગે- માન્યતા ઉપર કાંઈ પણ ટીકા કરવાની આવશ્યકતા મેગેસ્થેનીઝના સ્થનીઝ નામને એલચી મોકલ્યો રહેતી નથી. વાચક પિતે જ વિચારી શકે તેમ છે. શબ્દોથી ઉદભવતા હતા, ને જેણે આંધ્રપતિના હવે બીજા શબ્દ “પૂર્વ પ્રદેશના રાજા ચંદ્રગુપ્ત વિચારો લશ્કરીબળનો ચિતાર આપતું મૌય” જે લખાયા છે તે પરત્વે આપણા વિચાર વર્ણન કર્યું છે તેને લગતા શબ્દો, જણાવીએ. પ્રથમ દરજજે આપણે સ્વીકાર કરી લઈએ અલ હિસ્ટરી ઓફ ઇન્ડિયાના લેખક પેલા પ્રખ્યાત કે, આ શબ્દો મિ. સ્મિથના ઉચ્ચારેલ છે. તેમણે તે Page #196 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ ] પાઉં રાજપટ વિશે શબ્દો મેગેસ્પેનીઝની ડાયરીમાંના અસલ તરીકે લીધા કરવામાં વિદ્વાનોએ ભૂલ ખાધી છે. અમારા મત પ્રમાણે છે કે સ્વમતિ અનસાર ભાવાર્થ-અનુવાદ તરીકે લખ્યા સે કેટસ એટલે ચંદ્રગુપ્ત નહીં પણ ચંડાશોક-સેડેશક, છે તે આપણે જાણતા નથી. પરંતુ એક જવાબદાર સેન્ડશિસ એટલે અશોક જેને કહેવામાં આવે છે તે વ્યક્તિ તરીકે તેમજ કાળજીવાળા પૂર્ણ અભ્યાસી અશોકવર્ધન પતે સમજવો અને તેના જન્મ સમયે ઉપર અને ઈતિહાસના પરિશિયન વૃત્તિવાળા પુરૂષ તરીકે વર્ણવેલા સર્વ બનાવ બનવા પામ્યા હતા (જુઓ પુ. વિન્સેન્ટ મિથની જે ખ્યાતિ જામેલી છે તે જોતાં ૨ માં અશોકનું જીવન ચરિત્ર). સહજ ધારી શકાય છે કે, ભલેને શબ્દો અસલ તરીકે ચતુર્થપરિચ્છેદે રાજનગરના સ્થાન વિશે ચર્ચા કરીને ન હોય અને અનુવાદરૂપે જ હોય, છતાં તદન વિચાર આપણે એવું અનુમાન દોરી બતાવ્યો છે કે, તે માટે અને આધારપૂર્વક તે લખાયેલા હોવા જ જોઈએ. ત્રણ સ્થાને જ દીવો કરી શકે એટલે તે ઉપરથી જે ઘટના ઘટાવાય, તેને ઐતિહાસિક પાછું રાજપાટ તેમ છે. પૈઠ, વરંગુળ-અમરાવતી સત્ય તરીકે સ્વીકારી લેવામાં જરાયે ક્ષોભ પામવાનું વિશે અને વિજયનગર. તેમાંનું વિજયરહેતું નથી. આ શબ્દો કેમ જાણે મેગેસ્થેનીઝના મહે નગર છે, જ્યારથી તે વંશની બે માંથી જ નીકળ્યા હોય એમ દેખાય છે; વળી વિચાર શાખા પડી ગઈ ત્યારથી એક શાખાનું રાજનગર દર્શાવવાને સામાન્ય નિયમ તે એ છે કે, જે પોતાના થવા પામ્યું હોય એમ સ્પષ્ટપણે દેખાય છે. જ્યારે સમયે એટલે કે પોતાના રાજાના અમલ દરમ્યાન પૈઠ તો અસલથી જ ગાદિનું સ્થાન હશે અને વરંગુળ તથા બનેલ બનાવનું વર્ણન કઠું પડતું હોય તે, “ આપણું અમરાવતી (બંને સ્થળો રાજનગરનાં ગણુય કે તે રાજાના વખતે” કે તેવું જ ભાવાર્થસૂચક કેઈ વિશેષણ બને પાસે પાસે હોવાથી, તેમાંનું એક જ પાટનગર જેડીને તે બોલવું જોઈએ; તેને બદલે અહીં તો હતું અને બીજું તે, નામની પૂરી માહિતી ન હોવાથી મેગેચ્ચેનીઝ પોતે વર્ણન કરે છે છતાં, “ આપણે માત્ર કરિપતરીતે ઉભું કરી વાળ્યું છે; ગમે તે સ્થિતિ રાજાના સમયે” શબ્દ ન લખતાં, કોઈ ત્રીજા પુરૂષના હોય. આપણે સલામત રસ્તો ગ્રહણ કરી બન્નેને સાથે સમયને જ કેમ જાણે વર્ણન લખતો ન હોય તેમ જોડી દીધાં છે) તો સમય જતાં જ્યારે વિશેષ વિસ્તારવંત “પૂર્વપ્રદેશના રાજા મૌર્ય ચંદ્રગુપ્ત”નું નામ સ્પષ્ટપણે પ્રદેશ ઉપર સ્વામિત્વ મળ્યું ત્યારે રાજ ચલાવવાની બતાવ્યું છે. જેનો અર્થ તે એ થવો રહે છે કે, અનુકૂળતા સાચવવા માટે ફેરફાર કરી પસંદ કરવામાં મેગેસ્થેનીઝ અને ચંદ્રગુપ્ત બનેનો સમય નિરનિરાળ આવ્યું હશે એવું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત આ છે એટલું જ નહી, પણ ચંદ્રગુપ્ત તે મેગેસ્થેનીઝન રાજાઓના શિલાલેખ તથા સિક્કાઓ જે અદ્યતન પુરાગામી જ ગણુ રહે. આ પ્રમાણે ખુદ મેગેસ્થેનીઝનું પ્રાપ્ત થયા છે તેમાંના આદિરાજાઓના કેટલાક મંતવ્ય થયું કહેવાય. જ્યારે વિદ્વાનોની વર્તમાનકાળે દક્ષિણહિંદના પૂર્વ તરફના વિભાગમાંથી મળી આવ્યા માન્યતા એવી છે કે, જે મગધપતિ પંજાબની એક છે ત્યારે કેટલાક પશ્ચિમ તરફમાંથી પણ મળી આવ્યા સરિતાતટે એલેકઝાંડર ધી ગ્રેઈટને મળ્યો હતો તેનું છે. તેવી જ રીતે મધ્યમ અને અંત વિભાગી રાજાઓની નામ સેકેટસ હતું, તેને જ સેલ્યુકસ નિકેટરે પોતાની બાબતમાં પણ બનવા પામ્યું લાગે છે. એટલે એવું પુત્રી પરણાવી હતી અને તેના જ દરબારે મેગેસ્થનીઝ કાંઈક અનુમાન દોરવું પડે છે કે, વારંવાર રાજનગરનું એલચી તરીકે રહ્યો હતો અને સડકટસ નામની સ્થાન-પૈઠ અને વરાળ કે અમરાવતી-ફેરવવા જરૂર પડી વ્યક્તિનું હિંદીનામ ચંદ્રગુપ્ત હતું. મતલબ કે ચંદ્રગુપ્ત અને હોવી જોઈએ. પછી તે રાજકીય કારણને લીધે હોય મેગેડ્યેનીઝને વિદ્વાનો સમકાલિન ગણાવે છે જ્યારે કે હવામાનને લીધે હોય કે તેથી ૫ણ નિરાળા કારણને મેગસ્થનીઝ ખુદ પોતે ચંદ્રગુપ્તને પિતાનો પુરોગામી કહે છે. લીધે હેય તે જુદી વસ્તુ છે. આપણે તે બાબતમાં તે સાચું કેણુ? કે પછી સેકેટસને અર્થ ચંદ્રગુપ્ત ઊંડા ઊતરીને કાંઈ નિશ્ચયપૂર્વક ઉચ્ચારણ કરી શકવાની ૨૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] સ્થતિમાં નથી. એટલે હાલ તે આ પ્રમાણે સારરૂપે જણાવીને, કયું સ્થાન કયા રાજાના સમયે, રાજપાટ તરીકે માન્ય રહ્યાનું વિશેષ સંભવિત છે તે જો શેાધી શકાય તેા તેમ કરવા કાશિષ કરીશું. પાછું રાજપાટ વિશે આદિપુરૂષ શ્રીમુખે પેંઠમાં જ ગાદી કરી હતી તે સર્વમાન્ય અને સુવિદ્દિત છે એટલે તેની ચર્ચા કરવી નિરર્થક છે, પરંતુ ત્યાંથી વરંગુળ-અમરાવતીમાં ગાદી પ્રથમ કયારે લઈ જવામાં આવી તે વિવાદભર્યું દેખાય છે. અત્યારે વિદ્વાનેઞના મોટા ભાગની માન્યતા એમ બંધાઈ છે કે, રાણી બળશ્રીએ જે નાસિકને લેખ કાતરાવ્યા છે અને તેમાં (ચતુર્થ પરિચ્છેદે લેખ નં. ૭) ગૌતમીપુત્રે .. [ એકાદશમ ખડ પૂ. ૧૧૪ના, અને નિર્મૂળ કરાયાના એટલે અમરાવતીમાંથી પાછી પેંઠમાં રાજગાદી આવ્યાના સમય ઇ. સ. પૂ. ૧૩ને, ગણાશે પરંતુ આપણે નીચેના પારામાં સાબિત કરીશું કે તે માન્યતા ભૂલભરેલી છે. જ્યારે એ વચ્ચે કાઇ પણ પ્રકારની લડાઇ જાગે છે ત્યારે તે કેવળ પૈસા (જર ) કે સત્તા ( જમીન ) મેળવવા માટે લડાય છે એવી અત્યારે જે માન્યતા દુનિયાભરમાં ફેલાઇ રહી છે, તેવું પ્રાચીનકાળે નહેતું જ. તે આપણે પુ. ૧, પૃ. ૭ માં “જર, જમીન અને જોરૂ તે ત્રણે કજીયાના છેવાળી જે ઉક્તિ વપરાવા લાગી છે, તે ત્રણે વસ્તુના સમય પરત્વે, તેજ પૃષ્ણે ટીકા નં. ૧૧ માં વિશેષ સ્પષ્ટિકરણ કરી બતાવ્યું છે. જે ઉપરથી સમજાશે કે પ્રાચીન સમયે લડાઈ એ પ્રધાનપણે જોરૂ નિમિત્તે જ થતી હતી. જમીન સત્તાભૂખનું કારણ તા પાછળથી તેમાં ઉમેરાયું છે. તેના સમય વહેલામાં વહેલા કા તાયે ઇ. સ. પૂ. ની પ્રથમ સદીથી ઈ. સ. ની ખીજી સદી મૂકી શકાય, અને આ સમય પણ ઉત્તર હિંદ વિશે જ સમજવા રહે છે કે જ્યાં પરદેશીઓ સાથેના સંપર્કને લીધે તેવી ભાવના કાંઈક ઉતાવળે પ્રવેશવા પામી હતી. જ્યારે દક્ષિણ હિંદ તા આવી અથડામા અને પરદેશીઓના હુમલાથી કેટલાય વધારે લાંબા વખતસુધી તદ્ન અલિપ્ત રહેવા પામ્યા હતા; જેથી ત્યાં તેવી ભાવનાનેા ઉદય તેથી પણ મેાડા થવા પામે તે દેખીતું છે. આપણે અત્યારે દક્ષિણ હિન્દને જ પ્રશ્ન વિચારી રહ્યા છીએ, એટલે કબૂલ કરવું રહે છે કે નહપાણે કે તેના પ્રધાને દક્ષિણ હિન્દ ઉપર જે સમયે (ઇ. સ. પૂ. ની ખીજી સદીમાં) જીત મેળવી હતી તે સમયે કાંઇ જમીનની ભૂખ નહેાતીજ. પરન્તુ શિલાલેખવાળા છઠ્ઠા પરિચ્છેદના ઉપસંહારમાં જણાવી ગયા પ્રમાણે, ધાર્મિક કારણના પરિણામરૂપ તે હતી. વળી આપણા આ કથનને બીજી અનેક રીતે ટેકા પણ મળી રહે છે; જેમકે (૧) ઈ. સ. પૂ ૧૧૪ની પહેલાં કેટલાય વખતપૂર્વે થયેલ શતવહન વંશીઓની સત્તા પૂર્વ હિંદમાં જામી પડી હતી, તે આપણે તેઓના શિલાલેખ અને સિક્કાએથી (પુ. ૨ માં તૃતીય પરિચ્છેદ અને આ પુસ્તકે પાંચમા તથા છઠ્ઠો પિર . destroyed the Sakas and restored the glory of ” શબ્દો (લેખ નં. ૩૩-૩૫) વાપર્યા છે તેના અર્થ એમ બેસાર્યાં છે કે, નહપાણના સમયે તેના જમાઈ રૂષભદત્ત તથા પ્રધાન અયમે શતવહનવંશી ઉપર જીત મેળવી (જુએ લેખ નં. ૩૫) ત્યાં દાન દીધું છે તે એટલા માટે કે (૧) જીત કર્યાંનું સ્મરણુ–સ્મારક પણ રહે; (૨) તેમ જ તે જગ્યા પ્રથમ શતવહનવંશીઓના કબજામાં હતી તેને-ખકે રાજગાદી ખેસવીને છેડી દઇને દેશના કાઈ અજ્ઞાતસ્થળે ભીતરમાં લઈ જવી પડી હતી તે પ્રસંગ, પરાજીતપક્ષને એક મોટા કલંકરૂપ ગણાતા રહી સાક્ષી આપ્યા કરે; (૩) તથા આ લાગેલ કલંક પરાજીત પક્ષમાંના એક રાજવી ગૌતમીપુત્ર શાતકરણીએ ગાદીપતિ બન્યા બાદ સ્વપરાક્રમથી, પેલા વિજેતા પક્ષવાળા નહપાણુ ક્ષહરાટનું અને રૂષભદત્તશકના સ્વધર્મીઓનુ ( નાસિક લેખ નં. ૭માં જણાવ્યા પ્રમાણે હરાવીને ) જડમૂળથી નિકંદન કાઢી નાંખ્યું હતું જેથી તે કલંક નિર્મૂળ થયેલ ગણાય. (૪) વળી રાજગાદી જે અજ્ઞાતસ્થળે લઇ જવામાં આવી હતી તેને પાછી અસલના સ્થાને, ત્યાંથી થયેલ ભાંગતોડ સમરાવી કરીને તેમ જ તે નગરને તદન નવું સ્વરૂપ આપીને તે લઈ આવ્યા હતા એમ બતાવી શકાય. આ પ્રમાણે બધા પ્રસંગ ગાઠવી કાઢયા છે; છતાં કબૂલ રાખીએ કે આ પ્રમાણે જ ખરી સ્થિતિ હતી, તા શતવહનવંશીને લાગેલ કલંકના અથવા પેંઠથી ગાદી ખસેડીને અમરાવતી લડ઼ જવાના સમય ઇ. સ. Page #198 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિચ્છેદ ] પાછું રાજપાટ વિશે [ ૧૭૧ ચછેદથી) જાણી શક્યા છીએ. એટલે લગભગ એકસાઈથી તીર્થધામરૂપે માને, તે સમજી શકાય તેવું છે. આ કહી શકાશે કે, તેમણે રાજ્ય ચલાવવા સુગમ થઈ પ્રકારે ઉપર નિર્દિષ્ટ થયેલ ત્રણે, તેમજ અન્ય પુરાવાથી પડે તે માટે પૈઠણમાંથી કયારની ગાદી ફેરવીને તે સાબિત કરી શકાય છે કે ત્રિરશ્મિ શૃંગવાળા પ્રદેશની પ્રદેશમાં લાવી મૂકી હતી. અને જો તેમજ હતું તે પછી લડાઈઓ પાછળ, રાજકીય નહીં પણ સ્પષ્ટપણે ધાર્મિક ઈ. સ. પૂ. ૧૧૪ માં નહપાણે જીત મેળવવાથી જ આશય જ રહેલ હતા. એટલે રાજકીય કારણે -એટલે રાજદ્વારી કારણને લીધેજ-તેમને રાજપાટનું લડાઇઓ લડાયી હોવાની માન્યતા ફેરવવી રહે છે. • સ્થળ ફેરવવું પડયું હતું તે પ્રશ્ન આપોઆપ ઉડી હવે પાછા આપણે મૂળ વિષય ઉપર આવી જઈએ. જાય છે. (૨) વળી નહપાણ-ઋષભદત્ત અને અમે, જ્યારે પૈઠમાંથી અમરાવતી પ્રદેશમાં ગાદી ફેરવ્યાનું નાસિક, કહેરી કાર્લા અને જુન્નર ઈ. ઈ. વાળા ઇ. સ. પૂ. ૧૧૪માં નહીં, પણ તે પૂર્વેના સમયે થયું જે પ્રદેશમાં શિલાલેખો કોતરાવ્યા છે તે સર્વ પ્રદેશ હોવાનું દેખાય છે ત્યારે, તેમ ક્યારે બનવા પામ્યું હોવું ગોદાવરી છલાનો છે. આ સમયે તેને ગોવર્ધનરામય જોઈએ તે પ્રશ્ન પણ ઐતિહાસિક દષ્ટિથી જ ઉકેલ તરીકે ઓળખાવવામાં આવતો હતો કે જ્યાં ત્રિરશ્મિ માગે છે. આ નક્કી કરવા માટે, ક્યા ક્યા શોતપર્વતના ગિરિશંગો આવેલાં છે. આ પર્વત ઉપર કરણિના વખતમાં તે પ્રદેશ, પાસેના રાજવીઓની અનેક ઋષિ, મુનિઓ અને તપસ્વીએ ગુફાઓમાં વસી, ખાસ કરીને કોલગપતિએની-કેમકે, અમરાવતીવાળા સ્વાધ્યાય કરી, આત્મ કલ્યાણ સાધતા હતા અને ભાગ જે કૃષ્ણ જીલ્લા તરીકે ઓળખાવાય છે તે તેમને તે કાર્ય કરતાં છતાં ઉદરનિર્વાહની જરાયે સામાન્ય રીતે કલિંગની આણમાં જ રહેતો આવ્યો અડચણ કે મુશીબત ન પડે તે માટે, રાજાઓ તથા છે-એવી પરિસ્થિતિ ઉભી થવા પામી હતી કે જ્યારે, જનસમાજ અનેક પ્રકારે દાન આપી તે બન્ને પિતા તેઓ પોતાના રાજ્યનો વિસ્તાર વધારવાને શક્તિઉપર વહોરી લેતા હતા. આ વિશેની ખાત્રી શિલા- વાન થયો હોય ! તે મુદો વિચાર પડશે. પ્રસંગોલેખમાં આલેખાયેલી હકીકત નિઃશંકપણે અને સ્પષ્ટ પાત આપણે તે કહી પણ ગયા છીએ, છતાં સમગ્ર પણે આપણને કરી આપે છે. (૩) ત્રિરશ્મિ પર્વતને રીતે એક જ સ્થાને તેની તપાસ કરવી ઠીક પડે માટે બીજું નામ રક્ષવત (રયાવર્ત) ઉર્ફે રૂક્ષ હેવાનું ફરીને યાદ આપીએ. તે નીચે પ્રમાણે – સમજાય છે કે જ્યાં તે સમયના અનેક જૈન સાધુઓ (૧) મગધપતિ નંદ નવમાના સમયે ઈ. સ. ૫. અનશન કરી સ્વર્ગે ગયાનું જૈન સાહિત્ય ગ્રંથમાં ૪૧૫ની આસપાસ; તે વખત શ્રીમૂખ શાતકરણિના જણાવાયું છે. વળી આપણે સિક્કાઓથી તથા અન્ય રાજ્યને અંત અને ગૌતમીપુત્ર યજ્ઞશ્રીના રાજ્યની પુરાવાથી. એટલું તે જાણી ચૂકયા છીએ કે નહપાણ આદિને સમય ગણાશે. વિગેરે (પુ. ૩માં તેનું વૃત્તાંત) તેમજ શનવહનવંશી- (૨) કલિગપતિ ખારવેલનું મરણ ઈ. સ. પૂ. આમાંના કેટલાય રાજાઓ (પુ. ૨ તેમના સિક્કા તથા ૩૯૨માં નીપજ્યું ત્યારથી માંડીને ઈ. સ. પૂ. ૩૬૦માં આ પુસ્તકે તેમનાં જીવનવૃત્તાંત જુઓ) જૈનધર્મનું તેના ચેદિવંશને અંત આવ્યો ત્યાંસુધીના ૩૦-૩૨ યાયીઓ હતા. એટલે તેઓ સર્વે પિતાના ધર્મના વર્ષને ગાળે; આ વખતે મગધપતિ તરીકે ચંદ્રગુપ્ત અનુષ્ઠાન કરતા ઋષિ-મુનિ–સાધુઓની સર્વ પ્રકારની સમ્રાટ અને થોડા સમય માટે તેના પુત્ર બિંદુસારના સગવડતા સાચવે, તેમજ તે સ્થાનને અતિ પવિત્ર રાજયને પ્રથમ ભાગ હોવાનું ગણાશે અને આંધ્રપતિ (૯) પૃ.૧૦૩ ટીકાન, ઉ૭ થી જણાશે કે વજસરિરથા- સમ્રાટે જૈન દીક્ષા લઈ દક્ષિણ હિંદમાં પોતાના ગુરુ સાથે વર્ત ઉપર સ્વર્ગે ગયા છે. તેવી જ રીતે તેમના પરિવારમાં વિહાર કર્યો હતો ત્યારથી દક્ષિણ હિંદને આ ભાગ એક વસેનસૂરિ પણ ગયા છે. અરે કહો કે, માર્ચ ચંદ્રગુપ્ત તીર્થસ્થાન તરીકે અતિ ખ્યાતિમાં આવી ગયા હતા, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ]. પાછું રાજપાટ વિશે [ એકાદશમ ખંડ તરીકે, ગૌતમીપુત્ર યાત્રાનો પાછલે ભાગશ્રીકૃષ્ણને સાબિત થાય છે કે, વસતીના રાજઅમલે જ આ આ સમય અને વરસતશ્રીના રાજ્ય પ્રથમનાં અમરાવતીવાળો ભાગ-પ્રથમમાં પ્રથમ આંધ સામ્રાજ્યમાં ૧૦-૧૨ વર્ષ જેટલો ભાગ રોકાએલ ગણાશે. આવ્યો હતો. તે પ્રદેશમાંથી તેના મળી આવતા (૩) ઈ. સ. પૂ. ૩૪૭ આસપાસ ને તે બાદ; સિક્કાથી તે વાતને પુષ્ટિ પણ મળે છે. છતાં પ્રશ્ન એ તે સમયે બિંદુસારના રાજઅમલનો પાછો ભાગ ઉભો થાય છે કે, તેણે મુલક જીતી લીધે–તાબે કર્યોતથા અશોકને રાજઅમલ ગણાશે. એટલે ગાદી પણ ફેરવી નાંખી એમ તો ન જ કહી ઉપર પ્રમાણે ત્રણ સમયે, રાજક્રાંતિ થઈ હતી શકાય; કેમકે તેવા ફેરફારની અગત્ય જણાતાં, તેમજ એમ સમજાય છે. તેમાંની પ્રથમ વેળાએ ગૌતમીપુત્ર તેનો અમલ કરતાં કરતાં પણ કેટલાંય વર્ષ વીતી યજ્ઞશ્રી ભલે પિતાને વિલિવાયકુરસ લેખવે છે, પરંતુ જાય જ; એટલે આપણે વસતશ્રીને બદલે તેના પુત્ર તેના કોઈ શિલાલેખ કે સિક્કા એવી બાબતની ખાત્રી માહરીપુત્રના સમયે રાજગાદી ફેરવ્યાનું નિશ્ચિતપણે નથી આપતા કે કૃષ્ણા નદીવાળા પ્રાંત તેના તાબામાં માનીએ તે તદન સહીસલામત માર્ગ લીધે ગણશે.. આવ્યો હોય. બીજા સમયે ચંદ્રગુપ્ત સમ્રાટને પ્રબળ આખીએ ચર્ચાનો સાર એ થયો કે – પ્રતાપી અમલ ચાલુ હતો. તેણે તો ઉલટું કલિંગપતિ- (૧) શ્રીમુખે ઈ. સ. પૂ. ૪ર૭ માં પિઠમાં ગાદી ખારવેલના વંશને પણ હરાવી દીધું હતું એટલું જ કરીને વંશની સ્થાપના કરી હતી. નહીં પણ તેના વંશને અંત આવતાં, ઠેઠ દક્ષિણે (૨) અને માઢરીપુત્ર શાતકરણીએ ઈ. સ. પૂ. કન્યાકુમારી સુધીને મુલક મગધ સામ્રાજ્યમાં ભેળવી ૩૧૭ આસપાસ (અથવા તેથી પણ વહેલી જે હોય દીધું હતું. એટલે વચ્ચે આવતો કૃષ્ણા નદીવાળા તે વદસતશ્રીએ ઈ. સ. પૂ. ૩૪૭ બાદ જ) અમરાભાગ તો તેની આણમાં જ રહી જવા પામ્યો હતો વતીમાં ગાદી ફેરવી નાંખી હતી. અમરાવતીમાંથી તે સહજ સમજી શકાય તેવું છે. અને તે બાદ પાછી પૈઠમાં ક્યારે લાવવાની જરૂર પડી હતી તે બિસારને રાજ્યઅમલની શરૂઆતમાં ૫. ચાણક્યની મુદ્દો હવે વિચારીશું. દરવણી હેવાથી સામ્રાજ્યની સ્થિતિ મજબૂતપણે ઈ. સ. પૂ. ૩૧૭થી માંડીને આસરે અમે વર્ષ ટકી રહી હતી. એટલું જ નહીં પણ આંધ્રપતિને સુધી એટલે કે ઈ. સ. પૂ. ૧૧૪ના અરસામાં જ્યારે ઉલટા મગધના “ભ્રત્યા” તરીકે રહેવું પડયું હતું, એટલે અવંતિપતિ નહપાશે આંધ્રપતિને રંજાડવા માંડયા રાજ્યવિસ્તાર વધારવાની તેમની સ્થિતિ થવા પામી ત્યાં સુધીમાં, કેઈએ પણ તેમના સામું જોયું હોય હોય તે તે વિચાર જ ક્યાં કર રહે છે? આ તેવું ઇતિહાસના પૃષ્ઠ નોંધાયું જણાતું નથી; કેમકે પ્રમાણે પ્રથમના બન્ને સમય બાદ જતાં, માત્ર તે કાળ મગધપતિ અશોકપછી સમ્રાટ પ્રિયદર્શિને ત્રીજાની જ વિચારણા કરવી રહે છે. તે વખતે પં. ગાહી જ અવંતિમાં આણી હતી એટલે કે, મગધને ચાણક્યનું મરણ થઈ ગયું હતું અને મગધ સામ્રાજ્ય બદલે હવે અવંતિ સામ્રાજ્યની હાકલ વાગવા માંડી યાં ને ત્યાં બળવા જેવી સ્થિતિ થઈ જવા પામી હતી. આ પ્રિયદર્શિને જે કે દક્ષિણ હિંદના નાકા હતી. એટલે સમજી શકાય તેમ છે કે, વદસાતમી સુધીના પ્રદેશ પિતાની સત્તામાં આર્યો હતો, પરંતુ મલિકશ્રી શાતકરણિએ કૃષ્ણનદીના મુખવાળે ભાગ તે અકેન્દ્રિત રાજ્યની ભાવનાવાળો હોવાથી તેણે તાબે પિતાની સત્તામાં લઈ લીધું હોય. આ વિષેની ઠીક- કરેલ સર્વ મુલકના રાજવીઓને તેમના મૂળ સ્થાને ઠીક ચર્ચા આપણે પૃ. ૬૪-૬૫ ઉપર પણ કરી પુનઃસ્થાપિત કરી દીધા હતા. એટલે તેવા સંજોગોમાં ચૂક્યા છીએ કે જે સ્થિતિને લીધે સમ્રાટ અશોક- આંધ્રપતિએ ભલે ભત્યા કહેવાતા હતા પરંતુ તેમને વધનને, સિલોન જતા બાદ સાધના મંડળને રાજગાદી ફેરવવી પડી હતી જ. પ્રિયદશિન પછી મહાનદીના મુખ પાસેથી વિદાય દેવી પડી હતી. એટલે મૈર્યવંશની પડતી થવા માંડી હતી અને તે બાદ Page #200 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પરિછેદ ] પાછું રાજપાટ વિશે [ ૧૭૩ શંગવંશની સત્તા અવંતિપતિ તરીકે દઢ થઈ હતી. ચાલી લાગતી નથી; છતાં જ્યારે નં. ૨૩ પછી ને. ૨૪ તેમનો ઇતિહાસ જાણી ચુક્યા છીએ કે તેમની સત્તા ગાદીએ આવ્યો અને તેનું મરણ પણ ઈ. સ. ૯૯માં ઉત્તરહિંદમાં જ પ્રસરી રહી હતી. તે બાદ નહપાણ નીપજતાં નં. ૨૫ વાળો ચત્રપણુ વાસિષ્ઠપુત્ર શાતક્ષહરાટન રાજઅમલ ૪૦ વર્ષ સુધી અવંતિ ઉપર કરણી આંધ્રપતિ તરીકે આવ્યો, ત્યારે તેણે જેર ટકવા પામ્યા હતા. તેના સમયે આંધ્રપતિની સાથે પકડયું લાગે છે, કેમકે આ સમયે અવંતિ અને ટા બખેડા થવા પામ્યા હતા અને નાસિક જીલ્લાની સૌરાષ્ટ્ર ઉપર જે ગર્દભીલો હકુમત ચલાવતા હતા કેટલીક જમીન તેમને ગુમાવવી પડી હતી તેટલું ખરું તે નબળા માલૂમ પડયા છે (જુઓ પુ. ૪ તેમનાં (જીએ તેના વૃત્તાંતે-તથા શિલાલેખ નં. ૦૩-૩૫), વૃત્તાંત). એટલે ઈ. સ. ૧૦૫ના અરસામાં પૈઠપતિ પરન્તુ રાજનગર અમરાવતીવાળું સ્થાન તો તદન ચત્રપણે, પાસેને ગુજરાત તથા તેની જોડાજોડને નિર્ભય જ રહેવા પામ્યું હતું. એટલે ત્યાં સુધી રાજગાદી સોરાષ્ટ્રવાળો પ્રદેશ ગર્દભીલો પાસેથી જીતી લઈ, તેને તે જ સ્થાન ઉપર હતી એમ નિર્વિવાદિતપણે આંધ સામ્રાજ્યમાં ભેળવી લીધે સમજાય છે. (જુઓ સાબીત થઈ ગયું ગણાશે. લેખ નં. ૧૮). ગુજરાત અને સૈરાષ્ટ્ર આ નહપાણ પછી અવંતિ ઉપર ગર્દભીલ વંશની અવસ્થામાં લગભગ ઈ. સ. ૧૪૨ સુધી રહેવા પામ્યાં સત્તા આવી છે. તેમની સાથે શતવહનવંશીઓને ગાઢ છે. તેટલામાં (જુઓ નં. ૨૫ના સિક્કો . ૭૬) તે મિત્રાચારી હોવાથી, તેમની સત્તા ઉપર બીલકુલ કાપ દરમિયાન નં. ૨૫ ની જગ્યાએ તેના પુત્ર નં. ૨૬ નું પડવા જેવું બને તે અસંભવિત છે, ઉલટું પ્રસંગોપાત રાજ્ય શરૂ થઈ ગયું હતું અને સમજાય છે કે તે, આર્મ શાતવહનવંશીઓ ગર્દભીલોને રાજકારણમાં જરૂર કાંઈક મોટી ઉંમરે જ ગાદીએ આવ્યાં હતા અને પડતાં, પડખે ઉભા રહ્યાનાં દૃષ્ટતે નોંધાયાં જડી આવે ગર્દભીલો નબળા હોવાથી કોઈ તેને છંછેડે તેવું રહ્યું છે. તેમ વળી બને જૈનધર્મ પાળતા હતા એટલે પણ નહેતું; જેથી તેનું રાજ્ય કાંઈક લાંબું અને નિર્ભય રીતે કાઈને એક બીજા ઉપર આક્રમણ લઈ જવાનું કારણ ચાલવા પામ્યું હતું. વળી લગભગ ૬૦-૬૫ વર્ષની મળવા શક્ય નથી. આ સ્થિતિ એમને એમ નં. ૨૩ ઉપર જઈદ પણ થઈ ગયો હતો. તેટલામાં ગર્દભીલ વાળા શીવાસ્વાતિના આરંભકાળ સુધી ટકી રહેવા પાસેથી અવંતિ પડાવી લઈ, અવંતિપતિ તરીકે મહાપામી દેખાય છે. તેને જન્મ દંતકથા પ્રમાણે દૈવી ક્ષત્રપ ચષ્ઠણ સત્તાધીશ બન્યો હતો. તેણે રાજાપદ ધારણ સંયોગમાં થયેલ હોવાથી તેના સમયે જબરદસ્ત કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રને જે ભાગ પૂર્વે ધર્મકાંતિ થઈ હોવાનું લેખવું રહે છે (જુઓ આગળના અવંતિના તાબે હતા તે આંધ્રપતિ પાસેથી જ્યાં સુધી પરિમ નં. ૭ નું જીવનવૃત્તાંત) અને તેથી રાજ્યધર્મ છોડાવી લીધો ત્યાંસુધી પણ આંધ્રપતિઓને પિંઠમાંથી તરીકે વૈદિક ધર્મ સ્વીકારાયો છે. જેથી સ્વભાવિક ગાદી ફેરવવાનું કારણ મળ્યું નહતું જ. પરંતુ ચઠણની છે કે, જે મિત્રાચારી ગર્દભીલપતિઓ સાથે શાત- જગ્યાએ મહાક્ષત્રપ રુદ્રદામને આવ્યા અને ને. ૨૫નું વહનને ચાલી આવતી હતી તેમાં ભંગાણ પડવા સ્થાન નં. ૨૬ વાળાએ લીધું કે તરત જ, રૂદ્રદામને લાગ્યું હતું. એટલે સંભવિત છે કે, આ શીવાસ્વાતિએ સૌરાષ્ટ્રની ઉત્તરે આવેલ કછ પણ જીતી લઈ પોતે ગાદી અમરાવતીમાંથી ખસેડીને, ગર્દભીલની સરહદ યુવાન, મહત્ત્વાકાંક્ષી તથા પરાક્રમી હોવાથી દક્ષિણની ઉપર હુમલો લઈ જવાને સગવડ પડે તે હેતથી, બન્નેની જીત મેળવવા પિતાનું સર્વ લક્ષ આપવા માંડયું, અને હદની બને તેટલી નજીકની જગ્યાએ, પણ પિતાની તેમાં ખૂબ ફાવ્યો પણ લાગે છે. લડાઈમાં ઈ. સ. ૧૫૫ હકમતમાં ગણાય તેમ, પાછી પંઠમાં આણી હશે પરંતુ તે આસપાસમાં હારી જવાથી પૈઠ ખાલી કરીને પાછા સમયે મહાપ્રભાવશાળી અને પરાક્રમી ગઈભીલો ગાદી દક્ષિણમાં ઠેઠ તુંગભદ્રા નદીના કાંઠે, વૈજયંતી ઉર્ફે ઉપર હેવાથી, આ શતવહનવંશીની બહુ કારિગીરી વિજયનગરમાં નં. ૨૭ આંધ્રપતિને પિતાની રાજગાદી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] પાછું રાજપટ વિશે [ એકાદરામ ખંડ સ્થાપવી પડી હતી. તે બાદ તે આંધ્રપતિઓની લાવવી પડી. એટલે અમરાવતીએ લગભગ ચાર સદી પડતી જ થવા માંડી છે. બલકે જે અવશેષ ભૂપતિ સુધી રાજનગર તરીકેનું સ્થાન શોભાવ્યું ગણાય. રહ્યા હતા તેમાં પણ બે ફાંટાઓ પડી ગયા છે, જે બનવાજોગ છે કે, તે સમયે પણ, સંયોગની અનુકૂળતાએ પૂર્વ અને પશ્ચિમની શાખા તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધિને અવારનવાર પેઠ જવું આવવું થતું હશે, પરંતુ ગાદી સ્થાન પામ્યા છે. આપણે તે વાત સાથે નિસ્બત નથી. જે તો અમરાવતી જ હતું. કહેવાનું છે તે એટલું જ કે, પૈઠમાંથી ગાદી આસરે (૪) છેવટે પૈડમાંથી રાજપાટ ઈ. સ. ૧૫૫ ઈ. સ. ૧૫૫ બાદ થોડા જ સમયમાં ઉઠાવી લેવી આસપાસ હંમેશને માટે ખસી જવા પામ્યું છે. એટલે પડી છે. આખાએ વિવેચનને સાર આ પ્રમાણે બીજી વખત પૈઠનગરે લગભગ પાણીસદી જ જાહેકરી શકાશે – , જલાલી ભોગવી છે. પરંતુ બન્ને વખત મળીને પૈઠ (૧) પૈઠમાં રાજગાદી, ઈ. સ. પૂ. ૪૨૭માં નગરે ૧૧+૭૦=૧૮૦ અથવા બહુ તો બસો વર્ષ રાજા શ્રીમુખે કરી. સુધી રાજનગરનું બહુ માનવંતુ પદ ધારણ કરી રાખ્યું (૨) તે બાદ રાજવિસ્તાર વધવાથી ઈ. સ. પૂ. હતું, જ્યારે અમરાવતીએ તે તેથી બમણું એટલે ૩૧૭ની આસપાસ, નં. ૫ વાળા રાજાના સમયે ચારસો વર્ષની મુદત સુધી તે માન ભેગવ્યું છે. પરંતુ અમરાવતીમાં ગાદી લઈ જવાઈ એટલે કે પૈઠે ૧૧૦ વર્ષ શાતવહનની આદિ તથા અંત, બન્ને વખતે પિંઠમાં જ સુધી રાજપાટનું માન ભોગવ્યું. ગાદીનું સ્થાન હોવાથી, ઈતિહાસમાં સામાન્ય રીતે (૩) તે બાદ નં. ૨૩ના સમયે ઈ. સ. ૭૦ આંધ્રપતિઓને, પૈઠ-પૈઠણવાસી અથવા તેનું પુરાણુંનામ આસપાસ, પાછી રાજગાદી પૈઠમાં, નહીં કે રાજવિસ્તાર પ્રતિષ્ઠાનપુર હોવાથી, તે નામથી જ ઓળખાવવામાં ઘટવાને લીધે પરંતુ રાજકીય સગવડતા સાચવવા માટે આવ્યા કરે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ - 1 J:TLJIઘily''''કે, નવમ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર –(૬) ગૌતમિપુત્ર સકંધસ્તંભ ઉફે કૃષ્ણબીજે તેના સમય અને ઉંમરની કરેલી ચર્ચા–પ્રિયદર્શિને ઉભા કરેલ મસ્કિના શિલાલેખના કારણની તથા સાથે સાથે તેના સમયની આપેલી સમજૂતિ–તથા તેના નામ સાથે તેને કલ્પી શકાતે સંબંધ–પ્રિયદર્શિન સાથે ઉભી થયેલી અથડામણના કારણની આપેલ વિગત, તથા નીપજેલ પરિણામનું કરાવેલ દિગ્દર્શન– (૭) વાસિષ્ઠપુત્ર શાતકરણિ ઉર્ફે શતવહન સાતમો તેનાં નામ, ઉંમર તથા પરિવાર વિશે કરેલા વિવાદ–પિતાના પૂર્વજોના પળાયા આવતા ધર્મમાં તેણે કરેલ પલટો અને ઉભા થયેલ સંગોનું કરેલું વિવેચન; તે ઉપરથી તેણે દરવેલું પિતાનું શેષ જીવન-તે સમયે થયેલ ધર્મક્રાંતિનું વિગતવાર આપેલ વર્ણન અને તેમાંથી પરિણમેલ રાજકીય બનાવેનું લીધેલ અવલેકન–શાતકરણિ વંશમાં વપરાયલ કેટલાંક વિશેષ ઉપનામેની આપેલ સમજૂતિ–તેના રાજ્ય વિસ્તારનું આપેલ : વર્ણન અને પ્રિયદર્શિને પિતાના શિલાલેખમાં વાપરેલ (Bordering lands) બારડરીંગ લેન્ડઝવાળા શબ્દને અત્યાર સુધી ચાલી આવતે અર્થ, કે બ્રમજનક છે તેને આપેલ ખુલાસે–તેના રાજ્યની એક સર્વોપરિ વિશિષ્ટતાનું આપેલું રહસ્ય-તેની અને પંડિત પતંજલિની બંધાયેલી મિત્રાચારીએ પરસ્પરમાં ભજવેલ ભાગ અને કેટલીક તુલનાનું વર્ણન Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] ગૌતમીપુત્રનાં સમય, નામ, તથા ઉમર [ એકાદશમ ખંડ શતવહન વશ (ચાલુ) (૬) ગૈતમીપુત્ર સંધરસ્તંભ ઉર્ફે કૃષ્ણમીજો સર્વે પુરાણામાં તેને સમય ૧૮ વર્ષના આપ્યા છે. એટલે આપણે તેમાં ફેરફાર કરવા કારણ રહેતું નથી. તે હિંસામે તેને સમય ઈ. સ. તેનાં સમય, નામ, પૂ. ૨૯૯ થી ૨૮૧=૧૮ વર્ષને તથા મર ગણવા રહે છે. જો કે કેટલાક વાસિષ્ઠપુત્ર છે તે દર્શાવ્યું . હાત પણ તેમ કરાયું નથી; ઉપરાંત નં. ૩ વાળાના સમયે પ્રિયદર્શિનને ઉર્દૂભવ પણ થયા નહાતા. આ બે સંયેાગને લીધે નં. ૩વાળા કૃષ્ણના આ સિક્કો ન હેાવાનું નક્કી કરવું પડયું. પછી પ્રિયદર્શિનના સમકાલિનપણાયે ક્રાણુ કાણુ થયું હોય તે શોધી કાઢવા તરફ ધ્યાન દોરાયું. તે સમયે નં. ૬ અને નં છ વાળા એ ભૂપતિ જ થયા છે. તેમાં નં. ૭ વાળાનું નામ પણ સ્પષ્ટ રીતે વાંસિપુત્ર કારણવશાત્ તે આંકને એક વર્ષ વહેલા મોડા કરી ૩૦૦ થી ૨૮૨ અથવા તા ાતકરણ જ સર્વ ઠેકાણે લખાયાનું જણાયું છે એટલે ૨૯૯ થી ૨૮૦ સુધીને ઠરાવવા અને તેમ કરવાથી પૂર્વે થઈ ગયલાના સમયમાં પણ યથાયેાગ્ય સુધારા વધારા કરી લેવા, પ્રથમ જરૂરિયાત લાગી હતી. પરંતુ અનેક વિચારણાના અંતે ( સતર વર્ષ ઉપર ચેડા મહીના લેખી અઢાર વર્ષ રાજ્ય ચાલ્યાનું ગણી ૨૯ થી ૨૮૨–૧ ના સમય જ પાર્ક પણે માનવાનું ઠરાવવું પડયું છે. જે હકીકત આગળ ઉપર આવવાની તેને પણ બાકાત કરવા પડયા. પછી નં, ૬ એકલાની જ વિચારણા કરવી રહી અને તે ઉપનામ તેનુંજ હેાવાનું લગભગ દરેક રીતે સુયેાગ્ય લાગ્યું છે; કેમકે પ્રિયદર્શિત ર્થન મળે છે ( જેની હકીકત આગળ આપવામાં કાતરાવેલ ધૌલી–જાગૌડાના લેખથી પણ તેને સમઆવી છે), સિક્કામાં હાથી પશુ છે, તેના મરણના સમયને મેળ પણ ખાતા જાય છે, તેમ મસ્કિના શિલાલેખનું સ્થળ તથા અલ્હાબાદના સ્તંભ લેખમાં ) છે એટલે અહીં માત્ર તેના ઉલ્લેખ કરીને જ આગળ વધીશું. તેની ઉંમર વિશે કયાંય સૂચન થયાનું જો કે વાંચવામાં આવ્યું નથી પરંતુ સર્વ પરિસ્થિતિના વિચાર કરતાં તે પશુ ગાદીએ માન્યેા હૈાય ત્યારે ૪૦-૪૫ ની ઉંમરના હેાવાનું સમજાય છે. એટલે તેનું આયુષ્ય ૬૦ વર્ષની લગભગનું ગણવું રહે છે. ક્રાંતરાયલી હકીકત પણુ, તે કલ્પનાને મજબૂતી આપતી દેખાય છે. આવાં અનેકવિધ કારણાને લીધે નં. ૬ વાળાનું નામજ કૃષ્ણ હાવાનું નિશ્ચિતપણે ઠરાવવું પડયું છે. વળી તે જ નામના એક રાજા આગળ થઈ ગયા હૈાવાથી આનું નામ કૃષ્ણખીજો રાખવું જોઇએ તે દેખીતું જ છે. ઉપરાંત એક. પછી એક ગાદિએ આવતા રાજાઓ, સામાન્ય રીતે પિતા-પુત્રના સગપણે જ જોડાયલા હાય છે, અને પિતા જે ગાત્રની કન્યા પરણે તે જ ગેાત્રની કન્યા,પુત્ર બનતાં સુધી પરણી શકતા નથી; કેમકે તેમ કરવા જતાં, પુત્રને તેની માતૃપક્ષના સગાઇની ગૂચમાં આવી જવું પડે છે. આ એ પ્રકારના નિયમને ધ્યાનમાં રાખીને એમ ઠરાવવું પડયું છે કે, નં. ૫ વાળા જ્યારે માઢરીપુત્ર . છે અને નં. ૭ વાળા વાસિષ્ઠપુત્ર શાતકરણિ છે, ત્યારે આ નં. ૬વાળાને આ વંશના અનેક અન્ય ભૂપતિઓની પેઠે ગૌતમીપુત્ર શાતકરણ તરીકે લેખવામાં કાંઇ અયુક્ત નહીં જણાય. તેમજ નં. ૩ વાળા તેને નામેરી વાસિષ્ઠપુત્ર લેખાય છે ત્યારે આ દ્વિતીય નામધારીને પૂર્વનાથી અલગ પાડવાને ગૌતમીપુત્રનું ઉપનામ તેનું ઉલ્લાડું નામ સ્કંધસ્તંભ હતું જ, કેમકે સર્વે પુરાણા તે વિશે સંમત દેખાય છે. જ્યારે ગૌતમીપુત્ર અને કૃષ્ણવાળાં નામ, અમે સંજોગાધિન જોડી કાઢમાં છે તે આ પ્રમાણે છે. પુ. ૨માં તૃતીય પરિચ્છેદે સિક્કા નં. ૬૨ નું વર્ણન આપ્યું છે. તે ઉપરથી સમજાય છે કે, તેમાં સમ્રાટ પ્રિયદર્શિનનું સાંકેતિક ચિહ્ન જે હાથીનું હતું તે સવળી ખાજુ કાતરાયું છે. એટલે રાજા કૃષ્ણ તે પ્રિયદર્શિનના ભૃત્ય કરે છે તેટલું 'ચેસ થયું. પછી એટલું જ વિચારવું રહ્યું કે તે કૃષ્ણે ક્રાણુ ? નં. ૩ વાળાનું નામ પણ તે જ છે, તે આ કૃષ્ણ વળી કાણુ ? જો નં. ૩ વાળેા જ કૃષ્ણ કહેવામાં તાત્પર્ય હૈાત તા તેનું વિશેષણ જે Page #204 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચછેદ ] મસ્કિના શિલાલેખનું કારણ [ ૧૭૭ જોડવું વધારે અનુકૂળ લેખાય તેમ છે, કે જેથી જે ક્રોધ પામવાનું કારણ ન મળ્યું હેત તે, જેમ અન્ય ઓળખમાં પણ સગવડતા સચવાય છે. કેવા સંજોગોમાં ઠેકાણે “reinstated-પુનઃ તે સ્થાને સ્થાપિત કર્યા” તેનાં નામ જડી આવ્યાં છે તેને ખૂલાસો હવે સમજાઈ શબ્દ વાપર્યા છે તેમ અત્ર પણ તેજ શબ્દો વાપરીને ગયો હશે. સંતોષ પામત; એટલે કે દેહાંતદંડ આપવાની જયારે પોતે તેનું નામ કૃષ્ણ કેમ પડયું હોય તે વિશે વિચાર ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે તેણે વાપરેલા આ કરતાં એક બીજે ઐતિહાસિક પ્રસંગ પણ યાદ આવે છે. શબ્દોથી, શાતકરણિએ કરેલ દગાની ગંભીરતાનું માપ સુદર્શન તળાવની પ્રશસ્તિ કે જે સમ્રાટ પ્રિયદર્શિનના પણ કાઢી શકાય છે (આ પ્રસંગ શું હોઈ શકે તે ભાઈ શાલિશકે કાતરાવ્યાનું આપણે હવે સાબિત કરી આપણે હવે પછી જણાવવાના છીએ ); અને આપણે આવ્યું છે. તેમાંની હકીકત તથા ખુદ પ્રિયદર્શિને જાણીએ છીએ કે કેટલીક વખતે વ્યક્તિઓના ઉપકોતરાવેલ ઘેલી-જાગૌડાના શિલાલેખની હકીકત- નામો તેનામાં રહેલ ગુણને આશ્રયીને જોડાઈ કાઢેલ આ પ્રકારે બબે શિલાલેખમાં વર્ણવાયેલી હકીકત માંથી હોય છે. કૃષ્ણ એટલે કાળુ-રંગમાં કાળું તેમ ભાવથી એકજ ધ્વનિ નીકળતે જણાય છે કે, પ્રિયદર્શિને અને અપેક્ષાથી પણ કાળું; એટલે મેલું, કપટભરેલું, “without treachery, after throughly કાળું જેનું વર્તન છે તે પુરૂષ, તે જાણુ. જો કે conquering Satakarni, he let him go આ તે તેના સંબંધમાં બનેલ બનાવ ઉપરથી આપણે alive owing to close relationship=કઈ કલ્પના ઉપજાવી કાઢી છે પરંતુ એક રીતે તે સાચી પણ પ્રકારનો દગો ફટકે રમ્યા વિના, પ્રિયદર્શિને ઠરતી નથી કેમકે, તેનું કૃષ્ણ શતકરણિ એવું નામ શાતકરણિને સંપૂર્ણ રીતે જીતી લીધો હતો, છતાં કે ઉપનામ વપરાયું છે તે તો તેણે પોતે જ વાપર્યું છે, ઘણ જ નિકટના સગપણને લીધે તેને જીવતે જવા તેના કરતાં અન્ય કોઈએ વાપર્યું હોત તો, તેને દીધા હતા.” એટલે એવી મતલબ થઈ કે પોતે જે પ્રકારે આપણે જરૂર વથાણુor: તથાનામાનિ ગણી લેત; એટલે લડાઈ લડયો છે તેને માટે પ્રિયદર્શિને “without બહુ બહુ તે આપણે ચાનામાનિ તથાળક તરીકે treachery=દગોફટકે કર્યા વિના” શબ્દ વાપર્યો આ પ્રસંગને જે કેવળ લેખાવી શકીએ. છે, પરંતુ સામા પક્ષે એટલે શાતકરણિએ દગોફટકે સમ્રાટ પ્રિયદર્શિનનું વૃત્તાંત લખતાં જણાવ્યું છે કર્યો હવે જોઈએ એમ તેના કહેવાને તાત્પર્ય થાય કે નાના યા મોટા ખડકલેખો કાઈને કાઈના સમાધિછે. વળી આ હકીકત સાચી હોવાનું તેના જ શબ્દોથી સ્થાને સૂચવવા પૂરતા છે. તેમાંયે પૂરવાર થાય છે, તેણે ચેખું જણાવ્યું છે કે રાજા મસ્કિના શિલા- પિતાના ધર્મના મહાપુરૂષ એવા શાતકરણિએ લડાઈમાં રમેલ રમતથી પિતે એટલે લેખનું કારણ તીર્થકર જે સ્થળે નિર્વાણપદને બધો ક્રોધાન્વિત થયો હતો કે, જે સગપણ આડું ને પામ્યા છે, ત્યાં મોટા ખડકલેખ આવ્યું હોત તો જરૂર તેને દેહાંતને પમાડયો હેત. અને પિતાના કુટુંબીજને જે સ્થળે મરણ પામ્યા - (૧) વધારે ઉંડા અભ્યાસથી હવે તે માલૂમ પડયું છેસાથે મહાક્ષત્રપ રૂદ્રદામનને સંબંધ હોવાનું મનાઈ ગયું છે. કે, પુ. ૨, સિક્કા નં. ૬૪) તેણે પોતે જ ગૌતમીપુત્ર તરીકે તેમ. રૂદ્રદામનનો સંબંધ એટલા પૂરતે ખરે કે, તેણે તે જ પતાને ઓળખાવ્યો છે જેથી આપણું અનુમાન હવે સત્ય સ્થાને સમ્રાટ પ્રિયદર્શિનની સરખામણીમાં પિતાને મૂતાં હકીક્ત તરીકે સાબિત થઈ જાય છે. પોતાના તરફથી પ્રશંસા કરતાં વાક્યો ઉચ્ચારવાં પડ્યાં છે (૨) આ સ્થિતિ પણ એ જ ખાત્રી કરી આપે છે કે, (આ હકીકત પુ. ૨ માં સુદર્શન તળાવના પરિશિષ્ટમાં સુદર્શન તળાવ અને ધૌલીગૌડાના લેખની હકીક્ત સાથે તથા પુ. ૪ માં રૂદ્રદામનનાં જીવનવૃત્તાંતે ઘણું જ સ્પષ્ટ પ્રિયદર્શિનને જ સંબંધ છે, નહિ કે જેમ સુદર્શનની પ્રશસ્તિ રીતે સાબિત કરી બતાવી છે). Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] - મરિકના શિલાલેખનું કારણ [ એકાદશમ ખંડ હોય તેવા સ્થાન ઉપર, નાના ખડખલે તેણે ઉભા એકીકરણ કરતાં સ્પષ્ટ થઈ જાય છે કે, પ્રિયદર્શિન કરાવ્યા છે, જે સ્થાને તેના ધર્મના છેલ્લા તીર્થંકર અને શાતકરણિ વચ્ચે મકિસ્થળે (કે આસપાસ) યુદ્ધ શ્રી મહાવીરને પોતાની જીવંત અવસ્થામાં અનેક રમાયું હશે, જેમાં પ્રિયદર્શિનનું અંગત માણસ મરણ મુશ્કેલીઓ-જૈન પરિભાષામાં ઉપસર્ગો કહેવાય છે તે- પામ્યું હશે. વળી તે મરણ નીપજાવવામાં શાતકરણિએ ભોગવવી પડી છે, તે સ્થાન ઉપર સ્તંભલેખ ઉભા ભયંકર રીતે કોઈને કોઈ જાતની પ્રપંચ જાળ પાથરી કરાવી તેની ટોચ ઉપર શ્રી મહાવીરને ઓળખાવતું હેવી જોઈએ. આટલું નક્કી કર્યા બાદ તે અંગત સણું જે ચિહ-લંછન-સિંહ છે તે ગાઠવ્યું છે. આ પ્રમાણે કેણ હોઈ શકે તે પ્રશ્ન વિચારો રહે છે. આપણે સાબિત કરી બતાવ્યું છે. આ કથનથી એટલું પૂ. રમાં અશાકવર્ધન અને પ્રિયદર્શિનનાં ! પ્રતિપાદિત થયું કે, મસ્કિસ્થળને લેખ નાના ખડકાકારે લખતાં વિધવિધ કલ્પના કરીને, તે તે સમ્રાટના કઈ હોઈ તે સ્થાન ઉપર પ્રિયદર્શિનનું કોઈ અંગત સગું પુત્ર કે ભાઈ હોવાનું નામ સૂચવ્યું છે. પરંતુ અત્ર મરણ પામ્યું હશે. આ સ્થાનની જગ્યા વર્તમાનકાળે વર્ણવાયેલી હકીકત ઉપરથી સમજાય છે કે, તેમાં નિઝામરાજ, રાયપુર જીલ્લામાં આવેલી છે; જેમ તે અશોકવર્ધનના કેઈ સગાં કરતાં પ્રિયદર્શિનનું સગું જ સમયે શાતકરણિના રાજ્ય વિસ્તારમાં તેને સમાવેશ સંડોવાયેલું હોવું જોઈએ. તે તે સગું કર્યું હશે ? અલ્હાબાદ થત હતું, તેમ તે સમયે શાતકરણિને તાબે કલિંગદેશ કૌશંબીના સ્તંભલેખમાં કુંવર તિવલ અને ચારૂવાકીનાં પણ હતો, તેથી તેમને કલિંગપતિ પણ કહેવામાં નામ આવે છે. પ્રિયદર્શિનના કુટુંબ પરિવારનું વર્ણન આવતા. મતલબ કે મસ્કિનું સ્થળ અને કલિંગદેશ- કરતાં પુ. ૨, પૃ. ૨૯૬ અને તેની ટીકાઓમાં આપણે બને શાતકરણિની સત્તામાં હતા. કલિંગદેશમાં આવેલ ઇસારે પણ કર્યો છે કે, આવાં નામ જોતાં તે, તેઓ ધૌલી-જાગૌડાના શિલાલેખમાં, પ્રિયદર્શિને બે વખત દક્ષિણના સ્વામી આંધ્રપતિની બહેન અને તેને પુત્ર શાતકરણિને હરાવ્યાનો જે ઉલ્લેખ કરેલ છે, તેમાં હોવાનું સંભવિત છે. વળી વિદ્વાનનું મંતવ્ય થયું છે એક પ્રસંગ ઉપર જણાવેલ મસ્કિના સ્થળે બન્યો કે (સ્મિથ અશક, પૃ. ૧૯૮, ટી. નં. ૩૩) આ કુમાર હેવાનું, અને બીજો કલિંગની ભૂમિ ઉપર બન્યો તિવલનું મરણ નીપજ્યું હોવું જોઈએ, કેમકે તે ગાદી હોવાનું, માનવું રહે છે. કલિંગની ભૂમિ ઉપર શા માટે ઉપર આવ્યો નથી. આ બધા સંયોગો એવા અનુમાન યુદ્ધ થયું હતું તે આગળ ઉપર વર્ણવવાનું છે એટલે ઉપર લઈ જાય છે કે, મસ્કિના સ્થળસાથે પ્રિયઅહીં તે મસ્કિને અંગે જ બનેલ હકીકત જણાવીશું. દર્શિનની રાણી ચારૂવાકી કે કુમાર તિવલને જરૂર સબંધ આને વિચાર કરતાં, ગત પારિગ્રાફે તેનું નામ કૃષ્ણ હોવો જોઈએ. આ અનુમાનને વળી બીજી રીતે પુષ્ટી કેમ પાડવામાં આવ્યું હશે તે બાબતને ઈસાર કરી ગયા મળે છે. પ્રિયદર્શિન-ઉર્ફે સંપ્રતિએ પોતાની કૃતિઓછીએ તે પ્રસંગ સ્મરણમાં તરી આવે છે. તે પ્રસંગને માંની કેટલીકમાં તેના કર્તા તરીકે પોતાનું નામ આપ્યું સમ્રાટે રાજપ્રપંચ તરીકે લેખાવ્યો છે તથા પોતે છે, જ્યારે કેટલાકમાં પિતાનું નામ જણાવ્યું જ નથી; ક્રોધમાં તેને મારી નાંખ્યો હોત, પરંતુ અંગત સંબંધને અને તેનો ખુલાસો કરતાં અમે એમ જણાવ્યું છે કે, લીધે જીવતા મૂકી દીધાનું પણ જણાવ્યું છે. બીજી સમ્રાટ અશોક જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી બાજી મસ્કિના સ્થળે કઈ અંગત સંબંધીજનનું મરણ (ઈ. સ. પૂ. ૨૭૧=મ. સં. ૨૫૬ પિતાને રાજ્યકાળે નીપજ્યું હોવાનું જણાવી ગયા છીએ. આ બધાનું ૧૯ વર્ષ બાદ) તેણે જે કરાવાયું છે તેમાં, પિતાના (૩) જ્યાં યુગપુરાણના આધારે (જુઓ પુ. ૪માં પૃ.૨૦, ઉપરથી તેમને રાજ્ય વિસ્તાર નકી કરીને પૂરવાર કર્યું છે કે, ટી. ન. ૨૨) કલિંગપતિને ‘શાત’ તરીકે ઓળખાવ્યો છે. વળી કલિંગદેશ તેમને તાબે હતા, તેથી શાત રાજાઓને કલિંગઆ ન, ૪, ૫, ૬, ૭ ઈ. રાજાઓના મળી આવેલ સિક્કા પતિ પણ કહેવામાં આવતા હતા. Page #206 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચછેદ ] મસ્કિના લેખને સમય [ ૧૭૯ દાદા અશોક પ્રત્યેની માનમર્યાદા સાચવીને, કર્તા તરીકે પ્રસંગે ઈતિહાસમાંથી જડી આવે છે. પિતાનું નામ જણાવ્યું જ નથી, પણ દાદાના મરણ બાદ આ ધસ્તંભને રાજ્યઅમલ ર૯૯થી ૨૮૨-૧ જ તેણે પિતાનું નામ કર્તા તરીકે દાખલ કર્યું છે; અને સુધીને ગણાવ્યો છે. આપણે જોઈ ગયા છીએ કે તેના પૂરાવામાં કહી શકાશે કે સંપ્રતિએ પોતાના ઉત્તરહિંદમાં તે સમયે સમ્રાટ દાદાની હૈયાતિમાં એટલે પિતાના રાજ્યકાળ છ વર્ષ મસ્કિના લેખને અશોકનું રાજ્ય ચાલતું હતું. બાદ, સાતથી આઠમા વર્ષે (જુઓ ખડલેખ નં. ૧.). સમય અશોકને રાજ્યની તથા ગૃહકલેકરોડોની સંખ્યામાં મૂતિઓ ભરાયેલી હોવા છતાં, એકે શની અનેક જંજાળને લીધે ઉપર તેનું નામ દેખાતું નથી. માત્ર શોટ્સ એ ઉત્તરહિંદમાં જ ગૂંચવાઈ રહેવું પડયું હતું, જેથી દક્ષિણછઠ્ઠીવિભક્તિનો પ્રયોગ કરીને થોડી જગ્યા ખાલી મૂકી હિંદમાં શું બની રહ્યું હતું તે આંખ ઊંચી કરીને દીધી છે ને તેને ખુલાસો કરતાં અમે (પુ. ૨, પૃ.૪૨) નિહાળવા જેટલી પણ. તેને પડી નહતી. એટલે તેના એમ જણાવ્યું છે કે, નત્તા, વંગ, ઊંત્ર કે ઉત્તરાધિકારી રાજ્યનો ઈ. સ. પૂ. ૨૮૯માં અંત આવ્યો ને સમ્રાટ અથવા તેના જ ભાવાર્થવાળા શબ્દ તે ઠેકાણે અધ્યાહાર પ્રિયદર્શિન ગાદીએ આવ્યા ત્યાંસુધી તે અંધસ્તંભને રખા હોવો જોઈએ. તે અનુમાનને હવે અવે કઈ આંગળી ચીંધી શકયું નહોતું. તેમ પ્રિપ્રદેશને વણવાયેલા પ્રસંગથી મજબૂતી મળી જાય છે; કેમકે પિતાના રાજ્ય અમલના પ્રથમના ૨૯૦થી૨૮૪ સુધીના મસ્કિના યુદ્ધનો સમય સમ્રાટ અશોકના છ વર્ષ. ઉત્તરહિંદ અને હિંદની બહારના મુલકપર જીત જીવનકાળે જ બની ગયા છે, ને તેમાં અંગત સગાનું મેળવવામાં પસાર કર્યા હતા, તે પુ. રમાં જણાવી મરણ નીપજ્યું હોવાથી, નિયમ પ્રમાણે પ્રિયદર્શિને ગયા છીએ. એટલે ૨૮૪ના અંત સુધી પણ સ્કંધપિતાનું નામ જણાવવા ઉપેક્ષાવૃત્તિ જ સેવી છે. સ્તંભનું સ્વતંત્રપણું એકધારું જળવાઈ રહ્યું હતું. હવે આખીયે ચર્ચાને નિચેડ એ કહેવાશે કે, રાણી ચારૂવાકી પ્રિયદર્શિને દક્ષિણહિંદ જીતવા તરફ લક્ષ દેડાવ્યું અને કે કુમાર તિવલના મરણના સ્થાને સમ્રાટ પ્રિયદર્શિને તે કાર્ય પણ અઢીવર્ષમાં તેણે સંપૂર્ણ કર્યા હોવાનું મસ્કિના લેખ ઉભો કરાવ્યો છે. તેના શિલાલેખ ઉપરથી જણાય છે. એટલે સ્પષ્ટ થઈ * આ નિર્ણયમાંથી બે પેટા સવાલ ઉઠે છેઃ (૧) જાય છે કે, ૨૮૪થી માંડીને ૨૮૨–૧માં સ્કંધસ્તંભનું સગાનું મરણ પહેલું થયું અને પછી શાતકરણિ સાથે મરણ નીપજ્યું છે, ત્યાંસુધીના ગાળામાં જ તેને પ્રિયપ્રિયદર્શિનને યુદ્ધ આદરવું પડયું છે કે, યુદ્ધ શરૂ થયા દશનની સાથે યુદ્ધ કરવાનું અને પરિણામે તેના બાદ લડાઈમાં મરણ થયું છે. (૨) શાતકરણિ પિતાનાં ભત્ય બનવાનું થયું હોય; તેમ તેના સ્કંધસ્તંભના સિક્કા સગાં (રાણીનું મરણ થયું હોય તે બહેનનું, અને પણ સમર્થન કરે છે કે, તે સમ્રાટ પ્રિયદર્શિનને ખંડિયો કુમારનું મરણ થયું હોય તે ભાણેજનું)નું મરણ ની થયો હતો. હવે વિચારીએ કે આ પ્રસંગ, કેમ અને જાવવા કાવતરું કરે ખરું? બેમાંથી એકે પ્રશ્નને લીધે, ક્યારે, ઉભો થવા પામ્યો હતો? આપણે કરેલ મૂળ નિર્ણયને જફા પહોંચતી નથી; પ્રિયદર્શિનના કલિંગના શિલાલેખથી જાણી ચૂક્યા છતાં ઉઠેલ પ્રશ્નોને ઉત્તર વાળવામાં કોઈ જ વાંધો છીએ કે તેણે બે વખત શાતકરણિને જીત્યો હતો ને દેખાતું નથી કે, યુદ્ધ શરૂ થયા બાદ સગાંનુ મરણ સગપણને લીધે જીવતો જવા દીધો હતો. આ લેખમાં થયું હોવું જોઈએ. તેમજ બહેન કે ભાણેજનું મરણ આલેખેલી હકીકત તેના રાજ્ય નવમા વર્ષે એટલે નિપજે એવું કાવત્રુ રચવાને રાજકીય ખટપટમાં ઈ. સ. પૂ. ૨૮૧માં બનવા પામી છે. પ્રશ્ન એ વિચારવા માણસનું અંતઃકરણ બહુ ખતું હેતું નથી. એવા ઘણું રહે છે કે, આ યુદ્ધમાં જે શતકરણિને હરાવ્યું છે ૪) આગળ ઉપર ન. ૭ ના વૃત્તાંતે તે સાબિત કરાયું છે તે જુઓ, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] ઉપરના પ્રસગા બનવાનાં કારણ [ એકાદશમ ખંડ તેને જ ખીજી વખતનું યુદ્ધ ગણવાનું છે કે તે સિવાય જેથી ઉશ્કેરાઈને ક્રોધમાં પ્રિયદર્શિને ફરીથી ચડાઈ એ યુદ્ધ થઇ ગયાં હતાં, તે આતા ત્રીજું ગણવાનું છે ? કરી, તેમાં પણ સ્કંધસ્તંભને હરાવ્યા. આ વખત વળી ઉપરના પારામાં જણાવ્યું છે કે, શાતકરણિતા કાવત્રાની શિક્ષા કરવા માટે તેને મારી જ સ્કંધસ્તંભનું મરણુ જ ૨૮૨-૧ માં નીપજ્યું હતું તે। નાંખત પરંતુ, નજીકની સગાઇને લીધે જીવતા મૂકી તેનું મરણ થયું તે યુદ્ધને લીધે કે કુદરતી કારણે ? આ દીધા; ઈ. સ. પૂ. ૨૮૨ની આદિમાં. કર્મસંયેાગે તે પ્રમાણે ભિન્ન ભિન્ન મુદ્દા વિચારવા પડશે. યુદ્ધના ખાદ થાડા વખતમાં ઈ. સ. પૂ. ૨૮૨ના અંતે કુદરતી પરિણામમાં તા જીવતા જવા દીધાની હકીકત સ્પષ્ટ રીતે તેનું મરણુ નીપજ્યું; એટલે તેની ગાદિએ ઈ. દર્શાવેલી છે એટલે તેનું મરણ કુદરતી સંયેાગેામાં જ સ. પૂ. ૨૮૨ના અંતે નં. છ વાળે ગાદી ઉપર આવ્યેા. થયું ગણવું પડરો. માત્ર અને પ્રસંગની ( તેના મર- તેણે પણ પ્રિયદર્શિનને ચડાઈ કરવાનું કારણ આપ્યું (શું ણુની અને કલિંગના યુદ્ધની) સાલ ૨૮૧ ની મળી કારણુ તે આગળ જોઇશું એટલે ફીને લડાઈ થઈ). ગઈ છે તે તેા કાકતાલિય ન્યાયે બનવા પામ્યું લાગે આ વખતે કલિંગની ભૂમિ ઉપર યુદ્ધ ખેલાયું, જેને છે. આ પ્રમાણે એક વાતના પ્રશ્નના ફડચા થઇ ગયા. નતીજો નં. છની હારમાં આવ્યા. તેણે ખંડિયાપણું હવે એ યુદ્ધ થયાં કે ત્રણ તે મુદ્દો વિચારીએ. ગમે સ્વીકાર્યું અને સમ્રાટ્ પ્રિયદર્શિને યુદ્ધના સંહારનું દસ્ય તેટલાં યુદ્ધ થયાં માને, તે યે તે સર્વેના સમય તે ખમી ન શકવાથી, વિના કારણે મનુષ્યહત્યા ન કરવાનું ૨૮૪ થી ૨૮૨ સુધીના અઢી કે ત્રણ વર્ષનાં વૃત્ત લીધું. આ રીતે સર્વ પ્રશ્નને તાડ જે સુગમમાં. ગાળામાં જ છે એટલું તા નક્કી છે જ. વળી પ્રિય-સુગમ રીતે કાઢી શકાય તે પ્રમાણે કાઢી ખતાન્યેા છે. દર્શિનના વૃત્તાંતથી જાણીતા થયા છીએ કે, દક્ષિણની સાર એ થયેા કે, મસ્કિના લેખ જે કારણને લઈને જીત પૂરી કર્યા બાદ તે અતિમાં આવી ગયા હતા ઉભા કરવામાં આવ્યા છે તે પ્રસંગ ઇ. સ. પૂ. ૨૮૨ ને પછી ફરીને કલિંગમાં જવું પડયું હતું. એટલે અર્થમાં બનવા પામ્યા હતા. વળી જ્યારે સુદર્શન તળાવની એ થયા કે, શતકરણની સાથે થયેલ જુદાં જુદાં પ્રશસ્તિમાં અને કલિંગના લેખમાં, એ વખત શાતયુદ્ધની વચ્ચે કાંઇક યુદ્ધવિરામના સમય પણ થવા કરણને હરાવીને જીવતા જવા દીધાની હકીકત દર્શાવાઇ પામ્યા હતા. વળી સ્વભાવિક છે કે, એક યુદ્ધને ખીજા છે, ત્યારે માનવું રહેશે કે સુદર્શન તળાવનેા બંધ જે યુદ્ધથી છૂટું પાડવા માટે—છૂટા તરીકે ગણુત્રીમાં લેવા પ્રિયદશિનના ભાઈ શાલિશુકે સૌરાષ્ટ્રના સૂબા તરીકે માટે—પણુ કાંઈક સમય યુદ્ધવિરામ તરીકે પસાર થવા જ સમરાજ્યેા છે તેને સમય પણ ઈ. સ. પૂ. ૨૮૨ જોઇએ; તેા આવી રીતે જ્યાં યુવિરામના સમયની બાદના જ અને લિંગના યુદ્ધના સમય પણ ઈ. સ. ગણુના કરવાની હાય ત્યાં એ અઢી વર્ષામાં જેમ પૂ. ૨૮૨ ખાદના જ પુરવાર થઈ જાય છે. અને તેટલાં યુદ્ધ ઓછાં થયાનું જ માનવું પડે. જેથી ત્રણને બદલે એ યુદ્ધ જ થયાં હાવાનું માનવું રહે; પણ કલિંગલેખમાં તા સાક્ જણાવ્યું છે કે પૂર્વે ખે વખત જીવતા જવા દીધા હતા. એટલે કે ત્રણ વખત યુદ્ધ થયું હતું. આ બધી હકીકતના ખરાખર મેળ જામી શકે તે માટે એમ ઠરાવવું રહે છે કે, પહેલું યુદ્ધ ઈ. સ. પૂ. ૨૮૪ના અંતે થયું ગણવું. તે ખાદ છ માસ તે અવંતિ ગયા; ઇ. સ. પૂ. ૨૮૩ ની આદિમાં. દરમિયાન કાવત્રાના ભાગમાં મસ્કિના સ્થળે કુમાર તિવલનું મરણુ ઈ. સ. પૂ. ૨૮૭ના અંતે થયું, ગત પારિગ્રાફે એ અઢી વર્ષમાં સમ્રાટ પ્રિયદર્શિનને કલિંગપતિ રાજા શાતકરણ નં. ૬ અને નં. ૭ સાથે ત્રણ જેટલાં યુદ્ધ લડવા પડવાની ઉપરના પ્રસંગેા હકીકત લખતાં જણાવાયું છે કે, બનવાનાં કારણ તેનાં કારણની સમાલાચના હવે પછી લઈશું. એટલે જ્યારે કાર્યના ઇતખાખ દેવાયા છે ત્યારે સાથે સાથે તેમ થવાનાં જે કારણેા ઉપસ્થિત થયાં હાય તેની તપાસ પશુ લઇએ. એક સિદ્ધાંત તરીકે પુરવાર કરી દેવાયું છે કે, Page #208 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચછેદ ] ઉપરના પ્રસંગે બનવાનાં કારણ [ ૧૮૧ પૂર્વના સમયે જે લડાઈઓ ઉભી થતી હતી તેમાં મુખ્યત્વે સમયસુધી આંધ્રપતિઓ પણ જૈનધર્મ પાળતા હતા કરીને ભૂમિ મેળવવાને લાભ રહેતા નહે તે અને એમ તેમના સિક્કાચિત્રના આધારે, શિલાલેખની તેથી જ લડાઈના પરિણામે, પરાજીત પક્ષને પાછી વર્ણવાયેલી હકીકત આધારે, તેમજ અન્ય ઐતિહાસિક તેની ગાદી સુપ્રત કરી દેવાતી હતી. આ પ્રમાણે ગણુ સામગ્રીથી પૂરવાર થઈ ગયું છે, એટલે પ્રિયદર્શિનને રાજ્યની–અથવા કહે કે તેને મળતી એવી અકેંદ્રિત અને શાતકરણિને કઈ રીતે ધાર્મિક મતભેદ થવાને ભાવનાની પદ્ધતિ ચાલુ રહી હતી અને તેને લીધે જ, કે મન દુઃખ પામવાનો પ્રસંગ ઉભો થાય તેવી સ્થિતિ જે શિલાલેખો કોતરાયલા દેખાયા છે તેમાં પણ નહોતી. છતાં જ્યારે રાજા કંધસ્તંભ ઉપર પ્રિયદર્શિને રાજકારણના મુદા દૃષ્ટિએ પડતા નથીપરંતુ જ્યાંને treachery=છળકપટ-કાવવું કર્યાનો આરોપ મૂક્યો ત્યાં અમુક પ્રકારનું દાન દેવાયાની અથવા તે યાત્રિકોની છે અને કુમાર તિવરનું મૃત્યુ નીપજાવ્યું છે, ત્યારે અને આત્મસાધન કરતાં ઋષિમુનિઓની સગવડતા બનવાગ્ય છે કે કાંતા ગૃહકલેશ કે અંદર અંદરની સાચવ્યા પૂરતી જ બીનાઓ વાંચવામાં આવે છે. ખટપટ જાગી હોવી જોઈએ અથવા તે પ્રિયદર્શિને પ્રિયદર્શિનના લેખો-ખડકુ કે સ્તંભ ઉપરના-માં પણ આંધ્રપતિને હવે ખંડિય-ભત્ય બનાવેલ હોવાથી, તેનાં તે પ્રકારની ભાવના જ તરવરતી દષ્ટિસમીપ દેખાયા કુળાભિમાન અને સ્વતંત્રતાને ક્ષતિ પહોંચેલી સમજી, કરે છે. આટલું લાંબું વિવેચન કરવાની જરૂર એટલા જ નં. ૬ આંધ્રપતિ તેમાંથી મુક્ત થવાને ગુસ્સામાં ને માટે પડી છે કે ઉડે ઉડે પણ મસ્કિ અને કલિગની ગુસ્સામાં ન કરવાનું કરી બેસવાને લલચાયો હોય. લડાઈઓને ધાર્મિક હરિફાઈજનિત મત્સરસાથે સંબંધ આમાંનું બીજું કારણ વિશેષ સબળ માની શકાય હોવાનું જણાય છે. તેમ છે. પરિણામે બીજી વારનું યુદ્ધ ઉભું થયું હતું પ્રિયદર્શિનના ખડક લેખથી જણાયું છે કે, રાજ્યા- ને તેમાં પણ શાતકરણિ હારી જવાથી તે વિશે ભિષેક પછી બે અઢી વર્ષથી જ તેને સ્વધર્મ ઉપર કપાયમાન બન્યા હતા; પરન્તુ પ્રિયદર્શિને તે ગુનો પ્રીતિ લાગવા માંડી હતી અને કમેક્રમે, સામાન્ય માફ કરી, જીવતે મૂકી તેના રાજપદે પુનઃસ્થાપિત કર્યો વ્યક્તિ ન રહેતાં ઉપાસક બની, પૂર્ણ ઉત્સાહથી તેના એટલે કાંઈક ઠંડો પડયો ખરો, છતાં વૃદ્ધાવસ્થાને લીધે પ્રચાર માટે સતત ઉધમી રહ્યા કરતે, ને નવા વર્ષ હોય કે બબે વખત પિતાની મુરાદમાં હાર ખાધી બાદ તે તે ખરો શ્રદ્ધાળ-અંધશ્રદ્ધાવાળું નહિ-બની તેથી લાગેલ આધાતને લીધે હોય કે બંનેનું એકત્રિત ગયો હતો. એટલે કે તેના જીવનના પલટાનો પ્રારંભ પરિણામ હોય. પણ તે મરણ પામ્યો. એટલે યુવા રાજાપદે આવ્યા પછી તરત જ થવા પામ્યો છે. બીજી પુત્ર-નં. ૭માં શાતકરણિએ. પિતાના ઘવાયેલા કુળા.. બાજી એમ સાબિત થયું છે કે, રાજાઓને જીતી ભિમાનનો અને પોતાને ભેગવવા પડેલ બદનામી તેની કન્યા સાથે પોતે અથવા પોતાના કુટુંબને કેાઈ સાથે માનહાનિને બદલે લેવાનું ગાદીએ બેસતાં જ સભ્ય લગ્નગ્રંથીથી જોડાતાં. આ પ્રમાણે ઈ. સ. પૂ. વિચાર્યું લાગે છે, તે માટે યુદ્ધ કરવું જ રહે, પણ તે ૨૮૪માં (રાજ્યાભિષેક પછી છ વર્ષ કે તે બાદ) શાત- માટે કાંઈ કારણ તો ઉભું કરવું જોઈએ. એટલે પિતાની કરણિ નં. ૬ને જીતીને, તેની કન્યા પોતે પરણ્યો હતો સત્તામાં આવેલ કલિંગ પ્રાંત-કે જ્યાં સમેતશિખર અને સંભવ છે કે એકાદ વર્ષમાં તે રાણીને પુત્ર પણ નામે જાણીતા થયેલ જૈનધર્મના પવિત્ર તીર્થની તળેટી પ્રસવ્યો હતે. આ રાણીનું નામ ચારૂવાકી અને પુત્રનું તે સમયે આવી હતી (જુઓ પુ. ૧ પૃ. ૧૬૬) ત્યાં નામ તિવર હોવાનું હવે આપણે ઠરાવ્યું છે. આ જતાં યાત્રિકોને હેરાનગતિ કરવા માંડી.કે આ હકીકત ૫) કાવત્ર કરવાનો આરોપ નં. ૭ના રાજા ઉપર ન પણ હોય તેમ તાલીમ પણ ન મળી હોય એટલે બંને ઢોળાય તેમ સંભવ નથી કેમકે તે તે હજુ ઉગતા જુવા- જ તે લાગુ પડે છે. નીયા હતા એટલે રાજ્યમાં રચાતા દાવપેચથી માહિતગાર (૬) પિતાને કુલધર્મ જે જૈન હતા તેમાંથી હવે તેણે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] શતવહન સાતમાને પરિવાર [ એકાદશમ ખંડ પ્રિયદર્શિનને કાને જતાં, તેનો ધર્મપ્રેમ ઉછળી શાતકરણિ નામથી ઓળખાવે છે. તેમ શતવહન પણ ઉઠયો ને કલિંગની લડાઈ જાગી. શાતકરણિ સાથે પિતાને કહી શકે છે. એટલે કેવળ આ બે શબ્દથી (અલબત, આ સમયે નં. ૭ વાળો રાજા હતા) ત્રીજું કાઈ નૃપતિની ખાસ ઓળખાણ આપી શકાય તેમ યુદ્ધ થયું તેમાં સાતકરણિની સખ્ત હાર થઈતેમ નથી જ. તેમ માનુલપક્ષના ગોત્ર ઉપરથી જે નામ પ્રિયદર્શિનના સૈન્યની પણ જબરી ખુવારી થઈ. આ કેટલાકની સાથે જોડવામાં આવે છે, તે પણ અમુક વખતે રણક્ષેત્રે બન્ને પક્ષનાં માણસોનાં શબ, અંગ- રાજાને આશ્રયીને જ વપરાયું છે એવો નિર્ણય કરવાને છેદન પામેલાનાં તરફડિયાં તથા હૈયાફાટ રોકકળ નજરે આપણને ઉપયોગી થઈ શકતું નથી; કેમકે રાજકુંવર નિહાળી, પ્રિયદર્શિનનું કુમળું હૃદય એટલું તો દ્રવિત જેવી વ્યક્તિનો લગ્નસંબંધ તે, ઉચ્ચ ગણુતા કુળામાં થઈ ગયું કે તે જ ક્ષણે, મનુષ્યહત્યા કરનારી અને જ જોડવાનું બને અને તેથી અમુક ગેત્રમાંથી નિરર્થક માનહાની વહેરી લેતી લડાઈ જીદગીપર્યત ઘણી કન્યાઓ ઘણું કુંવરને પરણાવવામાં આવી નહીં લડવાની પ્રતિજ્ઞા કરી વાળી. (જુઓ તેને ધૌલી શકે. પરિણામે જે પુત્રને જન્મ એક જ ગોત્રની જાગૌડનો શિલાલેખ). આ લેખનને સાર એ છે કે, કન્યાઓથી થયા હોય તે સર્વે તે ગોત્રી કન્યાના પુત્ર મસ્કિના બનાવના કારણમાં કલુષિત, સામાજીક મનો- તરીકે જ સંબોધી શકાય. એટલે તેવી વ્યક્તિઓ તે વૃત્તિ, તથા મિશ્રિત ધાર્મિક કુળાભિમાન હોવાનું અને અનેક થઈ શકે છે. અલબત્ત શતકરણિ અને શતવહને કલિગના યુદ્ધમાં કેવળ ધર્મદ્રેષ હોવાનું જણાય છે. શબ્દ કરતાં, કેટલેક અંશે તે વિશેષતા ધરાવતું ગણાય (૭) વાસિષ્ઠપુત્ર શાતકરણિ ઉર્ફે શતવહન સાતમે ખરું; પણ એકદમ નિશ્ચયાત્મકપણે સંબોધતું અથવા બીજા રાજાઓની પેઠે આનાં નામ સાથે અનેક વ્યાકરણમાં જેને વિશેષનામ કહી શકીએ તેવું તે તે ઉપનામ જોડાયેલ નજરે પડતાં નથી એટલે દરજજે ન જ કહી શકાય. એટલે જ આ વંશના પ્રત્યેક રાજાને તેના જીવન વૃત્તાંતના બનાવે ઓળખવા માટે ખાસ શબ્દ કયા વ૫રાયા હશે તે નામ, ઉમર અને પારખી કાઢવાને મુંઝવણ પડતી તપાસવું રહે છે. આ રાજાઓના સિક્કા નિહાળીશું પરિવાર નથી. જેથી કરીને હાલ તે તે દરેકના નામ સાથે ઉપરના ત્રણ શબ્દા (શતકરણિ. તેને નામાવલિના ક્રમ પ્રમાણે શતવહન અને માતાના ગોત્રીક નામ) સિવાય સાતમાં શતવહન તરીકે અને માતલગોત્રના નામ કેઈકને કઈક નામ જોડવામાં આવેલું હોય છે. એટલે ઉપરથી વાસિષ્ઠપુત્ર તરીકે જ ઓળખીશું. પરન્ત તેને એમ માનવું રહે છે કે આવા વધારાના શબ્દોમાંના રાજ્યકાળ જે દીર્ધકાળ સુધી ચાલ્યો છે તે જોતાં, કેઈક, વિશેષનામ તરીકે હોવાં જોઈએ. આટલું જાણી તેમજ તેની સાહસિક વૃત્તિ, અને કોઈ ને કાંઈ કરી લીધા પછી જે સર્વે સિક્કાઓ એકઠા કરીને તેને અન્યથી જુદા પડી આગળ આવી નામ કાઢવાની બારીક અભ્યાસ કરાય, તથા જે શબ્દો સામાન્યરૂપે તેની હાંશ જોતાં, તેના જીવનવિશે જે કાંઈ પરિ. કે ગુણવાચક જેવા દેખાતા હોય અને ઘણી વ્યક્તિમિતપણે ઉપલબ્ધ થયું છે. તે છે કે સરખામણીમાં એનાં નામે સાથે જોડાયા હોય, તેવાને બાદ કરતાં કાંઈજ નથી એમ કહીએ તે ચાલે છતાં બનવાજોગ શેષ રહેતા શબ્દ, વિશેષનામ તરીકે વપરાયા હોવાનું છે કે, તેના સિક્કાઓ વિશે વિશેષ અભ્યાસ કરવાથી નક્કી થઇ જશે. આ કામ માટે તે સિક્કાને જથ્થો નવી માહિતી મળી જાય. પણ બહોળો જોઈએ અને તેની લિપિ ઉકેલનો સામાન્ય રીતે આ વંશને દરેક રાજા પિતાને અભ્યાસ પણ જોઈએ. આ પ્રકારનું કામ ભલે કંટાળા ખસવા માંડયું હતું; ધીમેધીમે તેને ત્યાગ કરવા સુધીનું ગયો હતો જે તેના જીવન ચરિત્ર ઉપરથી જણાય છે. પગલું પણ ભર્યું હતું, જેના પરિણામે તે જૈનધમલી બની () પુ. ૨. પૃ. ૩૫૬ ટી. નં. ૨૨ જુઓ Page #210 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિછેદ ] શતવહન સાતમાને પરિવાર [ ૧૮૩ ભરેલું છે તેમજ અતિ ખંતથી અને ખાસીથી જ આવૃત્તિ, પૃ. ૧૮૬) “that they are parsonal કરી શકાય તેવું છે, છતાં ઈતિહાસની દૃષ્ટિથી ઘણું જ names=તે તે વ્યક્તિગત નામ છે. આ કથનો મહત્વનું છે. કારણ કે તેવા અનેક પરાક્રમ, જે એક કેટલે દરજજે ન્યાયશીલ છે તેને ઘટસ્ફોટ થઈ જશે. રાજાનું નામ બીજાની સાથે સામ્યતા ધરાવતું હોવાથી, આ ઉપરથી સમજી શકાશે કે સિક્કાના ઉંડા અનુપહેલાને બદલે બીજાના નામે કે ઉલટા સુલટી ચડાવી શીલનની જે કયાંય અતિ જરૂરિયાત હોય તો તે દેવાય છે અને એક પછી એક આદરેલી ભૂલ, અનેક આંદ્રવંશી રાજાઓ સંબંધમાં જ સ્પષ્ટપણે દેખાઈ આવે. ભલની જન્મદાતા થઈ પડે છે, તે સ્થિતિને કઈ છે. અમને પિતાને જાતિ અનુભવ થયો છે કે જે કાળે અંત આવતો જ નથી અને આયદે આખો નિર્ણય થડા સમય પૂર્વે કરાયો હોય અરે કહો કે છાપીને ઇતિહાસ જ તેના વિકત સ્વરૂપે જનતા સમક્ષ એમને જેને સ્વીકાર પ્રકટ પણ કરી દેવાયો હોય તે જ પાછો એમ કેટલોક કાળ ચાલ્યા કરે છે. આ પ્રમાણેના વધારે અભ્યાસના પરિણામે ફેરવી નાંખી ૮ તદ્દન દષ્ટાતો એક નહીં પણ અનેક છે. આ વંશના જ ઘણું ઉલટ દિશામાં જતો, જાહેર કરવો પડે છે. પ્રસંગને રાજાઓના સંબંધમાં અત્યાર સુધી બનવા પામ્યું છે. લીધે જરા આડફટે પડીને પણ સિક્કાના અભ્યાસ જેમકે નં. ૨ના યજ્ઞશ્રી ગૌતમીપુત્રને નં. ૨૯ તરીકે વિષે આટલું વિવેચન કરવું પડયું છે તે માટે વાચકની લેખાય છે. તેમજ નં. ૪ અને ને. ખા રાજાઓને ક્ષમા ચાહી મૂળ વિષય ઉપર પાછા આવી જઈએ. પરસ્પર ગણાવાયા છે. તેમ વળી આગળ જતાં સાબીત એક પછી એક ગાદીએ આવતા રાજાઓ, કરવામાં આવશે કે નં. ૧૭ ને નં. ૨૬ તરીકે અને પિતાપુત્ર તરીકેનો જ સંબંધ ધરાવતા હોય તો ત્રીજી કે નં. ૧૮ ને નં. ૨૫ કે ન. ૨૯ તરીકે ગણાવી જવાયું ચોથી પેઢીએ આવતે રાજા, અતિ નાની ઉમરે રાજછે. તેવી તો એક નહીં પણ અનેક ખલનાઓ થઇ પદે આવવા ભાગ્યશાળી થાય છે. એવો નિયમ (૫. ગઈ છે. તેમાં કેઈને દેષિત ઠરાવવાનું આપણે પ્રય- ૧, પૃ. ૮૮) સકારણ અને સબળ દેખાય છે. તદનુ જન નથી. દરેક પ્રયાસ કરનારે તો શુભ અશયથી સાર સાતમે શાતકરણિ પણું, જ્યારે ગાદીએ પિતાના સમય અને શક્તિને ભોગ આપીને જ કામ આવ્યો ત્યારે નાની ઉમરને જ હતો. લગભગ ૨૦ કર્યું છે. છતાં પણ આવી ત્રુટિ સાધનના અભાવે વર્ષનો હતા; જેથી ૫૬ વર્ષ જેટલું લાંબુ રાજ્ય જે રહી જવા પામી છે તે હવે સુધારી લેવાની ભોગવી શકો છે. એટલે તેનું આયુષ્ય ૭૫ વર્ષનું ખૂબ ખૂબ આવશ્યક્તા છે. તેમ થશે ત્યારે જ ઈતિહાસ અંદાજી કહી શકાશે. તે સમયે તેટલું જ આયુષ્ય પિતાના ખરા, નિર્મળ તથા વિશુદ્ધ સ્વરૂપમાં ખીલી નિયમ તરીકે થઈ પડયું હતું. તેના પ્રદાદા નં. ૪ નીકળતે કરામલકવદ્ દષ્ટિ સમીપ તરવરત થશે અને વાળા મલિકશ્રી શાતકરણિ જુઓ કે, દાદા નં. ૫ છે. ફેસન જેવા અભ્યાસીને જે ઉચ્ચારવું પડયું છે જુઓ, કે નં. ૬ વાળો પિતા જુઓ, કે તેને જ સમકે (કે. આ. રે. પૃ. ૮૬, પારિ. ૭૦) “Andhra કાલિન મહા પ્રતાપી સમ્રાટ પ્રિયદર્શિન જુઓ, તે kings were known by different names સર્વેએ લગભગ ૭૦–૭૦ વર્ષનાં આયુષ્ય ભોગવ્યાં in different districts of their own em- છે; એટલે નં. ૭ ના સંબંધમાં કાંઈ આશ્ચર્ય પામવા pire=આંધ્રપતિએને પિતાના જ સામ્રાજ્યના જુદા જેવું નથી બન્યું. જાદા પ્રાંતમાં જુદા જુદા નામે ઓળખવામાં આવ્યા તેના પરિવારમાં, તેની પાછળ ગાદીએ બેસનારને છે.” જ્યારે વિન્સેટ સ્મિથ (જુઓ અ. હિ. ઈ. ત્રીજી પુત્ર લેખાય તે હિસાબે, તેને એક પુત્ર હતા એમ કહેવું (૮) આવા દુષ્ટાતે પુ. ૨ માં સિક્કાવર્ણનમાં ઘણુયે આવૃત્તિ વખતે સુધારી લેવામાં આવશે. નજરે પડયાં છે. જે પ્રસંગ ઉભો થયો તો આ સર્વેને નવી Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] જોઇએ. રાણી સંબંધી કાંઈ માહિતી મળતી નથી, પરંતુ એક બહેન હતી એમ પૂરવાર થયું છે; જેતે ગત નૃત્તાંતે જણાવ્યા પ્રમાણે પ્રિયદર્શિન સાથે પરણાવવી પડી હતી. આ લગ્ન ઈ. સ. પૂ. ૨૮૪માં થયું છે. તે કાળે લગ્નની ઉંમર ૧૩-૧૪ વર્ષની ગણાતી હતી એટલે, જ્યારે ઈ. સ. પૂ. ૨૮૧માં તે ગાદીએ બેઠા ત્યારે, આ તેની બહેનની ઉંમર ૧૬ વર્ષની કહેવાય. મતલબકે પોતે મોટા હતા અને બહેન નાની હતી. આ સિવાય તેને ખીજાં કેટલાં ભાઈભાંડું હતાં તે જણાયું નથી. તેની માતા વાસિષ્ટગેાત્રી કન્યા હાવાથી તે પેાતાને વાસિષ્ઠપુત્ર તરીકે એળખાવતા હતા. નં. ૭ શાતકરણના જીવન અને ધ પલટા [ એકાદશમ ખડ આ વખતે પંડિત પતંજલીના જન્મ† (ઈ. સ. પૂ. ૨૭૫) થઈ ચૂક્યા હતા. અરે કહેા કે તે વૈદિક ધર્મશાસ્ત્રમાં પારંગત બની સારી નામના પણ મેળવી ચૂક્યા હતા. એટલે તેમને રાજપુરાહિત પદે (પુ. ૩, પૃ. ૧૨, ટી. નં. ૪૧) સ્થાપી તેમની સલાહ પ્રમાણે આગળ વધવાના તેણે પ્રયત્ન શરૂ કરી દીધા. મંગળાચરણ તરીકે પેાતાના બાપીકા જૈનધર્મ ત્યજ વૈદિકમતાનુયાયી બન્યા; પરંતુ જ્યાંસુધી પ્રિયદર્શિનની તૈયાતિ હતી ત્યાંસુધી કાંઇ કારીગર ફાવે તેમ નહેાતી, કેમકે દિવસાનુદિવસ તેને સિતારા ચડયે જતા હતા. એટલે પેાતાના રાજ્યની આદિમાં, પ્રિયદર્શિનની કીર્તિને ટપી જઇ આગળ વધવામાં તેને સુગમ હતું તેના કરતાં હવે વિશેષ દુષ્કર માલમ પડતું હતું. એટલામાં ઈ. સ. પૂ. ૨૩૬માં પ્રિયદર્શિનનું મરણ થયું. હવે તેને માર્ગ નિષ્કંટક થયેલ જણાયા. આ વખતે તેની ઉંમર જોકે ૬૦ ક તેનાથી પણ વધારે થવા પામી હતી; પરંતુ પતંજલી મહાશય ૪૦ વર્ષની લગભગમાં હતા, એટલે તેમની પ્રેરણા અટકી પડે તેમ નહેાતું. પ્રથમ, દક્ષિણમાં પેાતાની આણવાળા પ્રદેશમાં જ તેમણે ધર્મપ્રચાર કરી દીધા અને કહેવું પડશે કે તેમાં તેમને ઠીકઠીક યશ પશુ મળ્યા દેખાય છે. તેમાં પુષ્યમિત્ર શૃંગ નામે જે પાછળથી વખણાયા છે તેમના પિતા ઇત્યાદિ બ્રાહ્મણાનાવૈદિક કુટુંએને-સાય મળતાં એર વધારે પ્રાત્સાહન મળ્યું હતું. આ સર્વ ફતેહથી ઉત્તેજીત બની, પતંજલી મહાશયની સલાહથી, પેાતાનેા યશ ચિરંજીવી કરવા પ્રથમ અશ્વમેધ (ઈ. સ. પૂ. ૨૩૦ આસપાસ) કર્યાં. ઉત્તરદિમાં–કહે કે અવંતિમાં—પ્રિયદર્શિનની ગાદીએ તેના જયેષ્ઠપુત્ર વૃષભસેન આવ્યા હતા તે પણ પની ઉંમર તેા વટાવી ગયા હતા; પરંતુ તેના સર્વ સમય, પેાતાના પિતાના રાજ્યકાળે, અક્ધાનિસ્તાન અને બહુચિસ્તાન તરફના પ્રદેશના સૂબા તરીકે પસાર કરેલ હાવાથી તેની વૃત્તિઓમાં વીરતા આવવાને બદલે ઉદામતાના જ ભરયુવાનીમાં ગાદીએ આવવાથી તેનામાં યુવાનીને મદ પણ તે તેમ મેાટા સામ્રાજ્યના સ્વામી થયે હાવાથી રાજમદ પણ હતા. તેમાં વળી કાંઇક પરાક્રમી અને સાહસિકવૃત્તિના હૈાવાથી, તે પોતે હરાળમાં આવવાને થનથનાટ કરી રહ્યો હતા. તેમાંયે રાજકીયક્ષેત્રે અજમાવવું ધારેલું તેનું જોમ તેા ગાદીએ બેસતાં પ્રથમ જ વર્ષે સમ્રાટ પ્રિયદર્શનના હાથે, દખાઇ જવા પામ્યું હતું. એટલે પ્રથમ કવલે મક્ષિકા જેવું અપશુકન થતાં, તે રસ્તે આગળ વધવામાં તેના પગ ઢીલા પડી ગયા હતા, છતાં હિંમત હારી જાય તેવા નહાતા. એટલે યશ ખાટવાના રસ્તા શોધવા મંડયા. પ્રિયદર્શિને પેાતાની ધાર્મિક સહિષ્ણુતાવૃત્તિથી સારી જગતને ચાહુ સંપાદન કરી લીધા હતા. એટલે તેના જ પગલે, પણ કાંઇક જુદી પ્રવૃત્તિમાં જો ઝંપલાવાય તેા આમ જનતાને પેાતાનું સામર્થ્ય બતાવી શકાશે, એવા વિચારે, તે વખતના પ્રિયદર્શિનના જૈનમત સિવાયના બીજો ધર્મ જે વૈદિક હતા તેનું શરણું લેવા, અને તે દ્વારા આમ જનતાનું શ્રેય સાધી, પેાતાનું મનફ્રાવતું કરવાના નિશ્ચયવાળા થયા. કર્મસંયેાગે તેના મતને પુષ્ટિ આપનાર એક વ્યક્તિ પણ મળી આવી. જીવન અને ધર્મપલટા (૯) પુ. ૩માં અનુમાન ખાંધીને આપણે તેમનું મરણ ૧૮૦માં ૯૦ વર્ષોંની 'મરે થયાનું જણાવ્યું છે, એટલે તેમને જન્મ તે ગણત્રીએ ઇ. સ. પૂ. ૨૭૦માં થયા ગણવા રહે. પરંતુ પુ. ૩, પૃ. ૭૩, ટી. ૩૨માં એક ગ્રંથકારને આધાર સાંપડયા છે તેમાં ૧૭પ માં જણાવ્યું છે. એટલે તે વધારે મજબુત ગણીને તેના જન્મ ૨૭૫માં થયાનું ગણ્યું છે, Page #212 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચછેદ ] ધર્મક્રાંતિ [ ૧૮૫ અંશ વિશેષ પ્રમાણમાં જોડાયેલ હતા. તેને પણ પોતાના વિદિશા નગરે-બીજે અશ્વમેઘયજ્ઞ કરાવ્યો; તથા ત્યાં પિતાના યશને ટપી જવાની હોંશ હતી, એટલે પગલાં ઈ. સ. પૂ. ૨૨૬માં શિલાલેખ ઉભો કરી ૧૨ તેમાં માંડયાં. જનતાની ધાર્મિકવૃત્તિને ઉત્તેજતે અને પોષતો પોતાની યશગાથા આલેખાવી તથા મેળવેલ યશને ' તે ખરે,પરંતુ જ્યાં પિતાનું મનધાર્યું ન હતું ત્યાં સહિષ્ણુતા કલગી પહેરાવવા, તે વખતનું સર્વ ખર્ચ વિદિશાની પ્રજા દાખવીને ધીમેથી અને કળથી કામ લેવાને બદલે સત્તાના પાસેથી (પુ. ૩. પૃ. ૭૪) વસુલ કરાવ્યું. કે. હિ. ઈના મદમાં તપી જઈને કામ લઈ લેતો. પરિણામે અત્યા- લેખકે પૂ. ૫૩૦-૧ ઉપર “Twice it appears ચાર કરી જવાત એટલે લેકપ્રીતિ ઘટવા માંડી, બીજી had Satkarni proclaimed his suzerainty બાજ તેના આવા સ્વભાવને લીધે તેના ભાઈ ભાંડ- by the performance of the horseરૂઓમાં પણ અકારો થવા માંડયે હતો. અધુરામાં પૂરું sacrifice and on one of the occasions તેઓ રાજભગ્રસ્ત થતા જતા હતા એટલે રાજ- at least, the victory thus celebrated કુટુંબમાં કુસંપે જોર પકડયું અને એક પછી એક must have been at the expense of the તેઓ સ્વતંત્ર બની મૂળ ગાદીથી છૂટા પડવા માંડવ્યા. Sungas=એમ સમજાય છે કે, શાતકરણિએ પોતાનું પરિણામે માત્ર પાંચ સાત વર્ષ ઉપર જ-પ્રિયદર્શિનની સાર્વભૌમત્વ દર્શાવવા બે વખત અશ્વમેધ કર્યા હતા સમયે-અવંતિની જે મેં ફાટતી હતી, તે આ વૃષભસેનની અને કમમાં કમ તેમાંથી એક વખતે તો વિજયોત્સવ ધમધ અને અવિચારી વૃત્તિથી તદ્દન પરિહાસ્ય બની શુંગ પ્રજાને ખર્ચ ઉજવાબો હત” આવા શબ્દો ગઈ હતી; તેમ તેને સત્તા પ્રદેશ પણ અતિ મર્યાદિત જે લખ્યા છે તે તેમને સંગની પૂરતી માહિતી નહીં બની ગયો હતો. આ તકનો લાભ લેવા દક્ષિણપતિ હોવાને લીધે થવા પામ્યું છે એમ સમજવું. સ્તંભ સાતકરણિનું મન થયું, કહે કે તેમ કરવા સલાહ ઉભો કરાવ્યા ઉપરાંત, અવંતિપતિ પિતાનું માથું ઊંચું મળી. તેણે અવંતિ ઉપર હલ્લે કર્યો અને સ્વભાવિક કરવા ન પામે માટે, પુષ્યમિત્રને મુખ્ય જવાબદાર રીતે તેમાં તેની છત થઈ. એટલે તે સમયની રાજ- વ્યક્તિ તરીકે ત્યાં નીમી દીધો અને છેવટે પિતે નીતિ પ્રમાણે ૧૦ વૃષભસેન પાસે હાર કબૂલ કરાવી, જે સ્વસ્થાને દક્ષિણમાં આવી પહોંચ્યો. એકાદ વર્ષમાં અવંતિને પોતે ખડિયો ત્ય હતું, તે જ અવંતિપતિને એટલે ઈ. સ. પૂ. ર૨૫માં પિતાનું મરણ નીપજ્યું. ઉલટ પિતાને ભત્ય-ખડિયે-બનાવી, ઈ. સ. પૂ. આ પ્રમાણે શાતકરણિ દક્ષિણપતિ નં. 9ના રાજ્યકાળ, ૨૦ની આસપાસ દક્ષિણમાં પાછો આવી પહોંચ્યો. પિતાના હાથે બે અશ્વમેઘ-એક દક્ષિણમાં અને બીજે જ્યાં બેએક વરસ થયાં નહિ હોય, ત્યાં અવંતિપતિ અવંતિમાં-થયાનું તથા પિતાના બાપિકે જૈનધર્મ ત્યાગ વૃષભસેનનું મરણ ઈ. સ. પૂ. ૨૨૭માં નીપજ્યું, એટલે કર્યાનું વર્ણન સમજી લેવું. યાં ગાદી માટે ઝઘડા થવા માંડયા. અંતે દક્ષિણપતિ મૌર્યવંશી સમ્રાટોનો કળધર્મ-બાપદાદાને ધર્મશાતકરણિ પિતાના વિશ્વાસુ અને વૈદિક મતાનુયાયી જેન હતા, છતાં અશોકવર્ધને તેમાંથી જુદા પડીસરદાર પેલા પુષ્યમિત્ર સાથે અવંતિ પહેચી ગયો. બૌદ્ધધર્મ સ્વીકારી-ભાત પાડી વૃષભસેનના પુત્ર (કે ભાઈ)ને ભૂત્ય બનાવી, ગાદી ઉપર હતી, તેના કારણમાં તેને નારીબેસારી, ત્યાં પોતાના વિજયચિહન તરીકે રાજનગરે મોહ હતો. જો કે તેમાંથી ચલિત (૧૦) જેમ કલિંગપતિ ખારવેલે ઈ. સ. પૂ. ૪૧૮માં પૂ. ૨૦૦-૨માં કર્યું સમજવું. મગધપતિ બૃહસ્પતિમિત્રને હરાવ્યા છતાં મગધની ગાદી (૧૧) બનવાજોગ છે કે, કદાચ પંડિત પતંજલી પણ પર રહેવા દીધો હતો, અને માત્ર પોતાના પગે નમાવ્યો આ સમયે સાથે ગયા હોય. હત, તેમ શાતકરણિએ પણ અવંતિપતિ વૃષભસેનને ઈ. સ. (૧૨) જુઓ વિદિશા-સાંચિસ્વપ, Page #213 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક ઉપનામાની સમજ ૧૮૬ ] થાય તેવા કેટલાક બનાવા પાછળથી બનવા પામ્યા હતા, પરંતુ પોતાના જીવનકાળસુધી તે નભાવ્યે ગયે। હેતા. મતલબ કે બૌદ્ધધર્મ તે સમયે લગભગ ૩૫ વર્ષ સુધી રાજધર્મ તરીકે રહેવા પામ્યા હતા. જ્યારે આ સાતકરણએ, પોતાના કુળધર્મ ત્યજી દીધા હતા પરંતુ તેમાં નારીમેાહને બદલે રાજકીય ક્ષેત્રે ઝળકી ઉઠવાની વૃત્તિરૂપ તેનું ઉદ્દભવ કારણ હતું. આ સમયે પરિવર્તન પામેલ વૈદિકધર્મ, અશાકના વખતની માફક ૩૫ વર્ષ જેટલું પણ આયુષ્ય દક્ષિણુના દરબારે જોકે નીભાવી શકયો નથી, છતાં કહેવું જોઇએ કે અવંતિમાં લગભગ એક સદી સુધી તેણે પોતાના વિજયöક્રા વગડાવવા જારી રાખ્યા હતા. અવંતિમાં અશાક પછી પ્રિયદર્શિન આવતાં, તેણે કુળધર્મ પા। પુનર્જીવિત કર્યાં હતા એટલું જ નહીં પરંતુ સર્વ જૈનધર્મી રાજાઓની(તેની પૂર્વેના કે પાછળના, અરે કહેા કે ઠેઠ અત્યારસુધીના)–સરખામણીમાં તેણે પોતાના નંબર પહેલો જ નાંધાવી દીધા હતા. તેની પાછળ આવનાર સંતાનેાના અવિચારીપણાને લીધે પાછા જૈનધર્મ જો કે થાડા અખે પડવા માંડયો હતા અને શાતકરણિએ વિજયસ્તંભ રાપ્યા બાદ તેને તદ્દન લોપ થવાની ભીતી રહેતી હતી, છતાં નબળા નખળા મૌર્યરાજાઓએ જેમતેમ કરીને તે ટકાવી રાખ્યા હતા. બાકી મૌય પછી જેવા શૃંગ રાજઅમલ અવંતિમાં થયા અને ૫. પતંજલીની–ગુરૂદેવની–રાજ પુરાહિત તરીકે સ્થાપના થઈ કે વૈદિકધમ પાછા ખૂબ પ્રકાશમાં આવવા લાગ્યા હતા. સમ્રાટ અગ્નિમિત્રના સમયે તે પૂર્ણકળાએ પહોંચ્યા હતા અને તે બાદ શુંગવંશની પડતી દશામાં તેની પણ પડતી દશા આત્માનું દેખાય છે. એટલે ત્યાં અવંતિમાં લગભગ એક સદી જેટલા સમયસુધી વૈદિકધર્મને રાજધર્મ હાવાનું માન મળી રહ્યાનું કહી શકાય. અને તેમાં પતંજલી મહાશયની પધરામણી અને આમ જનતાને તેમણે પાયેલી પ્રેરણા જ મુખ્ય કારણુરૂપે કહી શકાય, જ્યારે દક્ષિણમાં જુદી જ સ્થિતિ પરિવર્તવા પામી હતી. દક્ષિણાપથપતિ શાતકરણુિનું મરણુ ઇ. સ. પૂ. ૨૩૬-૫ માં થતાં તેની ગાદીએ તેના પુત્ર લંખાદર [ એકાદશમ ખડ અને તે બાદ આવી–આપિલિક ઇ. ચારેક રાજા આવ્યા છે. તેમના રાજ્યકાળ વિશે જો કે પુરાણથૈામાં બહુ વાંચવામાં નથી આવતું પરંતુ જૈન ગ્રંથામાં કાંઈક હકીકત જે મળી આવે છે તે આધારે કહી શકાય છે કે, ત્યાં દક્ષિણમાં જૈનશાસ્ત્રો અને સિદ્ધાંતમાં પારંગત ઉતરેલા એવા અને પદ્મવણાકારના બિરૂદથી પ્રસિદ્ધ થયેલા (જેમનેા સમય મ. × ૩૩૫ થી ૩૭=૪૧ વર્ષ છેઃ ઇ. સ. પૂ ૧૯૨થી ૧૫૧) તે સમયના યુગપ્રધાન, નામે કાલિકસૂરિ ઊઁ શ્યામાચાર્યે સ્વઉપદેશથી જૈનધર્મની સારી સેવા બજાવી હતી. આ કાલિકસૂરિ તેજ સમજવા કે જે શુંગવંશી બળમિત્ર ભાનુમિત્રના સંસારપક્ષે મામા થતા હતા તથા જેમની પાસે તેમના ભાણેજ ભાનુમિન્ને દીક્ષા લેવાથી તેણે અતિ (ખળમિત્ર) કાપાયમાન થઇને કાઈનું પણ સાંભળવાની દરકાર કર્યા વિના, ભર ચામાસે તેમને અતિમાંથી કાઢી મૂકયા હતા તે જેમણે દક્ષિણમાં આશ્રય લીધે। હતા. (જુએ, પુ. ૩, પૃ. ૧૧૩). એટલે માનવું રહે છે કે આ આંધ્ર રાજવીઓના સમયે, રાજધર્મ તરીકે કદાચ વૈદિક મત શિથિલ અવસ્થામાં રહેવા પામ્યા હશે. પરન્તુ તે બાદ તે દક્ષિણપતિ પાછા જૈનધર્મમાં દહે થઈ ગયા દેખાય છે; તે ઠેઠ નં ૨૩ના સમયે જી જબરજસ્ત ધર્મ ક્રાંતિ થવા પામી છે ત્યાં સુધી. તાત્પર્ય એ થયે। કે, આંધ્રપતિઓમાં ધર્મક્રાંતિ એ વખતે થવા પામી છે. પ્રથમ વેળા શાતકરણ નં છના રાજ્ય અમલે પાછળના ભાગમાં અને ખીજી વેળા નં. ૨૩વાળા શિવસ્વાતિના રાજ્યના આરંભમાં બાકીની ખીજી વસ્તુને ખ્યાલ ચાથા પરિચ્છેદે પૃ. ૬૪થી ૬૮ સુધીમાં અપાઈ ગયા છે, ત્યાંથી જોઇ લેવા વિનંતિ છે. પરદેશી રાજકર્તાઓમાંના કેટલાકને જેમ ક્ષત્રપ અને મહાક્ષત્રપ જેવાં ઉપનામા જોડવામાં આવ્યાં છે અને તેથી તેવા શબ્દના પ્રભાવકેટલાંક ઉપનામાની અધિકાર કે મહાત્મ્ય વિશે ક્રાંઇક સમજ જાણવાની આવશ્યકતા હૈાવાથી આપણે તેની સમજૂતિ આપવી શતવહનવંશી શાતકરણી રાજાએ કેટલાંક ઉપનામ જોડાયાં છે કે પઢી છે, તેમ આ સાથે પણ એવાં Page #214 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિછેદ ] કેટલાંક ઉપનામોની સમજ (૧૮૭ જેની કાંઇક સમજૂતિ આપવાની જરૂરિયાત લાગે છે. સુધી તેઓ મૃત્યપણે ન હોય ત્યારે ત્યારે જ, અને જે કે ગૌતમીપુત્ર વાસિષ્ઠપુત્ર આદિ માતૃગેત્રિક શબ્દોની તેટલે તેટલો સમય જ, તેઓ તે ઉપનામ ધારણ કરી તથા ખડિયાપણું સ્વીકારતાં ભય શબ્દ લગાડાતાની શકે. આથી કરીને સમજી લેવું કે, જે કાળે તેઓ કેટલીક માહિતી પ્રસંગોપાત અપાઇ ગઇ છે. એટલે સ્વતંત્ર હતા ત્યારે ઉપરનાં બિરૂદ પોતાનાં નામ અહીં તે પાછી ન ઉતારતા પુ. ૪, પૃ. ૧થી ૨૦ સાથે લગાડતાં, અને જે કાળે તેઓ ખંડિયા બની જતા તથા ૫૦-૫૧ અને આ પુસ્તકે પૃ. ૩૨ તથા ૬૯ માં જ ત્યારે તે બિરૂદ કાઢી નાંખતાં. આ સિદ્ધાંતને અનુસરીને. આપેલ કોઠો વાંચી જવા ભલામણ છે. એટલે ત્યાં . કયે રાજા કેટલી વખત ઉપરમાંનું બિરૂદ ધારણ કરી હકીકત નથી અપાઈ તેનો ઉલ્લેખ અત્ર કર રહે છે. શકે તે સ્પષ્ટ થઈ જાય છે. આપણે પણ આંધ્રભુત્યા - ભત્યા શબ્દ સંબંધમાં એટલું વિશેષ શોધી શકાયું શબ્દનું વિવેચન કરતી વખતે, તે ખૂલાસો આપી શક્યા હતા અને પૃ. ૩૨ તથા ૬૬ માં જ્યાં જ્યાં છે કે કોઈ સતવહનવંશી રાજાએ તે શબ્દ પોતાના સ્વતંત્ર” હાયાનું જણાવ્યું છે, ત્યાં ત્યાં સાથે સાથે નામની સાથે શિલાલેખમાં કે સિક્કા ઉપરના અક્ષ તેમની વીરતાસૂચક ઉપનામો પણ જોડી દીધાં હેત, રોમાં વાપર્યો નથી. બનવા જોગ છે કે તેમ કરવું પરંતુ પ્રસંગ ઉપયુક્ત ન થયો હોવાને લીધે આપણે તે પિતાને અપમાનજનક લાગ્યું હોય પરંતુ તેમનાં સિક્કાઓની અવળી કે સવળી બાજુ ઉપરની જે પ્રકારે કાર્ય ઊભું રાખ્યું હતું, જે હવે કહી શકીએ છીએ; અથવા પિષ્ટપેષણને દેષ ટાળવા એમ પણ જણાવી શકીએ, કે ચિત્રો પાડવામાં આવ્યાં છે અને તેને ઉકેલ તથા ત્યાં આપેલ પત્રક સાથે નીચેનું પત્રક જોડીને વાંચવું. મર્મ સમજાયા છે. તે ઉપરથી પરિસ્થિતિ સમજી લેવાય છે કે અમુક કાળે, અમુક રાજા, અમુક સમ્રાટની |આંક બિરૂદક સાબિતીને પુરા આજ્ઞામાં હશે. આ બધું વર્ણન પુ. ૨માં, તે તે રાજાના સિક્કાવર્ણને સવિસ્તર સમજાવવામાં આવ્યું છે, વિલિયકુરસ પુ. ૨, સિક્કો નં. ૫૮ એટલે ત્યાંથી જોઈ લેવા વિનંનિ છે. ૨ વિલિયકુરસ પુ. ૨, સિક્કો નં. ૫૯ ઉપરનાં બિરૂદે ઉપરાંત, વિદિવયકુરસ, વિલિય બિરૂદ વિના પુ. ૨, સિક્કો નં. ૬૯ કુરસ તથા શિવલકરસ નામનાં બિરૂદો પણ સિક્કા બિરૂદ વિના પુ. ૨, સિક્કો નં. ૭૦ ઉપરથી તેમાંના કેટલાકને સંયુકત થયેલાં દેખાય છે. તેને ખાસ અર્થ કે હેત શું હશે. તે છે કે સ્પષ્ટ બિરૂદ વિના સિક્કો નથી થયું નથી પરંતુ તે સર્વે એક જ ભાવાર્થસૂચક બિરૂદ વિના પુ. ૨, સિક્કો નં. ૬૭-૬૮ વિશેષણરૂપે હેવાનું માની લેવાયું છે, એટલે આપણે સદર પુ. ૨, સિક્કા નં. ૭૧-૭૨ પણ તે મતને વળગી રહી છે. તેનો અર્થ અમારી સમ વિદિવયકુરસ પુ. ૨, સિક્કો . ૫૭ જણ પ્રમાણે “વીરવલય ધારણ કરેલ છે જેણે–એવા શિવલકુરસ પુ. ૨, સિક્કો નં. ૫૯ આશયવાળો થાય છે, જેથી તે પદ ધારણ કરનાર એમ ઉષશું કરતો માનવો પડશે કે આ વલયો–બાજુબંધ બિરૂદ વિના પુ. ૨, સિક્કો નં. ૬૦ તેણે પિતાનું બાહુબળ સૂચવવા બાંધ્યાં છે માટે કઈ બિરૂદ વિના પુ. ૨, સિક્કા નં.૬૩,૬૪,૬૬ પણ તેની સાથે લડાઈમાં ઉતરી, તેને જીતીને તે ૭ | સદર પુ. ૨, સિક્કો નં. ૬૨ ઉતરાવી શકે છે. મતલબ કે આ બિરૂદે તેની પિતાની પુ. ૨, સિક્કો નં. ૭૩ સ્વતંત્રતાને વિજ્યાંકે વગડાવવા રૂપે છે; અને તેમ હોવાથી, જ્યારે જ્યારે અને જેટલા જેટલા સમય સાર્વભૌમ તરીકે પુ. ૨, સિક્કો ન. ૬૧ (૧૩) આ પ્રમ હા વધારે અનુશીલન માગે છે, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] રાજ્ય વિસ્તાર અને સીમાસ્પતિ રાજ્યે સમજવું રહે છે કે આ સમયપછી ખંડિયાપણું લગભગ અદૃશ્ય જેવું થઈ ગયું હાવાથી આ બિરૂદ પડતું મૂકાયું છે; પરંતુ કેંદ્રિત ભાવનાપણે રાજ્ય લાવવાની પ્રથા સંપૂર્ણપણે અમલમાં આવેલ ન હાવાથી કેવળ સિક્કાચિત્ર પુરાણી ઢબે ચિત્રાયાં કરાતાં હતાં; જ્યારે અગ્નિમિત્ર રાજ્યે અશ્વમેધ કરાયા ને તેણે સાર્વભૌમત્વની ઘેાષણા કરી ત્યારથી અકેંદ્રિત ભાવનાને અમલ થઈ ચૂકયા ગણાય. એટલે ત્યારથી તા સિક્કાચિત્રામાં સવળી અવળી બાજુને જે મહિમા હતા તે પણ સર્વથા અદૃશ્ય થઈ ગયા સમજવા. તેના પ્રપિતામહ મલિક શ્રી શાતકરણીના રાજ્યથી, જે માટે વિસ્તાર આંધ્રપતિ તરીકે વારસામાં તેના દાદા પાંચમા શાતકરણીને તથા તે બાદ પાછે। તેના પિતા છઠ્ઠા સાતકરણીને મળી આવ્યેા હતેા તે જ, આ નં. ૭ રાજાને પણ ઉત્તરાત્તર વારસામાં મળ્યો હતેા. ફેર એટલો જ હતા કે તેના દાદા પાંચમા શાતકરણી આ સર્વ પ્રદેશ ઉપર તદ્દન સ્વતંત્રપણે સ્વામિત્વ ધરાવતા હતા જ્યારે તે સ્વામિત્વ તેના પિતાના ઉત્તર જીવનમાં ગુમાઈ જવા પામ્યું હતું. જોકે તે સમયે ગણતંત્ર રાજ્યની વ્યવસ્થા ચાલતી હાઇને, વિજેતા રાજાનું મહારાજા પ્રિયદર્શિનનું–માંડળિકપણું સ્વીકારી લેવાથી પોતાના સર્વ પ્રદેશ ઉપર છઠ્ઠા સાતકરણિને કુલ મુખત્યાર તરીકે પુનઃ સ્થાપિત કરી દેવામાં આવ્યે હતા. તે જ પ્રમાણે આ સાતમા શાતકરણએ પણ ગાદી ઉપર બેસતાં મહારાજા પ્રિયદર્શિનના સાર્વભૌમત્વને સ્વીકાર કરેલ હેાવાથી, તેને પણ તેના પિતાની પેઠે સર્વે અધિકાર સાથે તે સર્વ પ્રદેશ ઉપર રાજા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જૈનસાહિત્ય ગ્રંથામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયા છે કે, મહારાજા સંપ્રતિએ અનેક પદભ્રષ્ટ રાજાઓને તેમના મૂળસ્થાને પાછા સ્થાપ્યા હતા. કહેવાના તાત્પર્ય એ છે કે, આના મુલક દક્ષિણદિના આખાયે દ્વીપકલ્પ ઉપર ફરી વર્ષેા હતેા. માત્ર બે નાના પ્રદેશ, મહેાટા રણમાં જેમ જળાશય આવી રહે તેમ, આ દ્વીપકલ્પમાં આવી - રાજ્ય વિસ્તાર અને સીમા- સ્પેશિત રાજ્યો [ એકાદશમ ખડ રહ્યા હતા. આમાંના એકનું નામ ચાલા અને ખીજાનું નામ પાંડ્યા રાજ્ય હતું. તેમના ચેલારાજ્યના તે સમયે વિસ્તાર કેટલા હશે તે કહેવાને કાંઇ આપણી પાસે પ્રમાણુ પુરસ્કર માહિતી નથી. પરંતુ તેની રાજગાદી કાંચી-કાંજીવરમ હતું અને પાંડ્યા રાજ્યમાં, દ્વીપકલ્પના અંતે જે નાના ત્રિકાણાકાર પ્રદેશ છે તે જેમાં મદુરા, ત્રિચિનાપલી છે. શહેરા આવેલ છે તેના સમાવેશ થતા હતા. આ બે રાજ્યાની સીમા ખાદ કરતાં, શાતકરણની હદ કયાંસુધી આવીને અટકી જતી હતી તે ચાક્કસપણે કહી શકીએ તેમ નથી, છતાં જે સમુદ્રતટને અદ્યતન કરેામાંડલ કિનારા તરીકે એળખવામાં આવે છે તે પ્રદેશમાંથી તેના સિક્કા મળી આવતા હેાવાથી, ત્યાંસુધી તેા તેના રાજ્યની હદ લખાતી હેાવી જોઇએ એટલું સિદ્ધ થઈ શકે છે. દક્ષિણ હિંદી દ્વીપકલ્પમાંના આ ચેાલા અને પાંમાના રાજ્યે। આ શાતકરણની સીધી છાયામાં હાવાનું ગણી શકાય કે તેઓ મહારાજા પ્રિયદર્શિનની હુકુમતમાં હતા એમ ગણાય તે, નથી ઇતિહાસ ઉપરથી બરાબર જાણી શકાતું કે નથી મહારાન્ત પ્રિયદર્શિને ઉભા કરાવેલ શિલાલેખમાં આપેલ વર્ણન ઉપરથી સમજી શકાતું; કેમકે તેમાં તે અંધ્રદેશને-Bordering landsસીમાંત પ્રાંતા તરીકે સંખેાધ્યા હૈાવાને આભાસ થાય છે છતાં, ચેલા અને પાંડયાને સ્વતંત્ર અધિકાર પ્રાસ થયા હેાય તેવા વર્તાવ દેખાય છે. જો સીમાંતના અર્થ રાજ્ય વિસ્તારની અંતે સીમાઉપર આવેલ પ્રાંતા, એમ કરીએ તે તે યથાસ્થિત નથી લાગતા, કેમ કે પશ્ચિમે અંધદેશ અને પૂર્વે કારેામાંડલ કિનારાઉપર તે શાતકર્રાણુની સત્તા નિશ્ચિતપણે સાબીત થાય છે જ. એટલે વચ્ચે આવતા ચેાલા રાજ્યની સ્થિતિ તા, એક સુડીના ખે પાંખીયા વચ્ચે આવતી સેાપારીના જેવી ખની રહે, પછી તેને (Bordering) સીમાંત કહેવાય શી રીતે? ખીજી બાજુ મહારાજા પ્રિયદર્શિને હિંદમાં તેમજ હિંદની બહાર, ઉત્તરે તિબેટ અને તુર્કસ્થાન સુધી તથા પશ્ચિમે ડેડ સિરિયા સુધી જે દિગ્વિજય મેળવ્યેા હતેા તેને લગતા સર્વ ખ્યાન ઉપર ઉડતી નજર ફેંકીએ છીએ, ત્યારે એવા જ નિશ્ચય ઉપર આવવું રહે છે કે તેણે Page #216 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદ ] સર્વોપરી વિશિષ્ટતા [ ૧૮૯ દક્ષિણહિંદને કોઈ પણ પ્રદેશ પિતાની આણું બહાર વપરાશ થયેલ છે. આ ઉપરથી બીજો સાર એ પણ રહેવા દીધો હેવો ન જોઈએ. છતાં જે પ્રદેશ પોતાના કાઢી શકાય છે કે, તે સમયે એકદમ ચોખ્ખી રીતે અધિકારમાં હેવાનું શિલા લેખમાં જણાવ્યું છે તેમાં નિર્મળ રાજતંત્રગણની વ્યવસ્થા પ્રચલિત હેવાનું પણ અંપ્રદેશની દક્ષિણે આવેલ કેરલપુર, ચેલા, પાંડયા, નથી કરી શકતું, તેમ ગણતંત્ર રાજ્યપદ્ધતિનો તદ્દન ના ઈનાં નામ આવે છે. એટલે કે તેમને પોતાની સત્તામાં થઈ ગયો હતો એમ પણ નથી કહી શકાતું; મતલબ અને સીધા અમલ તળે હોવાનું લેખવે છે, જ્યારે કે કેદ્રિત અને અકેંદ્રિત રાજ્ય વ્યવસ્થાની વચ્ચે વચ્ચે આવેલ અંધ્રદેશને Bordering તરીકે લેખ transitional period=ગાળે તે સમયે વર્તતા છે. આ ઉપરથી સમજાય છે કે, Bordering એટલે હતો. આ પ્રમાણેની રાજવ્યવસ્થાની અટપટી ગોઠવણે સીમાંત, પિતાના રાજ્યની સીમાની અંતિમ હદે–એવા ચાલતી હોવાને લીધે, સાતમાં શાતકરણિની સત્તા અર્થમાં નહિ, પરંતુ પોતાના રાજ્યની હદમાં અડોઅડ સમસ્ત દક્ષિણ હિંદના દ્વીપકલ્પ ઉપર ચાલતી હતી, આવેલ અથવા સ્મશાને રહેલ કોઈ બીજું રાજ્ય એમ કહેવામાં પણ આપણે સત્યથી બહુ વેગળા જવાનું વચ્ચે આવતું ન હોય તેમ; જેને conterminous જોખમ ખેડતા નથી. તેમ પિતાના સિધા કાબુવાળા કહી શકાય. સર્વ પરિસ્થિતિનું સમીકરણ કરતાં એવા પ્રદેશની દૃષ્ટિએ જ બોલાય તે, દક્ષિણહિંદને ત્રિકસાર ઉપર આવવું પડે છે કે, ચેલા અને પાંડયા નાને મુલક, એવા પાંડવા રાજ્યને તથા અન્ય નાના રાજ્યના સરદારે પણુ, કેરલપુર, સત્યપુરની પેઠે, ચેલા રાજ્યને પ્રદેશ બાદ કરતાં, શેષ દક્ષિણહિદ મહારાજા પ્રિયદર્શિનના કૌટુંબિક પુરૂષો હેવાથી, ઉપર તેને અધિકાર હતો એમ ઉચ્ચારવામાં પણ તેમના ઉપર સીધી હકુમત તેની ચાલતી હતી, જ્યારે કાંઈ ખોટું દેખાતું નથી. અંધ્રપતિ અન્ય રાજકુટુમ્બને લગતા હેવાથી તેના તેનું નામ દક્ષિણહિંદ ઉપરના તેના કાબુ માટે ઉપર પોતાને સીધે કાબુ નહોતો; પરન્તુ ગણતંત્ર રાજ્ય આગળ પડતું ગણાય કે નહીં તે પ્રશ્ન ભલે વિવાદાજેવી રાજપદ્ધતિ ચાલુ હોવાથી તેને માંડળિક બનાવી, સ્પદ રાખીએ છતાં, ઉત્તરહિદમાં તેણે જે પરાક્રમ નિરાળો અધિકાર ભોગવવા દેવામાં આવતું હતું. આ કરી બતાવ્યું છે તેવું તે એક પણ અંધ્રપતિના ફાળે પ્રમાણે જ્યારે Bordering એટલે સીમાંત=(ter- નેંધાયું નથી એટલે તેજ તેના રાજ્યની ખાસ વિશિminating at the border, situated final છતા લેખી શકાશે. તે માટે નીચેનો પારિચાક વાંચે. at the border એમ નહીં, પરંતુ close આખાયે શતવહન વંશમાં લગભગ ત્રીસેક રાજાઓ to, surrounded by or conterminous બલકે તેથી પણ બે ચારની સંખ્યામાં વધારે–થયાનું with) સીમાને સ્પર્શતા એવા અર્થમાં વપરાતો કહી શકાશે. છતાં જેમની મહાદેખાય છે, ત્યારે એ પણ સ્પષ્ટ થાય છે કે, Bor- | સર્વોપરી પરાક્રમીઓમાં ગણના કરી શકાય dering countriesની પેલી પાર, તેનું સ્વામિત્વ વિશિષ્ટતા તેવા તો સ્વભાવિક રીતે આંગનહતું પણ માત્ર મિત્રતા જ હતી, એ જે અર્થ ળીને ટેરવે લેખાવી શકાય તેટલા અત્યારે વિદ્વાનો કરી રહ્યા છે તેમ સમજવું રહેતું પાંચ છ જ છે. વળી સામાન્ય માન્યતા એ છે કે, નથી. તેનું સ્વામિત્વ તો સર્વત્ર હતું જ, પછી તેને જેમ કોઈ રાજાનું શાસન લાંબું તપે, તેમ તે વિશેષ Bordering કહે કે outside the border કહે પરાક્રમી સંભવે. આ નિયમાનુસાર ત્રણેક રાજાઓ કે ગમે તે નામ આપે, પરંતુ રાજવહીવટની પ્રથામાં જ એવા પાક્યા છે કે તેમનો શાસનકાળ ૫૦ વર્ષની ફેર હતું એટલા પૂરતું જ સૂચન કરવા માટે તે શબ્દની હદ પણ ઓળંગી ગયો છે. છતાં કહેવું પડશે કે, તે पर (૧) જુએ પુ. ૨, ૫, ૩૦૮, ૩૧૧ ૩૫૭, ૩૫૮ અને ૩૫૯ તથા તેની ટીકાઓ. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] સર્વોપરી વિશિષ્ટતા [ એકાદશમ ખંડ. ઉપરાંત ત્રણચાર એવા ભૂપાળો પણ થવા પામ્યા વાળા ગૌતમીપુત્ર તથા નં. ૧૮ વાળા રાજા હાલે છે, કે જેમને રાજ્યકાળ ભલે અડધી સદીના કરતાં ઉત્તર હિંદના રાજકર્તા અવંતિપતિઓ એવા પિતાના ઓછ–બકે અડધા જેટલો જ એટલે પા સદીની મિત્રો સાથે રહીને, યુદ્ધમાં સક્રિય ભાગ ભજવ્યો છે આસપાસ જરા વધારે કે કમી-ચાવ્યો છે તે પણ, એટલું જ નહીં પણ ઉત્તરહિંદમાં રાજમહેમાન તેઓનાં નામો, પેલા પહેલા વર્ગમાં મૂકયા છે તે મહા- તરીકે રહી અમુક સમય (પુ. ૩ માં ગર્દભીલ વંશની ભાગ્યશાળીઓનાં કરતાં, કાંઈ ઓછાં યશસ્વી અને હકીકત જુઓ) આરામ અને વૈભવમાં પસાર પણ પ્રભાવશાળી તે નથી જ. તેમણે પણ પિતાના વંશને કર્યો છે. તેમ વળી નં. ૨૫ વાળા છત્રપણે તે સૈારાષ્ટ અતિ ઉજવળ બનાવવામાં યથાશક્તિ ફાળા અર્પણ અને ગુજરાત જેવા ઉત્તરહિંદના પ્રાંતમાં (ષષ્ટમ કર્યો છે જ. આવા ૫ સદી સુધી રાજ ભગવત પરિચછેદે લેખ નં. ૧૮) રાજય પણ ચલાવ્યું છે, નરેશમાં, નં. ૨ વાળા ગૌતમીપુત્ર યજ્ઞશ્રીને, નં. ૧૭ છતાં ઉપર દર્શાવેલ સામાન્ય નિયમને અનુસરીને વાળા ગૌતમીપુત્ર શાતકરણિ અરિષ્ટકર્ણને તથા નં. આપણે કહેવું પડયું છે કે તેમને ઉત્તરહિદ સાથે ૨૪ વાળા ગૌતમીપુત્ર શાતકરણિને અને નં. ૨૫ વાળા સંબંધ નહોતો. જયારે આ સાતમા શતકરણિએ જે વસિષ્ઠપુત્ર છત્રપણુ શતકરણિને, મુખ્યપણે મૂકી કે ઉતરહિંદમાં રાજ્ય પણ નથી કર્યું, તેમ નં. ૧૭ શકાશે. પરંતુ અડધી સદીવાળા જે ત્રણ નૃપતિઓએ અને ૧૮ માની પેઠે રાજવૈભવમાં સમય પસાર પણ પિતાને શાસનકાળ ઇતિહાસના પાને અમર કરાવ્યો નથી કર્યો, છતાં તેને ઉત્તર હિંદ સાથે અતિ સંપર્કમાં છે તેમની વિશિષ્ટતાઓ તે જદી જ ભાત પાડી આવેલ લેખો પડ્યો છે; કારણ કે તેણે ઉત્તરહિંદ બતાવનારી દેખાય છે. તેમાંના પહેલાની–મલ્લિકશ્રી ઉપર બે બે વખત ચડાઈ લઈ જઈ, ડોલતી એવી શાતકરણિની-વિશિષ્ટતાઓનું વર્ણન, ઉપરમાં તેના મૌર્ય સામ્રાજ્યની-અવંતિપતિની સત્તા સામે પડકાર જીવનવૃત્તાતે આલેખાઈ ગયું છે. ત્રીજા અને છેલ્લા ઝીલ્યો હતો. એટલું જ નહીં, પરંતુ બીજી ચડાઈ એવા હાલ શાલિવાહનનું ખ્યાન તેના વૃત્તાંતે લખાશે. વેળાએ તે, કોઈએ પણ ઈતિહાસમાં નથી કરી જ્યારે વચલા અને બીજા એવા શાતકરણિ સાતમાનું બતાવ્યું તેવું કરી બતાવીને-જે સત્તાધીશનો પતિ વૃત્તાંત તે અત્યારે તેના રાજ્ય વિશે જ્યારે આપણે ખડિયો હતો તે જ સત્તાધીશને જીતી લઈને પિતાને બેલી રહ્યા છીએ ત્યારે જ કહેવું યથાસ્થાને ગણાશે. ખંડિયા બનાવી દીધા હતા; ઉપરાંત પિતાનું સાર્વ સર્વ ભણેલાઓની અને વિદ્વાની એ જ માન્યતા મત્વ પ્રજા પાસે પણ કબૂલ કરાવી લીધું હતું બંધાયેલી છે કે આંધ્રપતિઓ એટલે દક્ષિણહિંદના જ અને આ સર્વ વિજયમાળાના મુકુટમાં કીર્તિવત ભૂપતિઓ. તેમને ઉત્તરહિંદ સાથે સંબંધ જ ન હોઈ ફુમતું ઉમેરવા, તે ખડિયા નૃપતિને અંકુશમાં રાખવા, • શકે. અલબત્ત, કેટલેક અંશે આ અભિપ્રાય સકારણ પિતાના સરમુખત્યારને-Dictatorને-સેનાધિપતિ છે જ. સામાન્ય રીતે વિંધ્યાચળ પર્વતને જ, ઉત્તર નીમી દીધો હતો. આ પ્રકારને વિજય મેળવવામાં અને દક્ષિણ હિંદની સીમા આંકતે લેખાય છે; છતાં ભલે તેને ભૂજાબળરૂપી પરાક્રમ બહુ ફેરવવું પડયું તેને ઓળંગીને ઉત્તરે આવેલ વરાડ અને મધ્યપ્રાંત ન હોય, કે રાજરમતની શેત્રજમાં કૌશલ્ય-પટુતા ઉપર, જેમની સત્તા જામી હોય તેને પણ ઉત્તરહિંદના વાપરવી પડી ન હોય, પરંતુ માત્ર સંગાએ જ શાસક તરીકે ન લખવાની પ્રથા પડી જવાને લીધે. યારી આપી હોય–અરે કહે કે-માત્ર અશ્વ દેડાવતે અમે પણ તે જ ન્યાયે આ વાક્ય ઉચ્ચારીએ છીએ; જ નગર પ્રવેશ કરીને ગાદી કબજે કરી લીધી હેય કેમકે નં. ૨ વાળા ગૌતમીપુત્ર યજ્ઞશ્રીને સત્તા પ્રદેશ છતાં, વિજય તે વિજય જ કહેવાય. કહેવાની મતલબ કાંઈક ઉત્તરહિદમાં થવા પામ્યો હતો છતાં તેને એ છે કે તેણે મૈર્ય સમ્રાટ-અવંતિપતિ ઉપર પોતાનું ઉત્તરહિંદ સ્વામી નથી કહેવાતે; તેમજ નં ૧૭ રાજકીય આધિપત્ય મેળવ્યું હતું અને જે તે સમ Page #218 -------------------------------------------------------------------------- ________________ નવમ પરિચ્છેદ ] મની રાજપ્રથાએ, રાજ્ય વ્યવસ્થાએ—તેને અટકાવ્યા ન હાત તે। પેાતાને અવંતિપતિ તરીકે નહેર પણ કરી દીધા હત. આ પ્રસંગ શું હતા અને કેવી રીતે અનવા પામ્યા હતા, તે સર્વ હકીકત ઉપરના ખે પારામાં-પૃ. ૧૮૪ થી ૧૯૦ સુધી લખાઈ ગઈ છે. ત્યાંથી વાંચી લેવા વિનંતિ છે. તેના રાજ્યની ખાસ સર્વોપરિ વિશિષ્ટતા જે ગણાય તેવી છે તે તેની અવંતિ ઉપર આ ચડાઈ તથા વિજય અર્પતી યશગાથા લેખવી રહે છે. પતંજલી મહારાય અને રાજા શાતકરણિ પડિત પતંજલીની એક રાજનીતિજ્ઞ તરીકે કે મહાવિદ્વાન તરીકે જે નામના પ્રચલિત થઈ છે તેમના સમય શુંગવંશી અવંતિપતિના રાજપતંજલી મહાશય અમલે છે તથા તેમણે પેાતાનું અને રાજા જીવન તેમના આશ્રયે પસાર કરેલ શાંતકરણ હેાવાથી તેમનું સ્થાન પણ અવંતિ પ્રદેશ જ મુખ્ય અંશે ગણાય છે. તેમજ આ હકીકત ઇતિહાસમાં એટલી બધી પ્રસિદ્ધ થયેલી છે કે આપણે તેમનું જીવનવૃત્તાંત તે સ્થાને જ વિશેષત: આલેખવું પડયું છે. છતાં પુ. ૩ માં તેમના જીવન પરિચય આપતાં હકીકત શોધઈ છે કે, તેમના જન્મ દક્ષિહિંદમાં, ગેાદાવરી નદીના મુખપ્રદેશ ગણાતા એવા ગાવરધનસમયના ક્રાઇક ગામે થયા હતા. મતલબ કહેવાની એ છે કે, તેમના કીર્તિકળશનું સ્થાન ભલે ઉત્તરવિંદમાં હતું, પરંતુ ઉદ્ભવસ્થળ તે દક્ષિણહિંદમાં જ હતું. ઉપરાંત તેમના રાજદ્વારી જીવનના તેમજ વિદ્યાસંગના આર ભ પણ દક્ષિણહિંદમાં જ થયા હતા અને તે પણ આ રાજા સાતમા શાતકરણના રાજ્ય અમલેજ તથા તેના જ પાષણ અને પ્રાત્સાહનથી. આ હકીકત એટલી બધી જાણીતી થઇ નથી એટલે તેને લગતું વર્ણન અત્ર હાથ ધરવાની જરૂરિયાત લાગી છે. ΟΥ ધર્મક્રાંતિ કરવામાં પે. પતંજલીના અને આ રાજાને કુવા સુમેળ જામ્યા હતા તેના ઠીકઠીક ચિતાર ઉપરમાં (૧૫) એમાંથી રાન સાતકરણ મૂળે તે જૈનધર્મી હતા પરન્તુ કેવા સાંચાગમાં તેણે ધર્મપલટા કર્યાં હતાં [ ૧૯૧ આપણે જણાવી ગયા છીએ એટલે ચર્વિતચૂર્ણ કરવાની જરૂર નથી. પરન્તુ એટલું કહેવું આવશ્યક છે કે, જે રાજકીય અને ધાર્મિક ક્રાંતિ કરવાનું ચેટક, આ રાજા અને તેના પુરેાહિતને વળગ્યું હતું તે, તે બંનેનાં કાંઇક દર્શાખાર તેમજ મહત્ત્વાકાંક્ષી સ્વભાવને અનુસરીને જ હતું. ઇર્ષાખારી એટલા દરજ્જે કહી શકાય કે, મહારાજા પ્રિયદર્શિન, હવે સાબિત કરાયું છે તેમ એક ચુસ્ત જૈનધર્મી રાજા હતા; વળી રાજકુનેહથી તેણે તે ધર્મના પ્રચાર, પશ્ચિમે 3 મિસર અને સિરિયા સુધી, ઉત્તરે તિભેટ, ખાટાન અને ચિનાઇ તુર્કસ્થાન સુધી અને દક્ષિણે 3 સિંહલદ્દીપ સુધી કર્યાં હતા. તેમ પેાતાના રાજઅમલ પણ એવી જ શીફતથી ચલાવ્યા હતા કે રાજપ્રકરણને ધ`થી અલગી અલગ જ રાખ્યે ગયા હતા. છતાં પેાતાની પ્રજાને મોટા ભાગ જૈનધર્મને અનુસરતા ખની જવા પામ્યા હતા. સારાંશ કે મહારાજા પ્રિયદર્શિનની ધર્મવિષયક તેમજ રાજકીય વિષયક નીતિ, એમ બન્ને, ભલભલાને મન એક રબા–ખિયાણા સમાન થઇ પડી હતી. એટલે સ` કાઇને મનમાં એમ સ્વભાવિક રીતે જ થઈ આવતું છે કે, આપણા હાથમાં જ રાજ્યની લગામ આવે તેા, આપણે પણ કાં તે જ પ્રમાણે શક્તિ ફારવી ન શકીએ તે તેના જેવા સુયશ મેળવી ન લઇએ ? આવે પ્રસંગ મહારાજા પ્રિયદર્શિનના મરણુ ખાદ તરત જ, આ રાજા અને પુરેાહિતની જોડીને સાંપડી આવ્યેા હતા. આ બંને૧૫ વેદાનુયાયી હતા. એટલે પ્રિયદર્શિને જેમ જૈનધમના યશ જગઆશ્કારા કરી બતાવ્યા હતા, તેમ આ વેદાનુયાયી યુગ્મને સ્વધર્મના પ્રચાર કરી ખતાવવાના કાડ ઉગી આવે તે સ્વભાવિક છે અને ઉગી આવ્યા પણ હતા જ. પરન્તુ કમનસીબે જે કુનેહ પ્રિયને વાપરી હતી તે તે બતાવી ન શકવાથી, સુયશ આંધવાને ખલે કેટલીક અપકીર્તિ તેમણે વહેારી લીધી હતી, આ માટે તે કાર્યને આપણે ઇર્ષાખારી કહેવી પડી છે, છતાં રાજા તેનું વર્ણન ઉપરમાં અપાઈ ગયું છે. અહીં ધર્મપલટા થયાં બાદનું વર્ણન છે, એટલે વેદાનુયાયી હતેા એમ લખ્યું છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] પતંજલી મહાશય અને રાજા શાતકરણિ [ એકાદશમ ખંડ સાતકરણિ મહાપરાક્રમી હેવાથી તે સ્થિતિ જાળવી પોતાના મનોરથે ઘણે અંશે અમલમાં મૂકાવી શક્યા રાખવાને શક્તિવત થયા હતા; પણ તેનું મરણ તરત હતા, જે આપણે પુ. ૩માં પુષ્યમિત્ર–અગ્નિમિત્રના નીપજયું અને તેની ગાદીએ જે આવ્યા તે તેવા પ્રભાવ- વૃત્તાંતથી જાણી ચૂક્યા છીએ. શાળી ન હોવાથી ઢીલી દેરી મૂકી અને પ્રજાને યથેચ્છ ચાલવા દીધી, એટલે ત્યાં પુનઃશાંતિ સ્થપાઈ આ પ્રમાણે ધર્મવિષયક હરીફાઈમાં મહારાજા ગઈ છે, જે આપણે આગળના પરિચ્છેદે નિહાળીશું. પ્રિયદર્શિનની અને રાજકીય વિષયની હરીફાઈમાં પ. જ્યારે પતંજલી મહાશયને, “હાર્યો જુગારી બમણું રમે ચાણકયની નીતિની તુલના કરવામાં અને બની શકે તેના જેવો જ ઘાટ થયો હતા; કેમકે એક બાજુ તે બન્ને વિષયમાં તેમના ઉપરીપદે બિરાજવા માટે શાતકરણિના ગત થયા બાદ, તેના ફરજંદોની પ્રજાની પંડિત પતંજલિએ પિતાની સર્વ શક્તિ ઉપયોગમાં લઇ, સાથે કડક હાથે કામ લેવાની અશક્તિ પ્રગટ દેખાતી આકાશ અને પાતાળ એક કરવામાં બાકી રાખી હતી એટલે પિતાનું મન ધાર્યું કરી શકાય તેમ નહોતું. નહોતી. પરંતુ જેટલા પ્રમાણમાં તેમનામાં શક્તિ પરંતુ બીજી બાજુ અવતિમાં પોતાના સાગ્રીત પુષ્ય. અને ઉત્સાહ ભર્યા હતાં, તેટલા પ્રમાણમાં જે કુનેહ મિત્રનું જેર વિશેષને વિશેષ જામતું જતું હતું એટલે અને દીર્ધદષ્ટિપણે કામ લેવાની પદ્ધતિ અખત્યાર ત્યાં પિતાને ખેલ વિનાસંકેચેબલ્ક તેની મદદથી કરી હત, તે અત્યારે તેમના સઘળા પ્રયાસો જે વિશેષ પ્રબળતાથી ખેલી શકાશે તેવું દેખાવાથી પિતાને દુનિયાની નજરે ઈર્ષ્યા અને અદેખાઇપ્રેરિત દેખાઈ વસવાટ તેમણે ત્યાં ફેરવી નાંખ્યો હતો; તથા તેઓ ગયા છે, તેણે ઓર જ સ્વરૂપ ધારણ કર્યું હેત. Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉજાસ - શ્વાસ આદર TI" ((((((I દશમ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર–(૮) લંદર (૯) આપિલિક-આપિલક (૧૦) અને આવિ–આ ત્રણેના રાજ્ય કે ઈ સબળ મુદ્દે નેધા જડતા ન હોવાથી ત્રણેના એકત્રિત આપેલાં વૃત્તાંત– (૧૧) મેઘસ્વાતિ પહેલો–ઉપરના ત્રણ અને આ ચોથાના રાજ્યકાળ સુધી દક્ષિણના દરબારે રહી ગયેલ વૈદિક ધર્મની અસર-વળી જૈનાચાર્ય કાલિકસૂરિના હાથે પ્રતિકાર થતાં, જનમ આગળ તરી આવ્યો હતો તેનું દૃષ્ટાંત સાથે આપેલ વર્ણન–આ ગ્રંથના આલેખનમાં વારંવાર ધર્મના મહાસ્ય ઉપર વર્ણન કરેલ હોવાથી, વિદ્વાનોએ લેખકને ધમધ અને સ્વધર્મ પ્રત્યે પક્ષપાતિ લેખેલ છે; પરંતુ તે સમયના રાજાએ ધર્મરક્ષા માટે કેવા મરી ફીટતા હતા તથા તે ઉપરથી તેમનાં જીવને કેવાં રંગાયેલાં રહેતાં. તેને ખ્યાલ . જ્યાંસુધી આવે નહીં ત્યાં સુધી, ખરે ઈતિહાસ પણ અંધારામાં રહેવા પામે અને રહેવા પામ્યો જ છે તે સ્થિતિને શિલાલેખ વિગેરેનાં દૃષ્ટાંતે સાથે આપેલ ચિતાર-વળી ધર્મ શબ્દના ઉચ્ચાર માત્રથી જ ભડકી ન જતાં, તે સમયની અને વર્તમાનકાળે કરાતા તેના અર્થ વચ્ચેની મનાઈ રહેલ, વ્યાખ્યાને બતાવેલ મર્મ (૧૨) સાદાસ ઉર્ફે સંઘસ્વાતિ-નં. અગિયારમાની પેઠે આના રાજ્ય પણ ચાલેલ ધર્મયુદ્ધને આપેલ ખ્યાલ-જેથી ક્ષહરાટ નહપાણ અને રાણી બળશ્રીના પુત્ર તથા પૌત્રના રાજ્ય કેતરાયલ લેખને મળી આવતે-ઉકેલ-તથા અત્યાર સુધી ઇતિહાસમાં થઈ પડેલ વિકૃતિને મળી આવતા ચિતાર – . (૧૩) મેઘસ્વાતિ બીજે (૧૪) અને મૃગેંદ્ર-તેમણે ચલાવેલ તટસ્થપણે રાજ્યઅમલ (૧૫) સ્વાતિકર્ણ–તેની રાણી બળથીને આપેલ પરિચય; તથા તેણીને નં. ૧૬, ૧૭ અને ૧૮ મા આંધ્રપતિ સાથે પુરવાર કરી આપેલ સગપણ સંબંધ-તથા પુરાણક અને જૈન ગ્રંથમાંની હકીકતોથી અને પુરાવાથી, સાબિત કરી આપેલ આપણાં અનુમાને તથા અન્ય એતિહાસિક ઘટનાઓ– . (૧૬) દીપકર્ણ; દીપકણિ–શામાટે તેણે ગાદી ત્યાગ કર્યો હતે તથા રાણબળશ્રીનાં લાગવગ અને પ્રભાવને લીધે રાજ્યમાં કેવા કેવા પ્રસંગે બનવા પામ્યા હતા, તેનું કાંઈક આપેલું વર્ણન– ૨૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] લબેદર, આપિલિક અને આવિ [ એકાદશમ ખંડ શતવહન વંશ (ચાલુ) નહોતું એમ કહીએ તો ચાલે. નં. ૧૦નું રાજ્ય ઈ. સ. (૮) લંબોદર (૯) આપિલિક-આપિલક પૂ. ૧૯૬-૫ માં આરંભાયું, ત્યાં સુધી વિદર્ભ-વિરારપ્રાંત (૧૦) અને આવિ આખાયે આંધ્રપતિને તાબે જ હતો. પછી તેણે કાંઈ નં. ૭ સુધીનાં રાજાઓનાં જીવન વિશે પ્રકાશ કારણ આપ્યું હોય કે તે પ્રદેશ ઉપર શાસન ચલાવતા પાડવામાં કે સંપૂર્ણ તે ન જ કહી શકાય. છતાંયે તેના મહારથીઓ-સૂબાએ કાંઈ કારણ આપ્યું હોય, પરંતુ ઠીકઠીક પ્રમાણમાં સામગ્રી મળી આવી છે જેથી તે અવંતિપતિ રાજા અગ્નિમિત્રને યુદ્ધમાં ઉતરવાને પ્રસંગ દરેકને છૂટા પાડીને આપણે વર્ણન કરી બતાવ્યું છે. ઉભો થયો હતો. આ કારણે રાજકીય હેવા કરતાં પરંતુ નં. ૮થી ૧૫ સુધીના આઠ રાજાએ સંબધી મતભેદ હોવાનું વિશેષતઃ જણાય છે. આ યુદ્ધને અંતે બહુ જ જુજ માહિતી મળી આવતી હોવાને લીધે, આંધ્રપતિને કેટલોક પ્રદેશ ગુમાવવો પડયો છેઉપરાંત, કોઈક ઠેકાણે બે કે ત્રણને એકઠા પણ નાંધવા પડયા માલવિકા નામની કન્યાને પણ લગ્નમાં દેવી પડી છે છે જ્યારે કેટલાકને માત્ર પાંચપંદર લીટીમાં જ પતાવી (આ કન્યા તેની જ હતી કે પેલા મહારથીની, તે ચોક્કસ નાંખવા પડયા છે. આ ધોરણને અનુસરીને ને.. ક થતું નથી). આ સિવાય બીજો કોઈ ઐતિહાસિક પ્રસંગ અને ૧૦ રાજાઓને એકત્ર રીતે લીધા છે. ' નોંધવા યોગ્ય મળી આવતું નથી તેથી તેમનાં વૃત્તાંત તેમના કેઈ વિશે, જેને ખાસ માહિતી કહી શકાય બંધ કરીએ છીએ. તેવી પ્રાપ્ત થતી નથી જ, પરંતુ સંગાનુસાર–આનુ. (૧૧) મેઘસ્વાતિ પહેલે પંગિક એકાદ વિષય જે મળી આવ્યા છે, તેનું કાંઈક કાળ ગયે. અગ્નિમિત્રની ગાદીએ તેના પૌત્ર વિવેચન કરીશું. નં. ૭ના રાયે જણાવી ગયા છીએ બળમિત્ર-ભાનુમિત્રનાં રાજ્ય પ્રદિપ્ત થયાં હતાં. તેઓ કે, ઉત્તરહિંદમાં શૃંગવંશી અમલતળે તેમ જ દક્ષિણ પણ પિતાના પિતામહની પેઠે ચુસ્ત વૈદિકધમાં હતા. હિંદમાં, શતવહનવંશીની આણામાં-હકુમતમાં વૈદિક આ બાજુ આંધ્રપતિ તરીકે મેધસ્વાતિ પહેલો આવ્યો મતને રાજધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. તેમાંયે હતો. તે પણ ખરું કહીએ તો જેકે વૈદિકમતને જ શંગવંશીઓ પોતે જ બ્રાહ્મણકુળમાં જન્મેલ હોવાથી પક્ષપાતિ હતા, છતાં જૈનધર્મ પ્રત્યે દ્વેષધારી નહે. તેમણે તે ધર્મને ચુસ્તપણે વળગી રહીને સારી રીતે જેમ બળમિત્ર ભાનુમિત્રને સંયુક્ત રાજકાળ ૩૦ આગળ વધાર્યો હતો, જ્યારે આંધ્રપતિઓ પિતે વર્ષનો હતો, તેમ આ મેધસ્વાતિને રાજકાળ પણ ક્ષત્રિયોત્પન્ન ગણાતા હેઇને, તેમને પોતાના પૂર્વજોના લગભગ તેટલે જ દીર્ઘ સમયી બલકે વિશેષ લંબાયલા ધર્મને પ્રથમ દરજે માન આપવું રહેતું હતું. તેમાંયે હતો. પરંતુ મેધસ્વાતિનું રાજ્યશાસન એક રીતે વિશેષ નં. ૭ વાળાએ ભલે પરિવર્તન કરેલ હતું, છતાં તે પણ પ્રભાવવંતુ નીવડયું હતું. કેમકે, બળમિત્ર ઉર્ફે ઓદ્દક અને એક ભલે બહુ નજીકન,-પૂર્વજ તે ગણાય ને (૬)એટલે ભાનુમિત્ર ઉર્ફે ભાગ–બન્નેએ સંયુક્ત રાજ્ય ભલે ૩૦ જેમ તેના તરફ પૂજ્યબુદ્ધિ રાખવાનું આવશ્યક ગણાય, વર્ષ કર્યું છે, પરંતુ પ્રથક રીતે તો દરેકને ફાળે પંદર પંદર તેમ વિશેષ ભૂતકાળી પૂર્વજો પ્રત્યે પણ માનબુદ્ધિ તે વર્ષ જ કહી શકાશે. વળી તેઓના રાજ્ય પંજાબ તરફની ધરાવવી જ રહે; જેથી અન્ને વર્ણવતાઓની સ્થિતિ જરા સરહદ તરફથી, પરદેશીઓના હુમલાને જે પ્રવાહ ઢચુપચુ ને ડામાડોળ જેવી રહેતી હતી, એટલે તેઓ સતત ચાલ્યો આવો હતો તેને લીધે, તેમને ઘણાખરો શુંગવંશીઓની પેઠે ચુસ્ત વૈદિકમતાનુયાયી નહોતા. પરંતુ સમય તેમની સાથે યુદ્ધ કરવામાં કે તેની રૂકાવટ અયોગાનુસાર તે ધર્મ પ્રત્યે જેમ ખેંચાયે જતા હતા, તેમ કરવામાં જ વ્યતીત થયે જતા હતા. એટલે તેમને રાજ્યની જૈનધર્મની અવગણતા પણ કરી શકતા ન હતા. પરિણામ શાંતિ જાળવી રાખવામાં સમય મળતા નહોતા. વળી એ આવ્યું હતું કે ઉત્તરહિંદમાં ધર્મનિમિત્તે જે કાંઈક પરદેશીઓ સાથેના યુદ્ધમાં જોડાવાથી તેમનાં અકાળ મૃત્યુ દમન ચલાવાયે જતું હતું, તેમાંનું દક્ષિણહિંદમાં કાંઈએ થવા પામ્યાં હતાં. આ સર્વ કારણોને લઈને તેમને રાજય Page #222 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ ] લંદર, આપિલિક અને આવિ કાળ, પ્રજા કલ્યાણની દષ્ટિએ શુન્યવત લેખીએ તે અમરાવતી કે વરંગુળમાં હોવાનું આપણે જણાવી લેખાય તે હતો. જ્યાં પ્રજાકલ્યાણ તરફ ઉપેક્ષાવૃત્તિ ગયા છીએ. કાલિકસૂરિ ત્યાં પહોંચ્યા. જોકે ત્યાંયે સેવાતી રહેતી હોય, ત્યાં પ્રજામાં ધર્મ પ્રચાર વિશે બહુ રાજધર્મ તરીકે વૈદિક ધર્મ જ પળાતો હતો, પરંતુ પડી હોવાનું માની લેવું, તે જરાક વધારે પડતું ગણાય. અવંતિપતિની પેઠે ચુસ્તપણું નહોતું; તેમ પ્રજા સાથે એટલે અગ્નિમિત્ર કરતાં બળમિત્ર–ભાનમિત્રના રાજ્ય રાજ્ય બહુ જ એખલાસભર્યો વર્તાવ ચલાવ્યું જતું વૈદિકમતને ઓછું પિષણ મળ્યું હતું એમ કહી હતું; તેમ અવંતિની અડોઅડ એવું બીજું કઈ રાજ્ય શકાશે. પરંતુ જ્યારે આપણને કહેવામાં આવે છે કે નહોતું કે ત્યાં જઈ પિતે આશ્રય લઈ રહે; વળી તક્ષિલાના યેન સરદાર એન્ટીઓલસિદાસે અવંતિ- આંધ્રપતિઓને મૂળ બાપિકે ધર્મ તે ચેન જ હતો. પતિ એવા કાશિપુત્ર ભાગરાજાના ધર્મ પ્રત્યે સહાનુભૂતિ આવાં અનેકવિધ કારણેને વિચાર કરી–સમયધર્મ દર્શાવવા, એક મોટો સ્તૂપ, સાંચી–ઉજ્જૈનની નગરીએ ઓળખી-તેમણે દક્ષિણ તરફ જ વિહાર કર્યો હતો ને દાનમાં ઉભે કરાવ્યો હતો (પુ. ૩ પૃ. ૧૧૧). ત્યારે પિતાનું શેષ ચોમાસું ત્યાં વ્યતીત કર્યું હતું. આપણે માનવાને કારણ મળે છે કે, રાજા ભાગને સ્વધર્મ અહી આંધ્રપતિના રાજનગરનું નામ વરંગુળ-અમરાપ્રત્યે અનુપમ મમતા હેવી જ જોઈએ. આ હકીક્તને વતી જણાવ્યું છે, પરંતુ જૈન સાહિત્યમાં (ભ. બા. પુષ્ટિ એ ઉપરથી પાછી મળે છે કે, રાજા ભાગે . ભા. પૃ. ૧૮૭) “પ્રતિષ્ઠાનપુરમાં ચોમાસું રહેવા પિતાના ભાણેજ બળભાનુને, પોતાના મામા કાલિક ગયા...ત્યાં શાલિવાહન નામે રાજા રાજ્ય કરતે સૂરિએ જ્યારે જૈનધર્મની દિક્ષા આપી ત્યારે ક્રોધમાં હતા.” આ પ્રમાણે શબ્દ છે. અત્ર જેમ શાલિવાહન ને ક્રોધમાં-બન્ને પક્ષે, એક પક્ષે સગો ભાણેજ ને બીજા રાજા હાલનું નામ અસંગત છે પરંતુ શતવહનવંશી પક્ષે સગો મામો હોવા છતાં, એટલે કે બન્ને પક્ષ રાજા સમજો રહે છે, તેમ પ્રતિષ્ઠાનપુર તે પ્રસિદ્ધપણે તરફ સમદષ્ટિ કેળવવાની હોવા છતાં, ભર ચોમાસે રાજનગર હતું એવા ખ્યાલથી લખાઈ ગયું સમજવું; જૈન સાધુઓને વિહાર કરવાનો નિષેધ કરાયેલો છે જ્યારે ખરી રીતે તે અમરાવતી નગર લખાવું જોઈએ. એવું જાણવામાં આવ્યું. છતાંએ અવંતિની હદ છોડી જે પ્રમાણે આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે તે દેવાનો રાજહુકમ ફરમાવ્યો હતો. આ કાલિકસૂરિ જૈન- ઉપરથી તથા તે સમયના પ્રાસંગિક અન્ય વિવેચનેથી ધર્મના એક મહાસમર્થ આચાર્ય–યુગપ્રધાન–તે તેનું નામ અંતરંજિકો (જુઓ આગળ નં. ૧૬ ના સમયે ગણાતા હતા; તેમને યુગપ્રધાન તરીકે વર્ણનમાં રાણુ બળશ્રીની સમક્ષ થયેલ વાદનું વર્ણન) સમય જૈનસાહિત્ય પ્રમાણે મ. સ. ૭૩૫થી ૩૭૬ હોવાનું સમજાય છે. આ નામ વરંગુળ માટે વપરાયું ઈ. સ. પૂ. ૧૯૨થી ૧૫=૪૧ વર્ષને ગણાવે છે. હશે કે અમરાવતીનું બીજું નામ હશે કે, વરંગુળ યાં રાજહકમ થયે ત્યાં તેને માને દીધા સિવાય અમરાવતી વને કાઈ ત્રીજી જ નગરી હશે તે એક છુટકે જ નહીં. એટલે કાલિકરિએ લાચારીથી દક્ષિણ સંશોધનને વિષય છે. અમારું અંગત મંતવ્ય એ થાય તરફ પ્રયાણ કરેલું. આ સમયે આંધ્રપતિએનું રાજ છે કે, અમરાવતી નગરીનું પર્યાય વાચક નામ અંતપાટ પૈઠણમાં ન હોવાને બદલે બેન્નાટક પ્રાંત, રંજિકા હોવું જોઈએ. ત્યાં સ્થિતિ કરાયા બાદ એકદા (૧) કાઈકના મત પ્રમાણે તેમનો સમય ૩૮૬-૩૯૬ (૩) છતાં બીજો પ્રસંગ જે ઉભો થયો છે તે વખતે સુધી પણ છે. બનવા જોગ છે કે કદાચ ૩૭૬ ને બદલે તે રાજા હાલ શાલિવાહનનું જ રાજ્ય ચાલતું હતું. આવી તેમને જીવનકાળ ૧૦-૨૦ વર્ષ વધારે લંબા હોય અને રીતે અનેક બના એકના સમયે થયા હોવા છતાં તેથી આ સમય નોંધ પડ હોય. બીજાંના રાજ્ય થયાનું નોંધાઈ જવાયું છે. (જુઓ નર, . (૨) જુઓ ભ, બા, ૨. ભા, ૫, ૧૮૭. ૧૬નું વૃત્તાંત) Page #223 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું મહત્વ અને ગ્રંથાલેખન [ એકાદશમ ખંડ પર્યુષણ નામે જેનેનું મહાપર્વ આવ્યું ત્યારે રાજાએ કેટલાય ભાગને જૈનધર્મમાં સ્થિર કર્યો હતો. આ તેમના પૂછયું કે “હે સ્વામી, પર્યુષણ પર્વ કયે દિવસ કરશું! પ્રયાસને, નં. ૭ શતકરણિ અને પછીના સમયે થયેલ ગુરૂએ કહ્યું, ભાદરવા સુદિ પંચમીને દિવસે. ભૂપતિએ ધર્મક્રાંતિના પ્રત્યાઘાત તરીકે-action અને reaction પૂછ્યું, પંચમીને દિવસે તે અહિ ઈદ્રમહત્સવ થાય -લેખો હોય તો પણ લેખી શકાશે. રાજા મેઘસ્વાતિના છે માટે જો તેની (પંચમી) પહેલાં કે પછી, પર્યુષણ મરણ બાદ તેને પુત્ર સૌદાસ ઉર્ફે સંધસ્વાતિ ગાદીએ મહોત્સવ થાય તે હું પણ તે દિવસે તપ-નિયમ આવ્યું છે. જિનાલયમાં એછવ પ્રમુખ કરાવું. ગુરૂએ કહ્યું. આપણું આ ગ્રંથમાં ઈ. સ. પૂ. ૯૦૦ થી ઈ. ભાદરવા શદિ પાંચમ પછી એક પહોરે પણ એ સ. ૧૦૦ સુધીના લગભગ એક હજારથી અગિયારસે પર્યુષણ ઉત્સવ ન થવું જોઈએ, પણ તે પહેલાં વર્ષનો ઇતિહાસ આલેખે છે. કર હેય તે થાય. આષાઢ ચોમાસાના (આષાઢ ધર્મનું મહત્વ અને તે વખતની આર્યસંસ્કૃતિ અને શુદ પૂનમથી) એક માસ ને વીસ દિવસ (પચાસ ગ્રંથાલેખન અત્યારની આર્યસંસ્કૃતિમાં મહાન દિવસ) વીતે છત, પર્યુષણ કરવાનું ભગવાને ફરમાવ્યું પરિવર્તન થઈ ગયું છે એમ છે. રાજાએ આચાર્યને વચન માન્ય કર્યું. ત્યારે સૌએ સર્વ કાઈ સ્વીકારે છે. જેને અર્થ એમ કરી શકાય ઉત્તરવારણ કર્યા. સર્વ શ્રાવકેએ પણ આચાર્યને કે, તે વખતની પ્રજાનાં માનસ, રહેણીકરણી, રાજના સંમત એવું સંવત્સરી પર્વ કાલિકાચાર્યની સાથે ચોથને આચારવિચાર તથા સાંસારિક વ્યવસ્થા અને જીવન દિવસે કર્યું” કહેવાનો મતલબ એ છે કે કાલિક વગેરે સર્વની પરિસ્થિતિમાં અતિ વિપુલપણે ફેરફાર સરિના ઉપર પ્રમાણેના ઉપદેશથી, રાજા શતવહન થઈ ગયા છે. પછી તે પરિણામ-પરિવર્તન, સુધારામાં જૈનધર્મમાં દઢ થયે તથા પર્યુષણ પર્વની આરાધના, કે કુધારામાં, સુખમાં કે દુ:ખમાં, અથવા સારામાં તે સમય સુધી જે ભાદ્રપદ શુદિ પાંચમના દિવસે કે નઠારામાં, કે સર્વ મિશ્રિતપણે થવા પામ્યું છે, તે થતી હતી તે ફેરવીને ભાદ્રપદ શદિ ૪ના દિવસે તે પ્રશ્ન ભિન્ન છે; પરંતુ થયું છે એટલે તે નિશ્ચિત છે જ. નગરના શ્રાવકે સાથે તેણે કરી અને તે બાદ તે આમ છતાં ગ્રંથ આલેખનમાં અમે જે કાંઇ ધારણ પ્રમાણે કરવાનો રિવાજ પ્રચલિત થયો. આ કાલિક- કે પદ્ધતિ પ્રહણ કરી છે તેને કયાસ, માપ, મુલ્યાંકન, સરિ એવા જબરદસ્ત ગીતાર્થ અને શાસ્ત્ર નિપુણ વાચકવર્ગને કેટલેક ભાગ, વર્તમાન કાળના ધોરણે કરી હતા કે તેમના જ્ઞાનની ચિકિત્સા ઇદ્રદેવે કરી હતી નાંખે છે તેથી અમને અલ્પાંશે દુઃખ તે થાય છે જ અને સંતુષ્ટ પણ થયા હતા. આ કાલિકરિએ પવન્ના પરંતુ તેથી નિરાશા સેવી અમારે અમારા કાર્યમાં નામના આગમસત્રની રચના કરેલ હોવાથી જૈન પાછી પાની ભરવી તે યોગ્ય નથી લાગતું. એક ઇતિસંપ્રદાયમાં “પયવજ્ઞાકાર” તરીકે ઓળખાયા છે. વળી હાસકાર તરીકે અમારે તે પુ. ૨ના મુખપૃષ્ટ ઉપર જે સમજાય છે કે અત્યારસુધી પુનમિયા મહિનાની શ્લેક ટાંકી બતાવ્યો છે. તેવી નિષ્પક્ષપાત વૃત્તિથી જ ગણત્રી થતી હતી જે આગળ જતાં, શકારિ વિક્રમા કામ લેવું ઘટે છે અને તે જ પ્રમાણે લીધે ગયા છીએ દિત્યના નામનો વિક્રમ સંવત્સર સ્થાપિત થતાં તેની ખાત્રી આપીએ છીએ. આ બાબતને સૂચન અમાસાંત મહિનામાં ફેરવાઈ ગયેલી છે. અમે લગભગ દરેક પુસ્તકની પ્રસ્તાવનામાં કર્યું છે ઉપર નિર્દિષ્ટ કરાયેલ ઈસારાથી ફલિત થાય છે જ, છતાં અવારનવાર જે ટીકાઓ અને અવકનારા, કે. ઈ. સ. પૂ. ૧૫૦ સુધી શતવહન વંશીઓ વૈદિક. જનતાના વિચાર જાણવાની અમને તક મળી છે તેમજ ધમાં રહ્યા હશે. ત્યાર બાદ કે તે અરસામાં જેના કેટલાક વિદ્વાનોના રૂબરૂ પરિચયમાં આવતા તેમના ચાર્યના ઉપદેશથી પાછા તેઓ જૈનધર્માસકત બનવા તરફના ઉદગારો શ્રવણ થવા પામ્યા છે, તે ઉપરથી પામ્યા હતા. તેમજ આ આચાર્ય દક્ષિણની પ્રજાના સમજાય છે કે, હજુ તે ગેરસમજૂતિ દૂર કરાવવાની Page #224 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ ] ધર્મનું મહત્વ અને ગ્રંથાલેખન " [ ૧૯૭ આવશ્યતા દેખાય છે જ નહીં તે જે શુદ્ધ આશયથી વવા પ્રત્યે જ કેંદ્રિત બની રહેતું. તેમને મન, આર્થિક ગ્રંથ લખવાને પ્રેરણા થઈ છે તે માર્યો જવાની લાભ કે પરસ્પરના આચારાત્પન્ન ભેદમાંથી નીપજતા ભીતિ રહે છે. ઝગડાઓ, તે મનુષ્યજીવન બરબાદ કરવા માટે કે એને અમારે બચાવ કરવા માટે આ કથનને ઢાલ ગુમાવનારૂપ ગણાતું. એટલે જ દ્રવ્યસંચય કરવા માટે તરીકે મહેરબાની કરીને કોઈ ન લખે, પરંતુ જ્યાં વર્તમાનકાળે જેમ મનુષ્ય દરેક પ્રકારની યુક્તિપ્રયુક્તિ વસ્તુસ્થિતિ જ તેવી દેખાતી હોય ત્યાં બિચારા વાપરે છે, તેવા પ્રકારનો ઉદ્યમ સેવવામાંથી તે કાળે લેખકને દોષ શા માટે દેવો ઘટે? અમારી ખાત્રી છેતેઓ દર ને દૂર ભાગતા રહેતા. તેઓને મન, ધર્મ કે, અમારા સ્થાને અન્ય કોઈ હેત તે તે પણ તે જ એ તે એક અમુલ્ય, વિરલ અને દુર્લભ વસ્તુ જ પ્રમાણે વર્ણન કરત. અલબત્ત, શબ્દ અને વાક્ય- લેખાતી. ધર્મ રક્ષણને માટે જીંદગીનું બલિદાન પણ રચનામાં ફેર પડે, પણ તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ બદલી તુચ્છ લેખતા. સામાન્ય મનુષ્યની પણ આવી મનોદશા જતું તે ન જ ગણાય. અમારે બે મુદ્દા ઉપર વાચક જ્યાં રહેલી હોય ત્યાં ક્ષત્રિચિત ભૂપતિઓની દશાની મહાશયનું ધ્યાન દોરવું રહે છે. એક ધર્મ શબ્દના તે વાત જ શી કરવી ? તેઓ સ્વજીવન ઉપરાંત, મહત્વને અંગે, અને બીજું જેન શબ્દના અર્થને માટે. પોતાના રાજપાટ અને સર્વને પણ હોડમાં મૂકી પ્રથમ ધર્મ શબ્દ લઈએ. તે શબ્દના ગૂઢાર્થ દેવાને તત્પરતા દાખવતા. આવી સ્થિતિવાળાને, અને રહસ્ય વિશે કાંઈ પણ અત્ર ઉચ્ચારવું તે આપણે વર્તમાનકાળે કરાતી ધર્મશબ્દની વ્યાખ્યાના અર્થમાં ક્ષેત્રની બહાર જ ગણાય. અત્ર તો આપણે ચેતવણી લઈ જઈ આપણું ત્રાજવા-કાટલાંથી તોળવા બેસી રૂપે એટલું જ કહેવાનું કે વર્તમાનકાળે જેમ ધર્મને, જઈએ, તે પછી અર્થને અનર્થ જ થાય કે બીજું પ્રજાના એક ભાગને બીજા સાથે અથડાવી મારવાના કંઈ ? કહેવાનું તાત્પર્ય એ છે કે, ધર્મ શબ્દનું મહત્વ કાર્યમાં, હથિયારરૂપે ઉપયોગમાં લેવાઈ છે તેવા ભાવમાં અત્યારે પ્રવર્તી રહેલી મનોદશાથી આંકવાનું નથી જ; તે સમયે તેનો ઉપયોગ જ થતો નહોતો. એટલે કેમી અને જે આટલું સમજાશે તે, તે વખતના રાજવીઓ ભેદભાવ કે ઉશ્કેરણીના રૂપમાં તેને કદાપી લેખાતે પોતાના દાનપત્રો, અને શિલાલેખમાં જે કાંઈ દાન દેતાકે નહોતે. અત્યારે સર્વ કાર્યનું મૂલ્યાંકન, આર્થિક શબ્દોનો ઉલ્લેખ કરતા, તેને મર્મ પણ તરત સ્પષ્ટગણુત્રિએ અંકાતું હેવાથી, દરેકે દરેક વસ્તુની કિંમત પણે સમજી જવાશે; તથા યુદ્ધો ખેલવામાં પણ તેના રૂપિયા આના પાઈના હિસાબે જ મકાય છે; અને જેમ નિમિત્તરૂપ ધનની અને યશની તેઓને લાલુપતા હતી કે એક વસ્તુની કિમત વિશેષ રૂપિયામાં અંકાય તેમ તેમાં કેવળ ધર્મરક્ષણની ભાવના જ રહેલી હતી તેની ઉપયોગિતાનું ધોરણ વિશેષપણે લેખાતું રહે છે. તે પણ આપોઆપ સમજી શકાશે. સિક્કાચિહનો આ બધી અધિભૌક્તિક દશા સૂચવે છે. તે આલોક પણ આ વાતની પુષ્ટિ પૂરે છે. પરિછેદ પાંચ જીવનની અહિક મનોવૃત્તિની પરાકાષ્ટા સૂચવે છે. અને છમાં વર્ણવેલાં સર્વ શિલાલેખો પણ તે જ જ્યારે પ્રાચીન સમયે ધર્મને, આલોક જીવન સાથે વાતની સાક્ષી રૂપે દેખાશે. તે જ પ્રમાણે, અમે પણ જે અંતરંગ સંબંધ નહોતે લેખાતો. તેને તે વિશેષપણે વસ્તુસ્થિતિને યથાર્થ ચિતાર ન આપીએ તે એક પરલોકજીવન સાથે. તેના ઉત્કર્ષ–અપકર્ષના કારણભૂત ઇતિહાસકાર તરીકે અમે પણ અમારી ફરજ અદા લેખી અનુસરવાનું લેખાતું કે જેથી માણસનું આ કરવામાં પશ્ચાત રહી ગયા ગણાઈશું. અને તેથી જ સંસારનું આખું જીવન, જેમ બને તેમ આત્મકલ્યાણના વારંવાર, તેમની ધાર્મિકવૃત્તિને પ્રતિબિબત કરવાને માર્ગરૂપે વહે, તથા જેને સંગોએ યારી આપી હેય અમારે આશ્રય લેવો પડે છે, નહીં કે કોઈ તેઓ સાથે સાથે પરમાર્ચ પણ કર્યું જાય. પરંતુ સર્વનું અન્ય આશયથી. લક્ષ્યબિંદુ સ્વ તેમજ પરના આત્માને ઉચ્ચગામી બને- ધર્મશબ્દનું મહત્ત્વ સમજાવ્યા બાદ હવે, જેન Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] ધર્મનું મહત્વ અને ગ્રંથાલેખન શબ્દને અર્થ કાંઈક અંશે સમજાવીશું. જેનશબ્દ, જાય છે, કે દરેકે દરેક માણસે જૈન થવાને પ્રયત્નશીલ જી=જીતવું, ઉપરથી યોજાયો છે. જેણે જીત મેળવી બનવું જ જોઈએ; જે જેટલે દરજજે પોતાના અંતરના છે તેને ન કહેવાય અને જે જીનને અનુસરે છે જેને દુશ્મનોને હણી શકે, તેટલે દરજજે તે જૈન થયો કહેવાય. કહેવાય. આ પ્રમાણે તેને વ્યુત્પત્તિ અર્થ થાય છે. જેનને કેઈજ્ઞાતિ, વર્ણ, કે આજીવિકાનું સાધન મેળવતાં આટલે દરજે સર્વસંમત હકીકત છે. પણ છત શેની? સાધન જેવા, કૃત્રિમભેદનું બંધન પરવડી શકે જ નહીં. શા માટે? કેમની ઉપર ? તેને યથાર્થ ને સમજવાથી ઉપરની વ્યાખ્યા તે, શાતિપરત્વે વાણિયા, બ્રાહ્મણું, ગેરસમજૂતિ ઉભી થાય છે. આ બાબતને ખુલાસે નાગર, ખ્રિસ્તિ, ઈ; કે, વણપરત્વે ક્ષત્રિય, શક, વૈશ્ય, કિંચિદેશે આપવા પ્રયત્ન કરીએ. કેની ઉપર? દુશ્મન ઈ. ઈ.; કે આજીવિકા પ્રાપ્તિના ભેદ જેવા કે, મેચી, ઉપર; શા માટે? આત્મકલ્યાણ માટે; આત્માના કુંભાર, તેલી, ભંગી કે ખાટકી ઈ. ઈ. ભેદને, જૈન ઉત્કર્ષ માટેઃ શેની છત? હથિયારવડે મેળવેલી નહીં, બનવાને કઈ પ્રકારની અટકાયત મૂકતા જ નથી; તેમ પરંતુ ખરા અંતઃકરણની, અને મનના સંયમવડે મેળવેલી વર્તમાનકાળે ઉપસ્થિત થઈ ગયેલ ધર્મભેદો માટે પણ, છત; કેમકે હથિયાર વડે જીત મેળવવામાં તે હિંસા જેન શબ્દને ખરી રીતે લાગતુંવળગતું નથી. તેમાં તે - પ્રધાનપણે રહેલી છે, જ્યારે મન ઉપર સંયમ રાખીને વૈદિકધર્મનુયાયી પણ આવી શકે છે. એક મુસલમાન બંધુ જીત મેળવવામાં કષાયોનો નિગ્રહ કેળવાય છે. તેમ જ પણ આવી શકે છે, તેમજ પારસી ભાઈઓને, ખ્રિસ્તીદુશ્મન એટલે કાંઈ દેખીતા દુશ્મને નહીં કે જેઓ બંધુને, સમાજીસ્ટને, શિખ, કબીરપંથીને, રામાનું લાકડી, લાઠી, તલવાર, બંદૂક લઈને સામા ધસી આવી જમને, લિંગાયતને ઈ. ઈ. સર્વ કેઈને પણ સમાવેશ આપણે દેખીએ તેમ આપણી સામે ઘા કરી શકે છે; થઈ શકે છે. મતલબ કે જૈન શબ્દને. દુનિયાદારીના પરંતુ આત્માના દુશ્મનો, કે જેમની સંગતિથી આત્મા વ્યવહારને અંગે તથા સમાજ વ્યવસ્થાને અંગે, જે કૃત્રિમ પિતાની ઉચ્ચગતિ સાધી શકતો નથી; પિતાના-નિજ. ભેદ પાછળથી ઉભા થવા પામ્યા છે, તેમાંના કેઈની સ્વરૂપમાં રમણ કરી શકતો નથી. અર્થાત જે દુશ્મનો સાથે સંબંધ છે જ નહીં. તેને કેવળ અંતરાત્મા. અંતરની તેને બાધક થઈ અટકાવ નાંખ્યા કરે છે–જેવા કે, ઈર્ષા, ઊર્મિઓ, મનુષ્યની મનોવૃત્તિ, હૃદયના ભાવ ઈ. સાથે જ વેરઝેર, ક્રોધ, માન, માયા, લોભ, મત્સર, ઈત્યાદિ સંબંધ છે.સમ્રાટ પ્રિયદર્શિનના શિલાલેખોને, સ્તંભલેને કષા; કે જે વ્યવહારમાં વ્યભિચાર, રીચપાટી, ૫ણું ઉડાણમાં ઉતરીને નિહાળીશું તે અમારા આ દેગેફિસાદ ઈ. ઈ. રૂપે પ્રગટપણે દેખા દઈ રહ્યા છે. કથનનો મર્મ તરત સમજી જવાશે. એટલે જ તે સર્વને, આ બધા અંતરના દુશ્મને કહેવાય છે. બાહિરના જેમ વિશ્વબંધુત્વની ભાવના પ્રગટ કરતા લેખવામાં દુશ્મનને હણવામાં–તે ઉપર જીત મેળવવામાં–તે આવે છે–આવ્યા છે, તેમ જૈનધર્મ વાસ્તવિકરીતે તે હિંસાને આશ્રય લેવો પડે છે, જ્યારે અંતરના દુશ્મનોને સકળ વિશ્વમાં, પછી તે મનુષ્ય, દેવ, નારકી કે તિર્યંચ, ખરા કરી, જીત મેળવવામાં કે સંપૂર્ણપણે હણવામાં, (જેના ભેદ પશુ, પક્ષી આદિ કહી શકાય છે) નિને આત્મસંયમ કેળવવો રહે છે અને તેમાં જરાયે જીવ હોય, અથવા સામાજીક વ્યવસ્થાને અંગે, શેઠ કે હિંસાને સ્થાન રહેતું નથી. મતલબ કે બહારના દુશ્મનોને નોકર હોય, પતિ કે પત્ની હોય, રાજા કે ગુલામ હણવાનું કાર્ય હિંસામય છે જ્યારે અંતરના શત્રુને હેય, કે તે પ્રકારના અનેક ભેદ માને કેઈ હૈય, તો હણવાનું કાર્ય તદન અહિંસામય છે. આ સ્વરૂપમાં જે પણ તે સર્વ પ્રત્યે, બંધુત્વની ભાવના પિષવાને જ જન અને સેનને ખરા અર્થ સમજવામાં આવે તો, નિદેશે છે. પરંતુ કેવળ તે શબ્દનો અર્થ. વર્તમાનકાળ જે અનર્થ કે ગેરસમજૂતિ ઉભી થવા પામે છે તે જેમ અમુક પ્રકારના આચાર આચરનારને જ કે તેવા આપોઆપ નિર્મળ થઈ જશે. ઉપર પ્રમાણે અર્થ માબાપને પેટે જન્મ ધારણ કરવાને લીધે જ તેને વીકારતાં, તે પણ સ્પષ્ટપણે અને સ્વયંસિદ્ધ થઈ જૈન લેખવામાં આવે છે તેમ સંકુચિત અર્થમાં કદાપિ Page #226 -------------------------------------------------------------------------- ________________ દામ પ્રòિક ] પ્રાચીન સમયે વાપરવામાં આવતા જ નહેાતા. જેમ આ પારિગ્રાફની આદિમાં આર્યસંસ્કૃતિની થઇ પડેલી અવદશાનું સૂચન કરવામાં આવ્યું છે, તેમ આ બન્ને શબ્દોની પણ દશા થઈ પડી છે એમ જ સમજવું રહે છે. " એક બીજી પરિસ્થિતિ પણ ચેાખવટ માંગી લે છે. જ્યારે જ્યારે એમ જાહેર કરવામાં આવે કે, અમુક રાજા કે વ્યક્તિ જૈનમતાનુયાયી હતા, ત્યારે ત્યારે કાઇએ એમ સમજી લેવું નહીં, કે તે અન્યઃમત માટે તિરસ્કાર ધરાવતા હતા અથવા તેા વાચકવર્ગમાં અમે તેવી બુદ્ધિ ઉત્પન્ન કરવા તે શબ્દો વાપર્યો છે. ખરી રીતે તે અત્યારની પેઠે, તે સમયે આટલા બધા વાડા અને ધર્મના ભેદે। હતા જ નહીં. એટલે, જ્યાં “મૂરું નાસ્તિ કુતઃ શાલા ”તી ઉક્તિ પ્રમાણે ધર્મપ્રત્યે અભાવ કે ઘૃણા ઉપજાવવાના વિચારને સ્થાન જ રહેતું નથી, તેમ, વૈદિકધર્મ અને જૈનધર્મ એવા શબ્દો વાપરવામાં આવ્યા હાય તે પણુ, તેના સર્વ આચાર વિચારના ભેદ દર્શાવવા માટે વપરાયા છે એમ સમજવાનું નથી. તેવા ભેદ વર્ણવવાનું કામ ઇતિહાસકારનું હાઇ શકે જ નહીં. તે તેના વિષયથી પર છે. વળી વૈદિકધર્મના અનેક તપ, જપ, સંખ્યા સામગ્રી અને વિધિવિધાનમાં પણ મનેવૃત્તિ ઉપર સંયમ કેળવવાનું હાય છે જ, જેના સમાવેશ જૈનધર્મમાં પણ થઇ શકે છે જ; (ઉપરમાં આપણે જણુાવી ગયા છીએ તેમ). એટલે ખાત્રી થશે કે વૈદિકધર્મની મહત્તા ઓછી આંકવાની કે તેની કાઈ રીતે અવગણના કરવાની તેમ હાઈ શકે જ નહી. કેવળ એટલું જ ધારવાનું છે કે, જ્યાં વૈદિકધર્મના ઉલ્લેખ કરાયા હૈાય ત્યાં, તેની ક્રેટલીક ક્રિયા, જેવી કે અશ્વમેધયજ્ઞ છે. ઇ. જેમાં હિંસાપ્રધાન સ્થિતિ પ્રવર્તમાન હાય છે તે સ્થિતિ સૂચવતા જ તે શબ્દ પ્રયેાગ કરાયા હૈાવાનું સમજવાના છે. છતાં અમારે તે ‘જૈન’ શબ્દ વાપરવાના પણ આગ્રહ નથી. તે શબ્દથી કાઇ પણ પ્રકારની ગેરસમજૂતિ કે અનર્થ ઉભાં થતાં હાય તા, તે જગ્યાએ તે ભાવને સંપૂર્ણ પણે સમજાવી શકે તેવા અન્ય ફ્રાઈ શબ્દ વાપરવાની સૂચના કરવામાં આવે તે, તે પ્રમાણે સુધારા કરવાને પણ દરેકપળે તૈયાર જ છીએ. સૌદાસ ઉર્ફે સ`ઘસ્વાતિ [ ૧૯૯ આ પ્રમાણે ધર્મ અને જૈન શબ્દનું મહાત્મ્ય સમ જવાથી, ખાત્રી રાખું છું કે વાચકવર્ગ, મેં જૈન માબાપને પેટે જન્મ લીધા હેાવાથી, હું વર્તમાનકાળે જૈત કહેવરાવી શકું છું, તેથી મેં જૈનધર્મના પક્ષપાત કરીને જ્યાં તે ત્યાં તેના ગુણગાન ગાયાં કર્યા છે તેવું ધારી ન મેસે. ઇતિહાસ આલેખનમાં પક્ષપાત કરવા પોષાય જ નહીં. અને જો કરવામાં આવે તે તે ઉઘાડા પડી જઇને અંતે બેઆબરૂને પામે છે. (૧૨) સૌદાસ ઉર્ફે સંઘસ્વાતિ મેધસ્વાતિ બાદ તેને પુત્ર સૌદાસ ઉર્ફે સંધસ્વાતિ આંધ્રપતિ થયા છે. તેના રાજ્યકાળ દરમિયાન વિશેષ બનાવા બન્યા . હાવાનું નાંધાયું નથી. માત્ર જે એકાદ એ અન્યાનું સમજાયું છે તેની હકીકત જણાવીશું. તે કેટલી ઉંમરના ગાદિએ બેઠા હતા તેના ઉલ્લેખ મળતા નથી. પણ અનુમાન કરી શકાય છે કે, તે આધેડવયા. ૪૦ ઉપરના હેવા જોઇએ. નં. ૮, ૯ અને ૧૦ના રાજાઓના રાજ્યકાળ શાંતિથી પસાર થયા ગણી શકાય; તેમ જ તે વેળાના માનવીઓનાં આયુષ્ય, સામાન્ય રીતે શાંતિમાં જીવન ગળાયું હાય તેા, ૬૦-૭૦ વર્ષ હાવાનું તેા દેખાય છે, એટલે આ રાજાએ મોટી ઉંમરે ગાદીએ એઠા હોવાનું અને તેમ છતાંયે તેઓએ સામાન્ય રીતે ૧૨ થી ૧૮ જેટલાં વર્ષ રાજ્ય ભાગવ્યાનું ધારી શકાય છે. તે જ નિયમે નં. ૧૧ વાળા મેધસ્વાતિ પણ જે આધેડવયે ભૂપતિ બનવા પામ્યા હાય અને તેનું રાજ્ય ૩૮ વર્ષ જેટલા લાંખેાકાળ ચાલ્યું હેાય છતાંયે નં. ૧૨ વાળા ભૂપતિ જ્યારે ગાદીએ આવ્યા ત્યારે, તેના પિતા કરતાં પણ ઉંમરે મેાટા જ હાવા જોઇએ. વળી આ નં. ૧૨નું રાજ્ય પાછું ૨૯ વર્ષ જેટલું ઠીકઠીક લંખાયું છે, એટલે તેના પુત્ર નં. ૧૩ ગાદીએ આન્યા હૈાય ત્યારે નં. ૧૨ કરતાં ઉપરના નિયમે વિશેષ વૃદ્ધ થઈ ગયેા હાવા જોઇએ. આ પ્રમાણે માત્ર કલ્પના જ કરવી રહે છે. કાઇ પ્રમાણભૂત પુરાવેા નથી મળતા, પરંતુ નં. ૧૩નું રાજ્ય જે કેવળ ત્રણેક વર્ષ ચાલ્યું હાવાનું નોંધાયું છે તથા તેના જીવનમાં જે મહાન રાજકીય પ્રસંગ બનવા પામ્યા છે તેનું સમીકરણ કરવામાં આવે છે, ત્યારે ઉપર દ્વારેલા આપણા અનુમાનને પુષ્ટિ મળી રહે છે. એટલે Page #227 -------------------------------------------------------------------------- ________________ સૌદાસ . સંઘસ્વાતિ ૨૦૦ ] [ એકાદશમ ખેડ ઢારેલા અનુમાનમાં કાંઇક સત્ય સ્વીકારવું રહે છે. નં. ૧૨ના સમય ઇ. સ. પૂ. ૧૪૫ થી ૧૧૬=૨૯ વર્ષના ઠરાવવા પડયા છે. જ્યારે અતિપતિ નહપાણા સમય ઈ. સ. પૂ. ૧૧૪ થી ૭૪ના ઠરાવાયા છે. તેમ શિલાલેખ નં. ૩૧ થી ૩૫ (જીએ પરિચ્છેદ ૫ અને ૬)થી માહિતી મળે છે કે, ક્ષહરાટ નપાણની વતી તેના જમાઇ શક રૂપવદાતે, નાસિક-કાલે –કહેરીવાળા ગાદાવરીનદીના મૂળવાળા ગેાવરધન પ્રાંતમાં, આંધ્રપતિ ઉપર કેટલીક જતા મેળવી છે. આ યુદ્ધને સમય, મધ્ય દેશાધિપતિ ભ્રમક ક્ષહરાટના અંત અને (જીએ પુ. ૩, પૃ. ૧૪૧ની સામેનું પત્રક) નહપાણના રાજ્યની આદિના છે; વળી નં. ૧૨વાળા આંધ્રપતિના રાજ્યના અંતને સમય પણ તેજ છે. આ વખતે તેની ઉંમર, ઉપર લખી ગયા પ્રમાણે અતિ વૃદ્ધ થઇ ગઈ હોવી જોઇએ. એટલે અનુમાન થાય છે કે, વૃદ્ધપણાને લીધે પણ તેને શિકસ્ત ખાવી પડી હાય. અત્યારે તારાજાએને પેાતાને, યુદ્ધના મેદાને ઉતરવું નથી પડતું, પરંતુ તે કાળે, તે નિયમ પ્રમાણે હતું કે કેમ તે કહી શકાતું નથી. જો કે રૂષભદતે તેના સસરા નહપાણુ તરફથી, તેમજ પ્રધાન અયમે તેના રાજા નહપાણુ તરફથી, તેમજ સ્ખા શ્યામકે, રાજા ગૌતમીપુત્ર શાતકરણ તરફથી, લડાઈમાં પાઠ ભજ વ્યાનું નોંધાયું છે; પરંતુ તેથી સર્વથા એવા નિયમ નથી જ કરી શકાતા કે રાજા પાતે પણ સૈન્યની દારવણી ક્રાઈ કાળે નહાતા જ કરતા. ઉલટ એવાં પણ દૃષ્ટાંતે મળી આવે છે કે, જ્યાં ખુદ, રાજા કે તેના યુવરાજ મેાખરે રહીને ધૂમ્યા હાય. વળી એક ખીજી સ્થિતિના ખ્યાલ કરવા પણ અત્ર આવશ્યક છે. નહપાણ અને રૂષવદત્ત આ પ્રદેશ ઉપર જે ચઢાઇ લઈ આવ્યા છે તેમાં માત્ર રાજકીય હેતુ સમાયેલા નહાતા; એટલેકે કેવળ રાજ્ય વિસ્તારની દૃષ્ટિ જ તેમાં રહી નહેતી. પરંતુ હકીકત એમ છે કે, ત્રિરશ્મિ પર્વતવાળા આ સર્વ પુ. ૩, તેમનાં વૃત્તાંતો) ધર્મ જૈન હતા. ઉપરાંત આ પાર્વતીય પ્રદેશને રથાવત–રૂક્ષ-નામથી ઓળખવામાં આવ્યા છે ( જુએ શિલાલેખ નં. ૧૩). એટલે સ્વભાવિક છે કે, જ્યારે નહપાણુ પાતે આવે જબરદસ્ત રાજવી બન્યા છે તથા અવંતિપતિ થયેલ હાવાથી સર્વ ભારતમાં અવલ દરજ્જાનેા ભૂપાલ લેખાય છે ત્યારે, તેમજ જ્યારે તે સમયના દરેક ક્ષત્રિય રાજવીને ધર્મરક્ષણની કે ધર્માંન્નતિની વાત તેા જીવનના એક મહાન લહાવારૂપ થઈ પડેલી ગણાય છે ત્યારે તે પોતે પણ સ્વધર્મ તીર્થને પેાતાની સત્તામાં મેળવવાને કાઈ જાતના પ્રયત્નની . ઉણપ ન જ રહેવા દે તે સમજી શકાય તેવું છે. તે આશયથી જ (જીએ પુ. ૩, પૃ. ૨૧૭) આ યુદ્ધો વિશેષતઃ આદરવામાં આવ્યા હતા; તે પ્રતિપક્ષે, તે વખતનેા સત્તારૂઢ આંધ્રપતિ પોતે પણ,, જો કે તેના જ સ્વધર્મી હતા. પરન્તુ તે વંશના પૂર્વ રાજવીએએ ધર્મપરિવર્તન કરી વાળ્યું હતું, એટલે તેવા સંજોગા કદાચ પુનઃરૂપસ્થિત થાય, તે તીર્થધામને સહન કરવું પડે તેના કરતાં કાં પેાતાના રાજ્યમાં તે પ્રદેશ ન ભેળવી દેવ, એવા વિચાર મનમાં ધરાવતા હતા, એટલે જેમ નપાણને આશય સ્વતીર્થં સ્વસત્તામાં મેળવી લેવાના હતા, તેમ પ્રતિપક્ષે રાજા સૌદાસ આંધ્રપતિને આશય પણ સ્વતીર્થના રક્ષણના હતા. ધર્મતી અન્યને તામે હાય, તાપણુ ક્ષત્રિયા પોતાની સત્તામાં લેવાના જ્યારે સ્વધ લેખે છે ત્યારે અહીં તે। ધ તીર્થને પેાતાની સત્તામાંથી સરી જતું અટકાવવાનું જ હતું. એટલે યુદ્ધમાં ચડવાનું કાર્ય આંધ્રપતિએ, પ્રથમથી જ કે હારજેવું દેખાતાં પાછળથી પશુ, પેાતાના શીર ઉપર ઉપાડી લીધું હોય તે શકય છે. તેમ નહપાણે તે પણ, પેાતાના યુવરાજ જેવા જમાઇને જ તે ચઢાઇનું તે કાઅે સાંપેલ છે. આ પ્રમાણે બન્ને પક્ષે રાજવીએ પોતે જ, નહીં કે સૈન્યપતિના ઉપર સ॰ ભાર મૂકી વિસ્તાર, તેના ધર્મનું એક પવિત્ર તીર્થધામ હતું (જુએછને, મેદાને પડયા હતા. તેમજ યુદ્ધના પરિણામે લેખ નં. ૧૩ તથા ટીકાએ ખાસ કરીને નં. ૨૫). વળી આપણે પૂરવાર કરી ગયા છીએ કે, ક્ષહરાટ પ્રજાને, નહપાણને તથા શક પ્રજાને-રૂષભદત્ત આદિને (જીએ જીત મેળવીને વિજય મેળવનાર પક્ષે, જે પ્રકારે દાન દીધાની હકીકત લેખમાં કાતરાવી છે તે પણ આપણા કથનને વિશેષ સમર્થન આપે છે. એટલે આ સર્વે Page #228 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ ] મેઘસ્વાતિ બીજો તથા મૃગેંદ્ર [ ૨૦૧ પરિસ્થિતિ વિચારતાં, રાજા દાસે પોતે જ યુદ્ધમાં ણામે નીપજવા પામ્યું હતું તે નક્કી કહી શકાતું નથી. ભાગ લીધો હોય અને લડતાં લડતાં, હાર ખાધી હોય તેના મરણ પામવાથી તેની ગાદીએ તેને પુત્ર મૃગેંદ્ર કે તેનું મરણ નીપજવા જેવું વધારે માઠું પણ બની આવ્યો છે. જવા પામ્યું હેય-ગમે તે સંયોગો ઉભા થયા હોય (૧૪) મૃગેંદ્ર પરન્ત આ અરસામાં તેનું મરણ થવાથી તેની ગાદીએ તેનો સમય આપણે ઈ. સ. પૂ. ૧૧૩ થી ૨ તેનો પુત્ર મેધસ્વાતિ બીજે આવ્યો દેખાય છે. અને સધીના ૨૧ વર્ષનો ઠરાવ્યો છે. આ આખાયે સમય રાજકીય દૃષ્ટિએ થોડીક જ જમીન ગુમાવી હતી છતાં અવંતિની ગાદીએ, નહપાણનું રાજત્વ ઝળકી રહ્યું હતું. ધર્મતીર્થ ગુમાવ્યાને આ બનાવ વિશેષ કલંકરૂપ આ નહપાણે ગાદીએ આવતાં વેંત “રાજા” પદ ધારણું લેખાવા છે. આ જીતથી બહુબહુ તે નહપાણને કરીને જે સ્વધર્મ તીર્થનું આધિપત્ય મેળવી લેવાની તાબે થોડાક ચોરસ માઈલને જ વિસ્તાર જવા પામ્ય ઈચ્છા જાગૃત થયેલી તે તરતમાં પૂરી કરી નાંખી હતી. ગણાશે. વળી વિદ્વાનોનું જે માનવું થાય છે કે, આ તે બાદ વિશેષ ભૂમિ મેળવવાની ઈચ્છા કરી નહોતી. છતથી આંધ્રપતિને પિતાનું રાજનગર ત્યજી દેવા જેવી તેમજ તાજેતરમાં અવંતિ જીતી લીધેલ હોવાથી, તે નાલેશી વહોરી લેવી પડી હતી તે તે માત્ર ક૯૫ના જ પ્રદેશમાં જ એટલું બધું કામ પડયું હતું કે તેમાંથી ફુરસદ છે; જે આપણે શિલાલેખી પૂરાવાથી પૂરવાર કરી મેળવવા જેવો સમય પણ રહ્યો નહોતે. આ બે કારણને આપ્યું છે. મતલબ કે કલંક લાગ્યું છે તે ચોક્કસ છે લીધે, તેણે આંધ્રપતિની ભૂમિની ભીતરમાં પ્રવેશવાનું પરંતુ તેના કારણરૂપે જે કલ્પના ખડી કરાઈ છે તે છોડી દીધું હતું. એટલે આંધ્રપતિને ઉત્તર દિશા તરફથી કપોળકલ્પિત જ છે; કેમકે રાજપાટ તો ઠેઠ નં. ૪થી નિશ્ચિતતા મળી ગઈ હતી. તેમ પિતાના રાજ્યમાંથી, શાતકરણિના સમયથી બેન્નાટક નગરે જ સ્થાપિત પશ્ચિમે જે થોડો પ્રદેશ-ગોવરધન સમયવાળા ભાગથઈ ચૂક્યું હતું. કમી થઈ ગયો હતો, તે સિવાય દરિયાસુધી તે બાજુ, - આ સિવાય અન્ય કઈ બનાવ તેના રાજ્યકાળે કે પૂર્વ બાજ.કાઈ અન્ય રાજસત્તા નહતી કે તે તરફથી બન્યા હોવાનું જણાયું ન હોવાથી તેના પુત્ર મેઘ હુમલો આવવાની તેને બીક રાખવી પડે. તેમ દક્ષિણમાં સ્વાતિ બીજાનું વર્ણન કરીશું. પણ કોઈ તેને રંજાડે તેવું નહોતું જ, કેમકે ત્યાંનાં (૧૩) મેઘસ્વાતિ બીજે નાનાં નાનાં રાજ્યો તે પિતાના તાબામાં જ હતાં. નં. ૧૨ના વર્ણનમાં જણાવ્યા પ્રમાણે તે છતાંયે જો તેમાંનું કોઈ સ્વતંત્રપણે વર્તતું હોય તેય પિતાની ગાદીએ બેઠે ત્યારે તેમના કરતાં પણ વિશેષ તેમાંના કેઈની તાકાત નહોતી કે એવડા મોટા ઉમરનો હતો. એટલે ધારી શકાય છે કે લગભગ ૫૦ની રાજ્યના સ્વામી ઉપર ચડાઈ લઈ જવાની હિમત કરે. ઉંમરે પહોંચ્યો હશે. આ સ્થિતિનો લાભ લઈ, નહપાણના આ પ્રમાણે ચારે દિશાએથી હુમલો આવવાને ભય જમાઈ રૂષભદાતે અત્યારે પૂર્વે નાસિક જીલ્લાનાં કેટલાંક નિર્મળ થયેલ હોવાથી તેણે શાંતિપૂર્વક જ રાજ્ય તીર્થધામો મેળવવાનું જે બાકી રાખ્યું હતું તે કામ ચલાવ્યું લાગે છે. એટલે કેાઈ બીજે મહત્વને બનાવ જે નહપાણ અવંતિપતિ બન્યું કે બીજા જ વરસે, તેના ન બન્યો હોય ત્યાં સુધી તેના વિશે નેધવાનું કાંઈ પ્રધાન અથવા સૂબા અમે ઉપાડયું હતું. (ઇ. સ. પૂ. રહેતું નથી. તેના રાજ્યના અંત ઈ. સ. પૂ. ૯૨ મા. ૧૧૩.) અને લેખ નં. ૩૫માં જણાવ્યા પ્રમાણે તે પ્રદેશ નીપજતાં તેની ગાદીએ તેને પુત્ર સ્વાતિકર્ણ આવ્યા નહપાના રાજ્યમાં ઉમેરી દેવામાં આવ્યો. મેઘાતિને સમજાય છે. મરણ તે બાદ તરતમાં નીપજ્યું છે; પછી તે લડાઈમાં (૧૫) સ્વાતિકર્ણ લડતાં લડતાં નીપજ્યું હતું કે હારથી લાગેલ આઘાતે શાતકરણિ રાજાઓના ઇતિહાસના નિરૂપણમાં જે તેની વૃદ્ધાવસ્થા ઉપર કાતિલ ફટકે લાગવાના પરિ- કેટલાક શિલાલેખ અને સિક્કાઓ ઉપયોગી નિવડયા Page #229 -------------------------------------------------------------------------- ________________ ર૦૨ ] રાણી બળશ્રી તથા તેના પુત્ર-પૌત્રનો પરિચય [ એકાદશમ ખંડ છે તેમાં રાણી નાગનિકા અને રાણી બળશ્રીના હતા. આટલું જાણી લીધા પછી એ તપાસવાનું રહે ' નામવાળાએ બહુ અગત્યનો ભાગ છે કે, આ નં. ૧૫ને, અને તેની પછી આવનાર નં. ૧ રાણુ બળશ્રી તથા પૂરાવ્યો છે. તેમાંના રાણી ને, રાણી બળથી સાથે શું સગપણ સંબંધ હતા એ તેના પુત્ર-પૌત્રને નાગનિકાના નામ સાથે સાબીત કરી શકાય. એટલે નં. ૧૫ થી ૧૮ સુધીના પરિચય યુક્ત થયેલને પરિચય, આપણે રાજાઓનાં પરસ્પર સગપણ વિશે પણ ઘટસ્ફોટ થઈ નં. ૨, ૩, ૪ અને ૫ ગયે કહેવાશે; તથા રાણી બળશ્રીએ કેતરાવેલ શિલારાજાઓનાં વૃત્તાંત લખતી વખતે કરાવી ગયા લેખમાંની કઈ હકીકત કોને લાગુ પાડી શકાય છે તે છીએ. હવે રાણી બળશ્રીના શિલાલેખોનો પરિચય ૫ણું સ્વયંસિદ્ધ થઈ જશે. કરાવવાને અવસર નજીક આવી પહોંચ્યો છે એમ ને. ૧૫ થી ૧૮ સુધીના પરસ્પર સંબંધ વિચારવાને અમારું માનવું થાય છે. પરંતુ તેની ઓળખ આપતાં આધુનિક ઇતિહાસમાંથી તે કઈ સામગ્રી લભ્ય થતી પહેલાં, તે પિતાને ગૌતમીપુત્રની મા અને વાસિષ્ઠપુત્રની નથી દેખાતી. પરંતુ પૌરાણિક ગ્રંથને આધારે, અમદાદાદી તરીકે જે ઓળખાવ્યા કરે છે તથા બન્ને જણા વાદની ધી ગુજરાત વર્નાકયુલર સોસાઇટી તરફથી પ્રગટ એક પછી એક ગાદીએ બેઠા હોવાનું તેમાં જણાવે થતા 'બુદ્ધિપ્રકાશ' નામે સામયિકમાં, પૃ. ૮૨, અંક ૧ છે, તે તે બન્ને રાજવીઓનું સ્થાન ક્યાં છે, તે આપણે માં પૃ. ૪૮ થી ૫૫ સુધી શ્રીયુત ધનાલાલ ચંદુલાલ નક્કી કરવું આવશ્યક છે. આ સમય પૂર્વે જેમ, તેવી મુનશીજીએ “પશ્ચિમ ભારતવર્ષના શક ક્ષત્રપ” નામને નામધારી વ્યક્તિઓ થઈ ગઈ છે તેમ હવે પછી પણ થઈ -શિર્ષકનો એક લેખ લખ્યો છે. તેમાંથી ઉપયોગી છે; પૃ. ૩૯-૪૩ ઉપર આપેલી નામાવળી ઉપરથી સમજી કેટલાક મુદા તારવી શકાય છે. લેખ તે શકશકાય છે કે, હવે પછીમાં તેવાં ચાર જેડકાંઓ ગાદી ક્ષત્રપને આશ્રયીને લખાયો છે અને તેમાંના વિચારો ઉપર બેસવાને ભાગ્યશાળી થયાં છે. નં. ૧૭. ૧૮ વાળું, અઘપિ જે કેટલાંક વિધાને આ ક્ષત્ર અને શક નં. ૨૪, ૨૬ વાળું, નં. ૨૬, ૨૭ વાળું અને નં. ૨૮, પ્રજાને અંગે પ્રચલિત થઇ રહ્યાં છે તેને અનુલક્ષીને ૨૯ વાળું. આ ચારમાંથી કયું જોડકું, રાણી બળશ્રીના વિવાદ સાથે પોતાના વિચારો અનુમાનરૂપે જણાવાયા પુત્ર-પૌત્રવાળું ગણવું જોઈએ તે આપણે પ્રથમ નક્કી છે પરંતુ તે સર્વ સાથે આપણને નિસબત નથી. વળી કરી વાળવું જોઈએ. અત્યારે નં. ૧૫ના રાજાનું તેમાંના કેટલાક, કયાં કયાં સુધારવા યોગ્ય છે તે હવે વર્ણન કરી રહ્યા છીએ. જ્યારે તે ચારે જેડકાંમાં આ પૂર્વેના ચાર વિભાગોના જ્ઞાનથી વાચકવર્ગને સમજી જોડાયેલાને નંબર તે, તેના કરતાં વિશેષનો છે. એટલે શકાય તેવા પણ છે; એટલે તેને આગળ લાવવાની તેમને વિશે જ્યારે કાંઇક માહિતી ધરાવતા થઈ જઈએ જરૂરિયાત જણાતી નથી. પરંતુ જે કાંઈ વિશેષ ત્યારે જ કહી શકાય કે, રાણી બળથીના પુત્ર-પૌત્ર પ્રકાશ પાડે તેવું લખાણ છે, તેટલીનાં અવતરણ કોણ હતા. તેથી સારા માર્ગ એ છે કે, તેનો નિર્ણય તરીકે અને તે પણ તેના સારરૂપે જ અત્રે પ્રથમ કરવાનું કાર્ય આગળ ઉપર મુલતવી રાખવું. અને અત્ર ટાંકી બતાવીશું; અને તે બાદ તે ઉ૫ર ઘટતું વિવેચન તે નિર્ણય ગ્રહણ કરીને-જાણી લઈને–આગળ વધવાને કરી તેમાંથી શું સત્ય છે તે આપણે તારવી લઇશુંક આરંભ કરી દેવો. એટલે જણાવવાનું કે નં. ૧૭ વાળા (૧) (બુદ્ધિપ્રકાશ, ૫, ૫૧માં લખ્યું છે કે:) બળશ્રીને પુત્ર અને નં. ૧૮ વાળે તેને પૌત્ર થતા વિક્રમાદિત્ય નામને રાજા હતે..એ રાજા શાતવાન (૪) શાતવાહન કે સાતવહન નામ તો ઘણે ઠેકાણે મળી કહીએ તે ચાલે, લેખકે તેમ કરવાનું કારણ રજુ કર્યું હોત આવે છે, તે ઉપર પ્રથમ પરિચ્છેદે આપણે ચર્ચા પણ કરી તે અતિ ઉપયોગી થાત. હસ્તષ થયો તે લાગતું નથીજ છે, પરન્તુ “સાતવહાન ' શબ્દ તે અપરિચિત જ છે એમ કેમકે તે શબ્દ વારંવાર તેમણે વાપર્યો છે, Page #230 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિછેદ ] રાણી બળશ્રી તથા તેના પુત્ર-પત્રને પરિચય [ ર૦૩ વંશને હતો. વિક્રમાદિત્યના પિતાનું નામ મહેન્દ્ર હતું, એ છે કે આ વિક્રમશક્તિને જન્મ સામાન્ય સંયોગને એના પુત્રનું નામ કુંતલ હતું. એમદેવ (કથાસરિત આધિન નહી પરંતુ દેવની પ્રસાદીરૂપ હતો. સાગરના કર્તા)નો વિક્રમાદિત્ય, તે કુંતલ શાતકરણિ [ અમારું ટિપ્પણ–આ પ્લે કઈ જાતના હતા, અને પુરાણમાં મહેન્દ્ર બને એક જ લાગે છે, તેમનું સ્થાન ક્યાં હતું ઈ. ઈ. તેમને લગતી કાઈ (બ્રહ્માંડપુરાણ). કુંતલની પટરાણી મલયદેશની રાજકન્યા હકીકત, તે સમયે જે રાજ્યો દક્ષિણમાં અસ્તિત્વ મલયવતી હતી, ધરાવતાં હતાં, તેમાંના કેાઈના રાજ્ય નીકળતી નથી. સાર–મહેન્દ્રનો પુત્ર વિક્રમાદિત્ય અને તેનો પરંતુ એક સંભવિત બીના એ છે કે, આ સમયની પુત્ર કુંતલ; અને તેની અનેક રાણીઓમાંની પટરાણીનું પૂર્વે ચેડા કાળે, ઉતરહિન્દમાં ક્ષહરાટ અને ઇન્ડો નામે મલયવતી. જ્યારે બ્રહ્માંડપુરાણના આધારે સિથિઅને પ્રજાનું રાજ્ય ચાલતું હતું. તેઓ આચાર– સોમદેવનું માનવું એમ છે કે, આ ત્રણે વ્યક્તિઓ- વિચારે હિંદુ જેવા બની ગયા હતા, છતાં તેઓ પરમહેન્દ્ર, વિક્રમાદિત્ય અને કુંતલ–એક જ છે. દેશી હોવાથી તેમને કદાચ શ્લેષ્ઠ ગણાયા હોય અને (૨) આગળ જતાં રાજાકુંતલના સમયે કવિ તેમની સત્તા સૈરાષ્ટ્ર જેવા દૂર દેશમાં અને ત્યાંથી ગુણાઢય નામનો જે ગ્રંથકાર હતાતેણે બહત્કથામાં આગળ વધી ગોદાવરી નદીના મૂળવાળા પ્રદેશમાં કેટલેક વર્ણન આ રાજાની ઉત્પત્તિ વિશે આપ્યું જામવા પામી હતી એટલે તેમને આશ્રયીને ઉપરનું છે. તે વિશેનો ઉતારો આપીને પોતાના વિચારો કથન થયું હોય, તે તે પણ માન્ય રહે તેમ નથી. જણાવ્યા છે કે “હિન્દુ દેવતાઓ યવનોના કેમકે તેઓને રાજઅમલ તે હવે બંધ પડીને તેમના *(સ્લેચ્છના) અમાનુષિક કૃત્યોથી ત્રાસી ઉઠયા હતા. સ્થાને ગઈભીલવશ જેવા તદ્દન હિંદુ દેખાતા રાજાઓ તેઓ હિંદુ સંસ્કૃતિનો ઉચ્છેદ કરી રહ્યા હતા. બ્રાહ્મ- સત્તા ઉપર હતા. એટલે જ્યારે ઉત્તરહિદમાં કે દક્ષિણમાં ને યજ્ઞ આદિ ક્રિયામાં અનેક જાતના વિદ્મ કરતા. મ્લેચ્છો દેખાતા નથી ત્યારે તેઓ આવ્યા ક્યાંથી? આ બધા કથી કંટાળી દેવતાઓ શિવ પાસે ગયા. આગળ જતાં આપણને પત્તો લાગે છે કે, નં. ૧૮ વાળાએ | યવનોના નાશ સારૂ વીરપુરૂષની માગણી કરી, સિંહલદ્વીપ ઉપર ચડાઈ કરીને તે દેશ જીતી લીધા શિવજીએ દેવતાઓની પ્રાર્થનાને સ્વીકાર કર્યો. શિવે હતો, એટલે તે સિંહલદ્વીપની પ્રજા મ્લેચ્છ હાય-કેમકે મહેન્દ્ર અને સૌભદ્રાને ત્યાં વિશલશીલ (વિક્રમશક્તિ, પુરાણુમાંના રાક્ષસે અને દૈત્યને આ ભૂમિના વતની નામના પુત્રને જન્મ આપો”—તાત્પર્ય એમ થાય ગણાવ્યા છે–અને તેમણે પડોશના હિંદદેશની પ્રજાને છે કે, તે સમયે પ્લેઓના ત્રાસને લીધે હિંદુઓ રંજાડવા માંડી હોય; અને તે ઉપરથી પુરાણમાં વર્ણવેલે કંટાળી ગયા હતા જેથી દેવતાદ્વારા શિવજી પાસેથી સર્વ પ્રસંગે ઉપસ્થિત થવા પામ્યો હોય; તે બનવા વરદાન મેળવતાં, રાજા મહેન્દ્રની રાણી સૌભદ્રાના પેટ' જોગ છે અને તે પ્રમાણે જ બનવા પામ્યું છે તે એક અતિ પરાક્રમી વિદ્રમશક્તિ નામે પુત્ર સાંપડયો આપણે આગળ ઉપર જોઈશું. મતલબ કે આ હકી- – હતા; કે જેણે ભવિષ્યમાં તેમને આ પ્લેચ્છના ત્રાસથી કતમાં સત્યાંશ છે ખરું.] મુક્તિ અપાવી હતી. એટલે તેમના કહેવાને તાત્પર્ય (૩) વળી આગળ જતાં લખે છે કે –“વિક્રમશક્તિને (૫) જ. છે. ઍ. , એ. સો. (નવી આવૃત્તિ) પૂ. પ્રમાણે સાતવાહનને જન્મ ચાર વર્ષની કુમારી કન્યાના ૩, પૃ. ૫૨ માં જણાવ્યું છે કે “One traditional acco. પેટે થયો હોવાનું નીકળે છે, બીજ (આખ્યાયિકા) પ્રમાણે unt says that the satavahan was born તેની ઉત્પત્તિ કેઈ ચક્ષને લીધે થયેલી મનાય છે. [અમારું from a virgin aged four years; another tra- ટિપ્પણ:-આ સંબંધી વિશેષ માટે જુઓ નં ૨૩ માં ces his descent to a yaksha=એક લેકવાથ રાજાનું વર્ણન). Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] રાણી બળશ્રી તથા તેના પુત્ર-પત્રને પરિચય [ એકાદશમ ખંડ ત્રણ મુખ્ય રાણીઓ હતી; દક્ષિણાપથની, સિહલમલયની કોઈ મોટા રાજાને માંડલિક થઈ રહ્યો હોય; આ પ્રમાણે અને કલિગ દેશની કલીંગસેના. કુંતલ, રાજ્યમૈત્રી અને સ્થિતિ બનવા પામી નથી એમ આ ગર્દભીલવંશ રાજનીતિની દષ્ટિએ, લગ્નગ્રંથીથી બંધાયો હતો, તેમાં અને ઇન્ડોપાથિઅન રાજાએ સંબંધીનો ઇતિહાસ મલયવતી પટરાણી હતી. શુરા શાતકણિએ આપણને બાપકાર જાહેર કરે છે. એટલે એમ માનવું ભારતવર્ષના ગૌડ, કર્ણાટ, લાટ, કાશ્મિર, સિંધ રહે છે કે, જેમ કવિઓના બાબતમાં સદા બનતું વિધ્યાચલના ભીલ રાજા અને પારશીક દેશના આવ્યું છે તેમ, અસ્વામિની યશકીતિનું વર્ણન કરવામાં રાજાઓને હરાવીને નમાવ્યા હતા...પોતાના રાજાની અત્ર પણ અતિશયોક્તિ કરી નાંખેલી હોવી જોઈએ. પ્રભુતા અને ચક્રવત પદની કીતિને જવલંત કરવા, એટલે તેટલું જ કમી કરી નંખાય, તો એવી સ્થિતિ હજુ કવિએ રાજાને વિકમાદિત્યનું બિરૂદ આપી તેના મંજૂર રાખી શકાય, કે જે સમયે શાતકરણિનું સાર્વૌરવમાં વધારો કર્યો છે. વિક્રમાદિત્યે ભારતવર્ષના ભૌમત્વ દક્ષિણહિદ ઉપર ફરી વળ્યું હોય, તે જ સમયે, રાજાઓને હરાવી માંડલિક બનાવ્યા. એ પછી એણે ઉત્તરહિંદ ઉપર અવંતિપતિની સત્તા ઠેઠ કાશ્મિર સુધી ઉજજન પાટનગરમાં વિજય સમારંભ કર્યો હત”... જામી પડી હોય; ઉપરાંત આ બન્ને રાજવીઓને તેમના કહેવાને સાર એ છે કે, વિક્રમશકિતને ત્રણ એવાં મૈત્રી અને એખલાસ જામ્યાં હોય કે જેમ પોતે રાણીઓ હતી, તેમાં મલયકુમારી પટરાણી હતી. આ સ્વરાજ્ય કરી શકે, તે જ પ્રમાણે બીજાના રાજ્યમાં શુરા રાજાએ અનેક દેશ જીતી લીધા હતા. તેના આવા વિના સંકોચે આવાગમન કરી શકતા હોય. તેમ ઇતિહાસ પરાક્રમને લીધે કવિએ તેને વિક્રમાદિત્યનું બિરૂદ આપ્યું છે. આપણને જાહેર કરે છે કે, અવંતિપતિ વિક્રમચરિત્રનું આ વિક્રમાદિત્યને તાબે ધણા માંડલિક રાજા હતા. રાજ્ય એક વખતે કાશિમર સુધી ફેલાવા પામ્યું હતું જ પછી રાજાએ ઉજનમાં (અંવતિના રાજનગર) પિતાનો (જુઓ પુ. ૪, તેનું વૃત્તાંત); અને હવે પછી નં. ૧૮ ના કાતિ સમારંભ કર્યો હતો. મતલબ કે તે અવંતિપતિ રાજ્યવિસ્તારે સાબિત કરીશું કે આખા દક્ષિણહિંદ બન્યું હતું. [ અમારું ટિપ્પણ–જે રાજા એક બાજુ ઉપર તેનું શાસન પથરાઈ પડયું હતું. વળી જૈનઉત્તર હિંદમાંનું કાશ્મિર જીતી લે, અને બીજી બાજુ સાહિત્યના આધારે એમ પણ પ્રસંગોપાત જાહેર કરી દક્ષિણહિંદના સિંહલ અને મલય પ્રાંતે જીતે, તેને ચૂક્યા છીએ (જુઓ પુ૪, પૃ. ૩૫, ૫૧, પર) કે તે સકળ હિન્દને ચક્રવતી જ ગણો રહે. એટલે આ બન્ને રાજવીઓએ સૌરાષ્ટ્રમાં તેમના તીર્થસ્થાન સ્વાભાવિક રીતે તે અવંતિપતિ તે બની ગયો જ પાલીતાણું ઉપર એકત્ર થઈ જનાચાર્યોના નેતૃતળે ગણો રહે. પરન્તુ પ્રશ્ન એ છે કે, આવો જબરજસ્ત અમુક પ્રકારનાં ધર્મકાર્યો કરાવ્યાં હતાં. વળી સાંચીખુપ આંધ્રપતિ, જે સકળ હિન્દનો સ્વામી બની બેસી શકે. (ભિલ્લાસ પૃ. ૧૫૪)માં દીપકે પ્રદિપ્ત કરવા, જેમ તેને લગતું ઈતિહાસના પાને કાંઈ પણ કિરણ નોંધાયા ચંદ્રગુપ્ત મૌર્યે મોટી રકમની ભેટ કરી હતી. તેમ રાજા વિના કેમ પડયું રહે? બીજું, જે સમયની આ હકીકત શાતકરણિએ સ્તંભ ઉભો કરાવી અમુક દાન દીધું છે. છે તે સમયે તે ઇતિહાસના જ્ઞાનથી આપણે જાણીતા એટલે પુરાણકારે અવંતિમાં-ઉજૈનીના પાટનગર-વિજય થયા છીએ કે, ઉત્તરહિન્દમાં થોડો વખત ગર્દભીલ સ્તંભ ઉભો કરાવ્યાનું જે લખ્યું છે તે વાત પણ બરાબર વંશની અને તે બાદ ઈન્ડોપાર્થિયન રાજાઓની મળી રહે છે. આ પ્રમાણે પુરાણકારની, જૈનસાહિત્ય હત સ્થાપિત થઈ હતી તથા અવંતિ ઉપર સઘળો ગ્રંથની, કવિસંથકારની, ઇતિહાસની, ભિલ્યાટોમ્સની, વખત ગર્દભીલ વંશીઓનું જ રાજ્ય ઝળકી રહ્યું હતું. એમ સર્વની હકીકત એકબીજાને પુષ્ટિકારક થઈ પડે અને એ તે સર્વમાન્ય સિદ્ધાંત છે કે એક વખતે છે. માત્ર અરસપરસની કાર્ય નિરૂપણની સાંકળના મંકેડ એક જ પ્રદેશ ઉપર, બે વંશના રાજવીઓની સત્તા જ્યાં સુધી તૂટક ને છૂટક પડયા હતા ત્યાંસુધી, સળંગ હાઈ ન જ શકે, સિવાય કે એક નાનો રાજા. બીજા પ્રસંગને ઉકેલ જડી આવતો નહોતો; અથવા તે. Page #232 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ ] રાણી બળશ્રી તથા તેના પુત્ર-પત્રનો પરિચય [ ૨૦૫ કઈક ઠેકાણે અસત્યતા કે અતિક્તિ પ્રવેશી ગઈ છે, પરંતુ તેના જીવનવૃત્તાંતે જોઈ શકાશે કે તે આંક હશે કે કેમ તેવા પ્રકારની શંકા ઉદભવ્યા કરતી હતી આઠ નથી પણ સાઠ છે, કે તેથી પણ વધારે છે. તે હવે સર્વથા લોપ થઈ જાય છે, તેમજ આપણી શ્રદ્ધા (૫) ઉજજૈનપતિ ચષ્ઠણ હતા; તેને શક જાતિને ઠરાવ્યો મજબૂત થાય છે કે, પૂર્વકથિત સર્વ હકીકત સત્ય જ છે.] છે તથા તેનો સમય ૭૫ થી ૮૩ ગણાવ્યો છેતેને (૪) આગળ જતાં પૃ. ૫ર ઉપર લખે છે કે:- કુંતલે હરાવીને પોતે અવંતિપતિ બન્યો છે. આ સર્વ “પંડિત જયસ્વાલજી, કથાસરિતસાગરમાંથી સાત- હકીકત, કેવળ ગોઠવીને બેસતી કરવી પડી છે કેમકે, વાહનવંશની હકીકતનો આધાર લઈને એતિહાસિક પુ. ૩માં પૃ. ૪૬ ની પછી ચોડેલ પત્રકથી ખાત્રી ઘટનાનું દહન આ પ્રમાણે કરે છે. પુરાણ પ્રમાણે થશે, તથા આગળ કુંતલના વૃત્તાંતથી જોઈ શકાશે સાતવાહન શ્રીમુકની (શિશુક મત્સ્ય પુ.) પંદરમી પેઢીએ કે પ્રથમ તે તે ચઠણને સમકાલિન જ નથી, સ્કન્દસ્વતી થયો, તેને પુત્ર મહેંદ્ર (મૃગેન્દ્ર સ્વસ્તિકર્ણ) એટલે હરાવવા કરવાની વાત જ ઉડી જાય છે. શાતકણિ હતો. તેને પુત્ર કુંતલ ઘણો જ પરાક્રમી વળી ચવ્હણને સમય તે ઈ. સ. ૭૫-૮૩ જેવો રાજા થયો. ઈ. સ. ૭૫-૮૩. એ કાળે ઉજ્જૈનમાં જ નથી તે તે ઈ. સ. ૧૫૦ જેટલે દૂર છે. ચછન રાજ્ય કરતા હતા. એ શકક્ષત્રપને આદિ રાજા ચપ્પણું શક જાતિને પણ નથી. (જુઓ પુ. ૪. તેના હતો. શાતકરણિએ શકને હરાવ્યો અને ઉજન સુધી વૃત્તાંતે) તેમ કુંતલ તો શું પણ કોઈ આંધ્રપતિ સાતવાહન સામ્રાજ્યની આણ વર્તાવી. કથાસરિત અવંતિપતિ જ થયો નથી ( જુઓ પૃ. ૨૦૩-૪). સાગરમાં આ લડાઈ લાટદેશમાં (ગુજરાતમાં) થઈ હતી. વળી ઉપરનું સર્વ લખાણ ગ્રંથના આધારે છે. જ્યારે એમ વર્ણન ઉપરથી માહિતી મળે છે.”—કહેવાનો સાર શિલાલેખી પૂરાવો (રાણુ બળશ્રીને નાસિકનો એ નીકળે છે કે, શાતવાહન વંશના સ્થાપક રાજા લેખ; પંચમપરિચ્છેદે નં. ૭) તે એમ જાહેર કરે છે કે, શિમુખથી પંદરમી પેઢીએ સ્કન્દસ્વતી નામે રાજા થયો. ગૌતમીપુત્ર શાતકરણીએ શકપ્રજાને માત્ર હરાવી છે તેને પુત્ર મહેંદ્ર ઉર્ફે મૃગેન્દ્રસ્વતિકણું, તેને પુત્ર કુંતલ; એટલું જ નહી, પણ તેને તે જડમૂળથી નાશ જ કરી (એટલે કે ૧૭મે રાજા થયે) તે અતિપરાક્રમી હતા. નાંખ્યો છે. એટલે જે ચષ્ઠણ અને ગૌતમીપુત્ર તેણે આઠ વર્ષ રાજ્ય કર્યું છે. તે વખતે ઉજજૈનપતિ વચ્ચે યુદ્ધ થયું હોય તે, ચપ્પણનું તો તેમાં મરણ જ ચ9ણ હતા. તે શકજાતિનો ચટ્ટણ, ક્ષત્રપવંશને આદિપુરૂષ નીપજયું કહેવાય. જ્યારે ઇતિહાસ કહે છે કે તેમ તે હતું. તેને શાતકરણિકુંતલે હરાવ્યો. આ લડાઈ થયું નથી, કેમકે ચેષ્ઠણે અવંતિપતિ બનીને કેટલાય ગુજરાતમાં થઈ હતી. પછી શાતવહાન રાજા વર્ષ રાજ્ય કર્યું છે. ઉપરાંત તેને વશ પણ લગભગ અવંતિપતિ થયો. ત્રણસો વર્ષથી વધારે સમય સુધી ચાલુ રહ્યો છે. એટલે [અમારું ટિપ્પણ-(૧) સર્વત્ર શાતવહન શબ્દ ચષ્ઠણ અને ગૌતમીપુત્ર સમકાલિન હેવાનું ઠરતું લખેલ માલૂમ પડે છે, તેમ કરવાનું કારણ માલૂમ નથી. વળી ગ્રંથમાં કઈ ઠેકાણે ચક્કણુ શબ્દ જ પડતું નથી. (૨) પંદરમે આંક જે તેમણે સ્કન્દ લખે નથી તે તે ટીકાકારોએ ગોઠવી જ દીધો સ્વતીને આપ્યો છે તે મૂળ પુસ્તકમાં લખેલ નથી જણાય છે, અને ખરી વાત છે પણ તેમજ. બીજું, લાગતે, માત્ર ટીકાકારે જ ગોઠવી દીધો છે. એટલે તે ચવ્હણની વાત જે સત્ય જ હોય તે, ચક્કણું પોતે બહુ વજનદાર નહીં ગણાય. (૩) સ્કન્દસ્વાતિ, ૫છી પણ અવંતિપતિ રહે અને તેને વિજેતા ગૌતમીપુત્ર મહેંદ્ર ઉર્ફે મૃગેન્દ્રસ્થાતિકર્ણ અને પછી કુંતલ–આ અનુક્રમ શાતકરણિ પણ અવંતિપતિ બને; એક સાથે બે પણ પૃ. ૨૦૩ ની ટીકા (૧)માં લખ્યા કરતાં હેરફેર અવંતિપતિ થાય એવું બને કેમ ! વળી ધારે કે ચકણે માલુમ પડે છે. એટલે કે ગણત્રી વિના કામ લેવાયું શાતકરણિના ખંડિયા તરીકે રાજ્ય કર્યું હતું તે તેમ દેખાય છે. (૪) આઠ વર્ષને સમય કુંતલને લખ્યો પણ બન્યું નથી; કેમકે તેણે તે અવંતિના મહાક્ષત્રપ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] રાણી બળશ્રી તથા તેના પુત્ર-પત્રનો પરિચય [ એકાદશમ ખંડ અને રાજા તરીકે જીવન ગાળ્યું છે, એમ તેના સિક્કા બળથીને પુત્ર ગૌતમીપુત્ર શાતકરણિ હતો. તે બાદ ઉપરથી સિદ્ધ થાય છે. આ સર્વ હકીકતથી એટલું જ રાણી બળથીને પૈત્ર વાસિષ્ઠપુત્ર શાતકરણ થયે, જેને માનવું રહે છે કે આ પ્રમાણે અનેક અસંગત બનાવો બીજું નામ રાજા હાલ શાતવાહન હતું. એટલે દેખીતું પૂર્વથી ચાલી આવતી માન્યતાને બંધબેસતા કરી દેવાયા છે કે પિતાને રાજા અતિ પરાક્રમી હેઈ, પૂર્વે થએલા છે. બાકી શતવહનવંશી ગૌતમીપુત્ર શાતકરણિએ શકારિ વિક્રમાદિત્યની સાથે તેની તુલના કરી શકાય ગુજરાતની ભૂમિ ઉપર લડાઈમાં શકપ્રજાને હરાવવામાં તે માટે કવિએ તેને પણ વિક્રમાદિત્યના બિરૂદથી ભાગ લીધે હતા, તેમજ જે રાજા (શકારિ વિક્રમાદિત્ય) ઓળખાવ્યો છે. છતાંયે જેમ શબ્દ લખાયા છે, તેમ સાથે યુદ્ધમાં જોડાઈને શકલેકેને તેણે હરાવ્યા શતવહનવંશી અન્ય વિક્રમાદિત્ય કહેવાનો આશય હતા તે રાજા પોતે જ અવંતિપતિ બનવા પામ્યો હતે - જે કવિનો હોય, તે તે પણ રાજા હાલના તરતના (જુઓ પુ. ૪, પૃ.૨૦ ઉપર વાયુપુરાણનો ઉતારો) પૂર્વ જ એવા, આ ગૌતમીપુત્ર શાતકરણ નં. ૧૭ તેટલું સત્ય છે ખરું. વાળાને જ લાગુ પાડી શકે તેમ છે. કેમકે તેણે શકારિ (૫) વળી આગળ જતાં લખે છે કે:-“ આ વિક્રમાદિત્યને શક પ્રજાને હરાવવામાં મદદ કરી હતી શાતવહાન કુળમાં, એ પૂર્વે વિક્રમાદિત્યના બિરૂદવાળો એટલું જ નહીં, પણ જયારે તે શક પ્રજાને રજા કોઈ પરાક્રમી રાજા થયેલ. એ ઉપરથી કવિ પોતાના સ્વતંત્ર યુદ્ધમાં તેની સાથે પાછળથી ઉતર્યો હતો ત્યારે શરા રાજાને વિક્રમાદિત્યના બિરૂદથી ઓળખાવે છે. પણ તેને હરાવીને મારી નાખ્યા હતા. ઉપરાંત અનેક તાત્પર્ય એ કે આ શુરા રાજાનું નામ તે વિક્રમાદિત્ય જીત મેળવી (જુઓ તેના વર્ણન), વિક્રમ બળ અને નહેતું જ, પરંતુ તેની પૂર્વે એક વિક્રમાદિત્ય થઈ ગયો આદિત્ય-સૂર્ય, બળમાં સૂર્ય સમાન એટલે મહાબળવાનની હત, તેની તુલના કરી શકાય, માટે તે કવિએ પોતાના કટિમાં ગણાય તેવો પરાક્રમી, પિતાને પૂરવાર કરી રાજાને વિક્રમાદિત્યના નામથી ઓળખાવ્યો છે. બતાવ્યો છે. એટલે પ્રાચીન સમયે લેખકે અતિ [ આપણું ટીપ્પણ-અમરકેષકાર જેવી સમર્થ ઉત્સાહમાં આવી જઈ, સ્વપ્રશસિત ભૂપતિઓની સત્તાના આધારે (જુઓ પુ. ૪, પૃ. ૩૪, ટી. નં. ૧૦ તથા શ્લાઘાના અતિરેકમાં આવી જઈ, અતિશયોક્તિભર્યા પૃ. ૬૬ અને અન્ય પૂરાવા ઉપરથી) આપણે જણાવી ગયા શબ્દો જેમ વાપરી જતા હતા તેમ કવિ મહાશયે છે કે રાજા હાલ શતવહનને વિક્રમાદિત્યના નામે પણ વાપર્યા હોય તેમ બનવા જોગ છે. બેમાંથી ગમે એાળખાવાયો છે; એટલે જ્યારે કવિએ પોતાના આ તે રીતે વિક્રમાદિત્યની સરખામણી કરી હોય, પણ રાજા હાલને વિક્રમાદિત્યનું બિરૂદ આપ્યું છે ત્યારે એમ દરેક રીતે વસ્તુસ્થિતિ એક જ હકીકત પૂરવાર કરે પણ સિદ્ધ થઈ ગયું છે કે, રાજા હાલની પૂર્વે એક છે. આ અનુમાનને અમરકેષકારના શબ્દથી સમઅન્ય વિક્રમાદિત્ય થઈ ગયો હતો. અને ખરી સ્થિતિ ર્થન મળે છે. પુ. , પૃ. ૩૪, ટી. ૧માં Hala અને તે જ પ્રમાણે છે. જ્યારે બીજી બાજુ શિલાલેખ નં. Sudrak ને આપણે જે એક તરીકે ગણાવ્યા છે તેને ૭ તથા પૃ. ૨૦૫ના આપણા ટિપ્પણથી જાણી ચૂકયા બદલે અમરકેષકારે લખ્યા પ્રમાણે, તે બે શબ્દની છીએ, કે રાણી બળશ્રીના પુત્ર ગૌતમીપુત્રે શકારિ વચ્ચેનું અલ્પવિરામ કાયમ રાખી, રાજા હાલની પૂર્વે થક વિક્રમાદિત્યને શક પ્રજાને હરાવવામાં ખૂબ અગત્યનો થય ગણી, બન્ને રાજાને જુદા માનીએ, તે શદ્રક એટલે ભાગ લીધો હતો, તેમજ પુત્ર ગૌતમીપુત્રના મરણ બાદ ગૌતમીપુત્ર શાતકરણિને પણ વિક્રમાદિત્ય શબ્દ લાગશે. પૈત્ર વસિષ્ઠપુત્ર ગાદીએ આવ્યું હતું. એટલે આ કેમકે, જ, આ. લિ.રી. સો.નું કથન જોકે શકારિને બને કથનનું સમીકરણ કરતાં એમ સાર નીકળશે કે આશ્રયીને ત્યાં લખાયું છે છતાં થોડા ફેરફાર સાથે તે શકારિ વિક્રમાદિત્ય ગર્દભીલવંશી હતા (જુઓ પુ. ૪, ચૈતમીપુત્ર શાતકરણિને પણ લાગુ પડે છે જ. મતલબ તેનું વૃત્તાંત). તેના મદદગાર અને સમકાલીનપણે રાણી કે અમરકેશિકારે જણાવેલ રાજા હાલની પૂર્વે થયેલ Page #234 -------------------------------------------------------------------------- ________________ રાણી મળશ્રી તથા તેના પુત્ર-પાત્રના પરિચય દશમ પરિચ્છેદ ] તે શૂદ્રક વિક્રમાદિત્ય જ છે. વળી જ્યારે હાલ વિક્રમાદિત્યની પૂર્વે શકાર વિક્રમાદિત્યને થઇ ગયેલ માન્યા છે. તેમજ હાલ વિક્રમાદિત્યના પૂર્વજ એવા ગૌતમીપુત્ર શાતકરણને જ તે શકાર વિક્રમાદિત્યના મદદગાર અને સમકાલિન તરીકે મનાવ્યેા છે, ત્યારે એ ફલિત થાય છે કે, હાલ વિક્રમાદિત્ય અને શકાર વિક્રમાદિત્ય બન્ને સમકાલીનપણું જીવંત રહ્યા નહિ જ હાય; અને કદાચ જીવંત રહેવા પામ્યા હાય, તે પણ શકારિ વિક્રમાદિત્યની ઉમર રાજા હાલવિક્રમાદિત્ય કરતાં, ઘણી ઘણી મેાટી જ હાવી જોઈએ. ] આ પાંચે અવતરણાના તથા તે ઉપર કરેલ વિવાદ અને ટીપ્પણુને એકંદર સાર હવે નીચે પ્રમાણે નાંધી શકાશેઃ-(૧) રાજા મહેંદ્ર અને રાણી સૈાભદ્રાના પુત્રનું નામ કુંતલ શતવહન. (૨) તેણે સિંહલ–મલય તરફના મ્લેચ્છાને સંહાર કરીને તે રાજાની મલયવતી કુંવરી વેરે લગ્ન કર્યું હતું. આ મલયવતીને પાછળથી પટરાણીપદે સ્થાપિત કરવામાં આવી હતી. (૩) આ કુંતલરાજા અતિ પરાક્રમી હાઈ, તેની પૂર્વે થયેલ વિક્રમાદિત્યની સરખામણી કરી શકાય તે માટે તેના કવિએ તેને વિક્રમાદિત્યનું બિરૂદ જોયું છે. (૪) આ કુંતલના જન્મ દૈવીસંયાગમાં થયા હતા. (૫) આ પુત્રનું નામ વિક્રમશક્તિ પણ કહેવાય છે. (૬) આ વિક્રમશક્તિને અનેક રાણીએ કદાચ હશે પરન્તુ મુખ્યપણે ત્રણુ જાણીતી થયેલ છે. (૭) વિક્રમશકિતએ અવંતિમાં સ્મારક ઉભું કરાવ્યું છે તથા દાન દીધું છે; તથા તે અતિપતિ અને કાશ્મિરપતિ વિક્રમચરિત્રની સાથે મૈત્રી–ગ્રંથીથી જોડાયલ હતા. તેની સાથે સારાષ્ટ્રમાં ખૂબ છૂટથી ફર્યાં દેખાય છે. (૮) પં. જાયસ્વાલજીએ આ કુંતલને નામે જે આઠ વર્ષ લખ્યા છે, તે કદાચ પુરાણિક નામાવળને લીધે આ (૬) શૂદ્ર એટલે વશમાં જન્મેલ, આંધ્રપતિની ઉત્પતિ શુદ્ર કન્યાના પેટે થયેલી છે માટે એક-રીતે તે વશને શુદ્રક ગણી શકાય, અને તે વશમાં થયેલ વિક્રમાદિત્ય તે દ્રુક વિક્રમાદિત્ય: જ્યારે ગભીલવંશી વિક્રમા [ ૨૦૭ બનવા પામ્યું હોય; પરન્તુ કુંતલ જેવા પરાક્રમી રાજાનેા શાસનકાળ કેવળ આઠે જ વર્ષના ન કપી શકાય. આને બદલે ૬૦ કે ૬૮ કે તેની લગોલમને રાજ્યકાળ હશે અથવા ૮ વર્ષ જ હેાય તે! તે કુંતલના પિતાનેા રાજઅમલ બનવા જોગ છે. (૯) ગૈતમીપુત્ર શાતકરણિએ--રાણી મળશ્રીના પુત્ર-શક પ્રજાને હરાવવામાં ગર્દભીલવંશી વિક્રમાદિત્યને યુદ્ધમાં મદદ કરી હતી. એટલે બન્નેને સમકાલીન કહી શકાય. (૧૦) આ યુદ્ધ ગુજરાતની ભૂમિ ઉપર લડાયું હતું. (૧૧) રાણી મળશ્રીના પાત્રનું નામ રાજા હાલવક્રમાદિત્ય હતું. એ શકાર વિક્રમાદિત્યના સમકાલીન તરીકે ન હાઇ શકે; અને કદાચ હાય તાપણ શકારિની ઉંમર ઘણી જ મેટી હાય અને રાજા હાલની ઘણીજ નાની હાય. (૧૨) રાજા હાલ અને ચણુ સમકાલીનપણે નથીજ જેથી તે બંનેને યુદ્ધ થવું તદ્દન અસંભવિત છે તેમ ચઋણુ તે શક પ્રજામાંના પણ નથી. આ પ્રમાણે નં. ૧૭ તથા ૧૮ વાળા રાણી મળશ્રીના પુત્ર ગૌતમીપુત્ર અને પૌત્ર વાસિષ્ઠપુત્ર શાતકર્રાણુના જીવનની કેટલીક ઉપયેાગી માહિતી આપણે મેળવી શકવ્યા છીએ. હવે આ નં. ૧૫ મા રાજા સ્વાતિકર્ણને તથા રાણી ખળશ્રીના પુત્ર અને પૌત્રને, શું સગપણુ સંબંધ હાઈ શકે તે વિચારીએ. એટલે આખી સાંકળ ઉભી કરાયાની સ્થિતિએ આપણે પહેાંચી શકીશું. આ માટે આપણે તે બન્નેના શિલાલેખા, જે પરિચ્છેદ પમામાં ઉતાર્યા છે તેના આધાર જ લેવાના છે, તેમાં પણ ખાસ કરીને નં. ૮ ના આધાર. તે શિલાલેખનું વિવેચન કરતાં આપણે બતાવ્યું છે કે, તેમાંની વસ્તુ ગૌતમીપુત્ર શાતકરણિના રાજ્યના ર૪મે વર્ષે કાતરવામાં આવી ત્યારે રાણી ખળશ્રીનેા માટે પુત્ર-અથવા ગૌતમીપુત્રને મેટા ભાઇ-જીવતા હતા. આ મોટા પુત્ર (પૃ. ૯૭, ટી. નં. ૧૬) ગાદી ઉપરથી ફારેગ થઇ ગયે! દિત્ય તે શકાર વિક્રમાદિત્ય: બન્ને વિક્રમાદિત્ય સમકાલીન હાઇને તેમને એળખવા માટે આ વિશેષણ જોડવામાં કદાચ આવ્યું. સભવે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] રાણી બળશ્રી તથા તેના પુત્ર-પત્રને પરિચય [ એકાદશમ ખંડ છે તથા આ લેખ કોતરાવ્યા પછી થોડા જ વખતમાં બેઠા હતા. ગાદી ઉપર વધારે મજબૂત હક તે ભાઈના ગૌતમીપુત્રનું મરણ નીપજ્યું હતું અને તેની પાછળ કરતાં પુત્રને વધારે ગણાય. જ્યારે અહીં તે પિતાની પેિલા મોટાભાઈને પુત્ર (પૃ. ૯૮, ટી. નં. ૧૭) ગાદીપતિ ગાદીએ પુત્ર ન બેસતાં, કાકાની ગાદીએ ભત્રિજો બેઠો બન્યો છે. તે સર્વ હકીકત તેમાંથી સૂચિત થતી છે. આ સર્વ પરિસ્થિતિ સંપૂર્ણ ઉકેલ માગે છે. તેને બતાવી આપી છે. વળી . ૧૭વાળા રાણી બળશ્રીને ઉકેલ પણ “ whose son is living=જેને પુત્ર પુત્ર, અને ને. ૧૮ વાળા પૌત્ર થાય છે તે સ્થિતિ હયાત છે” એવા શબ્દો શિલાલેખમાં જે કેતરાવ્યા છે આપણી જાણમાં કયારની એ આવેલ છે. એટલે સાર એ તેમાંથી મળી આવતે સમજાય છે. હૈયાત બતાવાયેલા આ થયો કે, નં. ૧૮ વાળા નં. ૧૭ નો પુત્ર નથી પણ તેના રાજાએ ગાદીત્યાગ કર્યો છે તે તેની રાજકીય બીનમોટાભાઈને પુત્ર હોવાથી ભત્રિજો થતું હતું. ત્યારે લાયકાતને અંગે (નીચે જુઓ) કર્યો નથી જ લાગતે. પ્રશ્ન એ થાય છે કે, તે મોટેભાઈ એટલે નં. ૧૮ ને તેમ પુત્રની સ્થિતિ તે સમયે નહીં હોય પણ પિતા કોણ હતો અને તે મેટો હોવા છતાં ગાદીએ પાછળથી જન્મ થયો લાગે છે–એમ સમજવું રહે છે, કેમ બેઠે નથી; અથવા બેઠે હતો તે શા માટે તેણે નહીં તે તેને જ ગાદી મળી ચૂક્ત. વળી whose ગાદિત્યાગ કર્યો હતો. જ. . હિ. રિ. સે. પુ૨, ભાગ son is livingો ઉલ્લેખ, શિલાલેખ જેવા રાજકીય ૧, પૃ. ૬૪ ઉપર લખ્યું છે કે “Hala Satavahan પરિસ્થિતિ સૂચવતા અગત્યના દસ્તાવેજમાં કરવામાં was the son of Dipakarni=હાલ શાતવાહન, આવ્યો છે. એટલે દેખાય છે કે, તે સમયે પણ તે દીપકરણિનો પુત્ર થતો હતો.” આ ઉપરથી સિદ્ધ રાજકારણને અંગે થતી વાટાઘાટો અને વિચારણામાં થાય છે કે નં. ૧૮ વાળા રાજા હાલવિક્રમાદિત્યના તેની હૈયાતિ ઉપર ખાસ લક્ષ રાખવામાં આવતું પિતાનું નામ દીપકર્ષિ હતું. તેમ પુરાણના આધારે હતું જ. એટલે ગાદી ઉપર ચાલ્યો આવતો તેને હક આપણે જે નામાવલી ઉભી કરી શક્યા છીએ તે કાયમ રાખીને, રાજા બનેલ તેના ભાઇના મરણ પામ્યા ઉપરથી સમજી શકાય છે કે, નં. ૧૭ વાળા ગૌતમી- બાદ, તેના પુત્રને પાછી ગાદી સુપ્રત કરવામાં આવી છે. પુત્રનું નામ અષ્ટિકર્ણ છે, વળી નં. ૧૫ વાળાનું નામ વળી રાજા હાલના જન્મ વિશે આપણે જોઈ ગયા સ્વાતિકર્ણ છે. એટલે આ સર્વ, કર્ણ—કર્ણિ અંત્યાક્ષર છીએ કે (પૃ. ૨૦૭ સાર નં. ૪) તે દૈવી સંજોગમાંવાળાં નામો એક બીજા પ્રત્યે અતિ સામ્ય ધરાવનાર કાંઈક અસાધારણ સંગમાં–થયો છે. આ ઉપરથી દેખાય છે. તેથી અનુમાન કરવાને લલચાઈએ છીએ સાર એમ ખેંચી શકાય છે કે, રાજા હાલના પિતાએ કે, નં. ૧૫ વાળા પિતા થતા હતા, તેને રાણી બળથી અથવા ગૌતમીપુત્રના મોટાભાઈએ ગાદીત્યાગ કર્યો પેટે બે પુત્ર થયા હતા, જેમાંના મોટા પુત્રનું નામ ત્યારે, હાલ રાજાને જન્મ નહેતા પણ પાછળથી દીપકર્ણિ અને નાનાનું નામ અરિજકર્ણ હતું. મોટો થયો છે. ગાદીત્યાગ થયો તે સમયે તે ગર્ભમાં હતું કે પુત્ર પોતાના પિતાની પાછળ ગાદીએ આવ્યો હતે. લાંબે કાળે જન્મ્યો હતો તે નક્કી કરવાનું જો કે એટલે તેને નં. ૧૬મો આંધ્રપતિ કહી શકાય. તેણે સાધન મળતું નથી. પણ ગાદીત્યાગ સમયે જ ગર્ભમાં કાંઈક કારણસર ગાદિત્યાગ કર્યો હતો જેથી નાનો ભાઈ હોય તે તેનો જન્મ, તેના કાકા ગાદીએ બેસવા બાદ ગાદીએ બેઠા હતા. વળી નાના ભાઈને રાજ્યઅમલ આઠનવ મહિના સુધીમાં જ થઈ જ જોઈએ. એટલે શરૂ થઈને પૂરો થયો ત્યાંસુધી લગભગ પેલે માટે તે ગાદીએ બેઠે ત્યારે તેની ઉંમર તેના કાકાના ભાઈ જીવતો રહ્યો હતો; અને નાનાભાઈના મૃત્યુ રાજ્યકાળ જેટલી મોટી (તેમાંથી ગર્ભકાળ બહુ બહુ બાદ, તે મોટાભાઈને પુત્ર ગાદીએ આવ્યો હતો. તે આઠ મહિના બાદ) ૨૫ વર્ષની ગણવી રહે. પરંતુ પ્રશ્ન પાછો એ ઉભે થાય છે કે, જ્યારે મોટા ભાઈએ તેનો જન્મ પિતાના ગાદીત્યાગ કર્યા પછી કેટલેક કાળે, ગાદી છોડી દીધી ત્યારે નાના ભાઈ શા માટે ગાદીએ થયા હોય તે તેટલા વર્ષની નાની ઉમરે તે ગાદીપતિ Page #236 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેદ ] રાણી બળશ્રી તથા તેના પુત્ર-પત્રને પરિચય થયો ગણાશે. વળી ઉપરમાં કહી ગયા છીએ કે, તેણે અરિષ્ઠ નં. ૧૭ આંધ્રપતિ તરીકે આણ કરવી હતી. ગાદીત્યાગ જે કર્યો છે તે રાજકીય ગેરલાયકાતના તે ગાદીએ બેઠા પછી ( આઠ નવ મહિના બાદ કે પરિણામરૂપે નહોતું જ; એટલે સમજવું રહે છે કે, જરા લાંબા કાળે, તે નક્કી થયું નથી) મોટાભાઈને સામાજીક કે સંસારિક સ્થિતિનું તે પરિણામ હોવું ત્યાં પુત્રજન્મ થયો હતે. (૪) પરંતુ તે માટે જોઈએ. બીજી બાજુ એમ પૂરવાર થયું છે કે આ થઈને રાજલગામ હાથ ધરવા જેવડો થાય, ત્યાં સુધી રાજાઓ તે સમયે જેન ધર્માનુયાયી હતા. જે તેમજ અને પછી તે પોતે મરણ પામે ત્યાંસુધી, નં. ૧૭ હોય તો એવી સ્થિતિ કલ્પવી પડે છે કે, કાં તેણે વાળાએ રાજ્ય ચલાવ્યા કર્યું હતું. (૫) તે બાદ દીક્ષા લીધી હતી અને જેમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય મોટાભાઈનો પુત્ર નં. ૧૮ આંધ્રપતિ તરીકે ગાદીપતિ રાજપાટને ત્યાગ કરી, દીક્ષા લઈ દક્ષિણહિંદમાં થયો હતો. (૬) નં. ૧૭ વાળાનું શિલાલેખમાં સૂચવેલું પોતાના ગુરુ સાથે ચાલી નીકળ્યો હતો છતાં તેના બીજું નામ ગૌતમીપુત્ર શતકરણિ, અને ને. ૧૮ : પુત્ર બિંદુસારે પિતાના નામે એક રીતે કહીએ તે બીજું નામ વસિષ્ઠપુત્ર શાતકરણિ હતું. (૭) વળી આ રાજકારભાર ચલાવ્યે રાખ્યો હતો, (પુ. ૨, પૃ. ૨૦૪) નં. ૧૮ વાળા રાજા અતિ નાની ઉંમરે ગાદીપતિ તેમ અહીં પણ મોટાભાઈએ દીક્ષા લીધા બાદ અને બન્યો હોવાથી તેમજ દૈવી સંગમાં તેને જન્મ થયો તેના પુત્રને પ્રસવ થયો ન હોવાથી રાજલગામ નાના હોવાથી. તે અતિ શુરવીર નીવડયો છે તથા સામાન્ય ભાઈએ હાથમાં લીધી હતી અને તે બાદ પુત્રજન્મ રીતે ઘણા લાંબા કાળ રાજ્ય ભેગવી શકયા છે. થયો હતો. એટલે તરતમાં નાનાભાઈએ ગાદી ખાલી ન ઉપરના સતિ અનુમાન સાથે પૃ. ૨૦૭માં નિર્ણત કરતાં જ્યારે પિતે મરણ પામ્યો ત્યારે પેલા મોટા- કરેલા ૧૨ અનુમાનને એકત્રિત કરવાથી, નં. ૧૫, ભાઈના પુત્રને ગાદીએ બેસારવામાં આવ્યું હતું; ૧૬, ૧૭ અને ૧૮ વાળા રાજવીઓનાં જીવનચરિત્ર અથવા બીજી રીતે એમ પણ બન્યું હોય કે તરતમાં વિશે અનેક માહિતી આપણને મળી જતી કહેવાશે. તે દીક્ષા ન લેતાં સંસારની ઉદ્વિગ્નતાથી કંટાળી કેવળ સિવાય અન્ય કોઈ હકીકત નં. ૧૫ વિશે મળી આવતી રાજકાજમાંથી જ મોટાભાઈએ નિવૃત્તિ લીધી હોય અને નથી. એટલે તેનું વર્ણન ખતમ કરી હવે નં. ૧૬ નું વાનપ્રસ્થ દશામાં રહ્યા હોય. આવી સ્થિતિમાં રાજા જીવનવૃતાંત આલેખવાનું કામ હાથ ધરીશું. હાલનો જન્મ, મોટાભાઈના ગાદીત્યાગ પછી કેટલેક (૧૬) મહેન્દ્ર; દીપકણિ; ગૌતમીપુત્ર કાળે થયો ગણવો રહેશે. તેના ગાદીત્યાગ કરવામાં સ્વાતિકર્ણ અને રાણી બળથીના બે પુત્રોમાંથી ગમે તે સંયોગો તરતમાં ઉભા થયા હોય, અને તે ભલે આ નં. ૧૬ વાળો મેટા હતા. જેમ રાણી બળશ્રીને શોધખોળને અંગે હવે પછી જાણવામાં આવે. પરંતુ નાના પુત્ર મં ૧૭ વાળા ગાતમિપુત્ર શાતકરણિ એટલું તે વધારે સંભવિત દેખાય છે કે મોટાભાઈએ કહેવાય છે, તેમ આ નં. ૧૬ વાળાને પણ મૈતમીપુત્ર ગાદીત્યાગ કર્યો હતો અને રાજા હાલનો જન્મ તે શાતકરણિ કહી શકાય. ફેર એટલો જ છે કે નં. ૧૭ બાદ થયો હતો, જેથી નાનાભાઈ-ગૌતમીપુત્રને વાળાનું ખરું નામ અરિષ્ટ કર્યું હતું જ્યારે નં. ૧૬ રાજલગામ હાથ ધરવી પડી હતી. વાળાનું નામ દીપકર્ષિ હતું. ઉપરાંત પુરાણ ગ્રન્થના એટલે આખીએ ચર્ચાનો સાર એ આવ્યો જણાવ્યા પ્રમાણે તેનું નામ મહેન્દ્ર તથા તેની રાણીનું કહેવાશે કે (૧)ને. ૧૫ વાળા સ્વાતિકર્ણ તે પિતા નામ સુભદ્રા હોવાનું સમજી શકાય છે અને તેમના થાય તેની રાણી બળથી પેટે બે પુત્રોજ જનમ્યા પેટે રાજા હાલ શાલિવાહનને જન્મ થયો છે. આ હતા. (૨) મેટા પુત્ર દીપકર્ણિ, પોતાના પિતાની સઘળું વૃત્તાંત નં. ૧૫ ના વૃત્તાંતે જણાવી ગયા છીએ ગાદીએ નં. ૧૬ તરીકે આંધ્રપતિ બન્યો હતો. પણ એટલે અન્ન ઉતારવા જરૂર રહેતી નથી. તેણે ગાદીત્યાગ કરવાથી અને તે સમયે તેને કોઈ પુત્ર તેને રાજ્યકાળ નામાવલીમાં આપણે ૩ વર્ષને ન હેવાથી (૩) તેની જગ્યાએ, તેના નાનાભાઈ અને નં. ૧૭ ને ૨૫ વર્ષને ઠરાવ્યો છે, જ્યારે રા Page #237 -------------------------------------------------------------------------- ________________ મહેન્દ્ર દીપણ ગૌતમીપુત્ર ૨૧૦ ] પુરાણકારના શબ્દોનાં જે પાંચ અવતરણા ‘બુદ્ધિદર પ્રકાશ'માં જણાવેલી હકીકત (પૃ. ૨૦૨-૭) ઉપરથી ઉતાર્યા છે તેમાં આઠે વર્ષ લખ્યા છે: એટલે પાંચ વર્ષ આપણે જે આછાં આંકયા છે તે કદાચ, ન. ૧૭ ના ૨૫ વર્ષમાંથી લઈ લેવાય તેાયે નં. ૧૭ ના, કે નં. ૧૬ વાળાના રાજદ્વારી જીવન વૃત્તાંતમાં કાંઈ ફેર પડતા જણાતા નથી. તેમ નં. ૧૭ ના કાળે ૨૫ વર્ષ જે આપણને કમુલ રાખવા પડયા છે, તે પણ પુરાણામાંની હકીકતને સંતેાષવા ખાતર જ છે. ગમે તેમ ગણા, છેવટે બન્નેના (નં. ૧૬ તે ૧૭ તા) સમગ્રકાળ ૨૮ વર્ષના લેખા પરન્તુ આખરે નં. ૧૭ નું મૃત્યુ તે સ. પૂ. ૪૭ માં થયાનું જ નોંધવું પડશે. હાલ તા અતિહાસિક અન્ય પ્રસંગે ધ્યાનમાં લઈ તેન. ૧૬ નું રાજ્ય જે ઈ. સ. પૂ. ૭૦ થી ૭૨ સુધી ના ત્રણ વનું ઠરાવ્યું છે. તેને જ માન્ય રાખીશું. પેાતે જીવ્યા ત્યાં સુધી રાજપાટ ન ભાગવતાં, વચ્ચે જ ગાદીએથી ઉડી ગયા હતા અને તે સમયે તેને પુત્ર ન હેાવાથી, તેના નાનાભાઇ અરિષ્ટકર્ણને ગાદીએ એસાડવામાં આવ્યા હતા. પરન્તુ પાછળથી તેના પુત્રનેા જન્મ થવાથી, અરિષ્ટકર્ણના મરણુ બાદ, તે પુત્રને તે ગાદી સેાપાઇ હતી. આ મહેન્દ્રના પુત્રને રાજ્યાવિષેક થયા બાદ, ૧૯ વર્ષ સુધી એટલે ઈ. સ. પૂ. ર૯ સુધી (જીએ શિલાલેખ નં. ૮) રાણી ખળશ્રીની હૈયાતી હતી જ. તેમ વળી તેણીએ શિલાલેખામાં જે પ્રકારે શબ્દો કાતરાવ્યા છે તે ઉપરથી સમજી શકાય છે કે તેણી રાજ્યકારભારના સંચાલનમાં ઘણા અગત્યને ભાગ ભજવતી હતી અને તેથી નાનાં મોટાં કાર્યોમાં તેની સલાહ પણ પૂછાતી હાવી જાઈ એ. નં. ૧૬ ના ગાદીત્યાગ સમયે નં. ૧૭ને જ ગાદી આપવી અને તે પછી નં. ૧૮ ના રાજ્યાભિષેક કરવા, તે અંતે પ્રસંગે પણ તેણીની સલાહ પ્રમાણે જ કામ લેવાયું હાવું જોઈએ એવા અનુમાન કરવામાં કાંઇ અધટત ગણાશે નહીં. જો કે વિદ્વાનાએ, તેણીના નં. ૮ ના શિલાલેખમાં ‘whose son is living'ને અર્થ એવી રીતે એસાર્યા છે કે, રાજા તે વખતે ગંભીર માંદગીને બિછાને પડેલા હૈાવાથી, રીજન્સી વહીવટ જેવી વ્યવસ્થા તેણીએ કરાવી હતી અને પોતે પ્રમુખ જેવા [ એકાદશમ ખડ તદ્દન રહીને કામ ચલાવતી હતી. પરંતુ તે સ્થિતિ કલ્પનામય જ આપણે જણાવી છે (જુએ પૃ. ૨૦૮ તથા ટીપ્પા અને ટીકાઓ); કેમકે તે શબ્દો પ્રથમ તેા નં. ૧૭ તે લાગુ જ પડતા નથી, ઉપરાંત નં. ૧૯ વાળા પુખ્ત ઉંમરના થઈ ગયા હતેા, તેમજ રાજકારભાર ચલાવી શકે તેટલી ઉમરે પણ પહેાંચી ચૂકયા હતા. આવાં મુખ્ય એ કારણને લીધે તેમણે દોરેલું અનુમાન બહુ ટકી શકે તેવું લાગતું નથી. છતાં એક સ્થિતિમાં તેમ પણ બનવા યેાગ્ય લાગે છે; જે એમકે, ગાદીવારસ પુખ્ત વયને હાવા છતાં ઈરાભિષિકત તેા ન જ ગણાય. એટલે દેરવણી તરીકે, તેમજ રાજા મંદવાડમાંથી મુકત બની આરાગ્ય થાય ત્યાંસુધી, બીજા પ્રકારની કાઇ ગડબડ સડબડ થવા ન પામે તેવી તકેદારી રાખવા પૂરતીયે પણ, એક કરતાં વધારે વ્યકિતએના સંયુક્ત કારભાર જેવી વ્યવસ્થા કરાય તે ઈચ્છનીય છે. વળી નં. ૧૭ વાળાના વારસદાર નં.૧૮ની ઉમર લગભગ ૨૪-૨૫ની આલેખીને આપણે આ બધા ઉદ્ગાર કાઢી રહ્યા છીએ. પરન્તુ જૈનસાહિત્ય ગ્રંથામાં (પ્રબંધચિંતામણી ભાષાન્તરમાં શાલિવાહન પ્રબંધ જુએ ) થી એવા અનુમાન લઇ જવાય છે કે, નં. ૧૮વાળા શાલિવાહન જ્યારે ગાદીએ આવ્યા છે ત્યારે માત્ર ૧૩-૧૪ વર્ષી ઉગતી વયને જુવાનીયા જ કેમ જાણે હાય નહીં ? જે કે તે ઉમર પણ તે સમયે તેા પુખ્ત ઉમરની જ લેખાતી હતી. છતાં રાજ્ય વહીવટમાં તે ખીન અનુભવી જ કહેવાય. એટલે રાજકારભારની નિર્મળતા માટે તથા એકને માથે સધળેા ખેાજ એકદમ આવી ન પડે તે સાચવવા માટે, કાઉન્સીલના વહીવટ યેાજાય તે તે અયેાગ્ય પણ નથી. અને આ પ્રમાણે શાલિવાહન હાલરાજાની-નં. ૧૮ની–ઉંમર ગાદીએ બેસતી વખતે જો કવળ ૧૩–૧૪ વર્ષીની કે તેની આસપાસની ઠરાવાય, તે તેના જન્મ તેના પિતા નં. ૧૬ વાળાના ગાદીત્યાગ પછી, તેમજ નં. ૧૭ના રાજ્યાભિષેક પછી આઠેક મહિનાના ગાળામાં જે કલ્પી લેવા પડયા છે તેને બદલે નં. ૧૭ના રાજ્યકાળના મધ્યભાગે લગભગ લઈ જવા પડશે. મતલબ એ થઈ કહેવાશે કે નં. ૧૬ વાળાએ ભલે રાજપાટને ત્યાગ કર્યો હતા Page #238 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિચ્છેઢ ] મહેન્દ્ર દીપક પરન્તુ સંસારમાં તે જોડાયલા રહ્યો જ હતા. સાચી સ્થિતિ શું હતી તે પાકે પાયે કહી શકાય તેવી સામગ્રી હાલ તે! આપણે ધરાવતા નથી એટલે તે વિષય ભવિષ્ય ઉપર છેાડી દેવા પડશે. રાજવહીવટમાં રાણી મળશ્રીની કેવી લાગવગ ચાલતી હતી તે વિશે કેટલેક અંશે જૈનગ્રંથમાં મળી આવતા એક ખીન્ન પ્રસંગ ઉપર અમારી નજર પડે છે. તે આ પ્રમાણે છે. જૈનસંપ્રદાયમાં જાયલા નવ નિહ્વવમાંથી, છઠ્ઠા રાહગુપ્ત વૈરાશિકના વર્ણન અધિકારે એવું લખાયું છે કે, તેણે દક્ષિણદેશની અંતરંજીકાનગરીના રાજા, રાણા બળશ્રીના દરબારમાં (સરખાવા પૃ. ૧૯પનું વર્ણન) પાતાના ગુરૂએ ખતાવેલ અમુક મુદ્દા ઉપર પ્રથમ તેા પેાતાના હરીફને વાદમાં જીતી લીધા હતા. પરંતુ તે છતના સમાચાર રાગુપ્તે ગુરૂ પાસે જાહેર કરતાં, કાંઇક અંશે જૈનધર્મની આણુ ઉપરવટ કથન થઈ ગયેલું તેમને લાગ્યું. એટલે રાહગુપ્તે ક્ષમા માંગી, મિથ્યા દુષ્કૃત કહી આવવા ગુરૂએ સૂચવ્યું. છતાં ક્ષમા યાચવાને બદલે, પેતે સાચા જ છે એવું પ્રતિપાદન કરવાને તેણે ગુરૂ સામે પડકાર ઝીલ્યેા; અને આ બન્ને ગુરૂ શિષ્યના વાદ પેલા રાણાભળશ્રીની સમક્ષ છ મહિના સુધી ચાલ્યેા. છેવટે ગુરુ જીત્યા અને રાહગુપ્તને જેનેએ સંધબહાર મૂકયા. આટલા વર્ણનથી રાણા મળશ્રીની ન્યાયઃપુરસ્કર કામ લેવાની શકિતનું તથા જૈનધર્મ ઉપરના તેના જ્ઞાન અને પ્રભાવનું માપ કાઢી શકાશે. સવાલ એ રહે છે કે, ‘રાણાબળશ્રી’ એમ જે લખાયું છે તે શુદ્ધ છે કે અશુદ્ધ હેાઇ તેને બદલે ‘રાણી મળશ્રી' હાવું જોઈએ. આને નિવેડા લાવવાનું પણ જરા કિઠન થઈ પડયું છે, કેમકે કેટલાક જૈનગ્રંથામાં (ક. સુ. સુ. એ. ટીકા; પૃ. ૧૨૮)માં તેને સમય મ. સં. ૪૪૪=ઇ. સ. પૂ. ૨૬ આપ્યા છે જ્યારે વિશેષભાગે તેને સમય મ. સં. ૫૪૪=ઇ. સ. ૭૪ લેખાવ્યા છે. આંક સંખ્યા ૫૪૪ ને બદલે ૪૪૪ લખવામાં કાઈ ને હસ્તદેષ પણ સંભવી શકે છે અને આવા તા હસ્તદાય કર્યાંના અનેક દૃષ્ટાંતા અને જૈન તથા વૈદિકધર્મના ગ્રન્થામાં પ્રાચીન સમયે થયાનાં મળી પણુ આવે છે. વળી તેના વનને અંગે જે હકીકત લખવામાં આવી ગૌતમીપુત્ર [ ર૧૧ છે, છે તે જોતાં પણ કયા આંકડા સાચા તે શોધી કાઢયું એકદમ ભારે થઈ પડે તેમ છે. છતાં ૪૪૪ ના એક તરફ ઢળવાનું કારણ એ છે, કે એકના રાજ્યે બનેલા બનાવ ખીજાને નામે ચડાવાઈ ગયાનું ઘણી વખતે બન્યું છે. જેમ કે રાજા શાલિવાહનના રાજ્યે કાલિકસૂરિ ન થયા હેાવા છતાં (જુએ પૃ. ૧૯૫ ઉપર) તેના રાજ્યે થયાનું લખી ગયા છે. જ્યારે અહીં રાજા શાલિવાહનનું રાજ્ય ચાલતું હતું છતાં રાણા બળશ્રી લખાયું છે. એટલે હાલ તો તે પ્રશ્ન વિશેષ સંશાધન થવા ઉપર છેાડી દઇએ. પરંતુ જો તે આંક મ. સં. ૪૪૪=૪. સ. પૂ. ૨૬ના ઠરે, તેા નં. ૧૮ના રાજ્યકાળના ઈ. સ. પૂ. ૪૭થી ઈ. સ. ૧૮ સુધીના ૬૫ વર્ષ નાંધાયા તે ગણત્રીએ તેના ૨૧મા વર્ષે, ઉપર પ્રમાણે શિષ્ય વચ્ચે વાદ થયાનું માંધવું પડશે; વળી આપણે શિલાલેખ નં. ૮ થી જાણી ચૂકયા છીએ કે નં. ૧૮ના રાજ્યે ૧૯મા વર્ષ સુધી તે રાણી ખળશ્રી હૈયાત પણ હતી જ અને તેની જ આજ્ઞાથી તે લેખ કાતરાયા છે; એટલે તેણીના સાનિધ્યમાં મજકુર વાદ થયાનું શકય પણ છે. આ પ્રમાણે અનેક મુદ્દાઓથી રાણી ખળશ્રીનાં લાગવગ અને જોર નં. ૧૬થી ૧૮ સુધીના આંધ્રપતિના સમયે હાવાનું જાણી શકાય છે. આ સ્થિતિ જોતાં નં. ૧૭ના મંદવાડ સમયે તેણીએ કૈાસિલ વહિવટ સ્થાપ્યા હેાય તે બનવાજોગ પણ છે. નં. ૧૬વાળા દીપકષ્ણુિનું મરણ કયારે નીપજ્યું તે કહી શકાય તેમ નથી. પણ પેાતાના નાનાભાઈના રાજ્યના ૨૪મા વર્ષ સુધી (શિલાલેખ નં. ૭–૮ જુઓ) =ઇ. સ. પૂ ૪૮ સુધી તે જીવંત હતા એટલું ચેાસ છે. એટલે જો તે ૨૫ વર્ષની ઉંમરે ગાદીએ આવ્યા ગુરૂ હાય તા, લગભગ પર વર્ષ ઉપરનું આયુષ્ય તેણે ભોગવ્યું તું એમ લેખાશે; તેમ રાણી ખળશ્રીનુ મરણુ ઓછામાંઓછી ગણત્રીએ ઉપર જણાવ્યા પ્રમાણે, જો તેના પાત્ર નં. ૧૮ના રાજ્યે ૨૧મા વર્ષેઈ. સ. પૂ. ૨૬માં થયું હાય તા તેણીના પતિ નં. ૧૫ વાળા સ્વાતિક ઈ. સ. પૂ. ૯૨માં જ્યારે ગાદીપતિ થયા ત્યારે તેણીની ઉંમર (નં. ૧૬ વાળાની ઉમરના હિસાખે) આશરે પચીસેક વર્ષની લેખવી રહેશે. અટલે તેણીને જન્મ ઇ. સ. પૂ. ૧૧૭માં થયાનું નાંધવું પડશે. આ ગણુત્રીએ તેણીએ ૯૦ ઉપર વર્ષનું આયુષ્ય ભોગવ્યું ગણુારી, Page #239 -------------------------------------------------------------------------- ________________ I. tia * : એકાદશ પરિચ્છેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર–(૧૭) ગૌતમીપુત્ર શાતકરણિ ઉર્ફે અરિષ્ટકર્ણ–તેનાં વિવિધ નામને તથા ઉમરને આપેલ ખ્યાલ-શકપ્રજા સાથે તેને લડવાં પડેલ બે યુદ્ધનાં સ્થાન સાથે આપેલ સમજૂતિ તથા તે બન્નેને ઠરાવી આપેલ સમય-કારૂની લડાઈના સ્થાનને કરેલ નિર્ણય–જે શક પ્રજા (શાહી પ્રજા)ને વિવંસ તેણે કરી નાંખ્યાનું કહેવાય છે તે પ્રજા વિશે આપેલી કેટલીક માહિતી તથા તેના સમયની કરેલી ચર્ચા-પૂર્વજને લાગેલ કલંક ધોઈ નાંખી, કીતિને પુનઃ ઉજજવળ કરી બતાવી છે તેમાં સમાયેલ સુહાને બતાવેલે મર્મ, તથા તે સાથે રાજકારણનું નિમિત્ત નહતું તેનું સમજાવેલ રહસ્યગૌતમીપુત્ર વિલિવાયકુરસ, ગૌતમીપુત્ર યજ્ઞશ્રી અને ગૌતમીપુત્ર શાતકરણિ વચ્ચેના ભેદની પરખ તથા તે માટેનાં આપેલ કારણે સહિત દલીલ-દક્ષિણાપથપતિ અને દક્ષિણપથેશ્વર વચ્ચે બતાવેલ તફાવત તથા કયા આંધ્રપતિને તે બન્ને બિરૂદે લાગુ પડે છે તેની આપેલ સમજૂતિ-આંધ્રપતિઓને કલિંગપતિઓ પણ કહેતા તે કયારથી અને શા માટે, તેનું આપેલ વિસ્તૃત વર્ણન-શતવહનવંશી વાસિષ્ઠપુત્ર તરીકે ઓળખાતા રાજાઓ સાથે જોડાયેલાં લગભગ છ સાત બિરૂદ અને તે દરેકને સમજાવેલો ભેદ–અમરાવતી પાટનગરનાં સ્થાન અને આયુષ્યને કરેલે વિવાદ તથા અત્યારસુધી તદ્દન અંધારામાં પડી રહેલ તેની જાહોજલાલીને આપેલ ચિતાર-ગૌતમીપુત્રે ધારણ કરેલી નીતિનાં કેટલાક રાજસૂત્રો–અંતિમ સમયે તેમણે દીધેલાં દાનની અને કરેલી સીલ વહીવટની સ્થાપના વિશેની ચર્ચા Page #240 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પરિચ્છેદ ] અરિષ્ટકર્ણનાં નામ તથા ઉમરની માહિતી [ ૨૧૩ શતવહન વંશ (ચાલુ) વપરાયાં હોય. જ્યારે આ રાજાના શિલાલેખ અને (૧૭) ગતમીપુત્ર શાતકરણિ ઉર્ફ અરિષ્ટકર્ણ સિક્કાઓમાં છે, તેને તેની માતાના ગોત્ર ઉપરથી નં. ૧૫ વાળા વાતિકર્ણ અને તેની ગૌતમી ગૌતમીપુત્ર શાતકરણિના સામાન્ય નામથી જ ઓળ ખાવવામાં આવ્યો છે. ગોત્રી રાણી બળશ્રીના બે પુત્રોમાં આ નાને પુત્ર થતો હતો. પિતાના મોટાભાઈ તેણે શક પ્રજાને હરાવવામાં શકારિ વિક્રમટૂંક પરિચય એવા નં. ૧૬ વાળા દીપકણિએ દિત્યને મદદ આપી હતી. આ ઉપરથી, શક પ્રજાના નામ તથા રાજગાદી છોડી દીધી તે સમયે હારી ગયા બાદ તે શકને રાજા, જે નાસી છૂટયો ઉમર તેનો પુત્ર કેાઈ હૈયાત ન હોવાથી, હતા તેણે, પાછું જોઇતું બળ મેળવી આ મદદ કરપિતાની માતાની સલાહપૂર્વક નાર આંધ્રપતિ ઉપર, વળતો હુમલે વેર વાળવા કર્યો તેણે ગાદી સંભાળી લીધી હતી. તેનું રાજ્ય ઈ હતી. તે સમયે આંધ્રપતિના તાબામાં કલિંગદેશ સ. પૂ. ર થી ૪૭ સુધી ૨૫ વર્ષ ચાલ્યાને નોંધાયું છે. હાવાથી યુગપુરાણમાં તેને “કલિગપતિ શાત” તરીકે કે. આ. ૨. માં પૃ. ૬૬ ઉપર જે આંધ્રપતિ કોષ્ટક વર્ણવ્યા છે. તે નીચેના શબ્દોથી સ્પષ્ટ થાય છે. ઉતારાયું છે તેમાં ભગવતપુરાણના આધારે આ રાજાને (જુઓ પુ. ૪ પૃ. ૨૦ પક્તિ ૭) “ પછી તે ધનને નામ અનિષ્ટકર્મન જણાવ્યું છે. અનિષ્ટ એટલે નઈ છવા લાભો ભંડાઈને ભરેલ, પાપી મહાબળવાન શંકપતિ ચોગ્ય અને કર્મ એટલે કાર્ય, મતલબ કે, ન ઈચ્છવાયોગ્ય કલિંગરાજ શાતની ભૂમિને ભૂખે, કલિગદેશ પર કાર્ય કરનારે તેને કહ્યો છે. એટલે સમજાય છે કે આ ચડાઈ કરી જીવ ખેશે. અને ભાલેડાંથી સંગ્રામમાં રાજ જૈન મતાનયાયી હોવાથી (જાઓ પૃ. ૨ સિક્કા અંગ વેઢાઈ જઈ સર્વે ધીચ, અધમ શકાને સંહાર નં. ૭૫) તેને ધર્મના કારણે પુરાણકારોએ આવું નામ વળશે તે નિઃસંશય છે. પછી તે શાંતિમાં ઉત્તમ કદાચદઈ દીધું હશે. છતાં ન્યાય ખાતર કહેવું પડશે કે રાજા, પિતાની સેનાથી પૃથ્વી હસ્તગત કરી દસમું યુગપુરાણમાં તેને ઉત્તમ રાજા લેખી તેના શૌર્યની વર્ષ જીવતાં મરણ પામશે. ” આમાં વર્ણવેલ બનાવ પ્રાંસા કરી છે. એટલે સમજવું રહે છે કે, ભગવત- ઈ. સ. પૂ. ૫૭ કે તે બાદ થોડા માસમાં બન્યો પુરાણના શબ્દો કદાચ ધમષને લીધે હોય અને યુગ. હેવાનું નોંધાયું છે. (જુઓ પુ. ૪ શકારિ વિક્રમાદિત્યનું પુરાણના તેણે કરેલ કાર્યને અંગે હોય. વળી તેણે વૃત્તાંત) એટલે તે હિસાબે દસ વર્ષ પછી. ઈ. સ. શકપ્રજાને હરાવવામાં શકારિ વિક્રમાદિત્યને મદદ પૂ. ૪૭ માં આ કલિગપતિ શાત રાજા અરિષ્ટકર્ણનું કરીને તેના જેટલું જ પરાક્રમ દાખવેલ હોવાથી, મત શાંતિપૂર્વક થયું છે એમ પૂરવાર થાય છે. વળી શકારિ વિક્રમાદિત્યને ભેદ બતાવવા, અદ્રક વિક્રમ સં. ૧૬ વાળો રાણી બળશ્રીને મોટા પુત્ર હોઈને, દિત્ય (શૂદ્ર વંશમાં થયેલ હોવાથી) નું નામ અમર આશરે ઈ. સ. પૂ. ૭૫ માં જ્યારે તે ગાદીએ બેઠે કોશકારે તેને અપ્યું છે (જુઓ પૃ. ૨૦૬). તેમ ભારતકા ત્યારે તેની ઉમર ૨૫ વર્ષની ગણાઈ છે એટલે આ પ્રાચીન રાજવંશ પુ. ૨, પૃ. ૧૬૯ માં તેને રિકતવર્ણ નાના પુત્રની બે ત્રણ વર્ષ નાની લેખી, તેને તથા વિષ્ણુ નામથી ઓળખાવ્યો છે. સંભવ છે કે જન્મ ઈ. સ. પૂ. ૯૭ ના અરસામાં નોંધીશું અને આ નામે તેના શરીરની ચામડીના રંગને લઇને તે હિસાબે ઈ. સ. પૂ. ૪૭ માં તેના મરણ સમયે = (૧) ગુ. વ. સો. નું બુદ્ધિપ્રકાશ પુ. ૭૬, પૃ. ૮૮; પુ. ૪, પૃ. ૧૯ ઉપર આપણે ઉતાર્યું છે.) તેમાં પૃ. ૨૦, લેખક મરહુમ દિવાન બહાદર કેશવલાલ હર્ષદરાય ધ્રુવે પંકિત ૧૨ “પછી તે શાન્તિમાં ઉત્તમ રાજા” વાળા શબ્દો, માખ્યાન રૂપે આપેલ છે (આ વ્યાખ્યાનનું વાકય લખ્યા છે તે અત્ર આપેલ હકીકત સાથે સરખા , Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] શક પ્રજા સાથેનાં અરિષ્ટકર્ણના યુદ્ધને સમય [ એકાદશમ ખંડ તે આશરે ૫૦) વર્ષનો હોવાનું ધારીશું. આ પ્રમાણે વળી ગયો હતો તેથી તે યુદ્ધને જ આપણે તે અંતિમ • તેનાં નામ તથા ઉમર વિશેનો ખ્યાલ સમજી લે. યુદ્ધ લેખીશું. એ વસ્તુને સ્વીકાર કર્યાને અર્થ એમ રાજા ગૌતમીપુત્રને શક પ્રજા સાથે બે વખત થયો કે કલિગભૂમિ ઉપરનું યુદ્ધ પહેલું હતું. બીજી યુદ્ધ થયાનું જણાવ્યું છે. એક વખત શકારિ વિક્રમા- બાજુ એમ કહેવું કે કલિંગભૂમિના યુદ્ધમાં શકપતિનું દિત્યની મદદમાં રહીને અને તો મરણ નીપજવા પામ્યું હતું; તે પ્રશ્ન ઉઠશે શક પ્રજા સાથેના બીજી વખત સ્વતંત્ર રીતે શક- કે એક વખત મરી ગયા બાદ શકારિ સાથેના યુદ્ધોના સમયે પતિની સાથે, કલિંગની ભૂમિ બીજા યુદ્ધમાં પાછો શકપતિ આવ્યો ક્યાંથી ? ઉપર (જુઓ પુ. ૪, પૃ. ૨૦) કાંઈ શકપતિ કે અન્ય કોઈ ઉપરી અમલદાર અથવા તેની નજીકમાં; કે જે લડાઈમાં શકપતિનું મરણ સિવાય એકલી પ્રજા પોતાના નામે કે જોખમે તો નીપજ્યું છે તથા ધીચ, અધમ, શક પ્રજાને સંહાર લડયા ન જ કરે. એટલે શકારિ સાથેના યુદ્ધને વળી ગયો છે. આ બે યુદ્ધમાંનું કયું પહેલું થવા અંતિમ ધારવાનું મિથ્યા છે. બીજી રીતે પણ તે મુદો પામ્યું હતું તે શોધી કઢાય તે, ઇતિહાસની કેટલીક પુરવાર કરી શકાય છે. શકપ્રજાના ઈતિહાસ ઉપરથી ઘટનાઓ જે તેના રાજ્યવિશે બની હોવાનું મનાયું (પુ. ૪ માં જુઓ) સમજાય છે કે તેઓ ઈરાન તરફથી છે, તે ઉપર સારો જે પ્રકાશ પડે છે. રાણી બળ- ઉતરી આવ્યા હતા અને વર્ષાઋતુ બેસી જવાથી શ્રીના લેખ (જુઓ લેખ નં. ૧૩) ઉપરથી સમજાય થોડા વખત સુધી સૌરાષ્ટ્રમાં સ્થિરતા કરી રહ્યા છે કે તેણે Restored the glory of his fore- હતા. પછી ઋતુની અનુકૂળતા થતાં તેમણે યુદ્ધ fathers & destroyed the sakas=(તણે) લડવા માંડયું હતું; હવે જે શકારિ સાથેનું યુદ્ધ પિતાના પૂર્વજે ગુમાવેલી કીર્તિ પુનઃ સંપાદિત કરી છેલ્લે જ ગણવું હોય તે સ્વાભાવિક રીતે માની હતી અને શકપ્રજાનો વિધ્વંશ કરી નાંખ્યો હતો. લેવું જ પડશે કે કલિગભૂમિ ઉપરનું યુદ્ધ પ્રથમ એટલે કે તે લડાઈમાં તેણે શક પ્રજાનો ખોડો કાઢી તેઓ લડયા હતા. વિચારો કે સૌરાષ્ટ્રમાંથી નીકળીને નાંખ્યો હતો અને તે બાદ શકપ્રજાનું નામ મેટે ભાગે પ્રથમ ગુજરાત અને માળવા ઉપર હલ્લે લઈ જવાનું ઇતિહાસમાંથી અદશ્ય થઈ ગયું હતું એમ કહેવાની તેમને સુગમ પડે કે, દેશના એક નાકેથી-પશ્ચિમેથી મતલબ છે. આ હકીકતને, તેણે શક પ્રજા સાથે લડેલા નીકળી બીજે નાકે–પૂર્વે આવી રહેલ કલિંગસુધી અને ઉપરમાં જણાવેલા બે યુદ્ધની સાથે સરખાવીશું, પહોંચી જવું સૂગમ પડે. વળી ત્રીજો મુદ્દો એ છે કે તે તરત જ સ્પષ્ટ થઈ જશે કે, જે યુદ્ધમાં પુનઃ પ્રજા હિંદમાં જે ઉતરી આવી હતી તે માળવકીર્તિ સંપાદિત કરેલ છે તે કલિંગની ભૂમિ ઉપર પતિએ કરેલ અન્યાયનું નિવારણ કરવા અને કાલિકલડાયલ બીજું યુદ્ધ જ હોવું જોઇએ. કારણ કે તેમાં સૂરિના તેડાવ્યાથી, નહીં કે કલિગપતિએ કરેલા કઈ જ શકપતિ પિતે મરણ પામ્યો છે તથા યુગપુરાણમાં અન્યાયથી કે જેનું કાંઈ મૂળે નથી તેમ સંબંધ પણ કરેલ વર્ણન ઉપરથી એમ પણ જણાય છે કે તે જ નથી. આ પ્રકારની ત્રણત્રણ તરફની વસ્તુસ્થિતિ યહમાં ઘણા શકનો ઘાણ વળી ગયો છે. તથા એક નિહાળતાં ચક્કસ થાય છે કે, શકારિ વિક્રમાદિત્ય વખત શકપતિ અને તેની શકપ્રજા નાશ પામી સાથેનું યુદ્ધ પ્રથમ છે અને કલિગભૂમિ ઉપરનું યુદ્ધ જાય ત્યારે જ તે અદશ્ય થઈ ગઈ કહેવાય. એટલે તે છેલ્લું છે. પહેલાના સમય ઈ. સ. પૂ. ૫૭ છે સાબિત થઈ ગયું કે કલિગની ભૂમિવાળું યુદ્ધ શક એટલે બીજાને સમય, તે બાદ થોડા માસે=ઈ. સ. પ્રજાના અસ્તિત્વ માટેનું અંતિમ હતું. દલીલની પૂ. ૫૬ ને ઠરાવવો પડશે. ખાતર એમ કોઈ પ્રશ્ન કરે કે, શકારિ વિક્રમાદિત્ય પૃ. ૪, પૃ. ૮૨, ટી. ૭૦માં સૂચના કરી છે કે, સાથે ખેલાયેલ યુદ્ધમાં પણ અગણિત શાકનો ઘાણ શકારિ વિક્રમાદિત્ય સાથે શક પ્રજાને જે લડાઈ થઈ Page #242 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પરિરછેદ ] કારૂરનું સ્થાન [ ૨૧૫ હતી તે સ્થાનનું નામ કારૂર હતું અને આ કારૂર કયાં બે પક્ષ વચ્ચે યુદ્ધ જામે, ત્યારે દેખીતું જ છે કે, તે આવ્યું તે સંબંધી અમારા વિચાર બેઉના લશ્કરને ભેટે વચ્ચેના પ્રદેશમાં જ થાય. તેમાં કારૂરનું સ્થાન પુ, પમા જણાવીશું. અત્રે આપણે પણ દક્ષિણહિંદવાળે પક્ષ હુમલો કરનાર છે એટલે શકપ્રજા સાથેના યુદ્ધની વાત તે પોતાના સ્થાનથી ઘણો જ આગળ વધી આવેલો કરી રહ્યા છીએ. તેમની સાથેનાં બન્ને યુદ્ધ આ ગૌતમી- માનવો રહે. જ્યારે બચાવપક્ષને અવંતિવાળો સમુહ પુત્ર શાતકરણિ લડયા હતા. તેમાંના એકમાં પોતે સ્વતંત્ર બહુ થોડી મજલ કરી આવે, ત્યાંજ દુશ્મનને મળી રહીને અને બીજામાં શકારિ વિકમાદિત્યની સાથે જ માનવો રહે. આ સિદ્ધાંત ધ્યાનમાં રાખીને મદદમાં રહીને લડે હતે. સ્વતંત્ર યુદ્ધ કલિંગ ભૂમિ જે કારૂરના સ્થાન વિશે જે સર્વ મંતવ્યો થઈ રહ્યાં ઉપર થયું હતું (જુઓ ઉપર પારિ.) અને શકારિ છે તેનો વિચાર કરીશું તો, કાંઈક પાકે પાયે નિર્ણય સાથે મળીને લડાયલું યુદ્ધ કારૂર મુકામે હતું. આટલે ઉપર આવી શકાશે. આ વિષય પર પુ. ૪માં સુધીની હકીકત પુરવાર કરી ગયા છીએ. આ કારૂર અષ્ટમખડે કેટલીક વિચારણા કરી, કેટલાંક સ્થાની ગામ કળ્યાં આવ્યું તે જ હવે શોધવું રહે છે. અશક્યતા જોઈ લીધી છે એટલે તે છેડી દઈશું. એટલું નક્કી થઈ ગયું છે કે, આ યુદ્ધમાં લડનાર અત્રે તે શક્ય સ્થાનોની જ વિચારણા કરવી રહે છે. એક પક્ષે જે શકપ્રજા હતી તેમાં તેમને મદદગાર શાહી તેવાં સ્થાનોમાં એક મંદિર છે. કે તે વિશે પણ રૂષવદાત્તવાળી હિન્દી શકપ્રજા, અથવા તેના સંબંધમાં પુ. ૪, પૃ. કર, ટી. નં. ૪રમાં જણાવી દીધું છે કે, રહેલા ક્ષહરાટે કે તેવી જ પરદેશી પ્રજાના ક્ટાછવાયા મંદસોર વર્તમાનકાળના રતલામ શહેર પાસે આવેલું અંશે, તેમજ રૂષભદત્તે પિતાના સસરાના રાજ્યકાળ છે, એટલે કે અવંતિની ઉત્તર દિશાએ; જ્યારે આપણે દરમિયાન અજમેર નજીકના પુષ્કર મુકામે જીતેલા ઉપરના સિદ્ધાંત પ્રમાણે તે લડાઇના સ્થાનની જગા ઉત્તમભદ્ર ક્ષત્રિયો ઈ.-આવી ભિન્નભિન્ન પ્રજાનો બનેલો અવંતિની દક્ષિણે આવવી જોઈએ. એમ ચેપ્યું સમુહ હતું. આ સર્વનું સ્થાન–મુખ્ય મથક અવંતિ- જણાવ્યું છે અને કલ્પના કરતાં સિદ્ધાંત વધારે ઉજૈન પ્રાંતમાં હતું; જયારે બીજા પક્ષે વિક્રમાદિત્ય મજબુત ગણાય છે. માટે મંદસોરનું સ્થાન જે કેવળ ગર્દભીલ હ. પેલી પ્રજાના હાથે પોતાના પિતા કલ્પનાને લીધે ઉભું કર્યું છે તેનો ત્યાગ કરવો પડશે. ગાંધર્વસેનની હાર (જીઓ પુ. ૪ પૃ. ૧૪) થતાં, તે એટલે હવે કેવળ એક જ સ્થાન વિચારવું રહે છે. બંધુસહિત દક્ષિણાધિપતિના આશ્રયે જઈ રહ્યો હતો. એવી સૂચના મળી છે કે મહુની દક્ષિણે વિંધ્યા અવંતિમાંના શકપ્રજાના રાજઅમલના સાત વર્ષ પર્વતમાં જ્યાં પુરાણી માહિષ્મતીનગરીનું સ્થાન છે સુધી (ઈ. સ. પૂ. ૬૪થી ૫૭ સુધી) તેઓ દક્ષિણના ત્યાં આગળ આ કારૂર આવ્યું હતું. આ સૂચના આંધ્રપતિના આશ્રયે રહી જોઇતી સામગ્રી એકઠી આપણા સિદ્ધાંતને સર્વ રીતે સંતોષતી માલમ પડે છે કરી, અવંતિ ઊપર પોતાના પિતાની ગાદી શક એટલે તે આપણે વધાવી લઈશું. આ માહિષ્મતીને પાસેથી પાછી મેળવવા હલો લઈ આવવાના હતા. સ્થાન ઘણું કરીને નર્મદા નદીના ઉત્તર કિનારે છે. મતલબ એ થઈ કે, એક પક્ષ અવંતિ તરફ હતો અને પછી ત્યાંજ આપણે પણ કારૂરનું સ્થાન ઠરાવવું કે, બીજો પક્ષ દક્ષિણહિન્દમાં હતા. એટલે જ્યારે આ તાપી નદી અને નર્મદા નદીના વચ્ચેના પાર્વતીય (૨) આધાર મળી આવે તો વધારે સારૂં. તપાસ કરવાને મંતવ્ય પણ ટાંકયાં છે તથા જણાવ્યું છે કે, આ લડાઈ કામ લાગે માટે અહિં નિર્દેશ જ કરી લીધો છે. લાટદેશમાં થઈ હતી. બુદ્ધિપ્રકાશ” પુ. ૮૧, અંક ૧; પુરાણ આધારે એક લેખ કથાસરિતસાગર પ્રમાણે પણ કારૂની લડાઈ લાટદેશમાં રા. ઇ. ચં. મુનશીએ લખ્યું છે તેમાં પંડિત જયસ્વાલજીના થવાનું જણાય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] પ્રદેશમાં ઠરાવવું, તે તે માત્ર પંદર વીસ માઇલ આધે પાસેના જ પ્રશ્ન રહે છે. જ્યાં મેાટી ને મેટી ભૂલા પણ ચાલી જતી હેાય છે અને લાચારીપણે ચલાવી લઈએ છીએ, ત્યાં આટલેા નાના ફેર કાંઈ વિસાતમાં લેખાવે ન જોઈએ. સાર એ થયેા કે કાફરનું સ્થાન જ્યાં નર્મદાનદી ખારવાણી સંસ્થાનમાંથી પસાર થાય છે ત્યાં અથવા તેના કિનારાથી ઘેાડે દૂર આવેલું હાવું જોઈએ અને ત્યાં ઈ. સ. પૂ. ૫૭માં આ લડાઈ થઈ હતી. શાહી વંશના આણેલા અંત તથા સમય ઉપરના એ પારામાં શકપ્રજાની સાથેના અન્ને યુદ્ધો; (૧) કાફર મુકામે ઈ. સ. પૂ. પછમાં શકાર સાથે મદદમાં રહીને અને (ર) ખીજાં લિગભૂમિ ઉપર શકતિ અને તેના મળતિયા શકપ્રજાના સૈન્ય સાથે ઈ. સ. પૂ. ૫૬માં સ્વતંત્ર રીતે, ગૌતમીપુત્રે લડયા હાવાનું સાબિત થઇ ગયું છે. હવે એક ત્રીજા મુદ્દાની વિચારણા હાથ ધરીશું. નાસિકના શિલાલેખ નં. ( પંચમ પરિચ્છેદે જુઓ )થી આપણને નાત થાય છે કે એન્નાકટકના સ્વામી ગૌતમીપુત્ર આ વખતે વૈજયંતિ જીતીને ત્યાં પેાતાના લશ્કર સાથે મુકામ કરી રહ્યો છે. ત્યાંથી ગેાવરધન પ્રાંતના પેાતાના સૂબાને હુકમ ફરમાવે છે કે રૂષભદત્ત જે દાન આપ્યું હતું તે હવે પોતે આપ્યું છે એમ ફેરફાર સૂચવતી નાંધ કરવી. આના સમય પેાતાના રાજ્યે ૧૮ મું વર્ષ છે એટલે કે ૫૪ ઇ. સ. પૂ.; આ લખાણથી ત્રણ ચાર બાબતના પાઠ આપણને મળે છે. (૧) ઈ. સ. પૂ. ૫૪માં પોતે એન્નાકટકના રાજકર્તા હતા. એટલે કે તેની રાજગાદી એન્નાકટકની અમરાવતી નગરે ઈ. સ. પૂ. ૫૪ની પણ પૂર્વે કયારનીચે સ્થપાઇ ગઇ હતી. (૨) પેાતે રાજા હતા છતાં લશ્કરની સરદારી લઇને યુદ્ધમાં મેદાને પડતા અને જીત મેળવવામાં સહાયરૂપ થતા. (૩) પોતે વૈજ્યંતિમાં બેઠા છે તે ગેાવન પ્રાંતના સૂબાને હુકમ આપે છે એટલે એમ પણ સાબિત થઈ ગયું. કે તે પ્રાંત પણ ઇ. સ. પૂ. ૫૪માં તેની હકુમતમાં શાહી વંશના આણેલા અંત તથા સમય [. એકાદશમ ખડ તા હતા જ. (૪) પણ રૂષભદત્તે ત્રિરશ્મિ પર્વતના તપસ્વીઓ માટે જે દાન કરેલું હતું તે ફેરવવા જેવી સ્થિતિમાં તે તે સમય સુધી આવ્યેા નહાતા; જ્યારે કાઇ એવી સ્થિતિ અત્યારે ઉભી થવા પામી હતી કે જેને લીધે તે હવે આવા ફેરફાર કરવા શક્તિવાન બન્યા હતા. અત્ર આપણે આ નં. ૪ વાળી સ્થિતિને વિચાર કરવાના છે. લેખ નં. ૩૧થી ૩૫ સુધી નાસિકના પાંચ શિલાલેખાથી જાણી શકાયું છે કે રૂષભદત્તે ત્યાં ઈ. સ. પૂ. ૧૧૮થી ૧૧૩ સુધીના પાંચ વર્ષોમાં કાંઈને કાંઈ દાન કર્યું છે. તેમ નહપાણનું વૃત્તાંત લખતાં પૂરવાર કરાયું છે કે આ સ્થાન ઉપર તેની આજ્ઞાથી જ તેના જમાઇ રૂષભદત્ત ચડાઈ લઈ ગયા હતા તે તે પ્રદેશ જીતી લીધેા હતા. એટલે કે આ દાન કરનારમાં નપાણુ અને રૂષભદત્તનાં નામ જોડાયલાં છે. તેમાંના એક, નહપાણ તે ઈ. સ. પૂ. ૭૪માં મરણ પામી ચૂકયા હતા. એટલે તેના નામની બહુ પરવા કરવા જેવું રહ્યું નહાતું. પરન્તુ રૂષભદત્ત જીવતા હતા. તે જ્યાં સુધી તે જીવતા હાય અને તેના ઉપર જીત ન મેળવી શકાય, ત્યાંસુધી તેનું કરેલું દાન ફેરવવા જેટલા અધિકાર પણ પેાતાને કયાંથી હાય, એમ ગૌતમીપુત્રનું માનવું થતું હાય તે યથાયેાગ્ય છે. આ રૂપભદત્ત કે તેને શાહીવંશ ઈ. સ. પૂ. ૭૪માં નહપાના મૃત્યુ બાદ, સૌરાષ્ટ્રમાં રાજસત્તા ભાગવતા હતા એમ પુ. ૩ ના દશમા પરિચ્છેદમાં જણાવવામાં આવ્યું છે. તેની સત્તા કડેધડે ઈ. સ. પૂ. ૬૫ સુધી તા સૌરાષ્ટ્રમાં પેલી શક઼પ્રજા, શકસ્થાનમાંથી આવીને કાલિકસૂરિ સાથે ઉતરી ત્યાંસુધી હતીજ. તે ખાદ આ· શકપ્રજાએ અવંતિ જીતી લીધું ને ત્યાં રાજ કરવા માંડયું. તથા છેવટે આ શકપતિ પાસેથી શકારિ વિક્રમાદિત્યે અવંતિને પ્રદેશ ઇ. સ. પૂ. ૫૭માં જીતી લીધે। ત્યાંસુધી પણુ, સૌરાષ્ટપતિ તરીકે શાહીવંશ ચાલુ જ હતા. અલબત્ત, રૂષભદત્ત પોતે ગાદીપતિ હતા કે તેના પુત્ર દેવણુક તે પ્રશ્ન જુદી છે. પરન્તુ શાહીવંશ પણ શકપ્રજાના એક અંશ હાઇને શકપ્રજાનું અસ્તિત્વ હતું એમ કહી શકાય જ. આ Page #244 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ ] કલંક કે ઉજવળતાને ગાદી સાથે સંબંધ નથી [૨૧૭ પ્રમાણે એક સ્થિતિ થઈ. જ્યારે ઉપર પૃ. ૨૧૬ નં.૧માં એટલે આ પ્રસંગ શાતવહન વંશને કલંક સમાન હતા. કહી ગયા છીએ કે ઈ. સ. પૂ. ૫૪ની પહેલાં, ગૌતમી- પણ તે બાદ રાણી બળશ્રીના પુત્ર ગૌતમીપુત્ર શાતકરણીએ પુત્રે પોતાના સૂબાને રૂષભદત્તનું નામ ફેરવી નાખવાને ક્ષહરટિ અને કપ્રજાનું નિકંદન કાઢી નાંખી, જના હુકમ આપ્યો છે. તેમાં ત્રીજી બાજુએ એ હકીકત છે. પૈઠણને સમરાવીને નવું નગર બનાવી, પિતે રાજગાદી કે ગૌતમીપુત્રે શપ્રજાને કલિંગની ભૂમિ ઉપર ઈ. સ. પાછી ત્યાં લાવ્યો હતો. આ બન્ને કાર્યને તે વંશની પૂ. ૫૬માં હરાવી ખલાસ કરી નાખી હતી. મતલબકે ગયેલી કીર્તિ પુનર્જીવિત કર્યા સમાન ગયું છે. આ આ ત્રણે બના શિલાલેખ આધારે નિર્ધારિત હોવાથી અને પ્રસંગે કેટલેક અંશે સત્ય છે છતાં. તે સાથેનાં નિશંક જ ગણવાના છે. તેમજ તે સર્વને સમય કારણો તો કાલ્પનિક જોડી કઢાયલ સમજાય છે. ઈ. સ. પૂ. ૫૭ થી ૫૪ સુધીના ૩થી ૩ વર્ષના . નં. ૧૨ અને ૧૩ના જીવન વિશે લખતાં આપણે ગાળાને જ છે. તેમાંયે લેખ નં. ૭ માં જણાવ્યા બતાવી ગયા છીએ કે હાર જે ખાવી પડી છે તે પ્રમાણે શકપ્રજાનો. સાથે સાથે ક્ષહરાટ અને યવન કલંક તો છે જ, પરન્તુ તે સમયે તેમને ત્યાંથી ગાદીનું ઈત્યાદિને સંહાર પણ વળી ગયો છે. એટલે શકારિ સ્થાન ફેરવવું પડયું નથી. કેમકે તે પૂર્વે કેટલાંય વિક્રમાદિત્યના યુદ્ધને અંગે અને કલિંગભૂમિ ઉપર વર્ષોથી પાટનગર તે અમરાવતીમાં લઈ જવામાં થયેલ યુદ્ધને અંગે જ, સ્થિતિને નિર્ણય કરવા આપણે આવ્યું હતું. એટલે જે કલંક સમાન હતું, તે તે માગતા હોઈએ તે, ઈ. સ. પૂ. ૫૬માં જ શક પ્રજાને તેમના પવિત્ર તીર્થસ્થાને ગુમાવવાં પડયાં હતાં તેને અંત આવી ગયો ગણવો પડશે. પરંતુ નાસિકના લીધે હતું. મતલબ કે તે લાગેલ કલંકના કારણરૂપ શિલાલેખમાંની હકીકતને પણ, સુઘટિત રીતે સાંધવા રાજકીય તત્ત્વ કરતાં ધાર્મિક તત્ત્વ હતું. જ્યારે કીતિને માંગતા હોઈએ તો, રૂષભદત્તનું નામ જ્યારે ઈ. સ. પાછી ઉજજવળ બનાવવાના કારણુમાં, જે પ્રજાની ૫. ૫૪ સુધી નાબુદ નથી જ થયું, ત્યારે તેનો વંશ હાથે મૂળમાં માર ખાવો પડયો હતો, તે જ પ્રજાને કે તે પોતે ત્યાં સુધી જીવતો છે, એમ ગણીને શાહી હરાવીને નિર્મળ કરી નાખવામાં આવી હતી. તેટલે વંશની સત્તાને અંત ઈ. સ. પૂ. ૫૪ માં આવ્યાનું અંશે બરાબર છે. પરંતુ તે થયેલ છતના પરિણામે એક વિકલ્પ તરીકે આપણે માની લેવું રહે છે. જે રાજપાટ પુનઃ તે પ્રદેશમાં લાવવામાં આવ્યું કે પુ. ૩, પૃ. ૩૬૦ અને ૩૭૨ માં આપણે કહ્યું છે હતું તે વાસ્તવિક નથી. તે અનેક દ્રષ્ટાંતથી સાબિત કે રૂષભદત્તનું મરણ ઈ. સ. પૂ. ૫૮માં થયું હતું. અને તે કરી શકાય છે. (૧) પ્રથમ તે જ્યાં રાજપાટ ખસેબાદ દેવણુકની સત્તા જામી હતી તથા તેનું મરણ ઈ. સ. ડવું જ પડયું નથી ત્યાં પાછું તે સ્થાને લાવવાને મન પૂ. ૫રમાં થતાં તે શાહીવંશને અંત આવી ગયો હતો. ઉપસ્થિત થતો નથી. (૨) લેખ નં.૧૩માં “નવનરસ્વામી’ એટલે આ પ્રમાણે ત્યાં હવે સુધારો કરવો રહે છે. લખેલ છે. તે સ્થાને “નવનગર” બનાવીને જે અર્થ લેખ નં. ૧૩ માં શતવાહન વંશની કીર્તિને બેસાર પડયો છે તે અર્થ જ, એક વખત પૂર્વે કરેલ ગાતમીપુત્રે પુનઃ ઉજજવળ ને જે ઉલ્લેખ છે તેને ભૂલને સાચી ઠરાવવા માટે કલ્પનાથી ઉપજાવી વિદ્વાનોએ એમ ઘટાવ્યો છે કે, નહપાણના સમયે કાઢવો પડેલ છે. આ હકીકત આપણે તે લેખનું વર્ણન રૂષભદત્ત તથા પ્રધાને અમે તે કરતાં સંપૂર્ણપણે સમજાવી છે. (૩) તે પ્રદેશના અનેક કલક કે ઉજવળ વખતના શાતકરણિને હરાવીને સ્થાને. રૂષભદત તેમજ શાતવાહન વંશવાળાએ, જે તાને ગાદી સાથે નાસિક અને તેની આસપાસને પ્રકારનાં દાન આપ્યાં છે તે નોંધ ઉપરથી, શંકાસંબંધ નથી મુલક જીતી લીધો હતો. તેમજ રહિત તેમજ તદ્દન સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે, તે પ્રદેશમાં આવેલું પાટનગર તેને રાજકારણ સાથે અંશ માત્ર પણ સંબંધ નથી. પૈઠણ ખાલી કરી જવાની તેમને ફરજ પાડી હતી. કેવળ ધાર્મિક હેતુ જ તે પાછળ સમાયેલું છે. (૪). ૨૮ Page #245 -------------------------------------------------------------------------- ________________ ગૌતમીપુત્ર શાતકરણ એક કે ભિન્ન ભિન્ન ૨૧૮ ] વળી રૂષભદત્તે જીત મેળવી છે તે અગાઉ, જેમ કેટલાય સમયથી તે દેશમાં ગાદી ફેરવવામાં આવી છે, તેમ રૂષભદત્તના પક્ષ ઉપર સામી જીત મેળવ્યા બાદ કેટ લાય વર્ષાંસુધી રાજનગર તે પ્રદેશમાં લાવવામાં જ આવ્યું નથી. એટલે રાજપાટને ખસેડવાને અને ક્રી લાવવાના પ્રસંગને તે હારજીતની સાથે કાઈ પણ પ્રકારે લાગતું વળગતું જ નથી. (૫) તેમજ જે પ્રદેશના વિસ્તાર શાતવાહનવંશને ઈ. સ. પૂ. ૧૧૪ ની આસપાસમાં ગુમાવવા પડયા છે, તે તે તેમણે ઈ. સ પૂ. ૫૭ થી ૫૪ સુધીમાં આ પ્રજા ઉપર જીત મેળવી, તે પૂર્વે જ પાછા મેળવી લીધા હતા. કેમકે જ્યારે ઇ. સ. પૂ. ૫૭ માં ગૌતમીપુત્ર શાતકરણ પાતે, લશ્કરને લઈને શકાર વિક્રમાદિત્યની મદદમાં કારૂર મુકામે થયેલ યુદ્ધ લડવા માટે નીકળ્યા છે, ત્યારે નાસિકવાળા પ્રદેશમાં થઇને જ તેને પસાર થયાનું સમજવું રહે છે. અને જો તે પેાતાને તાબે ન હેાય તા શું વિના હરકતે તેમાંથી નીકળી શકે ખરા ? તેથી પુરવાર થાય છે કે, ગુમાવેલ પ્રદેશ તા શાતવાહનવંશીએએ કયારના મેળવી લીધે હતા જ. એટલે તે પ્રદેશની ખાટ કૅ પુનઃ પ્રાપ્તિને પણ કલંક કે યશની નિર્મળતા સાથે સંબંધ નથી. [ એકાદશમ ખંડ ૩૮-૩૯ માં ( નાસિક શિલાલેખ નં. ૭, પૃ. ૪૭ને હવાલા આપી ) ગૌતમીપુત્ર વિલિવાયકુરસને ઉદ્દેશીને જણાવ્યું છે કે “The edict is to the effect that a certain field upto the present time in the possession of Rsabhadatt shall be secured etc......અદ્યાપિ જે રૂષભદત્તના નામ ઉપર હતું તે હવેથી (બીજાને નામે) લઈ લેવાની મતલખ દર્શાવતી હકીકત લેખમાં છે.” એટલે આ પાછળના વાકયથી સમજાય છે કે તે બન્ને ગૌતમીપુત્રને તેમણે એક માની લીધા છે. આ બન્ને કથનમાં આપણને જો કે થાડાક ફેરફાર તા દેખાય છે પર ંતુ તેમણે નિશ્ચયપણે કાંઇ જણાવેલ નહીં હાવાથી તે ઉપર આપણે બહુ નુકતેચેની કરવા જેવું રહેતું નથી. હવે આપણે સ્વતંત્ર હકીકત કે અન્ય પુરાવાથી તપાસી જોઈ એ કે તે બન્ને વ્યક્તિએ એક જ છે કે ભિન્ન ભિન્ન છે. અમારા મત પ્રમાણે તે બન્ને ભિન્ન જ લેખવી રહે છે કારણ કે (૧) એકને ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણ કહેવાય છે જ્યારે બીજાને ગૌતમીપુત્ર શાતકરણ એવા સાદા નામથી જ સંખેાધાય છે. એટલે કે નામમાં જ પ્રથમ દરો તા ફેર છે. (૨) યજ્ઞશ્રી શાતકરણિના કાઈ પણ સિક્કામાં (જીએ સિક્કા નં ૬૪,૬૯) ચહેરા કાતરાયલા નથી કેવળ અક્ષરે। જ લખેલ છે. જ્યારે ગૌતમીપુત્ર શાતકરણિના સિક્કામાં (જીએ સિક્કા નં. ૭૫) ચહેરા છે, તેમ અક્ષરા પણ છે. એટલે પુ. ૨, પૃ. ૫૪ માં જણાવ્યા આ પ્રકારના વિવિધ ખુલાસાથી હવે વાચકને ખાત્રી થઇ હશે કે જે પ્રમાણે વસ્તુસ્થિતિ હાવાનું સમજાઇ રહ્યું છે તથા સમજાવવામાં આવ્યા કરે છે તે પ્રમાણે છે જ નહીં. તેનું સ્વરૂપ તદ્દન જુદું જ છે. પંચમ પરિચ્છેદે, શિલાલેખ નં. ૫-૬ (કન્હેરી)નું વિવેચન જોતાં માલૂમ પડે છે કે કા. આં. રે. પુસ્ત-પ્રમાણે યજ્ઞશ્રીના સમય, પાશ્ચાત્ય પ્રજા સાથે આર્ય પ્રજા કના કર્તા ડૉ. રેપ્સન સાહેબને સંસર્ગમાં આવી તે પહેલાને ઠરે છે જ્યારે ગૌતમીગાતમીપુત્ર વિલિ- પ્રથમ નજરે, ગૌતમીપુત્ર યજ્ઞશ્રી પુત્ર શાતકરણના સંસર્ગમાં આવ્યા પછીના કરે છે. વાયકુરસ અને વિલિવાયફુરસ અને નહપાણુના અને તેમ કરતાં અને શાતકરણના સમયની વચ્ચે પણ ગાતમીપુત્ર શાત- મહારા ઉપર કરીને છાપ પાડ-ઘણા અંતર પડી જશે. (૩) નં. ૨ માં જણાવ્યા પ્રમાણે કરણ એક કેનાર પેલા ગૌતમીપુત્ર શાતકરણ ગૌતમીપુત્ર શાતકરણના સમય પાશ્ચાત્ય પ્રજાની ભિન્નભિન્ન અન્ને એક જ હાવા વિશે શંકા ઉભી થઈ છે એમ જાહેર કર્યું છે. પરંતુ તેમણે પોતાના પુસ્તકમાં જ પૃ. ૨૯ પારિ સાથે સંસ માં આવ્યા પછીના જે ઠરે છે તેની સાબિતી પણ આપણને તેમના સિક્કાચિત્રામાંથી ઉપલબ્ધ થાય છે; કેમકે નહપાણુના ચહેરા ઉપર ગૌતમીપુત્રે પેાતાની (૩) જ. માં. હૈં. રા. એ. સેા. ૧૯૨૭, પુ. ૩, પૃ. ૭૩ તથા અ. હિં. ઈં. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૧; (Nahapan coins were restruck by Gautamiputra=નહુપાણના સિક્કા ઉપર ગૌતમીપુત્રે ફરીને છાપ મરાવી છે.) Page #246 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ . ગૌતમીપુત્ર શાતકરણિ એક કે ભિન્નભિન્ન [ ૨૧૯ છાપ પડાવી છે. તેમ શિલાલેખમાંથી પણ તેજ સ્થિતિ to the Andhras=ઈપણ રીતે શંકારહિત છે પુરવાર થઈ જાય છે. કેમકે નહપાણના સમકાલીન કે, નાસિક જીલ્લા ઉપરની હકુમત હવેથી (આ રૂષભદત્તે આપેલું દાન (જુઓ લેખ નં ૭) તે પોતાના ફરમાન કાઢયું ત્યારથી જેને સમય આપણે ઈ. સ. નામે ફેરવવાની આજ્ઞા ફરમાવે છે, જેથી સૂચીત પૂ. ૫૪ ઠરાવી આપે છે. જુઓ ઉપરમાં પૃ. ૨૧૬, થાય છે કે પોતે રૂષભદત્તની પાછળ થયો છે. નં. ૧ વાળો પાઠ) ક્ષહરાના હાથમાંથી નીકળીને એટલે કે નહપાણ પ્રથમ થયો છે અને પછી ગતમી– આંધ્રના હાથમાં આવી છે.” આ પ્રમાણેના કથનથી પુત્ર થયી છે; જ્યારે ગૌતમીપુત્ર યજ્ઞથી નહપાણુની તેમનું મંતવ્ય એમ થતું જણાય છે કે ક્ષહરાટ પ્રજાના પૂર્વે થયો છે, (૪) એકમાં ચહેરા જેવું કાંઈ જ નથી હાથમાંથી તરત જ તે ભૂમિ આંધ્રપ્રજાના હાથમાં જ્યારે બીજામાં નહપાનો ચહેરો હતો અને તે ઉપર આવી ગઈ હતી. જ્યારે જ. બૉ. બૅ. ર. એ. સે. ના ગૌતમીપુત્ર શાતકરણિના અક્ષરો લખાયા છે. (૫)એકમાં મત પ્રમાણે તે “This proves conclusively તીર કામઠા જેવાં ચિહ્યો છે , આ શતવાહનવંશી that Nahapan and Gautamiputra were આદિના રાજાઓના સિક્કાચિહ્નો જેવાં ગણાયાં છે not contemporaries but were separated એટલે તે પ્રાચીન સમયનાં છે, જ્યારે બીજામાં ચહેરે by a very long perid=આ ઉપરથી છેવટે પાડેલ છે જે અર્વાચીન પદ્ધતિની નિશાની રૂ૫ ગણાય ફલિત થાય છે કે નહપાનું અને ગૌતમીપુત્ર સહછે. (૬) એકના સિક્કામાં ઉજેનનું ચિન્હ જ નથી, સમયી તો નહોતા જ પરંતુ તે બંને વચ્ચે ઘણું લાંબા ત્યારે બીજામાં તે પ્રથમ નજરે ચડી આવે તેવી કાળનું અંતર પડી ગયું હતું.” આ લેખકે ગૌતમીપુત્રને રીતે કોતરાયેલું છે. આવાં આવાં અનેક પ્રમાણેથી સમય ઈ. સ. ૭૮ ગણુવ્યો છે. એટલે કે તેમના જોઈ શકાય છે કે તે બન્ને નામે જુદી જુદી વ્યક્તિ- મંતવ્ય પ્રમાણે લગભગ દોઢસો વર્ષનું અંતર કપાયું નાજ સંભવે છે. છે. આ પ્રમાણે એક પક્ષની માન્યતાથી નહપાયું બંને ગૌતમીપુત્ર ભિન્ન ભિન્ન સાબિત થયા પછી અને ગૌતમીપુત્રને લગભગ સમકાલીનપણે લેખાવાય હવે તેમના સમયનો વિચાર કરીએ. પ્રથમ ગૌતમીપુત્ર છે જ્યારે બીજા પક્ષની માન્યતામાં દેઢ વર્ષને શાતકરણિનો સમય વિચારી લઇએ. નાસિક શિલાલેખ આંતર બતાવાય છે. બેમાંથી પાછળના પક્ષની માન્યતા નં. ૭ થી સ્પષ્ટપણે અને શંકારહીત સાબિત થઈ ઉપર વિચાર કરતાં દેખાય છે કે તેને બહુ માન્ય જાય છે કે તે, નહપાણુ અને રૂષભદત્તની પાછળ થયો રાખી શકાશે નહીં, કેમકે દોઢ વર્ષ જેટલા સમયમાં છે. વળી ક્યારે નહપાણના ચહેરાવાળા સિક્કા ઉપર કેટલાય રાજાને રાજઅમલ ચાલી ગયા હોય અને તેનું પિતાનું નામ પડાવ્યું છે ત્યારે સિક્કા લેખથી પણ તેટલા સમય સુધી નહપાણના મહેરવાળા સિક્કાઓ તે હકીકત સિદ્ધ થઈ ગઈ લેખાય જ. પરંતુ નહપાણથી વપરાશમાં રહેવા પામ્યા પણ ન હોય કે જેથી તેના ઉપર તરત પાછળ તેને સમય છે કે થોડા કાળે છે તે, ગૌતમીપુત્ર પિતાનું મારું પડાવી શકે. આ માન્યતા ઉપરની હકીકતથી પુરવાર થયું ન ગણાય. જે કે કે. બંધબેસતી થતી નથી લાગતી સિવાય કે, ભવિષ્યમાં આ. ૨, પૃ. ૪૮માં “ There can be little અમક પ્રમાણે બનવાનું છે માટે નહપાનો સિક્કો doubt in any case, that it indicates જાણી જોઈને અમુક વખત સુધી સંગ્રહિત કરી recent transfer of the Government in રાખ્યા હોય. તેમ બનવું અસંભવિત છે. આ સ્થિતિ the Nasik dist. from the Ksaharatas જોતાં, બીજા પક્ષની માન્યતા કરતાં, પહેલાં પક્ષની * (૪) જુઓ પંચમ પરિચછેદે લેખ નં. ૭ ની હકીકત તથા તેની ટીકાઓ, (૫) જુએ નવી આવૃત્તિ પુ. ૩, ૫. ૬૫, Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] દક્ષિણાપથપતિ અને દક્ષિણાપથેશ્વરને ભેદ [ એકાદશમ ખંડ માન્યતા તરફ વધારે પસંદગી ઉતરતી ગણાય. છતાં અને ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ તે બન્ને જુદી જ વ્યસમયની ચોખવટ તો તેમાંથી પણ તારવી શકાતી ક્તિઓ છે; એટલું જ નહીં પણ તે બંને વચ્ચેનું અંતર નથી જ. પરંતુ હવે આપણને જ્યારે બંનેના સમયની પૂરે- લગભગ ચાર સદી જેટલું પડી ગયું છે. એટલે તેઓ પૂરી અને નિશ્ચયપણે જાણ થઈ ગઈ છે, ત્યારે કહી બહુ નજીકના પણ ન ગણી શકાય છે, જેથી અશોક શકીએ છીએ કે નહપાનું શાસન ઈ. સ. પૂ. ૧૧૪ અને પ્રિયદર્શિનના કિસ્સામાં જેમ બન્યું છે તેમ તેમને થી ૭૪=૪૦ વર્ષનું હતું અને તેમાં પણ તેને સિક્કો અરસપરસ એકબીજાના સ્થાને ભૂલથી ગોઠવાવી આ પ્રદેશમાં જે મોડામાં મોડો ચલણમાં મૂકાયો હેય દેવામાં આવે. પણ તેની સમય ઈ. સ. પૂ. ૭૪ને કહેવા પડે; જ્યારે એક બીજી વસ્તુસ્થિતિ વિચારતી રહે છે. ઉપગૌતમીપુત્રે આ પ્રાંત ઉપર ઈ. સ. પૂ. ૫૭ પહેલાં જીત માં તે યજ્ઞશ્રી ગૌતમીપુત્રની વિચારણું શિલાલેખને મેળવી હતી. એટલે જે વહેલામાં વહેલે પિતાને ચહેરો આધારે જ આપણે કરી છે. પરંતુ પુ. ૨ માં સિક્કાપડાવ્યો હોય તે પણ તેની સાલ ઈ. સ. પૂ. ૫૭ની ચિત્ર નં. ૬૪-૬૫ના અધિકારે આપેલ વર્ણનથી એમ હોઈ શકે. જેથી આવી બેવડી છાપવાળા સિક્કા- સમજાય છે કે નં. ૬ વાળ ધપતિ પણ યજ્ઞશ્રીના ને આંતર એાછામાં ઓછા ૭૪-૫૭=૧૭ વર્ષને નામે ઓળખાતો હતો. જો કે તેના નામને કઈ અને વધારેમાં વધારે ૧૧૪ (નહપાણના રાજ્યાભિ- શિલાલેખ મળી આવતું નથી એટલે તે પ્રમાણમાં કથી)-૪૭ (ગૌતમીપુત્રના મરણ સુધીના)=૬૭ વર્ષને તે અચોક્કસ કહી શકાય. છતાં યે સિક્કામાં જ્યારે કહી શકાય. આ બન્ને રાજવીના સિક્કાના સમય સ્પષ્ટપણે નામ લખાયું છે અને અન્ય પ્રાસંગિક પરત્વેની વિચારણાને પ્રસંગે ઉપસ્થિત થતાં, એક આડ- હકીકતને લીધે તેને નં. ૬ વાળો ઠરાવ પડે છે ત્યારે, પ્રશ્ન રૂપે ઉપરની ચર્ચા કરી નાંખી છે. પરંતુ ખરે તે કબુલ રાખી તેના સમય વિશે વિચાર કરી લે મન તે ગૌતમીપુત્ર શાતકરણીના સમયને લગતા જ રહે છે. તેનો સમય ઈ. સ. પૂ. ૨૯૯-૨૮૧=૧૮ વર્ષને હતો અને રાજ્યકાળ આપણે (દ્વિતીય પરિચ્છેદે એટલે નં. ૨ પછી એક સદી પછીને ગણશે અને જાઓ) ઈ. સ. પૂ. ૭૨થી ૪૦=૨૫ વર્ષને ઠરાવ્યો છે. તે હિસાબે બે વચ્ચેનું અંતર ચાર સદીને બદલે ત્રણ હવે ગૌતમીપુત્ર યજ્ઞશ્રીને સમય વિચારીએ. જે સદીનું લેખાશે. પરંતુ તેથી કરીને જે સાર ઉપરમાં નામાવળી પરિચ્છેદ બીજામાં ઉભી કરી બતાવી છે આપણે દેરી કાઢે છે તેમાં કાંઈ જૂનાધિક થતું તે ઉપરથી નં. ૨ અને નં. ૨૬ વાળાઓ આ નામે નથી જ. ઓળખાવવાનો હક્ક ધરાવતા કહી શકાય. પરંતુ ગતમોત્રી રાણી બળશ્રીએ પોતાના પુત્ર નં. ગૌતમીપુત્ર શાતકરણિ નં. ૧૭ વાળાની સરખામણીમાં ૧૭વાળા શાતકરણિની અને પત્ર નં. ૧૮વાળા વાસિ૪જે યજ્ઞશ્રીની વિચારણા કરવાની હેય, તે તે તેના પુત્ર પુલુમાવી શીતકરણની પ્રવે થયેલાની જ હોય, એટલે નં. ૨૬ ને આપણે દક્ષિણાપથપતિ અને ઓળખ આપતા જે અનેક બાદ કરવો પડશે. પછી તે માત્ર નં. ૨ વાળો જ દક્ષિણાપથેશ્વરને શિલાલેખે આપણને સ્મૃતિના રહ્યો અને તેનો સમય ઈ. સ. પૂ. ૪૧૪-૩૮૧ નો ભેદ વારસા તરીકે આપ્યા છે તેમાં છે. એટલે આ બન્ને ગૌતમીપુત્ર (નં. ૨ અને ૧૭ નં. ૭ નાસિકનો વધારે ઉપયોગી વાળા)ની વચ્ચેનું અંતર લગભગ ચાર સદી જેટલું હોવાથી તેમાં આપેલ વૃત્તાંતની મદદ લઈને આ પડી ગયાનું કહી શકાશે. પારિગ્રાફમાં વિવેચન કરવા માંગીએ છીએ. નં. ૭માં આ ઉપરથી સિદ્ધ થઈ ગયું કે શિલાલેખ નં. પિતાના પુત્રને દક્ષિણાપથપતિ અને નં. ૧૩માં ૫, ૬, અને ૭ માં નિર્દિષ્ટ થયેલ અને રાણી બળથીના પિતાના પાત્રને દક્ષિણાપથેશ્વર કહીને સંબોધ્યા છે. પુત્ર તરીકે પ્રખ્યાતિ પામેલ ગૌતમીપુત્ર શાતકરણિ, બન્ને લેખે પ્રત્યેકને રાજ્ય ૧૮મા વર્ષે કોતરાવેલા Page #248 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ ] દક્ષિણપથપતિ અને દક્ષિણપથેશ્વરને ભેદ [ ૨૨૧ હેઈને બન્નેના સમય વચ્ચે નં. ૧૩ના રાજ્યકાળ આ નિર્ણય-અભિપ્રાય શા માટે તેમને આપ જેટલું અંતર છે. એટલે તેનો હિસાબ કરીને નં. ૭ના પડયો હશે તે આપણે કહી શકીએ તેમ નથી; તે લેખનો વખત ઈ. સ. પૂ. પ૩ અને નં. ૧૩ના એના અર્થ વચ્ચે શું મર્મ છે એવું તેમના જેવા વિદ્વાન લેખને ઈ. સ. પૂ. ૨૮ આપણે ને છે. અત્ર સમજી ન શકે, તેમ પણ ન કહી શકાય. પરંતુ તે બંનેના બિરૂદ વચ્ચે શું તફાવત છે તેની ચર્ચા કરીશું. તેમણે લખેલ શબ્દ જરા બારીકાઈથી અને વિચાર નં. ૧૭ વાળા અનેક દેશને સ્વામી હતા. તેનાં પૂર્વક વાંચીએ છીએ તે “territorial titless નામની એક મોટી હારમાળા આપવા ઉપરાંત તેમાં પ્રાદેશિક ખિતાબ-હાદાઓને લીધે તેઓશ્રી પોતાને આવતા અનેક પર્વતના નામની પણ અલગાર રાણી અનુમાન દોરવાને લલચાયા હોય એમ દેખાઈ આવે શ્રીએ આપી છે. જેથી ઉપર ટપકે જોનારને તે છે. જો કે તે બાબતમાં પાછી પિતાના વિચારો એ જ ખ્યાલ આવી જાય છે કે અહો, આ રાજાને જણાવતાં લખે છે કે, while the place name તાબે કેટલી યે પૃથ્વીને વિસ્તાર હશે. જ્યારે નં. ૧૮ને in the inscription thus merely record લગતાં વર્ણનમાં રાણીશ્રીએ કઈ પ્રદેશ કે પર્વતનાં the conquests of Gautamiputra and નામ પણ આપ્યાં નથી, તેમ કોઈ પ્રકારનું લાંબું in no way represent the extent of લાંબું વિવેચન પણ કર્યું નથી. માત્ર તેને દક્ષિણ- his empire=જો કે લેખમાનાં સ્થળોનાં નામે પથેશ્વર કહીને ઉપદે છે. બને બિરૂદનો અંગ્રેજી. ઉપરથી ગતમીપુત્રે મેળવેલ છે તેની નોંધ નીકળે છે માં અનુવાદ કરતાં “Lord of the Deccan” અને તે ઉપરથી કઈ પણ રીતે તેના સામ્રાજ્યનું તરીકે ડે. રેપ્સને તેમને જણાવ્યા છે તથા તે બાબતનો માપ નીકળી શકતું નથી. એટલે કે તેમણે પ્રાદેશિક પિતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું છે કે વિસ્તારને ખ્યાલ પણ રાખેલ છે જ. છતાં ત્યારે “It is significant that in this inscrip- આવા શબ્દ કેમ ઉચ્ચારવા પડયા છે ! દેખાય છે tion the territorial title which Gauta• કે “conquest=છત’ શબ્દને લીધે આ બધી ભાંજ, miputra won by his conquests are ગડ ઉભી થઈ લાગે છે. મૂળ લેખમાં કયાંય “છત” શબ્દ not inherited by his son, who is sim- લખ્યો જ નથી. ત્યાં માત્ર “સ્વામીજ લખેલ છે ply styled “Lord of the Deccan” એટલે કે તે પ્રદેશને તે માલિક હતે. ખાસ હકીકત (Daksinapathesvara) ખાસ નોંધવા લાયક નીચેના પારિગ્રાફમાં પુરવાર કરી દેખાડી છે. તે પ્રદેશ છે કે, પોતે મેળવેલ છતને લીધે ગૈાતમીપુત્રે જે પ્રદેશને પોતે જીત્યા હતા, પણ તેને વારસામાં મળ્યા લગતાં ઉપનામોબિરૂદ પ્રાપ્ત કર્યા હતાં તે, આ હતા. માત્ર જે તેણે મહત્વનું કાર્ય કરી બતાવ્યું હતું શિલાલેખમાં તેના પુત્રને લગાડવામાં આવ્યાં નથી; તે, શક અને ક્ષહરાટોને હરાવી કરીને, પિતાના પૂર્વતેને તો માત્ર દક્ષિણપથેશ્વર જ કહીને સંબો છે.” જેની આબરૂને લાગેલ કલંક ધોઈ નાખ્યું હતું તે જ; એટલે કે તેમની માન્યતા પ્રમાણે દક્ષિણાપથેશ્વર અને તેટલું સ્મારક જાળવી રાખવા પૂરતો જ શિલાનાને હોદો છે જ્યારે દક્ષિણાપથપતિ માટે છે લેખનો હેતુ છે. હવે આ ઉપરથી સમજાશે કે, અથવા બહુ બહુ તો કદાચ સરખા દરજજે ગતમીપુત્રને શા માટે દક્ષિણાપથપતિ તરીકે બળબંને હોય, પરંતુ દક્ષિણાપથેશ્વરને દરજજો મેટે હેય શ્રીએ ઓળખાવ્યો છે. જ્યારે તેના પત્ર વાસિષ્ઠપુત્ર એમ તે તેમનું માનવું જરાયે થતું નથી જ. પુલુમાવીએ તે પિતાને જે પૃથ્વી ઉત્તરોત્તર પૂર્વ સમજાવવામાં આવશે. ૬) જીઓ પંચમ પરિચ્છેદ લેખ ન, ૧૩. () વળી નં. ૧૮માંના રાજ્યવિસ્તારમાં આ બાબત Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] કલિંગ દેશ પણ આંધ્રપતિને તાબે હતા [ એકાદશમ ખંડ તરફથી–અહીં કહો કે નં. ૧૭વાળા મૈતમીપુત્ર ઉપર જીત મેળવી“, પિતાનું ખડિયાપણું કબૂલ કરાવીને તરફથી-વારસામાં મળી હતી, તેમાં સ્વપરાક્રમથી તેને પુનઃસ્થાપિત કર્યો હતે. છઠ્ઠા પછી સાતમાને જીતી લઈ ઉમેરો કર્યો હતો. તે એટલે સુધી કે રાજઅમલ આવ્યો. તેને પણ પોતાના રાજ અમલના દક્ષિણહિંદનો જે કેટલેક ભાગ અત્યાર સુધી કોઈ લગભગ પોણા ભાગ સુધી, તેને તે સ્થિતિમાં પસાર આંધ્રપતિને તાબે આવ્યો ન હતો તે પણ છતી કરવો પડ્યો હતો, પરંતુ જેવું પ્રિયદર્શિનનું મરણ લીધે હતા અને તે ઉપરાંત સિંહલદ્વીપ પણ મેળવી થયું કે તરત તેણે ખંડિયાપણું ફગાવી દઈ સ્વતંત્રાધિકાર લઈ ત્યાં પિતાનો ઝંડો ફરકાવ્યો હતો. તેથી જ જમાવી પાડયો છે. ત્યારથી તે સ્વતંત્ર કલિગપતિ કહેવરાતેણીએ પિતાના પાત્રને દક્ષિણાપથેશ્વર કહીને વાયો છે. આ સમયથી માંડીને નં. ૧૭ સુધીના આંધ્રસંબોધ્યો છે. એટલે આપણે પંચમ પરિચછેદે લેખ પતિના આધિપત્યમાં તે પ્રદેશ ઉત્તરોત્તર ઉતરી આવ્યો નં. ૧૩ની હકીકતમાં જે જણાવ્યું છે કે “આ છે. એટલે તે સર્વને કલિંગપતિ તરીકે સંબોધી શકાય. બે શબ્દોમાં દક્ષિણાપથ સામાન્ય શબ્દ છે. ઉપરાંત તે જ પ્રમાણે યુગપુરાણમાં પણ શાતવંશી રાજાઓને એકમાં પતિ અને બીજામાં ઈશ્વર શબ્દ સમાસરૂપે કલિંગપતિ કહ્યા છે. (જુઓ પુ. ૪, પૃ. ૨૦માં બુદ્ધિ જોડયા છે. પતિ શબ્દથી કેવળ સ્વામિત્વ જ સૂચવાય પ્રકાશને ઉતારો-કલિંગરાજ શાત-એવા શબ્દો છે, જ્યારે ઈશ્વર શબ્દથી માલિકી, મોટાઈ, ચડિયાતા- લખ્યા છે). એટલે જે એમ કહીએ કે, ઠેઠ છેડેના થોડાક પણું બતાવવા ઉપરાંત, પૂજ્યભાવ પણ દર્શાવાય છે. ભાગ સિવાય આખું દક્ષિણહિન્દ આંધસત્તામાં જ હતું મતલબ કે દક્ષિણાપથપતિ કરતાં દક્ષિણાપથેશ્વરને તો તે ખોટું નથી. આથી વાસ્તવિક દેખાશે કે શારિ હોદો ઘણા પ્રકારે ચડિયાતે છે.” તે સર્વ કથન વિક્રમાદિત્યે નં. ૧૭વાળા આંધ્રપતિની કુમક શક પ્રજાને બરાબર છે એમ આ ઉપરથી સમજી લેવું. હરાવવા જે માંગી હતી તે આવડા મોટા સામ્રાજ્યના સામાન્ય રીતે એ જ ખ્યાલ બંધાઈ ગયો છે ધણીના મનથી એવડું મોટું કાર્ય કાંઈ નહોતું, સિવાય ક, આંધ્રપતિ કે શાતવાહન વંશની સત્તા પશ્ચિમ કે, તેમાં પિતાનો સ્વાર્થ કઈ રીતે સધાતા હિન્દના દરિયા કિનારે, બહુબહુ અથવા તો લોકકલ્યાણની ભાવના વિનાનો તે પ્રયાસ કલિગ દેશ પણ તે ગોદાવરી નદીના મુખ પાસે હોય. આપણે જોતા આવ્યા છીએ કે સામાન્ય રીતે આંધ્રપતિને તાબે આવીને અટકી જતી હતી. આંધ્રપતિઓએ. વિધ્યાચળ પર્વત વધીને ઉત્તર તેની ઉત્તરે એટલે કે જે ભૂમિને હિન્દમાં આવી, જરા જેટલીએ ભૂમિ મેળવવા તેમજ વર્તમાનકાળે મદ્રાસ ઇલાકાને તે ઉપર પિતાનું સ્વામિત્વ નિભાવી રાખવા પ્રયત્ન ગંજામ છલ્લો અને ઉત્તરસરકાર તરીકે ઓળખાવાય આદર્યો નથી; હા કહી શકાય કે કેવળ નં. ૭વાળો છે તે તે અન્ય રાજાની હકુમતનો પ્રદેશ જ ગણતે. અવંતિ સુધી દોડી આવ્યા હતા અને તે વખતના મૌયજ્યારે મદ્રાસ ઇલાકાના આ ભાગને પણું બાકાત રખાય વંશી અતિપતિને તેણે નમાવ્યો હતો. તેમાં પણ દેશજીતે છે ત્યારે તેની યે ઉત્તરે આવેલ ઓરિસ્સા પ્રાંતની હદ મેળવવા કરતાં ધર્મપ્રચારની ભાવના મુખ્યપણે રહી તે આપે આપ તેમાંથી બાદ તરીકે જ રખાતી ગણાય, હતી. તે આપણે તેના વર્તન ઉપરથી જોઈ શક્યા પરંતુ વાસ્તવિકપણે તેમ હતું જ નહીં. નં. ૪, ૫ અને છીએ, કેમકે તેણે મૈર્યવંશી ભૂપતિઓને જ પાછું ૬ઠ્ઠા આંધ્રપતિના વૃત્તાંતે પૂરવાર કરી ગયા છીએ કે અવંતિ સંપી દીધું હતું. માત્ર પોતાનું વર્ચસ્વ જાળવવા આ બધી જમીન તેમને કબજામાં હતી. તેમજ નં. ૬ પૂરતેજ એક માણસને-પુષ્યમિત્ર સેનાધિપતિને-ત્યાંની સમયે સમ્રાટ પ્રિયદર્શિને તે સમયના આંધ્રપતિ દરબારમાં તે મૂકતો આવ્યા હતા. આવી રીતે પરાપૂર્વથી (૮) જુઓ પ્રિયદનિને ધૌલી જગૌડાને શિલાલેખ પુ. ૫. ૨૧૨, ઢી, નં. ૧૨ તેમાંનું વર્ણન. Page #250 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ ] વાસિષ્ઠીપુત્ર અને તેનાં વિશેષણે [ ૨૨૩ પિતાના વડીલોએ અખત્યાર કરેલી રાજકારણની વિક્રમાદિત્ય પાસેથી મેળવી નથી. તે હકીકત પણ તેના પદ્ધતિ જે ચાલી આવતી હતી તે વિના કારણે નં ૧૭ પિતાના શુદ્ધ આશયની પ્રતિતિ પૂરે છે; અને એટલું વાળ ત્યાગ કરે તે સમજી શકાય નહીં. એટલે તે ખરું જ છે કે, નિષ્કામવૃત્તિ હમેશાં કીર્તિને વિશેષ શકારિની મદદે ઉતરવામાં, જે બે કારણે આપણે દૂરગામિની કરી શકે છે. આટલું લંબાણ વિવેચન એટલા ઉપરમાં લખી ગયા છીએ તેમાંના એક કારણો- માટે કરવું પડયું છે કે પૂર્વે રાજાઓના મનમાં કેવી પ્રલોભનો મૂળે અભાવ જ હતો. પછી બીજું કારણું ભાવનાઓનો વાસ થઈ રહ્યો હતો તેને વાચકવર્ગને જે લોકકલ્યાણની ભાવનાને રહ્યું. તેનાથી પ્રેરાઈને તે ખ્યાલ આવે તથા હાલના ભૂપતિઓને તે ઉપરથી શકારિ સાથે જોડાયો હતો અને શક પ્રજાનો કચ્ચર- બોધપાઠ મળી આવે. આ પ્રમાણે નં. ૧૭ વાળા આંધઘાણ કાઢી તેણે નાસિકલેખ નં. ૭માં કેતરાવ્યા પતિને તાબે જે માટે પ્રદેશ ગણાતો હતો તે તેણે પ્રમાણે “Restored the glory of=પુનઃ કીર્તિ જીતીને કાંઈ મેળવ્યો નહોતે, એમ હવે સિદ્ધ થયું. સંપાદન કરી હતી.” મતલબ કે આંધ્રપતિઓ ખરી રીતે મતલબ કે ડે. રેસને જીત તરીકે જેને ગણી કાઢી છે કલિંગપતિઓ પણ હતા. નહપાના સમયે આંધ્રપતિ- તે પ્રમાણે નહોતું. પણ રાણી બળશ્રીએ જણાવ્યા પ્રમાણે એ જ થોડોક પ્રદેશ ગુમાવ્યો હતો તે તો નાસિકની તે પ્રદેશનો તે સ્વામી જ હતો. એટલે આગળના પારિચાકે પાસેનો હતો. તેને કાંઈ કલિંગ સાથે સંબંધ નહોતે. દક્ષિણાપથપતિ અને દક્ષિણાપથેશ્વરના અર્થને મર્મ તેથી કાંઈ કલિંગપતિ તરીકેનું તેમનું બિરૂદ ખેંચાઈ જતું તેમને બરાબર નહીં સમજાયાને પ્રશ્ન એ ઉઠાવાયો ન કહેવાય. વળી તે ભાગ તેમના સામ્રાજ્યના એકંદર હતો તેને પણ સ્વયે અત્ર સ્ફોટ થઈ જાય છે. તેમજ વિસ્તારના સમા ભાગ જેટલું પણ થતા નહોતે. શાત રાજાઓને કલિંગપતિ જે કહેવાય છે તેને, રાણી મતલબ કે તેટલો નાને પ્રદેશ ખાવાથી તેમને કાંઈ બળશ્રીએ કે તરાવેલ શિલાલેખથી સમર્થન મળી જતું મોટી ખોટ જતી નહોતી, પરંતુ પિતાના ધર્મના પૂરવાર પણ થઈ જાય છે. મહા પવિત્ર તીર્થ સ્થળો તેમાં ચાલ્યા જતા હેવાથી, આ વંશમાં જેમ અનેક ગૌતમીપુત્રો થયા છે તેમ અને તે સમયના રાજાઓ તેમને લગાડાતા ધર્મપ્રતિપાળ અનેક વાસિષ્ઠપુત્રો પણ થયા છે. ગૌતમીપુત્રો વિશેની શબ્દના અર્થ પ્રમાણે જ-ધર્મના મહાન રક્ષકે કેટલીક ઓળખ અને ચર્ચા ગણતા હોવાથી, તેટલા નાના શા પ્રદેશની ખોટ વાસિષ્ઠીપુત્ર અગાઉ અપાઈ ગઈ છે. અત્ર પણું, પિતાના વંશને કલંક સમાન લેખતા હતા. આ અને તેનાં વાસિષ્ઠીપુત્રને પ્રશ્ન છણી લઈએ. કલંક નિર્મળ કરવાના ઉદ્દેશથી, તેમજ અવંતિની વિશેષણો અમારો દાવો નથી કે, અમે પ્રજાને તેમના શકપતિઓ તરફથી જે દુ:ખો અને જે વિચાર અત્રે જણાવવાના જી હાડમારી ભોગવવાં પડતાં હતાં તથા તેમાંથી છીએ તે તદ્દન ભૂલ વિનાના છે અથવા તે સંપૂર્ણ જ તેમને મુક્તિ અપાવવાની પ્રજાકલ્યાણની ભાવનાથી જ છે. પરંતુ શિલાલેખ તેમજ સિક્કાઓના–બારીક નં. ૧૭વાળા આંધ્રપતિ શકારિ સાથેના યુદ્ધમાં, શક- અભ્યાસ સાથે અન્ય એતિહાસિક બનાવોની મેળવણી પ્રજાની સામે ઉભો રહ્યો હતો અને તેમાં યશ પણ કરીને જે નિર્ણય ઉપર અમે આવી શકયા છીએ મેળવ્યો હતો. આ યુદ્ધમાં યશ મેળવી આપ્યા બાદ પણ તેજ માત્ર રજુ કરેલ છે. એટલે તે વિષયમાં ઉંડા તેણે કરેલ મદદના બદલામાં, લેશ પણ જમીન ઉતરનારને તે બહુ મદદરૂપ જરૂર નિવડશે એટલું અમે (૯) આજ પ્રમાણે સુદર્શન તળાવની પ્રશસ્તિમાં, જે તેણે છતમાં મેળવ્યા હતા એવું સમજી લેવાથી કેટલા પ્રદેશને રૂદ્રદામન સ્વામી હતા, એટલે કે તેની હકમતમાં આડા રસ્તે ઉતરી જવું પડયું છે, તે હવે આ ઉપરથી કયારનાએ ઉત્તરોત્તર વારસામાં આવી ગયેલ હતા, તેને બરાબર સમજી શકાશે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] વાસિષીપુત્ર અને તેનાં વિશેષ [ એકાદશમ ખંડ ભારપૂર્વક કહી શકીએ છીએ. ત્યારે સુગમતાને સ્થાને ઉલટી વિકટતા ઉભી થાય છે. જે નામાવલી દ્વિતીય પરિચ્છેદે શોધી કરીને આ ત્રણ પુલુમાવીમાંથી હજુ નં. ૨૬ માટે સારું જણાવી છે, તેમાં વાસિષ્ઠપુત્ર સાથે નીચે પ્રમાણેનાં છે કે તે ગૌતમીપુત્ર છે, જ્યારે નં. ૭ અને ૧૮ તો ઉપનામ-વિશેષણો અથવા ઓળખ આપતા શબ્દો અને વાસિષ્ઠપુત્ર છે. વળી બને બહુ જ દીર્ધકાળી રાજજોડાયા દેખાય છે. (૧) વિલિવાય કુરસ (૨) વિદિવયે કર્તા છે. ઉપરાંત બન્ને ઘણી યશસ્વી કારકીર્દિ ભોગવી કરસ (૩) વાસિષ્ઠીપુત્ર શાતકરણિ (૪) પુલુમાવી (૫) ગયા છે. એટલે તે બંને એકમેકથી ઓળખી કાઢવાને ચત્રપણ (૬) યજ્ઞશ્રી શાતકરણિ વાસિષ્ઠીપુત્ર. જેમ માર્ગ અતિ વિકટભરેલ થઈ પડે છે. છતાં કહેવત છે આમાંનો ચત્રપણ શબ્દ કેવળ નં. ૨૫ને એકલાને જ કે કોઈ કાર્ય એવું નથી કે જેને પાર પામી ન શકાય. લાગેલ છે તેમ યજ્ઞશ્રી વાસિષ્ઠીપુત્ર પણ (યજ્ઞશ્રી ગૌતમી- માત્ર તેની પાછળ ચિવટાઇથી અને ખરા જીગરથી પુત્રથી નિરાળા પડી જાય છે તેથી તથા) કેવળ નં. ૨૮ને મંડયા રહેવું જોઈએ. તેવી રીતે આ બે રાજાઓના એકને જ જોડાયેલ હોવાથી તે બેને ઓળખી કાઢવાને જીવનમાં જે અનેક બનાવો બની ગયા છે તેને બરાબર જરા પણ મુશ્કેલી નડે તેવું નથી. તે જ રીતે વિભિવાય સ્મરણ કરી રાખીએ, તો તે આપણને માર્ગ મોકળો કુરસ વાસિષ્ઠીપુત્ર પણ (વિલિવાય ગૌતમીપુત્રથી જુદો કરી આપવામાં બહુ જ કીમતી મદદ પૂરી પાડે છે. પડી જાય છે તથા) કેવળ નં. ૧ ને જ લાગુ પડતા નં. ૬ અને ૧૮ વચ્ચેનો મર્મ સમજવા માટે નં. ૭વાળો હોવાથી (જીઓ સિક્કા નં. ૬૭–૬૮) તેને ઓળખી સમ્રાટ પ્રિયર્શિનને સમકાલીન હતો, તેના જ હાથે કાઢ સરળ છે. જોકે વિભિવયકરસની સાથે કૃષ્ણ માર ખાધો હતો. તેને ખંડિયો પણ ઘણી વખત બીજે કે તે પ્રકારનું બીજું ઓળખ આપતું નામ જોડા- સુધી રહેવા પામ્યો હતો, ઈ. ઈ. ઐતિહાસિક બનાયલ કયાંક દેખાય છે, પરંતુ તેથી તે સ્થિતિ વિશેષપણે વોની માહિતીએ સારે ફાળો પૂરાવ્યો છે; સાથે સાથે સ્પષ્ટ થઈ જતી ગણાય એટલે તેની ગણત્રી નિરર્થક પ્રિયદર્શિનનું સાંકેતિક ચિહ્ન હાથી હતું તે વિગતે પણ છે. વળી વિલિયકુરસ તે પણ કેવળ નં. ૪નું જ ઉપનામ સહાય આપી છે. એટલે આ સર્વ હકીકતના જ્ઞાનથી હાઈ તેને કિસ્સો પણ મૂંઝવતા નથી. આ પ્રમાણે નં. ૭ના સિક્કા તરત ઓળખીને જુદા પાડી શકાય છે. છમાંથી ચાર વિશેષણોનો નિકાલ સહેલાઈથી આણી આ પ્રમાણે નં. ૧૮ અને નં. ૭ વાસિષ્ઠીપુત્ર પુલુમાવીને શકાય તેવા છે. બાકીના બેની-વાસિષ્ઠીપુત્ર શાતકરણિ મર્મ ઉકેલાઈ ગયો છે. અલબત્ત, જ્યાં સુધી એક જ તથા પુલુમાવીની–જ ચર્ચા કરવા જેવું રહે છે, નામધારી પણ જુદીજુદી વ્યક્તિઓના જીવનબનાવની આ ઉપનામવાળાં ત્રણ રાજાઓ છે. એક નં. માહિતી ન હોય અને કેવળ નામ માત્રથી જ તેમનું ૭ન, બીજે નં. ૧૮નો અને ત્રીજો નં. ૨૬નો. આ સ્થાન કે સમય નક્કી કરવાં હોય, તો ઘણી રીતે ગોથાં ત્રણે સાથે પુલુમાવી શબ્દ લાગેલ છે. આ પુલુમાવીને ખાવાં જ પડે છે અને છતાંયે સાચા નિર્ણય ઉપર અર્થ શું થતું હશે તેની પૂરી માહિતી અમને નથી અપાયે ખરું કે ન પણ અવાય. જેમકે, જ. મેં. બેં. પરંતુ તે મેધસ્વાતિ અને કૃષ્ણની પેઠે વિશેષ નામ હોવા . એ. સ. પુ. ૮, પૃ. ૨૩૭ (લેખક ડૉ. ભાઉદાજી) સંભવ છે. તેટલે દરજજે તે નામ જોડાવાથી સુગમતા જણાવે છે કે, “We have long and valuથઈ પડે છે. વળી સમજાય છે કે સાંપ્રતકાળની પેઠે able inscriptions of Gautamiputra who પ્રાચીનકાળ, પુલુમાવી પ્રથમ, દ્વિતીય કે તૃતીય એમ has hitherto been looked upon as the લખવાની પદ્ધતિ નહોતી. અહીં પ્રથમ, દ્વિતીય, તૃતીય father of Pulumavi as wrongly stated પુલુમાવી એમ આપણે લખ્યા છે કે, તેમના સમયના in the Puranic list, Gautamiputra અનુક્રમને લીધે સમજી લેવો. એટલે શિલાલેખમાં કે however appears from one of the Nasik સિક્કામાં કયાંય મેઘમજ પુલુમાવી શબ્દ નજરે ચડે inscriptions to have been the son of Page #252 -------------------------------------------------------------------------- ________________ - - એકાદશમ પરિચ્છેદ ] અમરાવતીનું આયુષ્ય [ ૨૨૫ Plumayi=આપણને ઐતમીપુત્ર વિશેના લાંબા રહ્યાં છે. કે જરાક સ્થળાંતર થઈ ગયું છે જેમકે પાટલિઅને કિમતી શિલાલેખો મળ્યા છે જેને (ૌતમીપુત્રને) પુત્રનું પટણા, મથુરા ઈ. ઈ; આવાં પ્રાચીન રાજગાદીનાં પુરાણોની નામાવલીમાં ખોટી રીતે દર્શાવ્યા પ્રમાણે સ્થાનમાંથી કેટલાંકનાં વૃત્તાંત ઓછા વધતા અંશે યોગ્ય પલમાવીના પિતા તરીકે અત્યારસુધી એળખાવ્ય સ્થાને વર્ણવાયાં છે, જ્યારે કેટલાંકની ખાસ વિશિષ્ટતાછે. પરતુ ઐતમીપુત્ર તો નાસિકના એક શિલાલેખમાં એને અમે તદન અલગ પાડી તેમનો સ્વતંત્ર પરિચય પુલુમાવીના પુત્ર તરીકે દેખાય છે.” મતલબ કે પૈરાણિક પણ કરાવ્યો છે. આ સ્વતંત્ર પરિચયમાં. સાંચી-વિદિશાને ગ્રંથની નામાવલીમાં ગૌતમીપુત્રને પલમાવીના પિતા પ્રથમ પુસ્તકે, તેમજ પાટલિપુત્ર, મથુરા અને તક્ષિલાને તરીકે ઓળખાવ્યો છે જયારે નાસિકના શિલાલેખમાં તૃતીય પુસ્તકે વૃત્તાંત લખવામાં આવ્યા છે. જ્યારે અત્ર પુલુમાવીના પુત્ર તરીકે ગણાવ્યા છે. અમારા મતે, આંધ્રપતિના એક એવા રાજનગરનું વર્ણન કરવા ધારીએ બને જ સાચા છે. એકકેનું કથન ખોટું નથી. ડે. છીએ કે તે વિશે વાચકવર્ગના મોટેભાગે લગભગ શૂન્ય ભાઉદાજીના ખ્યાલમાં જે પુલુમાવી નામના રાજાઓ જેવું જ સાંભળ્યું હશે. આ નગરનું નામ છે અમરાવતી. એક કરતાં વિશેષ થયા છે એ હકીકત આવી હોત ચતુર્થ પરિચ્છેદે રાજનગરનાં સ્થાનની ચચો તો વિચાર બીજી જ રીતે વ્યક્ત કર્યા હોત. ડોકટર કરતાં બે સ્થાનને વિશેષ મહત્ત્વ અપાયું છે; અને ભાઉસાહેબે જે નાસિક લેખની વાત કરી છે તે અષ્ટમ પરિચછેદે તે બંને-પૈઠણ અને અમરાવતી–એ સંભવ છે કે નં. ૬ અને નં. ૭ આંધ્રપતિની બાબતને કેટલો વખત પાટનગર તરીકેનું માન ભેગવ્યું હતું હેવો જોઈએ, જ્યારે પુરાણમાં નિર્દિષ્ટ થયેલ પેલા તેની ચર્ચા કરી બતાવી છે. તેમનું પૈઠ-પૈઠણ તે ન, ૧૭ અને ૧૮ વાળાએ છે. (અલબત્ત નં. ૧૭ હજી સુધી કાંઈ થોડી ઘણી પિતાની પ્રાચીન ગીરવતા, વાળા નં. ૧૮ નો કાકો થાય છે પરંતુ, એક પછી જાના પુરાણા કેટ અને બાંધણી રૂપે, બતાવતું નજર એક આવનાર બેની વચ્ચે સામાન્ય રીતે પિતાપુત્રનો પડે છે. પરંતુ અમરાવતી ક્યાં આવ્યું, તે હકીકત સંબંધ જ લેખાય છે તે ગણત્રીએ તેમણે પુત્ર જણાવ્યો પણ જયાં સામાન્યતઃ અંધારામાં પડી હોય, ત્યાં તેના દેખાય છે). એ દષ્ટિએ બનને માન્યતા સત્ય જ છે. અવશેષની અને ભવ્યતાની નિશાનીઓ જળવાઈ રહી પ્રાચીનકાળે ઘણાંયે સામ્રાજ્ય થઈ ગયાં છે. છે કે નહીં તે મને વિચારવાનું સ્થાન જ કયો રહે તેમાંના કેટલાકનાં રાજનગરો એવી રીતે તદન છે? ઉપલકપણે તેનું થોડુંક વર્ણન પુ. ૧ માં તે વખતના અદૃશ્ય થઈ ગયાં છે કે, તેને ભારતીય સોળ રાજ્યોમાંના ૧૧મા ઘનટબેન્નાટકને અમરાવતીનું નથી નામ નિશાન જડતું કે ઇતિહાસ આપતાં લખાઈ ગયું છે. તેના સંક્ષિપ્ત આયુષ્ય નથી તે સંબંધી કાંઈ પત્તો સારરૂપે જણાવી દઈએ કે તેનું સ્થાન, હાલના મદ્રાસ લાગતે. જેમ કે સિંધુ– ઈલાકામાં કણાનદીના મુખથી પ્રવાહમાર્ગે ભીતરમાં સૈવીરનું વીતભયપટ્ટણ, અંગદેશની ચંપાનગરી, ઇ. ૨૫ માઈલ આસરે આગળ વધતાં, જ્યાં બેઝવાડા ઈ. જ્યારે કેટલાંક રાજનગર એવી રીતે ભાંગીતૂટીને શહેર આવ્યું છે તે પ્રદેશમાં છે. અમરાવતી નામનું નામશેષ થઈ ગયાં છે કે, જે તેમની જાહેજલાલીનું એક ગામ અત્યારે ત્યાં અસ્તિત્વ ધરાવે છે. આ સ્મરણ આપણને કરાવવામાં ન આવે તે તે વિદ્યમતા વિદ્યમતા અમરાવતી જેમ બેઝવાડાની નજીક છે તેમ વરંગુળ પર ખંડિયાને તેમના ધારવામાં ઘણું જ સંકેચ ખમવો શહેરની પણ નજીક છે. તે ઉપરથી શોધપડે. જેમકે, કોસંબ (કૈશાંબી); સાંચી, (વિદિશા); ખોળમાં મચી રહેલા કેટલાક વિદ્વાનોએ, અમરાબેખાર (વૈશાલી); જ્યારે કેટલાંકના સ્થાન લગભગ તે જ વતીને બદલે વાંગુળને... એકદા પાટનગર હોવાનું (૧૦) જ. બ. બં. ર. એ. સ. ૧૯૨૮, નવી આવતિ ૫. ૩. મિ. બખલેનો લેખ જુઓ તથા જ, બે. ઍ. રો. એ. સે, પુ. ૮ માં ડો. ભાઉદાજીને લેખ પૃ. ૨૩૯ જુઓઃ -Bennakatak is, I believe identical with Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] · અમરાવતીનુ' આયુષ્ય લેખાવ્યું છે. પર’તુ અમારી માન્યતા એમ છે કે હાલ જ્યાં અમરાવતી ગામ છે તે જ ખરૂં સ્થાન હાવું જોઇએ. તેમજ તે નગરના વિસ્તાર પણ અન્ય રાજનગરાની પેઠે ધણા માઇલામાં પથરાયલ હેવાથી તે સમયે તેને પથારા એઝવાડા તરફની દીશા કરતાં, વરંગુળની દીશા તરફ વિશેષ પ્રમાણમાં હશે. તેના ખડિયામાંથી જે મોટા સ્તૂપ મળી આવ્યા છે તેનું વર્ણન પુ. ૧ માં લખતાં જણાવ્યું છે કે, વિદ્વાનેએ તેને ૌદ્ધધર્મના સ્મારકરૂપ જાહેર કર્યો છે જ્યારે અમારી માન્યતા પ્રમાણે તેને જૈનધર્મના પ્રભાવક રૂપ જણાવ્યેા છે. વળી પુ. ૪ માં કલિંગપતિ ખારવેલનું જીવનચરિત્ર લખતાં જે હાથીગુફાના શિલાલેખને લીધે તેની કીર્તિ સારી વિદુષી દુનિયામાં ઝળકતી અને અમર બનવા પામી છે, તેની સત્તરે (૧૭) પંક્તિના ઉકેલમાં સુધારાને કયાં કયાં સ્થાન છે તે સારી રીતે ફોડ પાડીને વિસ્તારપૂર્વક દલીલ સહીત આપણે સમજાવ્યું છે. તેમાં પણ ખાસ કરીને તે ચતુર્થ વિભાગે પૂ. ૩૧૬થી ૩૨૦ સુધી સર્વ વાંચી જવા ભલામણુ છે.હતા. તેનેા ટૂંકસાર એ છે કે રાજા ખારવેલે સાડીઆડત્રીસ લાખ દ્રવ્ય ખરચ કરીને જે મહાવિજય-મહાચૈત્ય નામે પ્રાસાદ બંધાવ્યા હતા તે જ આ અમરાવતી સ્તૂપ છે. આ અમરાવતી સ્તૂપના પ્રથમ સંશોધક કર્નલ મેકેન્જીએ [જીએ આ. સ. સ. ઈ. પુ. ૧; ન્યુ ઈમ્પીરિયલ સિરિઝ પુ. ૬, ૧૮૮૨. પૃ. ૨૩] તેને જૈનધર્મના દ્યોતકરૂપ ઉચ્ચાર્યાં હતા, પરંતુ પાછળથી વિદ્વાનાએ તે મતને ઉથલાવી નાખી આ ધર્મના જણાવ્યા છે. તે સ્થાને લખેલું અમારું મંતવ્ય, હાથીગુંફાના ઉકેલમાંથી મળી આવતી અન્ય ઐતિહાસિક સામગ્રી ઉપરથી, તથા કર્નલ મેકેન્દ્રએ જે પુસ્તક બહાર પાડયું છે તેના વાંચન ઉપરથી, તથા ધનકટક પ્રદેશની સમયેાચિત ભેગી થયેલ ઘટના અને વસ્તુવર્ણન ઉપરથી, માત્ર કલ્પના કરીને અમે બાંધ્યું હતું. તે ખાદ લગભગ વર્ષ ઉપરના સમય વ્યતીત થઈ ગયા છે, દરમિયાન Warrangul, the capital of Telingana or Andhra=હુ' ધારૂં છું કે એન્નાકટક તે જ તેલ ગણુ અથવા [ એકાદશમ ખંડ કહેવાને સુ થાય છે કે તે અમારી કલ્પનાને ટકા આપનારા શિલાલેખ રૂપી-પૂરાવા મળી આવ્યેા છે. તેનું વર્ણન ઉપરમાં પંચમ પરિચ્છેદે લેખન. ૧૦માં ક।. . . ના આધારે આપવામાં આવ્યું છે. એમાં આ સ્તૂપને ન'. ૧૮વાળા આંધ્રપતિ» મેટી રકમની ભેટ ધર્યાનું કહ્યું છે. એટલે તે ઉપરથી સાબિત થાય છે કે તે રૂપનું મહાત્મ્ય ઈ. સ. ની આદ સુધી પૂરેપૂરૂં જળવાઇ રહ્યું હતું. તેમજ નં. ૧૮ વાળા રાજા પણ ખારવેલના જેવા જ ધ પ્રેમી હતા. આ વાત અહીં રહો; હવે આપણે તે અમરાવતીના આયુષ્ય ઉપર આવીએ. પુ. ૧માં રાજા શ્રેણિક-િિબસારના વૃત્તાંતથી જાણી ચૂકયા છીએ કે, તે ગાદીએ પણ નહેાતા આગ્યેા તે પૂર્વે–ઇ. સ. પૂ. ૫૮૩માં,રીસાઇને તે એન્નાતટ નગરે ચાલ્યેા ગયા હતા. ત્યાં એ અઢી વર્ષ રહ્યો હતા અને એક શ્રૃષ્ટિની સુનંદા નામે કન્યાને પરણ્યા હતેા. તેણીના પેટે મગધ મહામંત્રી અભયકુમારના જન્મ થયા આ શ્રેષ્ટિએ–શ્રેણિકના સસરાએ—તે નગરના રાજદરબારે જે પરદેશી સાદાગરા માલ વેચવા આવ્યા હતા તેના સળે! માલ એકલા હાથે મૂલ્ય ચૂકવીને ખરીદી લીધા હતા. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, જે નગરે તે સમયે પણ, આવી સમૃદ્ધિવાળા ગૃહસ્થ શ્રેષ્ટિએ અનેક સંખ્યામાં વસતા થઇ ગયા હતા તથા જે સ્થળ વ્યાપારનું મેટું સ્થળ બની રહ્યું હતું તેમજ અનેક વણુઝારી સેાદાગરા, વહાણામાં માલ ભરી અવારનવાર તેના કાંઠે ઉતરતા હતા, અથવા ટૂંકમાં કહીએ કે જ્યાં ચેર્યાસીબંદરના વાવટા ફરકી રહ્યો હતા, તેવા નગરની સ્થાપના, નહીંતાયે એ ત્રણ સદીથી તા થઇ ગઇ હાવી જોઈએજ. એટલે કે ઈ. સ. પૂ.ની નવમી સદી ગણીશું. તેની પણ પહેલાં બનવા પામ્યું હતું કે નહીં તે નક્કી કરવાનું, કે ઝાંખા અંદાજ કરવા જેટલું પણ આપણી પાસે સાધન નથી. એટલે આટલા અનુભવથી જ સંતાષ અંધની રાજધાની વર'ગુળ છે, Page #254 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિછેદ ] કામ કરવાના કેટલાંક તેનાં સૂત્ર [ રર૭ પકડીશું. ત્યારથી માંડીને આ નં. ૧૮ના સમય સુધી પરંતુ ન હોવા કાંઈ કારણ નથી. છતાં પોતે જ્યારે તે પૂર્ણ ભપકામાં હતું એટલું ચોક્કસ થઈ ગયું. તે રાજાપદે પચીસ વર્ષ જેટલી મુદત સુધી રહ્યો છે ત્યારે સમય બાદ જ્યારે તેને વિનાશ થયો અથવા તે પડતી પણ પિતાની પાછળ પોતાના પુત્રોને હક્ક જ જોઈએ, શરૂ થઈ તે આપણા ક્ષેત્રબહારનો વિષય થઈ જાય છે. તેવો કઈ જાતનો કદાગ્રહ ન સેવતાં, ખરા હકદાર મેટાએટલે અન્ય શોધકના હાથમાં તે પ્રશ્ન મૂકી અંતમાં ભાઈના પુત્રને જ ગાદી સુપ્રત કરવા દીધી છે. આવું કાર્ય જણાવીશું કે, જેમ પાટલિપુત્રે ત્રણેક સદી જેટલું તથા હૃદયની વિશાળભાવના સિવાય શી રીતે બની શકે ? મથુરા અને તક્ષિાએ અગણિત વર્ષોનું આયુષ્ય ભોગવ્યું રાજ્યભ કાંઈ નાનીસૂની બાબત નથી ગણાતી. છે, તેમ અમરાવતીએ પણ હજારો વર્ષનું ભોગવ્યું છે. જ્યારે ઈ. સ. પૂ. હરમાં તે આંધ્રપતિ બન્યો પરન્તુ આંધ્રપતિના રાજનગર તરીકે તેણે જે સમય માટે ત્યારે અવંતિની ગાદીએ તાજેતરમાં જ ગર્દભીલ માન ભગવ્યું છે, તે તો તેમના સાત વર્ષ જેટલા રાજ આવ્યો હતો. તે વખતે સંજોગ એવા હતા કે લાંબા રાજ્યકાળમાંથી માત્ર ચાર સદી જેટલાજ છે ક્ષહરાટ નહપાણ અપુત્ર મરણ પામવાથી તેની ગાદિએ અને તે વિષય અષ્ટમ પરિચ્છેદે ચર્ચાઈ ગયું છે. ચડી બેસવાની ઘણાની ઝંખના હતી. તેમાંયે અવંતિ તેના માટેના જે શિલાલેખો મળી આવ્યા છે તે દેશ જેવું સમગ્ર ભારતનું નાક એટલે સહેજે બંધાના ઉપરથી તે મહાપરાક્રમી, ગોરવાન્વીત અને દરેક રીતે મનમાં ગલગલિયાં થાય જ. આ સ્થાન રાજા ગર્દભીલે પહોચતે હવાને તરત ખ્યાલ તે તરત માટે તો હાથ કરી લીધું હતું અને પ્રજાને કામ કરવાનાં કેટ- આવે છે. પરંતુ તેના હૃદયના ઉમેદ હતી કે પરદેશી રાજા કરતાં સ્વદેશી રાજાના લાંક તેનાં સૂત્રો કેટલાક ગુણ તેના જીવનના બના શાસનમાં વિશેષ સુખ ભેગવાશે. પરંતુ પુત્રનાં લક્ષણ વોમાંથી જે તરી આવે છે તેનું પારણામાંથી જણાય તે કહેવત પ્રમાણે, ગભીલ રાજા વર્ણન તો તેમાં અપાયું ન જ હોય, અમને જે બેચાર જ્યારે અહંકારી, વિષયલંપટ, જીદ્દી અને કેાઈનું પણ ગુણો તેનામાં દેખાય છે તેનું વર્ણન અત્ર કરીશું. ન માનનારો લાગ્યો, તથા જુલમ ગુજારવામાં પાછું પ્રથમ તો ગાદી ઉપર તેને હક્ક જ નહોતે વાળી જોયા વિના તેમજ ન્યાય અને અન્યાય જેવું કેમકે તેનાથી મેટોભાઈ હતો તે તે વખતે હૈયાત હતો. કાંઈપણ વિચાર્યા વિના એક જ લાકડીયે સર્વ હાંકતો છતાં જ્યારે તે મોટાભાઇએ ગાદીને ત્યાગ કર્યો ત્યારે લાગ્યો, ત્યારે અવંતિની પ્રજા હીજરત કરી દક્ષિણ પણ, તે ભાઇના પુત્રને જ ગાદી મળવી જોઈએ, તરફ ઉતરવા લાગી હતી. તે વખતે જો અરિષ્ટકર્ણ ચ્છિા અને ભાવના તેણે પિષેલી. પરન્ત તે આંધ્રથતિએ-આ નં. ૧૭ વાળા મૈતમીપુત્ર-ધાર્યું વખતે પુત્રજન્મ નહીં થયેલ હોવાથી ગાદીની હેત, તે ભારતના મુકુટ સમાન લેખાતી અવંતિની ગાદી સહીસલામતી સાચવવા તેમજ પોતાની જનેતા- સહજ વારમાં તેણે બચાવી પાડી હોત. વળી તેમ કરતો માતા–રાણી બળશ્રીની સલાહ અને આગ્રહથી જ તેણે અટકાવવામાં ઉત્તરહિંદને ઇન્ડોપાર્થિઅન શહેનશાહ રાજપદ ધારણ કરી લીધું હતું એમ દેખાય છે. આ અઝીઝ પણ તેને આડો આવે તેમ નહોતું. એટલે સ્થિતિ માનવાને કારણ એ મળે છે કે, જ્યારે ને ચારે તરફ તેને મનધાર્યું કરી લેવામાં ફાવટ આવે ત્યારે કાંઈ રાજકાજમાં જરૂર ઉભી થતી કે રાણી તેવું જ હતું. છતાં તેણે જે નિસ્પૃહતા બતાવી છે તે બળશ્રીની સલાહ પ્રમાણે તે વર્તત માલમ પડે છે. વળી નિર્લોભવૃત્તિ વિના કદાપી બની શકે તેવું નથી જ. પોતાને પુત્ર હતો કે નહીં તે જો કે જણાયું નથી. તેમ કાઈના ઘરમાં વિના કારણે-કે બોલાવ્યા વિના (૧૧) પોતાના પૂર્વજોને લગાડેલું કલંક જોઈ નાખવાને બળશ્રીએ જે આ કલંકની વાતને શિલાલેખમાં આગળ કરી પ્રસંગ હતો છતાંયે તેનું મન બહુ તલસી નહેતું રહ્યું. બતાવી છે તે તેના ઉદ્દગાર છે, નહીં કે રાજા અરિષ્ટકર્ણના, તેને મન તે તે કારણ પણ સ્વાર્થમય લાગતું હતું. રાણું Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] કામ કરવાનાં કેટલાંક તેનાં સૂત્ર [ એકાદશમ ખંડ માથું ન મારવાના સિદ્ધાંતને અપનાવ્યા વિના તે આખા ભારતના નકશાએ જુદું જ સ્વરૂપ ધારણ સ્થિત નિભાવી શકાતી નથી. કદાચ એમ કહેવાય કે કર્યું હેત ! પરંતુ આવી કટોકટીભર્યા સમયે પણ ગદંભીલ કરતાં પોતે બે વર્ષ મોડો ગાદીએ આવ્યો તેણે પોતે ઘડેલા અમુક નિયમ પ્રમાણે જ કામ લીધે છે, એટલે જેમ ગર્દભીલને રાજકરતાં થોડાં જ વર્ષે રાખ્યું હતું. આ સિદ્ધાંતને મૂર્ખાઇભરેલો કહેરા કે થયાં હતાં, ને પ્રજા તેના જુલમથી ત્રાસી ઊઠી હતી, શાણપણયુક્ત કહેવા, તે તો કેવળ ભવિષ્ય જ કહી તેમ અરિષ્ઠકર્ણને પણ થોડા જ વર્ષ થયાં હતાં એટલે શકે. છતાં કહેવું પડશે કે, જ્યારે ગર્દભીલ રાજા ત્રાસ વેઠતી પ્રજાને હાથ ઝાલવાને તે શક્તિમાન શકરાજાને હાથે માર ખાઇને અવંતિની ગાદી ખાલી ન ગણાય. આ નિયમ પ્રજાનું દિલ જ્યારે સાથ કરી નાસી ગયો ત્યારે તેના પુત્રને વિચાર થયેલ કે આપવાનું ન હોય ત્યારે લાગુ પડે ખરો. પણ અત્રે આવા કપરા કાળે કયાં જઈને આશ્રય મેળવે છે કેમકે તો પ્રજા ઉઠીને જ્યાં સામી ચાયે આવતી હોય ઉત્તર હિંદમાં તે પરદેશી રાજ્ય ચાલતું હતું ત્યાં બીજું જોવાનું જ શું હોય? છતાં ચર્ચા ખાતર અને દક્ષિણમાં આ બેમતલબી અને બેપરખાઈકબુલ રાખો કે તેને હિંમત નહીં હોય માટે અવંતિ ભરેલ રાજા હતા. પરંતુ દેશી અને હિંદી એવા રાજાના ઉપર ચડી જવાને હિલચાલ કરી નહોતી. જો કે મનને પલટો કોઈ પણ રીતે કરી શકાશે જ. એવી આ કારણ સત્ય નથી કેમકે અવંતિ સામ્રાજ્ય કરતાં ધારણથી તેઓ દક્ષિણ તરફ વળી નીકળ્યા હતા. આ સમયે આંધ્ર સામ્રાજ્ય મોટું હતું; એટલે તાકાત આ બાજુ અવંતિમાં સાત વર્ષ શક રાજાએ જુલમ કે હિંમતનો સવાલ જ નહોતો. પરંતુ જ્યારે આ કરવામાં ગુજાર્યા ત્યારે બીજી બાજુ દક્ષિણમાં આવી ગર્દભીલને જ સજા કરવા, જૈનાચાર્ય કાલિકસૂરિએ રહેલા ગર્દભીલકુમારોએ આ સ્વદેશાભિમાની કહે ઉઠીને મદદ લેવા માટે બહાર નજર દોડાવી, ત્યારે કે સ્વધર્માભિમાની કહે અથવા પ્રજાના સુખદુ:ખને સ્વધર્મી અને બધી વાતે પહોંચતા એવા આ પિતાનાં માની લેનાર કહ-એવા રાજાને ખરી સ્થિનજીકના જ આંધ્રપતિ પાસે કાં તેમણે ટેલ ન નાંખી ? તિથી વાકેફગાર કરી, રાજ્યભને ખાતર નહીં વળી ગઈભીલને ઉઠાડીને શકરાજાઓ અવંતિપતિ બન્યા પણુ શરણે આવેલ પ્રજાનો ઉદ્ધાર કરવામાં જ રાજવી છે. તેમણે એકંદરે સાત વર્ષ રાજ્ય ભોગવ્યું છે. તે સાત ધર્મનાં ગૌરવ અને પ્રભુત્વ સમાયેલાં છે એમ સમસાત વર્ષના વહાણા વહી ગયા બાદ જ્યારે પાછી તે જાવી તૈયાર કરવામાં ગાળ્યાં હતાં. કહેવત છે કે, જે જ પ્રજા પિતાના રાજાના જુલમથી જાન પરેશાન બની થાય તે સારાને માટે, પાપ પીપળે ચડીને પોકારે છે. સ્વતંત્રતા મેળવાને તૈયાર બની બેઠી હતી એટલું જ તે પ્રમાણે અંતે રાજા અરિષ્ટકર્ણનું કાળજું પીગળ્યું અને નહીં, પણ અવતિના સારા સારા શેઠ શાહુકારો પ્રજાને ત્રાહી ત્રાહી થતી તથા સર્વ વાત હદ ઓળમાતૃભૂમિનો ત્યાગ કરી આંધ્રરાજ્યની હદમાં આવી ગાતી જોઈ ત્યારે તેણે શસ્ત્ર સજ્યાં અને યુદ્ધની ભેરી વસ્યા હતા અને તેના રાજ્યને આબાદ તથા વૈભવ- વગડાવી રણક્ષેત્રે કુદી પડશે. દક્ષિણમાંથી ઉત્તરહિદ વંતુ બનાવી મૂકયું હતું, ત્યારે પણ શું તે પોતાની તરફ ચાલી નીકળ્યો. અવંતિપતિ શકરાજાને સમાપ્રજાની મદદે ચડવાનું ડહાપણુયુક્ત ધારતે નહીં હોય ? ચાર પહોંચાડયા એટલે તે રાજા પણ સામને ઝીલવાને આ સર્વ સંયોગ એવા હતા કે, તેણે નિસ્પૃહીપણાનો બહાર પડે. સામસામી દીશાએ પ્રયાણ કરતાં, નર્મદા અથવા કોઈ બીજાને ઘરમાં આપણે શા માટે માથું અને તાપી નદી વચ્ચેના લાટપ્રદેશની ભૂમિ ઉપર, કારૂર મારવું-જે પ્રમાણે વર્તમાનકાળે અમેરિકા તટસ્થ મુકામે તુમુલયુદ્ધ મંડાયું. બંને પક્ષે અનેક મનુષ્યનો સંહાર વૃત્તિ દાખવે જાય છે તેમ (અલબત્ત તટસ્થપણાની વળી ગયા. પરંતુ ‘સત્યની જય અને પાપના ક્ષય વ્યાખ્યામાં તે સમયને આજની વચ્ચે ફેર છે ખર) તે ન્યાયે ગર્દભીલકુમાર વિક્રમાદિત્ય અને આંધ્રપતિ તે નિયમને ચુસ્તપણે વળગી રહ્યો ન હોત તો અરિષ્ટકર્ણના પક્ષનો વિજય થયો, જ્યારે સામા પક્ષે શક Page #256 -------------------------------------------------------------------------- ________________ A :* *,* * * એકાદશમ પરિચ્છેદ ] અંતિમ સમયે દાન અને કોસીલ વહીવટ [ ૨૨૯ પ્રજાને-તમાં અન્ય પરદેશીઓ પણ હતા તે સર્વને- એ સામ્રાજ્યના સમ્રાટોને એકઠા થતાં નિહાળવાનું– મોટી સંખ્યામાં કચ્ચરઘાણ વળી ગયો. યુદ્ધના અંતે અને છેવટે સાંભળવાનું-પણ સૌભાગ્ય પ્રજાને વિક્રમાદિત્ય, શકારિના બિરૂદ સહિત અવંતિપતિ બન્યો કોઈ ભૂમિના ઇતિહાસમાં નોંધાયાનું જાણ્યું છે ? અને મોટા પણ અવ્યવસ્થિત સામ્રાજ્યનો ધણી કહે એટલે જ અમારું કહેવું થાય છે કે આ સર્વ પરિણામ વાયો. જે સામ્રાજ્ય ધીમે ધીમે તેણે શાંતિમય કરી રાજા અરિષ્ટકણે ધારણ કરેલી તટસ્થાની–કાઈના નાંખી, હરેક પ્રકારે ઈષ્ય ઉપજાવે તેવું માર્ગદર્શક અને ઘરમાં માથું ન મારવાની–ધારણ કરેલી નીતિનું જ મનવાંછિત સુખદાયી બનાવી દીધું. જ્યારે પોતાના સમજી લેવું. ઉપકારક એવા અરિષ્ટકને મળેલ ભૂમિને અડધે- જેમ શકારિ વિક્રમાદિત્યે પિતાના જીવનમાં અડધ હિસ્સો લેવા આગ્રહ કર્યો ત્યારે અડધે તો અનેક પ્રજોપયોગી કાર્યો નિસ્પૃહીપણે કર્યા છે તેમ શું પણ કિંચિત કે તલભાર પણ જમીનની ઇચ્છા આ આંધ્રપતિએ પણ અનેક રીતે નિસ્પૃહા કેળવી કરું તો તો માતાની કખજ લાજે ને ?૧૨ તથા બતાવેલી હોવાથી તેમજ પોતે પરાક્રમી હોવાથી તેને લાભની ખાતર જ લડાઈ વહોરી લીધી હતી એ પણ કેટલાકે વિક્રમાદિત્ય લેખાવ્યો છે તે અકારણ બટ્ટો જ લાગે ને? તમારું કામ થયું અને પ્રજા સર્વ નહીં જ ગણાય (જુઓ પૃ. ૨૦૬). વાતે સુખી થઈ એટલે મને આખી દુનિયાનું રાજ્ય - જેમ તેણે કોઈના રાજ્યમાં નકામું માથું ન મારમળી ગયું જ સમજું છું, મારે મન રાજપાટ મેળવ્યા વાની નીતિ ગ્રહણ કરી હતી, તેમ જ્યાં જરૂર પડે ત્યાં કરતાં પણ પ્રજાનાં અંતઃકરણનાં આશીર્વાદની કિંમત બીજાને વિશ્વાસે કામ છોડી ન દેતાં “આપ મૂઆ વધારે છે. આવા હદયોદ્દગાર કાઢવા તે-શું માર્દવાની વિના સ્વર્ગે ન જવાય તે કથનાનુસાર પોતે જ યુદ્ધ સાથે નિઃસ્પૃહતાનો પૂરાવો નથી આ પતા ? આ ચડતે; અને લશ્કરની સરદારી લઈ,૧૩વિજયમાળા પ્રમાણે આંધ્રપતિએ ઘણો ઘણો આગ્રહ છતાં કાંઈજ પહેરી, કીતિ વરીને પાછો વળી આવતો. આ પ્રમાણે ગ્રહણ ન કર્યો ત્યારે બિચારે કારિ તે શું કરે ? તેનામાં અનેક ગુણે ભરેલા હતા તે સવનું વર્ણન તેણે પોતાનું સર્વસ્વ તેના ચરણે ધરી, આંધ્રપતિના કરતાં, નાહક પૃષ્ટો ભરાઈ જાય માટે મુખ્ય મુખ્ય કુટુંબ સાથે મિત્રાચારીની એવી ગાંઠ મજબૂત કરી મૂકી એક બેને પરિચય કરાવી હવે આગળ વધીશું. કે જ્યાં કોઈ પણ લોકોપયોગી તો શું પરંતુ રાજ તેના નામે કરાયેલા શિલાલેખ નં. ૮ (જુઓ યોગ્ય કે આત્મકલ્યાણના ઉત્કર્ષનું કાર્ય હોય તો પંચમ પરિચછેદ) ઉપરથી સમજવામાં આવે છે કે, પણ તેની સલાહ, મદદ, અને સાથમાં ભળ્યા સિવાય પોતાના રાજ્યના ૨૪મા વર્ષે તે કરે જ નહીં; અને તેથી જ તે બન્ને રાજવીના અંતિમ સમયે દાન તે બહુ માંદો પડી ગયો લાગે કુટુંબને, સ્વધર્મ તીર્થસમા સૌરાષ્ટ્રની ભૂમિ ઉપરના અને કૌંસીલ છે. આ બિમારી ઓછામાં ઓછી શત્રુંજય ગિરનાર આદિ તીર્થધામમાં ભેળાઈને કામ વહીવટ છએક માસ લંબાઈ દેખાય છે; કરતાં જોઈએ છીએ. તેમજ અવંતિના ગૃહઆંગણ એવું તેણે છ છ મહિનાને અંતરે જેવા સાંચીના પ્રદેશમાં પણુ, આંધ્રપતિને (નં. ૧૭ના પિતાના સ્થાન ઉપર એટલે પાટનગર-બેન્નાટક ગાદીવારસ નં. ૧૮ વાળાને) તીર્થાવતં સકરૂપ સ્તૂપને નગરે બેઠા બેઠા, નાસિક છલામાંના પિતાના તીર્થદાન દઇ ભક્તિ દર્શાવતો નિહાળીએ છીએ. આ ધામવાળા પ્રાંતના સૂબાને હુકમ કર્યો છે તે ઉપરથી પ્રમાણે જ્યાં મિત્રાચારી જેવું નથી હતું, ત્યાં કદાપિ જાણી શકાય છે. આ ઉપરથી તેના ચારિત્ર્ય ઉપર, (૧૨) આવા પુત્ર માટે રાહુબળથીને શું છે સંતોષ કરતાં વિશેષ પડતા લખાવ્યા હતા તેપણતે ઓછા જ કહેવાત ! થાય ! તેને માટે શિલાલેખમાં જે અક્ષરે કેતરાવ્યા છે તેના (૧૩) જીઓ શિલાલેખ નં. ૧૮ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] અંતિમ સમયે દાન અને કૌંસીલ વહીવટ [ એકાદશમ ખંડ, તેમજ તે વખતના હિંદુમાનસની વૃત્તિ ઉપર તથા રીત કે મનુ ઈચ્છા બતાવ્યા કરતાં કુદરત ઉપર ફળનું રિવાજ ઉપર પણ કેટલેક પ્રકાશ પડતા દેખાય છે. પરિણામ છેડી દે, તો તેમને વિશેષ લાભ મળે છે. એટલે તેના ચારિત્ર્યને અંગે કે, તે પોતે અંતિમ અવ- રાજા અરિષ્ટક જે શુભકાર્યો કરી બતાવ્યાં છે તેમાં સ્થાએ સંસારની અન્ય જંજાળામાં મન પરોવવા અધિક સુખ મેળવવાની ભાવનાનો અભાવ લેખ કરતાં, પરલોકમાં સુખ મેળવવાની ઈરછાએ તથા રહે છે. વળી તે નિષ્કામ વૃત્તિવાળા હોવાનું જાણીતું સ્વાત્માના કલ્યાણાર્થે ધર્મપ્રત્યે વિશેષ વલણ બતાવતો છે. એટલે પણ સંભવિત છે કે, તેણે જે ધાર્મિક સ્થાને દેખાય છે. આમાં ચોખ્ખી ઈછા તો ન જ કહેવાય; કે અન્ય રીતે દાન દીધાં છે તે કેવળ ઉદાસીન ભાવેકેમકે તેતો સકામ નિજાનું અંગ બની જાય છે; અને ફળના પરિણામની ઈચ્છા રાખ્યા વિના જ-આપ્યાં તેમ થાય તે શુભકાર્યની ફળનિષ્પત્તિ માટે પોતે જ છે એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે તેના ચારિત્ર્ય હદ બાંધી દીધી ગણાય. જ્યારે કુદરતી નિયમ તો એ વિશેની તથા હિંદમાનસ કેવું હોય છે તેની માહિતી ગણાય અને તે જ યથાર્થ છે કે, કોઈ પણ કાળે કરેલું મળે છે. તેમજ હિન્દુ રીતિ, નીતિ અને વ્યવહાર કેવાં કાર્ય શુભ યા અશુભ, અફળ જતું જ નથી અને તેનું હોય છે તેને પણ પૂરા મળે છે. વળી વર્તમાનકાળે કળ–તેનું પ્રમાણ–અક૯૫નીય છે. જ્યારે અકલ્પનીય કેળવણી લીધેલા કેટલાય વિદ્વાન આવી દાન દેવાની છે ત્યારે તેની પરિમિતતા-પરિણામની હદ તો-ન જ પ્રથાને વહેમ, અંધશ્રદ્ધા કે દ્રવ્યનો વ્યર્થ વ્યય કર્યાનું, બાંધી શકાય. એટલે કે કુદરતી રીતિએ તેની હદ જ તથા તેને આધુનિક કાળે જ પ્રવેશેલી ગયાનું જણાવે છે, નથી. પરંતુ આપણે મનુષ્યપ્રાણી શંકાશીલ બનીને તેઓ પણ એકદમ કેઈને આસ્તિક નાસ્તિકનો ક દૃષ્ટિથી અધિરા બની જઈને તેની હદ ઈલ્કાબ આપવા કરતાં, પોતે જ આવા શિલાલેખી બાંધી દઈએ છીએ, જેથી બનેમાં અરસપરસ વિરોધક પૂરાવાથી વધારે વિચાર કરતા થશે. સ્થિતિ ઉપજે છે. વળી સ્વાભાવિક એ છે કે, દેનારની કૌસીલનો વહીવટ નીમ્યા સંબંધી અમારા વિચારે ઇચ્છા વિશેષ આપવાની હોય છતાં લેનારને ઓછું જ તે શિલાલેખનું હાર્દ સમજાવતાં જ પંચમ પરિચછેદે જોઈતું હોય, તો દેનાર તેટલેથી જ અટકી જાય છે. જણાવ્યા છે. એટલે વિશેષ લખવા જેવું રહેતું નથી. અને હદ કરતાં વિશેષ લેવાની ઈચ્છા જ લેનાર અહીં આગળ તેનું વર્ણન પણ પૂરું થાય છે. કેટલીક ધરાવે છે, તે તે તેને મળવાનું જ નથી. પરિણામે હકીકત જે નં. ૧૮ની સાથે સંકલિતપણે જણાવવા લેનારને હમેશાં ઓછું જ મળે છે. મતલબ એ થઈ જેવી છે તે નં. ૧૮માં જણાવીશું. Page #258 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ પરિછેદ શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર –(૧૭) રાજા હાલ; તેનાં નામ, ઉપનામ (બિરૂદ), ઉમર તથા કુટુંબીજનને આપેલ ટ્રેક પરિચય–તેના રાજ્યની કેટલીક વિશિષ્ટતાઓની તારવી કાઢેલી ટીપ-સર્વ અધપતિઓમાં તેણે પિતાના રાજ્યને વિસ્તાર પ્રથમ નંબરે કેવી રીતે આ હતો અને તેમાં તેને કેવા સંજોગોએ યારી આપી હતી તેનું આપેલું વર્ણન–નવનર સ્વામીનાના બિરૂદને અર્થ “નવનગર સ્વામી તરીકે અદ્યાપિ પર્યત લેખાવાય છે તે યથાયોગ્ય છે કે કેમ! તેની કરેલ ચર્ચા અને સાહિત્ય પ્રત્યે તેણે દર્શાવેલ પ્રેમને કાંઈક આછો પાતળો આપેલો ખ્યાલ–પુરાણમાં નિર્દેશેલ કુંતલ અને રાજા હાલ, એક છે કે ભિન્ન, તેની આપેલ દલીલ સહ વિગતે રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ, અને તેના ધર્મની આપેલી સમજૂતી તથા વિવિધ સ્થાને તેણે કરાવેલ કાર્યોની લીધેલ નૂધ; તે સર્વને કરાવી આપેલ સમય-પ્રાચીન કાળે વરઘન સમયમાં આવેલ સ્થિતિની અર્વાચીન સ્થાન સાથેની કરેલી સરખામણી અને તે ઉપરથી નીતરી આવતી બેએક તદન નવી વાતો તથા તેને નિચોડ-તૂપ અને સ્તંભ નિર્માણમાં રહેલ મુદ્દાઓને સમજાવેલ ભેદ; તથા તેની પારખ માટેની બતાવેલી ચાવી–શક કયારે પ્રવર્તી શકે અને શક શાલિવાહન જે કહેવાય છે તે યોગ્ય છે કે કેમ ! તથા શાલિવાહન રાજાને શકસંવત્સર સાથે સંબંધ-આ પ્રશ્નોની કરેલ ડીક ચર્ચા–કુદરતી સિદ્ધાંતને નિયમ એશિયા અને યુરોપમાં સરખાપણે લાગુ પડે છે કે નહીં ? તથા એક મહાન અવતારી પુરૂષનું યુરેપમાં થયેલ પ્રાગટય-ચૂઢ, કદંબ, મહાભેજી આદિ કેટલાક શબ્દના સંબંધમાં આપેલી માહિતી Page #259 -------------------------------------------------------------------------- ________________ ર૩ર ] વાસિષ્ઠપુત્ર શાતકરણિ; પુલુમાવી ઉદ્દે શાલિવાહન [ એકાદશમ ખંડ શતવહનવંશ (ચાલુ) અને વિકલ્પ ૭૮ વર્ષની ઉમરે, દેહ છોડે છે. તેને (૧૮) વાસિષ્ઠપુત્ર શાતકરણિ; પુલુમાવી બીજા રાજ્યકાળ ઈ. સ. પૂ. ૪૭થી ઈ. સ. ૧૮ સુધીમાં લેખાશે. ઉફે હાલ શાલિવાહન એતિહાસિક દષ્ટિએ અદ્યપિ અંધકારમાં પડેલ બહુપત્નીવૃત્તવાળા તે જમાનામાં, તથા આવડે આ શાતવાહનવંશી રાજ્યમાં સૌથી વધારે જાણીતું મોટા સામ્રાજ્યના ભાવનાશાળી અને શૂરવીર રાજાને નામ ઇતિહાસકારોને તો શું, અનેક રાણીઓ હોય તે સમજી શકાય તેવું છે. તેની તેનાં નામ, બિરૂદે, પરંતુ સામાન્ય પ્રજાને પણ જે અનેક રાણીમાંની કેવળ ત્રણથી ચારની ઓળખ ઉમર તથા અન્ય થયું હોય તે, તે આ રાજા તથા નામ જણાયાં છે. (૧) એક સિહલ-મલયદેશની પરિચય હાલ શાલિવાહનનું છે. તેનાં રાજકન્યા મલયવતી (૨) બીજી કલિંગદેશની કલિંગ કારણ પણ છે જ; જે તેના ચરિત્ર સેના, અને (૩) ત્રીજી દક્ષિણપથની, તેને પ્રદેશ નિરૂપણથી આપણે જાણીશું. અત્રે આપણે તેનાં કે નામ આપવામાં આવ્યા નથી. ઉપરાંત જાણવામાં વિધવિધ નામો જે ઈતિહાસના પાને આલેખાયેલાં આવ્યું છે કે “કુંતલ રાજ્યમૈત્રી અને રાજનીતિની અગ્યુિં છે કે કુતલ રોજ નજરે ચડી જાય છે તેની તથા તેનાં કારણોની સમ- દૃષ્ટિએ લગ્નગ્રંથીથી અનેક પ્રદેશ સાથે બંધાયો જુતી આપીશું. હતો.” એટલે અનેક દેશે તેણે જીત્યા હતા તેમાંના તેના પિતાનું નામ મહેન્દ્ર દીપકણિ અને માતાને કેટલાકની કુંવરીઓને તે પરણ્યો હોવો જોઈએ. નામ સુભદ્રા હતું. તે પૃ. ૨૦૭માં જણાવાયું છે; વળી જૈન સાહિત્યગ્રંથ ઉપરથી સમજાય છે કે તેને તે નં. ૧૭ નો ભત્રિજો થતો હતો તથા શિલાલેખ ચંદ્રલેખા નામે સ્ત્રી પણ હતી. જ્યારે પૌરાણીક ગ્રંથોમાં ઉપરથી જેનું નામ અતિ પ્રખ્યાતિ પામેલું છે તે જણાવાયું છે કે તેની પટરાણીનું નામ મલયવતી રાણીબળથીનો પૌત્ર થતો હતો. આ સર્વ વિગત પણ હતું. એટલે જે પિલી પદ્મિની ચંદ્રલેખાને સર્વ શાણીપ્રસંગોપાત્ત જણાવવામાં આવી છે. તેના પિતાએ ગાદી- ઓથી શ્રેષ્ઠ ગણવામાં આવે તો સંભવ છે કે તે જ ત્યાગ કર્યો ત્યારે તેનો જન્મ થયેલ નહોતે જેથી તેને પટરાણી હોય અને તેનું બીજું નામ મલયવતી પણ કાકે ગાદીપતિ બન્યો હતો. તેના કાકાએ રાજલગામ હોય. વળી જ. આ. હિ. ર. સ. પુ. ૨, ભાગ ૧ હાથમાં લીધા પછી, તેનો જન્મ છ આઠ મહિનામાં પૃ. ૬૬માં રાજા હાલને સિંહલપતિ સીતામે અને થયો હોય તે લગભગ ૨૪ થી ૨૫ વર્ષની ઉમરે તેની ગાંધર્વ રાણી નામે શરશ્રીની પુત્રી લીલાવતી ગાદીએ આવ્યો ગણાય. પરંતુ જેમ કેટલી આખ્યાયી- વેરે પરણ્યાનું જણાવાયું છે. સંભવ છે કે ઉપરમાં કાઓમાં જણાવાયું છે તેમ, તે બાદ થોડા વખતે જેને મલયવતી કહી છે તે જ આ લીલાવતી હશે. જન્મ્યા હોય તે લગભગ તેર વર્ષની ઉમરે (મ-લયવતી ને લીલાવતી તરીકે વંચાઈ ગઈ હશે). ગાદીએ આવ્યો ગણાય. આવી નાની ઉમરે ગાદી તેને પુત્રો કેટલા હતા તેની સંખ્યાનો નિર્દેશ થયેલ મળેદેવી સોગમાં જન્મ થાય, બીજી સર્વ રીતે વાંચવામાં આવ્યો નથી, પરંતુ સામાન્ય નિયમ સુખી હોય, તેમજ મોટા સામ્રાજ્યને ધણી હાય પ્રમાણે તેની પાછળ ગાદીએ આવનાર તે જયેષ્ઠપુત્ર જ છતાંયે અન્યની સરખામણીએ રાજદ્વારી જીવનમાં હોય. તે ગણત્રીથી નં. ૧૯ વાળા મતલકને જીવંત કોઈ પ્રકારની અથડામણ ભોગવવી ન પડી હોય– પુત્રોમાં જયેષ્ઠ કહેવાય. સિવાય વધારે હોવાનું પણ મતલબ, કે નિષ્કટક અને નિરૂપાધિમય જીદગી સંભવિત છે. અને પોતે ૮૦-૯૮ વર્ષની ઉમરે મરણ ગાળવી પડી હેય-તે લાંબુ આયુષ્ય ભોગવવા પામે પામ્યો હોવાથી સ્વાભાવિક કલ્પના કરી શકાય છે તેમાં કાંઈ આશ્ચર્યકારક નથી. ઉપરનાં કારણે તેણે કે મતલક પણ મેટી-લગભગ ૬૦ ઉપરની–ઉમરે જ લગભગ ૬૫ વર્ષ રાજ્ય કરી, એક દષ્ટિએ ૯૦ વર્ષની ગાદીએ આવેલ હશે. તેમજ તેણે કેવળ આઠ વર્ષનું Page #260 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ ] રાજ્ય ભાગવ્યું હોવાથી આપણે દરેલ અનુમાન સત્ય હાવાનું પણ ઠરે છે. આ પ્રમાણે તેના કુટુંબના પરિચય જાણવા. હવે તેનાં નામ અને બિરૂદાનું વિવેચન કરીશું. તેની મુખ્ય વિશિષ્ટતા . તેનાં પ્રસિદ્ધ બિરૂદા, રાજા હાલ, અથવા હાલ વિક્રમાદિત્ય, શાલ અને રાજા શાલીવાહન હાવાથી તેની ઓળખ તે સમજૂતિ આપવા જરૂર રહેતી નથી છતાં ઉપરના પરિચ્છેદે પ્રસંગવશાત માહિતી અપાઇ છે. ઉપરાંત પુરાણામાં તેને કુંતલ અથવા કુંતલશાતકરણિ અને વિક્રમશક્તિ નામે પણ ઓળખાવ્યા છે. આને લગતાં પૌરાણિક અવતરણા પૃ. ૨૦૨ થી ૨૦૭ સુધીમાં ઉતારીને તેને લગતી ચર્ચા કરી બતાવી છે. એટલે પુનરૂચ્ચારની જરૂર નથી. સાહિત્યેક બિરૂદા સિવાયના, શિલાલેખા અને સિક્કાઓમાં જે જણાયાં છે તે આ પ્રમાણે છે. વિલિવાયકુરસ, પુલુમાવી, વાસિષ્ઠપુત્ર શાતકરણિ, દક્ષિણાપત્યેશ્વર, શક્તિ કુમાર અને મહા હસર. આમાંના પ્રથમ ત્રણની સમજુતિ રૃ. ૨૨૪ ઉપર અને દક્ષિણાપત્યેશ્વરની માહિતી પૃ. ૨૨૧ ઉપર આપી દીધી છે. હવે બાકી એ રહ્યાં. શક્તિકુમાર અને મહાહરિ; તેને લગતું વિવેચન પંચમ પરિચ્છેદે લેખ નં. ૧ અને ૩ માં અપાયું છે. ત્યાં આવેલી ખીજી વિગતા સાથે સંબંધ ન હોવાથી નુકતેચીની કરીશું નહીં. અત્ર માત્ર એટલું જ જણાવીશું કે તેમાં વિદ્વાનેએ જેના વિશે ઈશારા કર્યાં છે, જૈન સાહિત્યને હવાલો આપ્યા છે, અક્ષરાના ફેરફારો થવા વિષે નિયમે બતાવ્યા છે તથા છેવટે નામની મેળવણી કરી આપી છે, તે વર્ણનવાળી વ્યકિત સમજી શકાય છે કે રાજા હાલ-શાક-શાલિવાહન છે. આ વંશના ૩૦-૩૧ રાજાઓમાંથી નં. ૪, ૭ અને ૧૮ નંબરવાળાએનાં રાજ્યે, ૫૦ વર્ષ ઉપર ચાલ્યા હ।વાથી તે ત્રણના એક વર્ગ જુદા બનાવ્યેા છે. વળી તેમાંનાં નં. ૪ અને ૫ ના વર્ણન આલેખતી વખતે તેના રાજ્યની જે કેટલીક વિશિષ્ટતાઓ હતી તેનું દર્શન કરાવ્યું પણ છે. સાથે સાથે તે બન્ને રાજવીને ૩. તેની મુખ્ય વિશિષ્ટતાઓ [ ૨૩૩ અંગે જે ખાસ એકેક વિશિષ્ટતા હતી તે ઉપર ખાસ લક્ષ પણ દેરવામાં આવ્યું છે. તે નિયમને અનુસરીને તે વર્ગના આ છેલ્લા ભૂપતિ નં. ૧૮વાળાની જે વિશિષ્ટતાઓ છે, તેનેા ખ્યાલ અત્રે આપીશું. પહેલી વિશિષ્ટતા એ છે કે, આ વર્ગના ત્રણેમાં પણ લાંબામાં લાંથુ શાસન આ નૃપતિનું છે. ઉપરના મેનેપ્રત્યેકના રાજ્યકાળ ૫૬ વર્ષના હતા. જ્યારે આ ત્રીજાને, તે આંકડા ઉથલાવીને લખતાં ૬૫ વર્ષે આવે તેવડા દીર્ધકાલીન હતા. ખીજી વિશિષ્ટતા એ છે કે તેના જન્મ દૈવી સંયેાગમાં થયા છે જેને લગતા વર્ણનના ઉતારા પૃ. ૨૦૨થી આગળ લખવામાં આવેલ છે. ત્રીજી એ છે કે પાતે સાહિત્ય શોખીન હેાવા ઉપરાંત કવિ પણ હતા. અને કહેવાય છે કે ગાથાસતિ નામના ગ્રંથ રચનાર આ રાજા પેાતેજ હતા. સામા ન્ય રીતે પંડિતાને અને સાક્ષરાને પાષવા તથા વિદ્યાને ઉત્તેજન આપવું, તે રાજધર્મનું એક અંગજ લેખાય છે. આ પ્રમાણે વિક્રમાદિત્ય, ભાજદેવ, યોવર્મન આદિ અનેક રાજાએએ પેાતાના રાજદરબારે પ્રાચીન સમયે પંડિતાને પાધ્યાના, દેશ પરદેશના વિદ્વાના વચ્ચેના થતા વાદવિવાદેામાં પ્રમુખસ્થાને બેસીને નિર્ણય આપ્યાના, અને છેવટે મહાનંદ-નવમાનંદ જેવાએ વિદ્યાપીઠે। સ્થાપીને આમ પ્રજાને બનતી રીતે સંસ્કારી બનાવી ઉચ્ચગામી બનાવવાના, પણ દૃષ્ટાંતા ઇતિહાસનાં પાને ચડી ચુકયાં છે. છતાં રાજવીએ પોતે જ ગ્રંથકાર તરીકે આગળ પડીને નામના કાઢી હોય તા આના જેવે, કે મડાપચીસી અને સુડામહે તેરીના કન્હેં રાજા ગ`ભીલ વિક્રમાદિત્ય જેવા, રાચેાખડયા માત્ર એકાદ જ દાખલો નીકળી આવશે. ચાયું.એ કે તેણે હિંદની બહાર દક્ષિણે જઈને સિંહલદ્વીપ ઉપર પણ જીત મેળવી હતી. પ્રાચીનકાળના આખા ઇતિહાસમાં તેમાંયે જે સમય આપણે ગ્રહણ કર્યાં છે તે હજાર કે અગિયારસે વર્ષમાં-કેવળ એ ભૂપતિઓએ જ સિંહલને જીતી લીધા દેખાય છે. પહેલો રાજવી હતા શિશુનાગવંશી મગધપતિરાજા ઉદ્દયાશ્વ અને ખીજો છે આ શતવાહનવંશી આંધ્રપતિ રાજા હાલ; અને આ બેમાં પણ રાજા ઢાલને શીરે વિશેષ યશ અર્પવા Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] તેને રાજ્યવિસ્તાર તથા તે સંબંધી અન્ય માહિતી [ એકાદશમ ખંડ પડે છે. તે એટલા માટે કે, ઉદયા, પિતે લશ્કરની અન્ય માહિતી વિસ્તારની ભીતરમાં આવી જતો સરદારી લઈને સિંહલ ઉપર ચડાઈ નહોતે લઈ ગયો, પ્રદેશનાં અને પર્વતાનાં નામ જ્યારે રાજા હાલ ખુદ પોતે ચઢાઈ લઈ ગયો હોય એમ આપ્યાં છે. તે ઉપરથી નં. ૧૭ અને ૧૮ના રાજ્યને સમજાય છે. આ કારણને લઇને ભલે વિસ્તારની સંક્ષિપ્ત અને ઉડતે ખ્યાલ આવી જાય છે જ. એટલે દૃષ્ટિએ, ઉદયાશ્વ, નંદિવર્ધન કે ચંદ્રગુપ્ત કરતાં રાજા અહીં તે ન લખતાં, જે કાંઈ વિશેષ જાણવા ગ્ય હાલનું રાજ્ય કયાંય નાનું હતું છતાં, દક્ષિણાપથેશ્વરનું છે તે સમજાવીશું. ઉપનામ રાજા હાલને એકલાને જ લગાડાય છે. ઉપર નં. ૧૭ કરતાં નં. ૧૦નો વિસ્તાર વિશેષ હતે વર્ણવેલી ચાર વિશિષ્ટતાઓમાંની, ત્રીજી-ચોથીને લીધે એ નિર્વિવાદ છે જ; કેમકે ને ૧૮ વાળાએ મલય જેવો પણ તેનું નામ છે કે આગળ તરી આવે તેવું ગણાય દક્ષિણહિદનો અને સિંહલ જેવો હિંદની દક્ષિણે પણ છતાં, અમારી માન્યતા જેનો નિર્દેશ હવે કરીએ હિંદની બહાર આવેલ, એવા મુલક ઉપર પ્રભુત્વ છીએ તે પ્રમાણે, તેનું નામ તે સર્વ કરતાં મેખરે મેળવ્યું હતું. પરંતુ નં. ૧૮ ને લગતા જે પૌરાણિક મૂકાવા યોગ્ય ગણાવું રહેશે. તેનું નામ શાતવાન, ગ્રંથોના ઉતારા આપણે પૃ. ૨૦૨થી ૨૦૭માં આપી ને શાલિવાહન લેખાતું હોઈને, તેની સાથે શક શબ્દ છેવટે પૃ. ૨૦૭ ઉપર જે બાર મુદ્દાઓ સારરૂપે કાઢી જોડી, જે શકશાલિવાહન નામનો સંવત્સર હિંદના બતાવ્યા છે તેમાં સાતમો મુદ્દો રાજા શતકરણિને કેટલાક ભાગમાં પ્રચલિત થયો છે. તેને અંગે અમારા અવંતિમાં સ્મારક ઉભું કરતો બતાવ્યો છે. બીજી આ કથનનો સારો છે. કોઈ રાજાના જીવન સાથે બાજુ આપણે નં. ૭ વાળા શાતકણિના રાજ્યવૃત્તાંતે સંબંધ ધરાવતા અમુક કાર્યને લીધે, તેના રાજ્યના એમ બતાવી ગયા છીએ કે, આખા શાતવહનવંશી આદિ કે અંતના વર્ષ સાથે જોડીને તેના નામને રાજાઓમાંથી અવંતિ જીતી લીધાનું માન, જે કઈ સંવત્સર પ્રચલિત થાય તે તે સહજ સમજી શકાય પણ રાજાને ફાળે જતું હોય તો તે કેવળ આ તેમ છે અને વાસ્તવિક પણ છે; પરંતુ ઈ. સ. ૭૮થી એકને જ છે. જેથી શંકા ઉઠે છે કે, પૌરાણિક ગ્રંથમાં પ્રારંભ થતા લેખાતા શક સંવત્સરના વર્ષને, આ રાજા આપેલું આ સઘળું વર્ણન કાં નં. ૧૮ને બદલે નં. હાલના રાજ્યકાળનાં આદિ કે અંત સાથે કોઈ પણ કને લાગુ ન પાડી શકાય ?કેમકે બન્ને જણા વાસિજાતને સંબંધ ન હોવા છતાં, તે સંવત્સરના પ્રણેતા ' છપુત્ર છે, તેમ પુલુમાવી પણ છે. વળી પચાસ ઉપરાંત તરીકને યશ તેને ફાળે ચઢાવી દેવાય તે એક અહો- વર્ષનાં રાજ્ય ભોગવ્યાં છે, તેમ પરાક્રમી અને મશહુર ભાગ્ય જ લખાય ને! આ સ્થિતિમાં અનેક સંવત્સર પણ છે. આવી અને આ ઉપરાંતની વિગતે બન્નેને પ્રવર્તકે કરતાં પણ આનો નંબર એકદમ અગ્રપદે લાગુ પડે તેવી સામાન્ય છે. તે પ્રશ્નનું સમાધાન મૂકવો રહે છે. આને લગતો વિશેષ અધિકાર આગળ કરવા માટે થોડીક ઝીણી બાબત ત; ઉપર આવવાનું છે જેથી આટલો નિર્દેશ કરીને જ પડશે. ખરી વાત છે કે બન્નેએ ઉત્તરહિદમાં અત્રે આપણે અટકીશું. આ પ્રમાણે તેને રાજ્યની (વિંધ્યાચળ પર્વતની ઉત્તરે) પ્રવેશ કર્યો છે જ. એટલું જ પાંચ વિશિષ્ટતાઓ જે અમારી નજરે ચડી ગઈ તે નહીં પણ અવંતિપ્રદેશમાં બન્નેએ ધાર્મિક સ્મારક વાચકવૃંદ સમક્ષ ધરી બતાવી છે. પણ ઉભાં કરાવ્યાં છે. તેમાં શું શું તફાવત છે તે | પૃ. ૨૨૧ ઉપર નં. ૧૭ ને દક્ષિણાપથપતિ તેમજ આપણે આગળ ઉપર નં. ૧૮ની ધાર્મિક વૃત્તિવાળા નં. ૧૮ ને દક્ષિણાપથેશ્વર શા માટે કહેવામાં આવ્યા પારિગ્રાફમાં જણાવવાના છીએ, પરંતુ રાણબળશ્રીના છે તેની વિગત સમજાવતાં, તેમજ લેખ ઉપરથી સમજાશે કે, જેનાં સ્થાને નક્કી નથી તેનો રાજ્યવિસ્તાર શિલાલેખ નં. ૧૩માં રાણી- કરાયાં તે સિવાયના, ઉત્તરહિંદમાં ગણી શકાય તેવા તથા તે સંબંધી બળશ્રીએ નં. ૧૭ ના રાજ્ય દેશોમાં સુરાષ્ટ્ર, આકર, અવંતિ અને વિદર્ભ તથા Page #262 -------------------------------------------------------------------------- ________________ નવનસ્વામી અને સાહિત્ય શાખ એકાદશમ પરિચ્છેદ્ર ] પર્વતામાં પારિપાત્રનાં નામેા પણ ગણાવ્યાં છે; જે સર્વ તેના પુત્ર અને પૌત્રના સ્વામીપણામાં હતાં. ઉપરાંત પુરાણગ્રંથના વર્ણનથી જણાય છે કે નં. ૧૮વાળાએ કાશ્મિર અને સિધ સાથે પણ સંબંધ બાંધ્યેા હતેા. આ પ્રમાણે કેવળ ભૂમિપ્રત્યેનાં જ નામમાત્રનું અવલેકન કરીશું તે પણ તારવી કઢાશે કે, નં. છ વાળાને સુરાષ્ટ્રની ભૂમિ ઉપર પગ મૂકવાનું પણ કદાપિ બન્યું નથી. કેમકે લાટ અને સુરાષ્ટ્ર તે સમયે સમ્રાટ પ્રિયદર્શિનને તામે હતા, અને તેની સાથેની કલિંગની લડાઇમાં પાતે હારી જવાથી ક્રિયા બન્યા હતા. જ્યારે સુરાષ્ટ્રની ભૂમિ ઉપર નં. ૧૮વાળાએ ગર્દભીલવંશી શકારિ વિક્રમાદિત્ય સાથે તે તીર્થભૂમિ ઉપર જઈ અનેક ધર્મકાર્યો કર્યા' છે. આ પ્રમાણે પુરાણુ અને જૈનસાહિત્યનાં કથનને પરસ્પર મજબૂતી મળતી [ ૨૩૫ રીતે તેા નં. ૧૮ ને જ વધારે બંધએસતું થઈ જાય છે. નં. ૧૭વાળાને જે પ્રદેશ વારસામાં મળ્યા હતા અને તે પાા નં. ૧૮ને મળવા પામ્યા હતા. તે શિલાલેખ નં. ૧૩ ઉપરથી સિદ્ધ થઈ ગયું છે. તે ઉપરથી સમજાય છે કે મૈસુર રાજ્યની દક્ષિણહદ અત્યારે જે ગણાય છે, અથવા તે। જ્યાં સમ્રાટ પ્રિયદર્શિનના શિલાલેખા ઉભા છે ત્યાં સુધીતેા મુલક જ તેમને મળ્યા હશે એટલે જેને મલય–મલખાર કહેવાય છે તે તથા તેની દક્ષિણુના ત્રિકણાકાર પ્રદેશ કે જે પાંડયા રાજ્ય તરીકે ઇતિહાસમાં ઓળખાવાયું છે તેમા કેટલાક ભાગ તથા હિંદુની દક્ષિણે આવેલ સિંહલદ્વીપ આટલા મુલક નં. ૧૮વાળાએ, પુરાણીકત્ર થામાંથી ઉપલબ્ધ થતી બાતમી પ્રમાણે તથા જ. આં હી. રી. સેા. માં થયેલ નાંધ પ્રમાણે (જીએ આગળ પાને) ચડાઇ લઈ જવાના કારણમાં રાજકીય કરતાં ધાર્મિક તત્ત્વ જ વધારે હોવાનું પુરાણીક હકીકત ઉપરથી ખુલ્લું દેખાય છે (વિશેષ હકીકત ધાર્મિક પ્રવૃત્તિના પારિગ્રાફે જીએ). આ જીત તેણે પેાતાના રાજ્યના ૧૯મા વર્ષે કે તે પૂર્વે એકાદ વર્ષે મેળવી લાગે છે. તે ઉપરથી તેને દક્ષિણાપથેશ્વરનું ઉપનામ જોડાયું છે. (જીએ લેખ નં. ૧૩) એટલે તેનેા સમય આપણે ઈ. સ. પૂ. ૨૮ની લગભગને તેાંધીશું. દેખાય છે. વળી કાશ્મિર જેવા દેશ ઉપર પણુ ગ-સ્વપરાક્રમે મેળળ્યેા લાગે છે. જોકે, આ પ્રદેશ ઉપર ભીલવંશી રાજાઓની સત્તા જામવા પામી હતી; અને આ શતવહનવંશીઓને ગભીલવંશી સાથે જે મિત્રાચારીની ગાંઠ લાધી હતી તેને લીધે તેઓ કાશ્મિર સુધી લટાર મારી આવ્યા હાય તો તે બનવા જોગ છે. જ્યારે નં. ૭ ના સમયે કાશ્મિરના પ્રદેશ સમ્રાટ પ્રિયદર્શિનને તાબે હેાવાથી તેની સામે માથુ. ઉંચકી શકે તેવું હતું જ નહીં. એટલે સાબિત થાય છે કે નં. ૭ વાળાને કાશ્મિર સાથે કાઈ પ્રકારના સંબંધ જ નહોતા. આ પ્રમાણે ભૂમિ સંબંધી પ્રશ્નો વિચારતાં, જેમ સર્વ કથન નં. ૧૮ને જ લાગુ પડતું દેખાય છે, તેમ દૈવીજન્મની હકીકત, માતાપિતાનાં નામ, ગુણાઢય કવિનું સમકાલિનપણું, નવનગર–નવનર સ્વામી તરીકે શિલાલેખમાં પ્રગટ થયેલ હકીકત ઇ. ઇ. અનેક ખાખતા પણુ નં. ૧૮ની તરફેણમાં જ લખાયાનું સાબિત કરી શકાય તેમ છે. એટલે હવે નિર્વિવાદિતપણે સિદ્ધ થઈ ગયું સમજવું, કે અવંતિમાં સ્મારક ઉભું કરાયાની હકીકત નં. ૭ અને નં. ૧૮ અન્નેને લાગુ પડતી હાવા છતાં, આખુંયે વર્ણન સમગ્ર શિલાલેખ નં. ૧૪ જે તેના રાજ્યના ૨૨મા વર્ષના લેખાવાય છે તેમાં તેને ‘નવનરપતિ’ તરીકે ઓળ ખાળ્યેા છે. એટલે તેને સમય ઇ. સ. પૂ. ૨૫ને ગણાશે. લેખમાં શબ્દ ચાખે ચેાખ્ખા નવનરપતિ હાવા છતાં તેને નવનગર પતિ એટલે નવા શહેરના સ્વામી એવા અર્ચ ધટાવવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે, Navanara another name of Paithan= પૈણુનું બીજું નામ નવનર (છે); એક ખીન્ન લેખકર (૧) જ, ખેાં. એં, રા. એ. સે, નવી આવૃત્તિ પુ. ૭ ૩. ૭૫. નવનરસ્વામી અને સાહિત્ય શાખ (૨) જ. એ. છેં. ર, એ. સે. પુ, ૮, પૃ. ૨૭૯ ભાઉદાજીના લેખ, Page #263 -------------------------------------------------------------------------- ________________ નવનસ્વામી અને સાહિત્ય શાખ ૨૩૬ ] માશ્રયે જણાવે છે કે “Padumavi is called Narvar swami (a new king) & he has also the title of the Swami of Benakataka= પદુમાવીને નરવરસ્વામી (નવા રાજા) કહેવાય છે અને તે ઉપરાંત એનાકટકના સ્વામીનું બિરૂદ તે ધરાવે છે.” આ પ્રમાણે જે કાલ્પનિક ઘટના ઉભી કરાઈ છે તે આપણે લેખ નં. ૧૪ના વર્ણનમાં જણાવી દીધી છે. પરંતુ ત્યાં આપેલી સમજુતિ ઉપરથી સ્પષ્ટ થાય છે કે નવનર એટલે “રાજદરખારને શાભાવે તેવા નવની સંખ્યામાં મહાપુરુષા” તેના આવી રહ્યા હતા અથવા તેા ઉભા કરવામાં આવ્યા હતા. આ પ્રમાણે તે નવ પુરૂષાને પોષક હાવાથી નવનરસ્વામી કહેવાતા હતા. મતલખ કે તેણે પેાતાની પ્રવૃત્તિ ઈ. સ. પૂ. ૨૫ માં સાહિત્ય તરફ વાળી હતી. અથવા આપણે કહી. શકીએ કે સિહલદીપની જીત ઈ. સ. પૂ ૨૮ માં સંપૂર્ણ કર્યાં બાદ, પોતે સાહિત્ય તરફ ચિત્ત વાળ્યું હતું અને ત્રણેક વરસમાં તે એટલે સુધી આગળ વચ્ચે। હતા કે પેાતાને ત્યાં, વિદ્યાના વિવિધ ક્ષેત્રે સારી પ્રતિષ્ઠા ધરાવતા નવ વિદ્વાનેા મેળવી શકયા હતા જેને લીધે તેની કીર્તિ દ્દિગંતવ્યાપી બનવા પામી હતી. જેથી તેની દાદીમાએ શિલાલેખમાં ઉચ્ચાર્યાં પ્રમાણે તે નવનરસ્વામિ તરીકે ઓળખાવા માંડયે હતા. તેમજ જૈનસાહિત્ય ગ્રંથમાં પણ લખાયું છે કે, શાલીવાહને પ્રાકૃત ગાથાઓને એક પ્રખ્યાત ગ્રંથ રચ્યા છે. જૈના એને પેાતાના ચાર [ એકાદશમ ખડ authology of erotic verses (Saptas. ti) professes to be the composition of Hala and is ascribed by tradition to Salivahan, another form of Satavahan= પ્રેમવિષયક (સપ્તતિ નામે) જે કાવ્યના ગ્રંથ છે તે રાજા હાલની પેતાની કૃતિ હોય એમ કહેવાય છે, અને લેાકવાયકા પ્રમાણે તે શાલિવાહન અપર નામ શાતવહનને નામે ચડાવાઈ છે; વળી ખીજા લેખકેપ એવી તેાંધ કરી છે છે કે That Hala by virtue of his political greatness as well as literary merits=રાજા હાલે જે રાજકીય મહત્તા તથા સાહિત્યમાં પ્રવિણતા મેળવી હતી તેને લીધે Hala is thus not only a great patron of letters but also a warrior who defeated the Sinhalese= રાજા હાલ આ પ્રમાણે વિદ્વાનને મહાન આશ્રય આપનાર જ કેવળ હતેા એમ નહીં પરંતુ એક ટા ચેદ્દો પણ હતા જેણે સિંહાલીને પરાજીત કર્યા હતા. ત્યારે એક અન્ય લેખક તે સપ્તતિ વિશે એમ અભિપ્રાય ધરાવે છે કે It is possible that the collection is due to some court's poet but is known as the work of Hala=સંભવિત છે કે તે (આખાય) સંગ્રહ કાઈ રાજકવિએ કર્યો હશે પણ તેને હાલ (રાજા)ની કૃતિ તરીકે પીછાનવામાં આવ્યા છે. મતલબ કે કેટલ કના મતે, તે ગાથાસતિ-સપ્તતિ નામના ગ્રંથના રચયતા રાજા હાલ પોતે છે જ્યારે કેટલાકના મતે, તે ગ્રંથને (વિક્રમાદિત્ય, શાલિવાહન, મુંજ અને ભેજ) વિદ્વાન રાનએમાં ગણના કરે છે. તથા જૈનસાહિત્યકર્તા કાઈ તેને રાજકવિ છે. આ પ્રમાણે જુદા જુદા સંશાધક પુ. ૩, ભાગ ખીજો, પૃ. ૧૭૧માં પશુ તેની સાહત્યપાષક વૃત્તિ સંબંધી ઠીકઠીક ઉદ્ગારા કાઢ્યા છે. વળી અર્લી હિસ્ટરી એક ઇન્ડિયાના મશહુર ગ્રંથકર્તા મિ. વિન્સેન્ટ સ્મિથ કહેછે કે, The (૩) જૈનીઝમ ખાઈ ગ્લાઝાનેપ્સ, ટ્રાન્સલેટેડ ખાચ જૈનધમાં પ્રસારક સભા (ભાવનગર પ્રુ. ૬૪). (૪) જુએ ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૮, વિદ્વાનાની માન્યતા છે. છતાં તે ગ્રંથની રચના તથા સમય સાથે જરૂર તેને કાઈને કાઈ પ્રકારના સંબંધ હતા એટલું તે નિર્વિવાદ છે જ, બુદ્ધિપ્રકાશ (ધી ગુજરાત વર્નાકયુલર સેાસાયટીનું (૫) જ, આ હ્રી. સે।. પુ. ૨. ભાગ ૧ પૃ. ૬૫ (૬) જ. બે, ત્રે. . એ. સે. (નવી આવૃત્તિ) પુ. ૩. પુ, પૂ . Page #264 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિછેદ ] રાજા હાલ અને કુંતલની ઓળખ [ ૨૩૭ મુખપત્ર) : ૨ અં. ૧, પૃ. ૪૮ થી પ૫માંના કવિ (ગુણાઢયે) રાજાને વિક્રમાદિત્યનું બિરૂદ આપ્યું પૈરાણિક ગ્રંથના આધારે હતું. (ચોથું અવતરણ) સ્કન્દસ્વતી–તેને પુત્ર મહેન્દ્ર રાજા હાલ અને લખાયેલા એક લેખના પાંચેક (મૃગેન્દ્ર સ્વતકર્ણ) શાતકણિ અને તેને પુત્ર કુતલ કુંતલની ઓળખ ઉતારા અમે પૃ. ૨૦૨ થી ઘણો જ પરાક્રમી (આ વાકય મરહુમ પંડિત જાય ૨૦૭ સુધી ટાંક્યા છે. તેમાંથી સ્વાલનું છે. તેમણે સંશોધિત કરીને લખેલ છે. જ્યારે એકદમ છેવટે બાર મુદાઓનો સાર કાઢીને બતાવ્યો ઉપર કૌસમાં આ પ્રમાણે જ બીડેલ વાક્ય સંશાયાત્મક છે કે રાજા વિક્રમાદિત્ય શાલિવાહનનું જ બીજું લખ્યું હતું. હવે સમજાશે કે તે પણ બરાબર જ છે) નામ કુંતલ હતું. એટલે કે પુરાણ ગ્રંથ પ્રમાણે (પાંચમું અવતરણ)-કવિએ પિતાના સૂર રાજાને; શાલિવાહન રાજાનું નામ કુંતલ હતું એમ સિદ્ધ થાય આ સર્વ વાકાને અરસપરસ ગોઠવવાથી તાત્પર્ય છે જ્યારે જૈન સાહિત્ય ગ્રંથોના વર્ણન ઉપરથી નીકળે છે કે, રાજા મહેન્દ્ર અને સૌભદ્રાને પુત્ર કુંતલ એ ધ્વનિ નીકળે છે કે કુંતલ રાજા શાલિવાહન જેવા શાતકરીશું અને સમકાલીન કવિ ગુણાઢય; કુતલ પરાક્રમી ખરો પરંતુ તેને સમય શાલિવાહન પછી પરાક્રમી હતો તેને ત્રણ રાણીઓ હતી ઈ. ઈ; આ છે. તુરતજ પાછળ છે કે આંતરો મૂકીને છે તે સ્પષ્ટ અવતરણનાં બીજા કથનમાં કદાચ અતિશયોક્તિ થતું નથી. પરંતુ શાલિવાહન અને તલ બને ભિન્ન માની લઈએ પરંતુ આટલું તો સત્ય જ છે કે કવિ ભિન્ન વ્યક્તિ છે એમ સ્પષ્ટ જણાય છે; આ બને ગુણાઢય રાજા કુંતલના સમકાલીન હતો કે જેણે વિચારોનું સમાધાન નીચે પ્રમાણે કરાય છે. કથાસરિત્સાગર નામનો ગ્રંથ લખ્યો હતો. એટલે જેના પુરાણિક ઉતારામાં પણ કયાંય (એક અપવાદ સમકાલિન તરીકે કવિ ગુણાઢય પૂરવાર થાય તે જ છે. પણ તે સબળ નથી તેથી ગણત્રીમાં લીધા નથી) રાજા કતલ અને તેમના જ પ્રશંસક કવિ ગુણાઢય થયો. ચેખું તો લખેલ જ નથી કે કતલનું બીજું નામ એમ નિર્વિવાદ પણે કહી શકાય. જૈનસાહિત્ય સંશોધક ૫. શાલિવાહન હતું. પરંતુ વાકાને અરસપરસ ગોઠવવાથી ૩ અં. ૨, પૃ. ૧૭૧માં જણાવાયું છે કે “રાજાની વિદ્વત By rule of Axiom=સિદ્ધાંતના નિયમોથી તે તથ્ય સભામાં પાદલિપ્તસૂરિ (તરંગવતી કથાના કર્તા) એક કાઢી શકાય છે; તે વાકયો જ અમે વાચકવૃંદ પાસે પ્રતિષ્ઠિત કવિ હતા. વળી બહતકથાના કર્તા ગુણાઢય તેની સ્વયંવિચારણું માટે રજુ કરીએ છીએ. પણ આ હાલ રાજાના ઉપાસીત કવિ હતા. આમ (પહેલું અવતરણ)–વિક્રમાદિત્યના પિતાનું નામ પરિચય કુવલયમાળા કથાની પ્રશસ્તિમાં આવે છે, મહેન્દ્ર હતું- સોમદેવને વિક્રમાદિત્ય તે કતલ શાતકરણિ આ રાજા શાતવાહન વંશી કવિ હતા એમણે પ્રાકૃતઅને પુરાણમાં મહેન્દ્ર બન્ને એક જ લાગે છે- ગાથા કેશ અથવા ગાથાસતિ નામની કૃતિ રચી આ વાક્યને અપવાદ અને સંશયાત્મક રૂપે ગણી આપણે છે ” આ અવતરણમાંથી તે આપણે જોઈએ છે બહ આધાર લીધો નથી પરંતુ નજરમાં તો રાખ્યું છે). તે કરતાં અનેક જાતના ખુલાસા મળી આવે છે અને કતલની પટરાણી મલયદેશની રાજકન્યા મલયવતી સર્વ હકીકત તદ્દન સ્પષ્ટપણે જ કરી બતાવી છે એટલે હતી. (બીજું અવતરણ) રાજા કુંતલના સમયે કવિ કઈ વાક્યને દ્વિઅર્થ ઉભો પણ થતો નથી જ. વળી ગુણાઢયે બહત્કથામાં જણાવ્યું છે-મહેન્દ્ર અને સૌભદ્રાને જેન સાહિત્ય ગ્રંથની હકીકતમાંથી નીકળતા સૂર ત્યાં વિશલશલ વિક્રમશક્તિ) નામના પુત્રને જન્મ પ્રમાણે જે કુંતલ નામે વ્યક્તિ જુદી જ હોય તોયે થયે-(ત્રીજું અવતરણ) વિક્રમશક્તિને ત્રણ મુખ્ય તે રાજા હાલની પાછળ થયેલી ગણાય, નહીં કે તેની રાણુઓ-દક્ષિણાપથની, સિંહલમલય અને કલિંગદેશની પૂર્વે. અથવા ઉપર ટકેલ પુરાણુના શંસયદર્શક પહેલા એમાં મલયવતી પટરાણી હતી–પિતાના રાજાની અવતરણ પ્રમાણે કુંતલને કદાચ વિક્રમાદિત્યના પુત્ર પ્રભુતા અને ચક્રવર્તી પદની કીર્તિને જવલંત કરવા તરીકે લેખાવીએ તે તે વિક્રમાદિત્ય રાજા હાલની Page #265 -------------------------------------------------------------------------- ________________ = = ૨૩૮ ] રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ એકાદશમ ખંડ તરત જ પાછળ નામાવલીમાં દષ્ટિગોચર થવો જોઈએ. તેના પિતાના નામે કરાયો હોય. ગમે ત્યાં ગલતી થઈ પરંતુ પુરાણિક નામાવલીમાં તે ( જુઓ પૃ. ૨૬ ) હોય પરંતુ રાજા હાલ-કુંતલનું રાજ્ય કમમાં કામ રાજા હાલન નંબર ૧૭ અને કુંતલનો નં. ૧૩ મે ૧૫ થી (બે પાંચડાથી લેખી) માંડીને, ૬૮ સુધી (એક મિ. પાઈટરે ને વ્યો છે. એટલે કે હાલ રાજા કરતાં આઠને આંક ને બીજે નો મેળવીને) વધારેમાં વધારે કયાંય પુરગામી જણાવ્યો છે. તેમ કોઈ અન્ય કુંતલને હું જોઈએ. (આ સમયના નિર્ણય માટે, વંશાવલીની રાજા હાલની પાછળ થયેલ નો જ નથી. ભલે શુદ્ધિની વિગતે જુઓ પૃ. ૩૫ તથા પૃ. ૩૬ માં ટી. પુરાણિક નામાવળીમાંને અનુક્રમ સત્ય ન હોય, પરંતુ નં. ૪૮) આ પ્રમાણે રાજા કુંતલ અથવા કુંતલ એક જ થયો છે અને તે પણ રાજા હાલન શાલિવાહન અને તેના રાજકાળની દીર્ઘતા વિશેની પુરોગામી છે–પશ્ચાત થયેલ નથી એટલું તે ખરુંજને. ચર્ચા જાણી લેવી. આ સર્વ હકીકતથી સાબિત થાય છે કે રાજા કુંતલ વિદ્વાની માન્યતા એમ બંધાઈ ગઈ છે કે, તે જ હાલ શાલિવાહન સમજો. કતલને, શાલિવાહન શિલાલેખ કોતરવામાં નિમિત્તભૂત રાજકીય દૃષ્ટિ જ પોતે જ કરાવવાને બદલે પુરાણીક નામાવલી પ્રમાણે ' હોવી જોઈએ અને તેથી સુદર્શન પુરગામી ઠરાવવામાં માત્ર એક જ વાંધો આવે છે, રાજા હાલની ધાર્મિક તળાવ બંધાવવામાં તેની પ્રશ ત્યાં કુંતલને આઠ વર્ષ અને રાજા હાલને પાંચ વર્ષ જ પ્રવૃત્તિ અને ધર્મની સ્તિ ઉપર મદાર બાંધી ચંદ્રગુપ્ત નોંધ્યા છે જ્યારે આપણે શાલિવાહનને ૮ ને બદલે સમજીતિ મર્યના સમયે વસુલાતિ પદ્ધતિ ૬૫ નાંધી જઈએ છીએ. કુંતલ જેવા પરાક્રમી કેવી હતી તે નક્કી કરી વાળ્યું રાજવીને કેવળ આઠ વર્ષ જ રાજ્યસન ભોગવવાનું છે. તેમજ નહપાણ અને રૂષભદત્ત નાશિક જીલ્લામાં સુભાગ્ય પ્રાપ્ત થાય તે બરાબર લાગતું નથી. છતાં જે અનેક શિલાલેખ કતરાવેલ છે તે પ્રાદેશિકછતને અશકયતો નથી જ કેમકે કેઈને પણ પિતાની શુર- રાજકીય સ્વરૂપ આપી, શાતવહનવંશીને ગાદી સ્થાન વીરતા બતાવવાને કાંઈ લાંબોજ કાળ વ્યતીત કરે ફેરવવા પડયાનું તથા તેને અનુરૂપ સંયોગ ઉભા કરવા પડે એવું નિર્માણ નથી. એમ તો લાંબા કાળવાળા માટે. નવનરસ્વામી શબ્દને નવનગર કે તેને જ મળતા ઉત્તરહિંદના ઇન્ડોપાર્થિઅને શહેનશાહ અઝીઝ જેવા શબ્દ માની લઈ, મૂળના રાજનગરની મરામત કરીને ફરી નિષ્ક્રીય જીવન ગુજારનારા પણ માલુમ પડયા છે. તેમજ તેજ નગરે રાજગાદી લાવવાનું ઠરાવવું પડયું છે. આ સર્વ પરાક્રમી અને શુરવીર હોવા છતાં અકસ્માતને ભેગા થઈ હકીકત, આગળ પાછળના ઈતિહાસની અજ્ઞાનતાને શિશુનાગવંશી અનુરૂદ્ધ જેવા માત્ર બે ત્રણ વર્ષની લીધે બનવા પામી છે. આપણે કબૂલ કરીએ છીએ જીંદગી માણીને અદૃષ્ય થઈ જતા પણ ઈતિહાસમાં તે માટે આપણે કેાઈને દેષ કાઢતા પણ નથી. નોંધાયા છે. એટલે વર્ષની દીર્ધતા સાથે શૂરવીરતાને પરંતુ એટલું તે જરૂર જણાવવાનું કે સંશોધનને સંબંધ કહી ન શકાય. છતાં પુરાણમાં જેમ રાજકાળની વિષય જ એ છે કે પ્રથમમાં અનેક અનુમાન કરાય ગણનામાં અનેક ઠેકાણે-લાંબે દૂર ન જતાં આ અને પછીથી વિશેષ સામગ્રી ઉપલબ્ધ થતાં, તે શાતવાહન વંશની વંશાવલી જ જુઓને ! તેમાં પણ અનુમાને મજબૂત પણ બને અથવા તે ખોટાં માલુમ આખો દશકને આંકડો ઉડાડી નાંખી ૨૨ ને બદલે પડી ઉડી પણ જાય. આવી સ્થિતિમાં, પ્રયત્ન કરનાર ૨ અને ૫૬ ને બદલે ૬ નંધી અનેક ઠેકાણે-ભૂલ સંશોધકસામે જેવી તેવી ભાષા વાપર્યા કરવી તેમાં કરી છે તેમ કાં રાજા કુંતલના કિસ્સામાં પણ ૮ ને બદલે તે, ઉલટું એવા શબ્દ વાપરનાર પોતેજ ઉઘાડે પડી પ૮ કે ૬૮ ન હોય અને કંતલના પિતા સ્વાતિકર્ણના જાય છે. શિલાલેખની વિગત કદાપી ટી ન જ ઠરાવાય કાળાના ૮ જ ખરી રીતે હોય; પછી ખલના તરીકે માત્ર તેના લિપિ ઉકેલમાં અથવા વિગતની સમજાતિમાં ૫૮માને ૮ કુંતલને નામે ચડાવી, બાકીને પાંચડો ફેરફાર થઈને, અર્થ અનર્થ નીપજી જાય છે એટલે જ Page #266 -------------------------------------------------------------------------- ________________ એકાદશમ પરિચ્છેદ ] રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ ( ૨૩૯ ઉપર જણાવ્યા પ્રમાણે, તેમ જ પ્રસંગોપાત્ત ચારે પુસ્ત- કલંક ધોઈ નાંખ્યું હતું. આ હકીકત પૃ. ૨૧૭ માં કમાં સાબિત કરી ગયા પ્રમાણે, શિલાલેખને રાજકીય સમજાવાઈ ગઈ છે. લેખ નં. ૭, ૮ અને ૩૬થી દષ્ટિએ કોતરાવેલ ન ગણતાં, તેમાં ધાર્મિક તત્વ જણાય છે કે, પૂર્વ સમયે રષભદત્ત આપેલ દાન ન. રહેલું છે તે બુદ્ધિ પ્રહણ કરીને, તેનો ઉકેલ શોધ ૧૭વાળા ગૌતમીપુત્રે પિતાના નામે ફેરવાવી નાંખ્યું છે. રહે છે. શાતવાહન વંશના ઈતિહાસ વૃત્તાતે આ સ્થિતિ આનો અર્થ એમ થાય કે તે બંને પુરૂષો એક જ ધર્મના ખરી રીતે સમજાય માટે, તેને લગતા સર્વે શિલાલેખોને પણ હોય અથવા પ્રતિપક્ષી પણ હોય. પરંતુ પ્રતિપક્ષી સંગ્રહિત કરી, ખાસ બે (આ પુસ્તકે પંચમ અને હવા સંભવ નથી, કેમકે દાન આપવાની વિગતમાં ષષ્ટમ) પરિચછેદે વર્ણવવામાં આવ્યા છે. બન્ને જણાએ રૂષિ-મુની અને તપસ્વીઓના હિતની જ - તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે, જેમ યાત્રાએ વાતે કર્યા કરી છે; પછી કેઈએ શરીર રક્ષણ માટે જતાં આવતાં કે પુત્રજન્મના પ્રસંગે કે અન્ય પ્રસંગે કપડાં આપવાની તો કોઈએ શરીર પોષણ માટે કે અન્ય સામાજીક કાર્ય નિમિત્તે દાન દેવાની રૂઢી હાલ ખોરાક પૂરો પાડવાની, એમ કોઈને કોઈ પ્રકારની દેખાય છે તથા કોઈ રાજદ્વારીજીત મળતાં તેની ખુશાલી તપશ્ચર્યા તથા સંયમ કરનારની સુશ્રષા સંબંધી જ દર્શાવવા કે લડાઈમાં નીપજાવેલ હિંસક કાર્યો અંગે લાગેલ વિગતો પ્રગટ કરી છે. કોઈએ પણ, એક જણે કરેલા પાપના નિવારણ અથે પણ દાન દેવાતાં દેખાય છે, તેમ દાનની વિરુદ્ધમાં જનારી કે ઉથલાવી નાખી, બીજા જ જીવનનાં અંત સમયે દાન દેવાની પ્રથા પણ, અત્યારની રસ્તે વાપરવાની સલાહ આપી નથી. વળી લેખને પિઠે તે સમયે પણ પ્રચલિત હતી, એવું રાજા મૈતમી- સમય કેતરવાની-વર્ષ, ઋતુ, માસ દર્શાવતી-પદ્ધતિ પુત્રના લેખ નં. ૮ ઉપરથી સમજાય છે. આ પ્રમાણે પણ બતાવે છે કે, તેઓ વિધમાં નહીં પણ એક જ અનેક કારણે દાન દેવાતાં નજરે પડે છે અને તે ધર્મ હશે. એટલે સિદ્ધ થયું કે નહપાણુ ક્ષહરાટ, દર્શાવનારી હકીકત શિલાલેખોમાં કોતરાવાય છે. તેને જમાઈ રૂષભદત્ત તથા શાતકરણિઓ એકજ ધર્મો શિલાલેખ ઉભા કરવામાં પૂર્વ સમયે કેવળ હતા. બીજી બાજુ સાંચીભિસાસ્તૂપમાં (જુઓ લેખ ધાર્મિક દૃષ્ટિએ જ કામ લેવાતું હતું એમ ફરી ન. ૪) શાતકરણનું નામ સંયુક્ત થયેલું છે વળી તે જ એકવાર ઉલેખ કરીને, હવે આગળ વધીએ; કે આ સ્તૂપમાં ચંદ્રગુપ્ત મૈર્યસમ્રાટનું નામ પણ આવે છે. શાતવહનવંશી રાજાઓનો ધર્મ કયો હતો. બને કાર્યોમાં ધમાથે દાન દીધાની વિગત છે. એટલે નાશિક છલામાં આવેલા શિલાલેખોની વિગતોથી સાબિત થાય છે કે, ચંદ્રગુપ્ત મૈર્ય અને શાતકરણિ વિદિત થાય છે કે, પ્રથમ તે જીલ્લા તથા તેનાં સ્થાને સ્વધમાં હતા. ત્યારે ત્રીજી બાજુ પાછી એમ શાતકરણિના તાબામાં હતાં અને નહપાણુના જમાઈ વિગત જાહેર થાય છે કે, નં. ૧૮માં પુલુમાવી રાજા રૂષભદન અને પ્રધાન અમે તે જીતી લઈ પોતાના શાતકરણિએ (જુઓ લેખ નં. ૧૦) કલિગપતિ કબજામાં આપ્યા હતાં. આ ફેરફારીને શાતવહનવંશી- ખારવેલે બંધાવેલ મહાત્ય-મહાવિજયને અંગે દાન એ કલંકરૂ૫ ગયું હતું. એટલે દાવ આવતાં, દીધું છે. એટલે ખારવેલ અને પુલુમાવી પણ શાતકરણિએ તે પ્રદેશ પાછો મેળવી લઈ લાગેલ એક જ ધમાં હોવાની ખાત્રી મળે છે. આ ત્રણે (૭) ધ્યાન રાખવાનું કે સાચી સ્તુપ (Tope)ની વાત વસ્તુઓ જુદી છે. સ્તૂપ તે ધાર્મિક સ્વરૂપ છે, સ્તંભ તે રાજથાય છે. સાંચી સ્તંભ (Pillar)ની નહીં. સાંચી ખંભ કીય સ્વરૂપ છે. અવંતિપતિ શુંગવંશી ભામરાજાના સમયે પેલા તક્ષિલાના (૮) આને લગતી વિગત આ પારિગ્રાફે આગળ જુઓ. સૂબા એન્ટીશિયાલદાસે ઉભે કરાવી તેને અર્પણ કર્યો (૯) પુ. ૧માં ૫, ૧૯૬ તથા પુ. ૨માં જુએ. પૃ. ૧૯૧. હતું. તેમાં રાજકીય હેતુ સમાયેલો હતો (જુઓ (૧૦) જુઓ તૃતિય પરિચછેદ ટી. ૧૨, ૧૩ તથા તેનું ૫. ૩, ૫. ૧૧૧). આ ઉપરથી સમજાશે કે સ્તુપ અને સ્તંભ અસલ લખાણ. Page #267 -------------------------------------------------------------------------- ________________ ર૪૦ ] રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ એકાદશમ ખંડ હકીકતનું એકીકરણ કરતાં સાર એ થાય છે કે, લેખકનું કહેવું એટલે દરજજે સાચું છે કે, પ્રભાવકનહપાણુ ક્ષહરાટ, રૂષભદત્ત શક, ચંદ્રગુપ્ત મૌર્ય, રાજ ચરિત્ર સિવાય આ હકીકત તેમને અન્ય ઠેકાણેથી હાલ-સાતકરણિ પુલુમાવી અને રાજા ખારવેલ આ મળત નહીં; કેમકે કથાગ્રંથના કર્તાને સમય વિક્રમની પાંચે એક જ ધર્માવલંબી હોવા જોઈએ. જેમ આ બારમી સદીનો છે. એટલે સૂત્રગ્રંથોમાં તે તે હેજ અનુમાન કે નિર્ણય શિલાલેખી હકીકતથી તારવી નહીં અને સર્વ પ્રકારની હકીકત કાંઈ એક જ શકાય છે તેમ ઉપરમાંના રાજાઓના જે સિક્કાઓ ગ્રંથકર્તાઓ લખવી જોઈએ એવો તે નિયમ હેઈ (પુ. ૨ના સિક્કાચિત્રો તથા વર્ણન) પ્રાપ્ત થાય છે તેમાં શકે જ નહીં. જેથી હેમચંદ્રાચાર્ય જેવાના ગ્રન્થોમાં તે કેતરાવેલ ચિહ્નો ઉપરથી પણ એ જ વિગત પુરવાર ન પણ લખાયેલી સંભવે. એમ તો હાથીગુફાને લેખ થઈ જાય છે. આ પ્રમાણે શિલાલેખ અને સિક્કા અને ખારવેલવાળી હકીકત કેાઈ સૂત્ર કથાસૃથામાં પણ ઉપરથી-એમ બંને રીતે-જે હકીકત અરસપરસ નથી, છતાં તેને ખરા પ્રસંગ તરીકે વર્ણવતે શિલાલેખ સમર્થન કરતી માલમ પડે તે નિશ્ચયરૂપે જ આપણે મળી આવેલ હોવાથી, હવે સત્ય તરીકે સ્વીકારવી પડે માનવી રહે છે. એટલા માટે આ પાંચ રાજાઓ, જેનું છેજ. મતલબ કે ગમે ત્યાંથી મળી આવતી હેય-પણું વર્ણન અત્યારે ચાલી રહ્યું છે, તે રાજા હાલ સિવાયના મળે તે છે જ ને. કાલ્પનીક તે નથી જ ને; અને તે ચારેનાં વૃત્તાંતમાં જેમ આપણે જણાવી ગયા છીએ પણ આઠસો વર્ષ ઉપર લખાયેલી છે; જ્યારે તે જ તેમ તેઓ બધા જૈનમતાનુયાયી હતા. છતાં કિંચિદેશે ગ્રંથમાં લખાયેલી અન્ય કથાઓને સ્વીકારી લેવાય, પણ શંકા રહી ગઈ હોય તે તેનું નિવારણ કરવા હવે ત્યારે તેમાં લખાયેલી રાજા હાલની જ કથા ન માની બાકી રહેલા રાજા હાલને લગતાં જે બીજા કેટલાક લેવાનું કાંઈ કારણ છે? સિવાય કે તેની વિરૂદ્ધ જનારી વિશેષ પૂરાવા મળી આવ્યા છે તે આપણે આપીશું. હકીકત રજુ કરી શક્તા હોઈએ તે. મતલબ કે - આ રાજા હાલ વિષે લખતાં જ. બેં. બં. રો. આ જૈન ગ્રંથમાં વર્ણવેલી હકીકતને જ્યાં સુધી વિરૂદ્ધ એ. સ. પુ. ૯ પૃ. ૧૪૩માં જણાવાયું છે કે “That પુરાવા નથી મળતા ત્યાં સુધી તે સત્ય તરીકે જ લખવી Shriman Satavahan repaired the Tirtha રહે છે. એટલે જ વારંવાર કહેવું પડે છે કે, ભારતor sacred place (which cannot be વર્ષની પ્રાચીનતા વિશે જ્યારે જ્યારે કઈ પણ made out without having the Prabhavak 343120 429191 9 191 szi 211 2114412 charita) and the Padaliptasuri establis. ત્યારે, જે તે સમયના કેવળ વૈદિક અને બ્રાદ્ધ એમ bed the standard=શ્રીમાન શતવને તે તીર્થ એ જ ધર્મનાં પુસ્તકો જેવાશે અને ત્રીજા જન પુસ્તઅથવા પવિત્ર ધામને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો પ્રભાવક કે અનાદર કરાશે તે કેટલીક હકીકતને એકતરફથી ! ચરિત સિવાય બીજેથી આ હકીકત મળી શકત નહીં) જ ખ્યાલ આવશે. અથવા જેમ આ કિસ્સામાં અને પાદલિપ્તસૂરિએ વજ ચડાવ્યો હતો.” એટલે કે રાજા હાલ વિશે બનવા પામ્યું હતું, તેમ અનેક શાલિવાહન હાલ રાજાએ જ્યારે તીર્થ (શત્રુ જ્ય તીર્થ બાબતે તદ્દન અંધકારમાં જ રહી જવા પામશે; અને સંબંધી વર્ણન કરતાં લખેલ છે તેથી તે શત્રુંજય આ પ્રમાણે એક તરફી વસ્તુ રજુ થતાં, મેળવાતી સમજવાનો છે) નો જીર્ણોદ્ધાર કર્યો હતો ત્યારે શ્રી હકીકત અપૂર્ણ પણ રહી જાય કે વિકૃત સ્વરૂપે પણ ઉભી પાદલિપ્તસૂરિએ ત્યાં આગળ કઈક અથવા તેણે જ થઈ જાય; જે સ્થિતિ અમે આલેખાયેલા આ 3 સમરાવેલ મંદિર ઉપર, ધ્વજદંડનું આરોપણ કરાવ્યું હતું. ભારતવર્ષના ચાર-પાંચ વિભાગના પ્રકાશનથી ખુલ્લે મતલબ કે રાજા હાલ અને પાદલિપ્તસૂરિ બંને સહસ- ખુલ્લી સાબિત થઈ જાય છે. તેથી જ અમારા આ મયી હતા એટલું જ નહિ, પણ બંને જણાએ એક જ પુસ્તક પ્રકાશને વિદ્વાનોને આશ્ચર્યમુગ્ધ બનાવી દીધા વખતે અમુક ધર્મક્રિયા કરાવવામાં ભાગ લીધો છે. છે. રાજા હાલની ધાર્મિકવૃત્તિનું આ એક ઉદાહરણ Page #268 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - દ્વાદશમ પરિચ્છેદ] રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ ર૪૧ પ્રકાશમાં આવ્યું. તેવા પ્રકારની એક બીજી વસ્તુ ગૃહસ્થાવાસી હોવા છતાં, ગુરૂ પાસે વિદ્યાભ્યાસ કરવા પણ જૈન સાહિત્ય ગ્રંથમાંથી જ પ્રાપ્ત થાય છે. મજકુર નિમિત્તે તેમની સાથે દેશાટન અને પરિભ્રમણ કરતા લેખના લેખક ડી. ભાઉદાજી આગળ જતાં પૃ.૧૪૪માં હતા. તેમ કરતાં કરતાં એકદા, તે (ગુરૂશિષ્ય) લખે છે કે “In the Prabandha Chinta- સૌરાષ્ટ્રમાં આવેલ શત્રુંજયે પધાર્યા હતા અને ઉપmani of Merutungacharya and Chatur- રમાં વર્ણવેલ શત્રુંજયદ્વારના અને ધ્વજદંડ આરોvinshati Prabandh of Rajshekhar, હણના પ્રસંગે ઉપસ્થિત થયા હતા. જેમ નાગાજીને another celebrity better known as પાદલિપ્તસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. તેમ આ Nagarjuna in the Buddhist works, is પાદલિપતે આયંખપુટ(સૂરિ) પાસે અભ્યાસ કર્યાનું stated to have been a contemporary કહેવાય છે. તે આયંખપુસૂરિ ૫ણ આ અવસરે વિહાર of a Satavahan and Padaliptacharya.= કરતાં કરતાં, ત્યાં શત્રુંજયે આવી ચડયા હતા. એટલે મેરૂતુંગાચાર્યના પ્રબંધ ચિંતામણી (પ્રથમાં) અને કે ખપુસૂરિ (આર્ય ખપૂટાચાર્ય), પાદલિપ્ત અને રાજશેખરના ચતુરવિંશતી પ્રબંધમાં એક બીજી મહાન નાગાર્જુન, એમ ત્રણે જણા એકી વખતે શત્રુંજય પાસે વ્યકિત કે જે બૌદ્ધ પુસ્તકમાં નાગાર્જુન તરીકે એકઠા થઈ ગયા હતા અને તે પ્રસંગે રાજા હાલે વધારે પ્રસિદ્ધ પામેલ છે તે (નાગાર્જુન) કોઈ એક ઉપર નિર્દષ્ટ કરેલ ધર્મકાર્ય કર્યું હતું. આ ઉપરથી સાતવાહન રાજા અને પાદલિતાચાર્યના સમકાલીનપણે એટલું ફલિતાર્થ થાય છે કે, આ ચારે વ્યક્તિઓ થયાનું જણાવ્યું છે.” એટલે તેમના કથનનો સાર એ એક બીજાની સમકાલીન છે. ભલે સમવયસ્ક નથી, છે કે જે મહાપુરૂષ નાગાર્જુનનું વર્ણન બૌદ્ધ ગ્રંથોમાં કેમકે આર્ય ખપૂટાચાર્ય સૌથી વૃદ્ધ હતા. તેમનાથી વારંવાર આવે છે તે નાગાર્જુન, પ્રબંધચિંતામણી નાના પાદલિપ્ત છે અને સૈથી નાના નાગાર્જુન છે. અને ચતુર્વિશતિ પ્રબંધમાં જણાવ્યા પ્રમાણે કોઈએક સંભવિત છે કે કદાચ પાદલિપ્તસૂરિએ બહુ નાની વયમાં તવાહન રાજા અને પાદલિપ્તાચાર્યના સમકાલીન જ-આઠ વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી અને તેમની હતા. મતલબ કે નાગાન, પાદલિપ્તસૂરિ અને આ તીવ્ર બુદ્ધિ તથા વિદ્યાશકિતથી રંજીત થઈ ગુરૂમહારાજ સાતવાહન રાજા, એમ ત્રણે જણ સમસમયી હતા. શ્રી આયંખપુટે, તેમની દશ વર્ષની ઉમરે જ આચાર્ય આ શાતવાહન રાજા અને પાદલિપ્તની વિશેષ પદવી આપી દીધી હતી. આચાર્ય થયા એટલે સરિ ઓળખ ઉપરના પારિગ્રાફે અપાઈ ગઈ છે. એટલે પદાધિકારી બન્યા ગણાય. અને તે અવસ્થામાં કેટલા સાતવાહન રાજા તે રાજા હાલ શાલિવાહન પોતે જ વર્ષે તે જણાયું નથી–આ નાગાર્જુનને તેમને ભેટે જાણું, જેથી નાગાર્જુન, પાદલિપ્ત અને અને થયો હતો. એટલે સામાન્ય રીતે કલ્પી શકાય છે તેમ રાજા હાલ, તે ત્રણે સમકાલીન થયા ગણાય. આ ગુરૂની ઉમર શિષ્ય કરતાં મોટી હશે. પરંતુ ઉપર પાદલિપ્તસૂરિ એક રીતે નાગાજીનના વિદ્યાગુરૂ કહેવાય વર્ણવ્યા પ્રમાણે ગુરૂ, એવા પાદલિપ્તસૂરિએ જ્યારે છે. સ૩ પોતે જેન હોવાથી એક સ્થાને સ્થિર વાસો અતિ નાની ઉમરમાંજ જૈનદીક્ષા ગ્રહણ કરી છે કરી શકતા નહોતા. એટલે આ નાગાર્જન પતે ત્યારે બનવાયોગ્ય છે કે કદાચ ગુરુ અને શિષ્ય (૧૧) આયંખપુસૂરિનું સ્વર્ગગમન મ. સ. ૪૮૪=ઈ. થયા બાદ ચાર વર્ષે થયું છે. આ સમયે હાલની ઉમર ૫. ૪૩માં થયું છે. તેમની પાસે પાદલિપ્તસૂરએ અભ્યાસ લગભગ ૨૦ વર્ષની છે. જ્યારે આર્થખપુટનું આયુષ્ય કર્યો હતે. (નાગરી પ્રચારિણી સભાની પત્રિકા પુ. ૧૦ ૭૦ વર્ષનું ગણાય છે. એટલે કમરમાં આર્યખપુટ ઘણા માં. ૪, પૃ. ૭૨૩)=આપણે રાજા હાલના સમય ઈ. સ. વૃદ્ધ હતા. તે સહેજે સમજાય છે. ૫. ૪૭ થી ઇ. સ. ૧૭ નવ્યા છે. એટલે સમજાય છે કે (૧૨) ઉ૫રની ટીકા જુઓ. વળી આગળ પાનાની આર્યપુટનું સ્વર્ગગમન, રાજા હાલને રાજ્યાભિષેક હકીકત સાથે સરખાવો. Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૪ર ] રાજાહલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ એકાદશમ ખંડ (નાગાર્જુન) બને સમવયસ્ક પણ હોય; અરે એથી બે બનાવો બન્યાનું નેંધાયું છે. વાદ કરવામાં નિષ્ણાત કદાચ આગળ વધીને કહેવાય, તે એ પણ અસંભવિત એવા પ્રખ્યાત જૈન સાધુ આયખપુટ, જે ભચમાં નથી કે ગુરુ કરતાં શિષ્ય ઉમરમાં મોટો પણ હોય. રહેતા હતા તેમણે વાદમાં બૌદ્ધોને જીતી લીધા હતા કેમકે જાણવામાં આવ્યું છે તે પ્રમાણે નાગાજીને અને પાલીતાણું રાજ્યમાં આવેલ શત્રુંજયની નાનપણમાં ઘણી ઘણી વિદ્યા પ્રાપ્ત કરી લીધી હતી સ્થાપના, (જેનોના કહેવા પ્રમાણે શત્રુંજય એક અને આકાશગામિની વિદ્યા માટે તે, છેવટે મોટી સાધુની કૃતિ છે) કરી હતી, જેમણે આકાશમાં ઉમરે જ પ્રયાસ કર્યો હતે. મતલબ કે પાદલિપ્ત ઉયન કરવાની શક્તિ પ્રાપ્ત કરી હતી તથા તેમને અને નાગાર્જુન વચ્ચે ગુરૂ શિષ્યનો સંબંધ હોવા એક શિષ્ય જેમને સુવર્ણ સિદ્ધિ મળી હતી. બુદ્ધિ છતાં, ઉમરના ભેદ વિશે કઈ જાતની રજુઆત પ્રભાવના આ સુભાગ્ય વેગે, વિશ્વનું સૌથી સુંદરથઈ નથી કે પુરાવો મળતો નથી. વિશેષ કરીને મનોહર એવું મંદિરનગરમાંનું એક નીપજાવ્યું છે” એટલા માટે તે બન્યું હોવાનું કહી શકાય છે કે જયારે મતલબ કે ઈ. સ. પૂ. ૫૬ ની આસપાસ બે બનાવે પાદલિપ્તસૂરિ પતે દીક્ષા અવસ્થામાં હતા ત્યારે નાગા- બન્યા હતા. એક જૈનાચાર્ય આયખપુટે બૌદ્ધોને જુન ગૃહસ્થાવસ્થામાં હતા. કેવળ વિદ્યાભ્યાસ અર્થે જ વાદમાં હરાવ્યા હતા અને બીજો, પાલીતાણા રાજ્યની તે ગુરૂની સાથે ભ્રમણમાં જોડાયા હતા. આ કથાનક હદમાં શત્રુંજયતીર્થની સ્થાપના થઈ હતી. આ શત્રુંજય ઉપરથી હવે સ્પષ્ટ સમજાશે કે નાગાર્જુન પંડિતની તીર્થની સ્થાપના જનકથા પ્રમાણે, આકાશગામિની સાંસારિક સ્થિતિ તથા દરજજો કેવો હતો. બૌદ્ધગમાં વિદ્યામાં નિષ્ણાત એવા ગુરૂ, અને સુવર્ણ સિદ્ધિમાં નાગાર્જન પંડિતને લગતી જે આખ્યાયિકાઓને દર્શન હોશિયાર એવા શિષ્ય; એમ બન્નેના સુયોગ થવાથી, કરાવાય છે તેની ખાત્રી પણ આ ઉપરથી કરી શકાશે. આ થવા પામી હતી અને જે મંદિરનગરની રચના વિશ્વના યંખપટ આર્યપાલસ અને નાગાર્જન) મહાપુરુષ સૌથી મનોહરમાં મનોહર એવા નગર તરીકે થઈ છે વિશે લખતાં, હાર્ટ એક જેનીઝમના કર્તા જે. સ્ટીવન્સને તે આ પ્રમાણે બને વિદ્યાના સુયોગના પ્રભાવથી જ પૃ. ૭૭-૭૮ માં નીચેના ઉદગાર કાઢી બતાવ્યા છે. થવા પામી છે એમ સમજાય છે. આ કથન તદન Two other events are supposed to સ્પષ્ટ છે એટલે વિશેષ ખુલાસાની આવશ્યકતા નથી; have happened about this time B. C. પરંતુ વાચકવર્ગમાંના જે કાઈ જૈન સંપ્રદાયની કેટલીક 56; the defeat of the Buddhists in a આમન્યાથી પરિચિત ન હોય તેને માટે જણાવવાનું great argument by famous Jaina con- કે શત્રુંજય તીર્થની સ્થાપના કરવામાં આવી એમ જે trovertialist, an ascetic called Arya Kha લખાયું છે તે “હાર્ટ ઑફ જૈનીઝમ'ના લેખક પોતે put, who lived in Broach and the વસ્તુસ્થિતિના બરાબર જાણકાર ન હોવાથી, ભાષાંતરfounding of Shatrunjaya, in the state કાર તરીકે આ શબ્દ લખી કાઢયા છે, બાકી તે ખરીof Palitana, (Shatrunjaya the Jains સ્થિતિ એ છે કે, શત્રુંજય પવત અને તીર્થ તે કયારsay was built by a monk), who had the નાં અસ્તિત્વમાં હતાં જ પરંતુ એકાદ બે મંદિરોને power of rising through the air, and જીર્ણોદ્ધાર કરાયાને જ પ્રસંગ તે વખતે બન્યો હતો. by a disciple of his, who had the પછી જીર્ણોદ્ધારને આ લેખકના કથન પ્રમાણે સ્થાપના power of creating gold. This fortunate કહો કે, જ. બે. . ર. એ. સે.ના ઉપરમાં ટાંકેલ junction of talents has resulted in one વાકયના લેખક છે. ભાઉદાજીના કથન પ્રમાણે of the loveliest temple cities in the repaired=સમરાવ્યાનું કહે તે જુદી વસ્તુ છે છતો world--આ સમયે ઈ. સ. પૂ. લગભગ ૫૬માં અન્ય એક સ્થિતિ જે બની છે તે રજુ કરી દઈએ. આ Page #270 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશમ પરિચ્છેદ ) જાહલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ ર૪૩ વખત સુધી પાલીતાણું રાજ્ય કે ગામનું અસ્તિત્વ પ્રમાણે, બુદ્ધ ભગવાનના જે પટ્ટધરો ગાદીપતિ બન્યા નહોતું જ; તે વખતે તે પ્રદેશને સૌરાષ્ટ્ર નામથી જ છે તેમાંના એક છે. તેમજ તેમને સમય પણું, ઉપર ઓળખાતા હતા અને શ્રીનાગાજુને પિતાના ગુરૂ જણાવેલ પાદલિપ્તશિષ્ય નાગાર્જુનના સમયને લગતે જ પાદલિપ્તસૂરિના માનાર્થે આ નગર શત્રુંજય પર્વતની લગભગ ગણાય છે. એટલે આ બને નાગાર્જુન (જૈન તળેટીમાં તે વખતે વસાવ્યું હોવાથી તેનું નામ પાદલિપ- અને બૌદ્ધ સાહિત્યના) એક જ છે કે ભિન્ન, અને સ્થાન આપ્યું હતું. પાદલિપ્તસ્થાન શબ્દમાંથી ધીમે એક જ હોય તે જૈનીના ગણાય કે બૌદ્ધના, તે મુદો ધીમે પાલિસ્થાન થઈ ગયું અને તેમાંથી અપભ્રંશ થતાં નક્કી કરવાનું કઠિનકાર્ય અન્ય વિદ્વાને ઉકેલવા પ્રયત્ન પાલિસ્તાન, પાલિતાને અને છેવટે હાલનું પાલિતાણા કરશે એવી પ્રાર્થના છે. થવા પામ્યું છે. મતલબ કે શત્રુંજ્યની તળેટીમાં આ પંચ વ્યક્તિઓનાં (પૃ. ૨૪૦ જુઓ; ક્ષહરાટ, પાલિતાણું ગામ ઈ. સ. પૂ. પ૬ની આસપાસમાં નહપાણ, રૂષભદત્ત શક, ચંદ્રગુપ્ત મૌર્ય, રાજા હાલ શ્રીનાગાર્જુને પોતાના ગુરૂ પાદલિપ્તસૂરિના બહુમાન શાલિવાહન અને કલિગપતિ ખારવેલ)નાં ધર્મતીર્થોમાંથી તરીકે વસાવ્યું હતું. વળી એક મનોહર મંદિરનગર તરીકે જે એકમાં શાલિવાહનનું નામ જોડાયેલું હતું તેનું તેને જે ઉલ્લેખ કરાયો છે તે વાક્ય પણ થોડોક વૃત્તાંત સંક્ષિપ્તમાં આપ્યું છે. તેને અંગે હજુ સુધી ખુલાસો માંગી લે છે. વિદ્વાન લેખકે જેમ માની લીધું પાશ્ચાત્ય કેળવણીકારે શ્રમ સેવી જે મંતવ્યો બહાર છે તેમ આ બે ગુરૂ-શિષ્ય પોતાની વિદ્યા-શક્તિથી પાડ્યાં છે તેનાં તેમજ જૈન સાહિત્યગ્રંથોનાં કેવળ • તે મંદિરનગર બનાવી નથી દીધું. ખરી રીતે જૈન સાધુથી અવતરણો જ આપણે તપાસી જોયાં છે. સાથે સાથે જૈન તે નગર વસાવવા કે મંદિર બંધાવવા જેવી સાવધ ગ્રંથોના મૂળ શો ઉતારવાનું પણ અત્ર આવશ્યક પ્રવૃત્તિમાં ભાગ જ લઈ શકાતો નથી. પરંતુ પંડિત ધારું છું. માત્ર બે જ નિમ્નલિખિત બ્લેક ટાંકીશ – નાગાજુને ગૃહસ્થાવાસમાં હોવાથી તે પોતે સર્વ કાંઈ श्री सातवाहनाख्यो भूप इदं तीर्थमुद्दघार पुनः । કરી શકે છે. એટલે જ ગૃહરથને શોભે તેવું અત્ર જે. श्री पाद लिप्तसरि ध्वजप्रतिष्ठा व्यधात् तत्र ॥ કાંઈ પાદલિપ્તસૂરિએ કરાવ્યું ગણવામાં આવે છે તે (શ્રી પ્રભાવક ચરત્ર પૃ. ૭૪, શ્લોક ૮૪) ગુરૂભક્તિને અંગે શ્રીનાગાર્જુને કર્યું હતું એમ સમજી ભાવાર્થ-શ્રી સાતવાહન નામે રાજાએ આ તીર્થનો લેવું. બીજી વાત એ છે કે, તે સમયથી જ શત્રુજ્યતીર્થ (ભરૂચ) પુનરૂદ્ધાર કર્યો અને તેમાં શ્રી પાદલિપ્તસૂરિએ મનહર મંદિરનગર બની ગયું હતું એમ પણ, માની ધજપ્રતિષ્ઠા કરી. આ કલેકમાં ભરૂચ શહેરને આશ્રયને લેવાનું નથી. તે સમયે તે કેવળ ગણ્યાગાંઠયા જ મંદિરો લખાણ છે, જ્યારે આપણે લેખકેના શબ્દાધારે હતાં; પરંતુ તેમનું અનુકરણ કરતાં કરતાં કાળ ગયે, શત્રજ્યને અંગે તેનો ઉલ્લેખ કર્યો છે. તેટલા ફેરફાર એટલાં બધાં મંદિરો બંધાઈ ગયાં કે, વર્તમાનકાળે તેને સાથે આપણે લખેલ કથન વાંચવું. બાકી પાદલિપ્ત મંદિરનગર તરીકે ઓળખી શકાય તેવું બની ગયું છે અને અને શાલિવાહનના સમયને અંગે કે શાલિવાહનની વિશ્વમાં સર્વશ્રેષ્ઠ મનોહર મંદિર તરીકે તેની ખ્યાતિ ધાર્મિક મનોવૃત્તિ પરત્વે આપણે જે જાહેર કરેલ છે તેમાં જામી પડી છે. શત્રુંજય પ્રત્યેના લેખકે વાપરેલ શબ્દને કાંઈ ફેરફાર થતો નથી તેમજ અન્ય વિરૂદ્ધ અનુમાન આ પ્રમાણે ખુલાસે જાણ. શ્રીનાગાર્જુન સંબંધી બંધાઈ જાય તેવું પણ કોઈ પ્રાપ્ત થતું નથી. જણાવવાનું કે, તેમની વિદ્વત્તાની અને મંત્રવિદ્યાની સંપર્-વિક્રમ-વારકા -જાત-દરરાયા ૧૩ અનેક રસમયી વાર્તાઓ તથા કથાનકે કહેવામાં આવે નં ૩ઢિિહૂતિ તર્થ સિરિણતુંગમાતિર્થ || છે. તેમનાજ નામેરી એક વ્યક્તિ, કહેવામાં આવે તે (ધર્મધલસરિનું શત્રુંજયક૯૫) (૧૩) આ વાહડ, સિદ્ધરાજ સોલંકી અને કુમારપાળના સમયે થયેલ ઉદયનને ત્રીજો પુત્ર છે તથા દત્તરાજ હવે પછી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમતિ ભાવાચઃ–સંપ્રતિ, વિક્રમ, વાહુડ, ઢાલ, પાદલિપ્ત સૂર અને દત્તરાજા જેને ઉદ્ધાર કરનાર છે તે શ્રી શત્રુંજય મહાતીર્થ; આમાં પાદલિપ્તસૂરિ અને રાજા હાલનાં નામ સ્પષ્ટ રીતે શત્રુંજયે દ્વારની સાથે જોડાયલાં છે એટલે આપણે કરેલ ચર્ચાને સર્વ રીતે સંમત છે. આ શ્લોકમાં રાજા હાલને સ્પમાં ઉપરાંત બં છ પણ કેટલીક હકીકત જાણવા જેવી નીકળી આવે છે; કેમકે વિક્રમ એટલે શકાર વિક્રમાદિત્યને તથા રાજા સંપ્રતિ (જેને આપણે માર્યવંશી સમ્રાટ પ્રિયદર્શિન ઠરાવ્યા છે) ના પણ જેનતીથી-શત્રુજ્ય સ થે સંબંધ રહેવાનું જણાવેલ છે. આપણે સ્વતંત્ર રીતે, તે બન્ને રાજવીનાં વૃત્તાંતે જણાવી ગયા છીએ કે તેએ જૈનમતાનુયાયી હતા તે કચનને હવે આ શ્લાકથી ટકા મળે છે. શત્રુંજ્ય અને સાંચીની હકીકત કહી દીધી છે. તેમ અમરાવતી–મહાચૈત્યની ઘટનાનું પણ આડકતરી રીતે ચેડુંક વર્ણન કરી દીધું છે, હવે નાસિક છલાવાળા પ્રદેશની સમજૂતિ આપીશું. તે પ્રદેશ નાના નાના શિલાલેખાથી ભરચક પડયા છે એમ કહેવાય । ખટું નથી, તેમાં સૌથી વિશેષ સંખ્યામાં તે નાસિક શહેરની લગાલગ હૈાવાથી તેને વિદ્વાનેાએ નાસિક શિલાલેખનું જ નામ આપ્યું છે. ના.સક સિવાય કન્હેરી, નાનાધાટ, જીન્નેર, કાર્લો આદિના પણુ છે. એટલે આ બધા શિલાલેખને, સ્થાનાને, તેમ જ તેમાં નિર્દેષ્ટ કરેલ ગામડાંને વિચાર કરીશું તે સહજ અનુમાન બાંધી શકાય છે કે, લગભગ ૩૦થી ૫૦ માઇલના ઘેરાવાવાળા મુલક તે ગણી શકાય; અને તેવા પ્રદેશમાં આવેલા પર્વતમાંથી કેટલાંકના નામા ઋક્ષ, કૃગિરિ, આદિ (જીએ પૃ. ૧૦૨-૧૦૩) જણાયાં છે, તેમ ક્રાઇનાં નામ અાણુમાં પણ રહી જતાં હશે. અથવા તે સર્વ એક સામાન્ય મેટા પર્વતનાં શિખર રૂપે આવી રહ્યાં હાય એમ પણ બને; અને પ્રાચીન સૌરાષ્ટ્રમાં જેમ સિદ્ધાચળ ઉર્ફે વિમળા ગિરિ પ્રથમ તે ૧૦૮ શિખરવાળા એક જ ગિરિરાજ થનાર છે. આ બન્ને વ્યક્તિને અત્ર સંબંધ નહાવાથી તેમને લગતું વિવેચન કરેલ નથી. | એકાદશમ ખડ હતા. પરંતુ પછીથી પૃથ્વી ઉપર થતા ફેરફારાને લીધે તે સર્વ શિખરે જુદાં પડી જઈ હવે સ્વતંત્ર ગિરિ તરીકે ઓળખાવા લાગ્યા છે, તેમ પૂર્વસમયે આ નાસિક જલ્લાના ગિરિરાજ પણ પ્રથમ એક મેટા પર્વતરૂપે જ અસ્તિત્વ ધરાવતા હોય અને તેનાં ઘણાં શિખરો હોય; પર`તુ જે સમયે નહપાણ, રૂષભદેવ અને શતવાહનવંશી રાણી ખળશ્રીના પુત્ર-પાત્ર એવા ગૌતમીપુત્ર તથા વસિષ્ઠપુત્ર થયા તે કાળે તેનું સ્વરૂપ કરી ગયું હોય, અને તેમાંથી કેવળ ત્રણ શિખરને એક પત, બીજા સર્વથી છૂટા પડી ગયા હોય તે બનવા યે ગ્ય છે. ત્રણ શિખરવાળા તે પર્વત હોવાથી તેનું નામ ત્રિમ કહેવાતું હતું; કે જેના ઉપરથી ત્રૈકૂટકર્વરની સ્થાપના થઇ છે. કહેવાની મતલબ એ છે કે, સારાષ્ટ્રદેશને વિમળાચલ તથા તેના પૃથક શિખરા જેમ તીર્થસ્થાન તરીકે પવિત્ર ગણાય છે તેમ આ નાસિક જીલ્લાને પર્વત તથા તેના શિખરે વાળા આખા પ્રદેશગેાવરધન સમય (જીએા લેખ નં. ૭, ૧૩ ઇ.) પણ તીર્થધામ તરીકે પવિત્ર ગણાતા હતા. એટલે કે રૂક્ષ અને કૃષ્ણગિરિ આ મોટા પર્વતનાં અનેક શિખરામાંનાં મેનાં નામેા જ સમજવા રહે છે. ઉપરાંત નં. ૧૩ લેખમાં જે કેટલાંક અપ્રસિદ્ધ નામ છે તેમાંના પણ કાઇક આ મેાટા ગિરિરાજનાં અંગ-મૂંગા સંભવી શકે છે. આ રૂક્ષનું પૂરૂં નામ રથાવર્ત છે. આ રચાવર્તને જૈનસૂત્ર (આચારાંગ, નિર્યુક્તિ વિ.)માં “રથાવતનગં” કહ્યો છે. વજ્રસૂરિનામના જૈનાચાર્યનું વૃત્તાંત લખતાં તે શબ્દ વિશે ‘પ્રભાવક ચરિત્ર,' વિ. સં. ૧૯૮૭ મુદ્રિત પૃ. ૧૭ ઉપર જણાવાયું છે કે, આ એક જૈનનું પ્રસિદ્ધ તીર્થં હતું. તે પર્વત ઉપર વજ્રર અનશન કરી સ્વર્ગે ગયા છે. કલ્પસૂત્રની સુખખેાધિકામાં (જુઓ પૃ. ૧૩૦) તે વસૂરિના જીવનચરિત્રમાં નિર્દિષ્ટ થયેલ છે કે, જ્યારે સાપારકનગરમાં તે હતા ત્યારે પોતાનું આયુષ્ય ક્ષીણ થયેલ જાણી રથાવર્ત પર્વત ઉપર જઈ અનશન કર્યું હતું.૧૪ આ કથને સૂચવે છે કે, (૧૪) પુ'ચમ પરિચ્છેદે, લેખ ન, ૧૩ ટી. ન', ૩૭ જુએ. Page #272 -------------------------------------------------------------------------- ________________ ------------ --- -- ------- ---------- --------------- - ---- - -------------- દ્વાદશમ પરિચ્છેદ રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ ૨૪૫ થાવર્ત પર્વત સોપારકનગરની નજીકમાં હોવો જોઈએ, આપણે લીધે છે. તેમજ આ ક્ષહરાટ તથા શાહીતેમ જ તે પર્વત જૈનોનું એક પવિત્રતા તું જ, પ્રજાનું નિકંદન કાઢનાર, અને “ Restored the નં. ૧૩ વાળા લેખની હકીકત સાથે ઉપર ટકેલ જૈનસૂત્ર glory of the Satavahans=શાતવાહનની અને સાહિત્યગ્રંથેના કથનનું એકીકરણ કરીશું તો કીતિ પુનઃ ઉજજવળ બનાવી” એવા શબ્દો આ રથાવર્તપર્વત તે જ રૂક્ષ પર્વત છે તથા તેજ લખાવનાર રાણુ બળશ્રીના પુત્ર ગૌતમીપુત્ર શાતત્રિરશ્મિ પર્વતના એક શંગ તરીકે ઓળખવે રહે છે. કરોિ સમય ઈ. સ. પૂ. ૭ર થી ૪૭ લેખ વળી તે પર્વત જનધર્મનું એક પવિત્ર તીર્થ પણ હતું. ૧૫ છે એટલે તે પણ બંધબેસતો થઈ જાય છે. ઉપરાંત ઉપર જણાવેલા પાંચ રાજા તથા તેમના નામે નહપાણ-રૂષભદત્તની પછી જ ગૌતમીપુત્રને સમય સાથે સંયુક્ત થયેલ સ્થાનમાં આપેલ વર્ણને અને કરે છે; જેથી નહપાણના મહેરા ઉપર ગૌતમીપુત્ર હકીકત ઉપરથી સિદ્ધ થઈ ગયું છે કે, તે સર્વે રાજાએ પોતાનું મારું છાપી શકે છે, તેમજ રૂષભદત્તે આપેલું જનધમાં હતા તેમજ તે સર્વ સ્થાન સાથે જૈનધર્મની ક્ષેત્રદાન ફેરવીને ગૌતમીપુત્ર પિતાના નામે પણ કરી પવિત્રતા જ સંકળાયેલી છે. મતલબ કે તે સ્થાન શકે છે. મતલબ કે આ હકીકતની સત્યતા પણ દરેક પવિત્ર જૈનતીર્થો હતાં. આટલી વિચારણું વસ્તુ રીતે સિદ્ધ થઈ ગઈ. સ્થિતિને અંગે થઈ. હવે તે સર્વનો સમય એકબીજાને હવે સાચીની વિચારણું કરવી રહી. સાંચીના બંધબેસતો આવે છે કે નહીં તે પણ જોઈ લઈએ. સ્થાન ઉપર એક સ્તંભ (Pillar) અને એક સ્તૂપ પ્રથમ શત્રુંજય પર્વતને લગતી હકીકતો વિચારીએ. (Tope) મળીને બે વસ્તુ છે. બેની વચ્ચે શું ભેદ આખપુટનું સ્વર્ગગમન મ. સ. ૪૮૪=ઈ. સ. પૂ. ૪૩માં છે તે આપણે આગળ ઉપર સમજાવવાનું છે. અત્ર મનાયું છે. જે તેમની પાસે પાદલિપ્ત અભ્યાસ કર્યો તૂપને આશ્રયીને રખાપણું કથન છે. સ્તૂપનાં આમ અને તેમની પાસે નાગાર્જુને અભ્યાસ કર્યો. એટલે એ તો અનેક અંગે છે પરંતુ મુખ્યપણે બે કહી શકાય. બધાને સમય ઈ. સ. પૂ. ૪૩ થી માંડીને તે બાદ ૫૦ એક તેનો મુખ્ય ભાગ જે મોટા ગોળાકારરૂપે. ચણતરવર્ષના ગાળાને થયો ગણાય. આપણે રાજા હાલ શાલ- કામના એક ઢગલા-પુંજ-ટેકરારૂપે હોય છે તે, અને વાહનને સમય ઈ. સ. પૂ. ૪૭ થી ઈ. સ. ૧૭નાં બીજ, તેના પ્રાંગણ તરીકે ચારે તરફ દીવાલરૂપે બનાવ્યો છે. એટલે કે આર્યખપુટનું સ્વર્ગગમન થયા પૂર્વે ચાર હેય છે તે, કે જેમાં પ્રવેશદ્વારનો પણ સમાવેશ થઈ વર્ષે રાજા હાલનો રાજ્યાભિષેક થઈ ગયો હતો. તે જાય છે. પ્રથમ મુખ્યભાગ સામાન્ય રીતે એક જ બાદ ૫૦ વર્ષના ગાળામાં પાદલિપ્તસૂરિ અને નાગાર્જુન સમયે બનાવેલ હોય છે, જયારે દીવાલને ફરતા અને તથા રાજા હાલ એમ ત્રણેનાં જીવનકાળનો મોટો ભાગ તેના દરવાજાઓ-સિહધારોવાળો ભાગ. કદાચ મુખ્ય વ્યતીત થયો કહેવાય–આ પ્રમાણે સર્વ ઘટનાનો સમય ભાગ બનાવવાના સમયે પણ ઉભા કરાયા હોય અથવા મળી રહ્યો. એટલે તેમનાં વૃત્તાંતને સત્ય તરીકે સ્વીકારી અન્ય સમયે પણ બનાવાયા છે. એટલું જ નહીં લેવું રહ્યું. પરંતુ એમ પણ બને છે કે ચારે તરફના કમ્પાઉન્ડના રથાવર્ત પર્વત સંબંધી હકીકતમાં નહપાણુ અને આ બધાં ભિન્ન ભિન્ન અવયવો હેઈ, ભિન્ન તિ ભદતને સમય ઈ. સ. પૂ. ૧૧૪ થી ૫ર સુધી સમયે પૃથક પૃથક વ્યક્તિઓની કૃતિરૂપે પણ બનાવેલી (૧૫) આ હકીક્ત પુ. ૩માં રૂષભદત્તના જીવનવૃત્તાંતે ચરિત્રે પણ આ વસ્તુને ખ્યાલ અપાયો છે. તેમ જ આશિર ઈશ્વરદત્તની ઉત્પત્તિ તથા વૃત્તાંતે સમજાવી (૧૬) જુએ ના. પ્ર. ૫. પુ. ૧૦, અંક ૪, પૃ. છે તે ત્યાં જુઓ. ૭૨૩; મુનિશ્રી કલ્યાણવિજયજીને “જૈનકાળ ગણના આ પુસ્તકે રામ પરિકે નં. ૧૨ વાળા શાતકરણિના લેખ, Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ એકાદશમ ખંડ હોય છે. એટલે મુખ્ય ઈમારતના અને ફરતી દીવાલ પછી જણાવે છે કે) Mr. Chanda (Memoirs બનાવાયાના સમયમાં, એકતા પણ હોય કે ભિન્નતા પણ of the Arch. Surv. India No. 1, p. 175) હોય; જ્યારે કંપાઉન્ડના બધાં અંગો તે સામાન્ય રીતે and Sir John Marshall assign the પૃથક પૃથક સમયે જ બનાવાયેલાં નજરે પડે છે. reliefs on the four gateways of Sanપરંતુ એટલું લગભગ ચે સ દેખાઈ આવેલ છે કે chi to the latter half of the first cenમુખ્ય ચણતરકામ ઉભું કરવાનો સમય સર્વથા દીવાલ tury=મિ. ચંદા (મેમેઇર્સ ઓફ ધી આર્કિ. સર્વે કરવાના સમયની પૂર્વેને જ હોય છે; કેમકે આ સ્તૂપો ઇડિયા. પુ. ૧, પૃ. ૧૭૫) અને સર જોન મારશલ કાંઈ આપણું ગ્રહસ્થગૃહોની પેઠે. રહેવાનાં મકાનરૂપે સાંચી (સ્કૂ૫)ના ચારે પ્રવેશદ્વાર ઉપરનાં શિલ્પને નથી કે, પ્રથમ દીવાલ ઉભી કરી ચારે તરફનું રક્ષણ ઈ. સ.ની પહેલી સદીના મધ્ય સમયના લેખે છે.” મેળવી લેવું પડે; જેથી મુખ્ય ઈમારતને અંગે ઉપયોગમાં ધ્યાનમાં રાખવાનું છે કે, પહેલી સદીની મધ્યકાલીન તી મૂકાતી અને આણવામાં આવતી અનેક ઇ. સ. પ૭ના સમયની વસ્તુ તરીકે જે નિર્દિષ્ટ કરી છે વસ્તુઓની નિર્ભયતા રહે. તેમ જ કારીગરોને કામ તે તે પ્રવેશદ્વાર જ છે; નહીં કે સ્તૂપને લગતો મુખ્ય કરવાને મોકળાશ મળે તથા અન્ય પ્રકારની ડખલગીરીથી પુજ; એટલે સ્તૂપ અને તેને ફરતી દીવાલના મુક્તિ રહે. આ સ્તૂપે તે પુ. ૨માં જણાવવામાં સર્જન નિર્માણ માટે જે સિદ્ધાંત આપણે ઉપરમાં આવ્યું છે, તેમ હમેશાં મરણની સમાધિરૂપે ઉભા કરાય છે. સમજાવી ગયા છીએ તે પ્રમાણે, મુખ્ય સ્તૂપની તેને શાસ્ત્રમાં નિષદ્યા કહેવાય છે અને વર્તમાનકાળ ઈમારતના નિર્માણ કાળ તે ઈસવીની પ્રથમ સદીના છતરી’ કહેવાય છે. જ્યારે ચારે બાજુની ફરતી દીવાલો કરતાં પણ પૂર્વનો જ હોઈ શકે; જેમ ઉપરના વિદ્વામુખ્ય ઈમારતના માત્ર સંરક્ષણરૂપે છે. એટલે સ્વાભાવિક ના પિતાને અભિપ્રાય જણાવ્યો છે. તેમ તેને જ જ છે કે, મુખ્ય ચણતરરૂપ પૂંજ તે પ્રથમ ચણાયેલ લગભગ મળતે વિચાર જનરલ કનિગહામે પિતાના હોય છે. કેમકે, જે વ્યક્તિના સ્મારક માટે તે ઉભે ભિલસાટોપ્સ નામે ગ્રંથમાં પૃ. ૨૬૯માં વ્યક્ત કર્યો કરાય છે તેના મરણ પામ્યા બાદની સર્વ અંતિમ જણાય છે. તેમના શબ્દો આ પ્રમાણે છે, That ક્રિયાઓ ત્યાં જ કરાયેલી હોય છે. એટલે તે સ્થાનને the gateways were added in the reign નિર્માણ પ્રથમ બને છે અને તે બાદ જ તેના રક્ષણ of Siri Satkarni between the years of માટેની ક્રિયાઓનું સર્જન વિચારાય છે. આ પ્રમાણે 19 & 37 A. D.=શ્રી શાતકરણિ રાજ્યે ઈ. સ. આ સ્તૂપ અને તેને ફરતા પ્રાંગણના બંધારણ ૧૯ અને ૩૭ની વચ્ચે આ સિહદારોની વૃદ્ધિ કરવામાં માટેની પ્રણાલિકા બની ગઈ છે. તેને અનુસરીને આવી છે. આ પ્રમાણે સમયનિર્ણય ઠરાવવામાં તેમને આપણે તેના સમય નિર્ણયને વિચાર કરે રહે છે. કારણે મળ્યાં છે તે સ્પષ્ટપણે કહેવામાં આવ્યાં નથી, સાંચી સ્તુપમાં જે વાસિષ્ઠપુત્ર શાતકરણિનું નામ નહિ તે આપણે ચર્ચા કરી શકત. પરંતુ એટલું તે વાંચવામાં આવે છે તેના સમયને લગતું વિવેચન સ્પષ્ટ થઈ શકે જ છે કે તેમના મત પ્રમાણે સિંહદ્વારને કરતાં, જ. બે. . રો. એ. સે. (નવી આવૃત્તિ) સમય ઈ. સ. ૧થી ૩૭ ને છે. અમારું એમ માનવું પુ. ૩, પૃ. ૫૬માં તેના વિદ્વાન લેખક જણાવે છે કે - છે કે રાજા હાલના સમયની તે કૃતિ હોઈને તેને સમય That this king Vashisthaputri Siri ઈ. સ. ૧ અને ૧૭ની વચ્ચેનો હોઈ શકે. લિપિના Satakarni is to be identified with one વળાંક ઉપરથી નિર્ણય બાંધવામાં જ્યારે દોઢ દોઢ ને of the later Satakarnis=" રાજા વસિષ્ઠપુત્ર બે બે સદીની ભૂલે થઈ જાય છે ત્યારે અત્રે માત્ર વીસ શાતકરણિ પાછલા ભાગમાં થયેલ શાતકરણિમાંના વર્ષની ગણત્રીને તફાવત એ કાંઈ મોટી વસ્તુ નથી. એકાદ તરીકે ઓળખી શકાય છે, (આટલું લખીને મતલબ કે, આપણે જે સમય રાજા હાલને હરાવ્યું. Page #274 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશમ પરિચછેદ ] એક બે નવી વાતે [ ૨૪૭ છે તે સ્થાપત્ય, કળાજ્ઞાન અને શિલાલેખના આધારે કરજક ઈ. નાં નામ વિશે વિના સંકેચે તરત કહી સત્ય જ કરે છે. આ પ્રમાણે સાંચીને લગતી વિચારણા શકાશે કે, તે સ્થળોનાં પ્રાચીન નામો ઉચ્ચારમાં કોઈ અહીં પૂરી થાય છે. પણ ફેરફાર વિના કે જરાક સ્થાનિક ફેરફાર સાથે હવે રહી એકલી અમરાવતી સ્તૂપની વિચારણા. તેને તે જ અત્યારે પણ સચવાઈ રહ્યાં છે. એટલે જેમ તેમાં તો માત્ર ખારવેલના મહાત્યને આ વાશિષ્ટી- કૃષ્ણગિરિ-કહેરી, કાર્લની ગુફાઓ, સહ્યાદ્રીના શિખરો પુત્રે દાન દીધું હતું એટલું જ જણાવાયેલું હોવાથી ઈ. ઈ. જૈન ધર્મનાં તીર્થધામ ગણાયાં છે તેમ વર્તમાનને જે સાર કાઢી શકાય તે એ કે, ખારવેલ ૫છી શાત- મનમાડ જીલે તથા તેની હદમાં આવેલાં લેરા કરણિ વાસિષ્ઠપુત્ર થયો હતો પરંતુ સમયની ચોકસાઈ અને કરજત ઈ. ગામે જેને ઉલેખ શાતકરણિના ઘડી શકાતી નથી. બહુમાં બહુ ખારવેલને સમય શિલાલેખમાં દાન આપ્યા નિમિતે, કે તેનું ઉત્પન્ન ઈ. સ. પૂ.ની પહેલી સદી કે તે પૂર્વે હતા એટલુંજ મેળવવા રૂપે થયો છે, તે સર્વે ગામે નમતાવલંબી કહી શકાયું. હોવાનું માનવું રહે છે. અરે કહો કે આ ગોવર્ધનરામય જ આ પ્રમાણે શિલાલેખમાં આવેલ નામવાળો રાજા (ગોદાવરી નદીના મૂળ પાસેનો પ્રદેશ) તેને લગ હાલ, ઈ. સ. પૂ.ની પહેલી સદીના પ્રારંભમાં થયો હતો હતો. તેમજ તે ધર્મનાં સ્થાનોથી જ્યારે તે ભરચક હતો તથા તે શિલાલેખવાળા શત્રુ ય અને ત્રિરશ્મિ પર્વતનાં ત્યારે ઈલેરા અને અજંટાની ગુફાઓમાં જે દાને શૃંગ-રક્ષાવર્ત અને કૃષ્ણગિરિ સહિત-સાંચી સ્તૂપ વિદ્વાન બૌદ્ધધર્મનાં કહી રહ્યાં છે તે મંતવ્યોની ઓળખ તથા અમરાવતી સ્તૂપનાં સ્થળા; તે સર્વ જૈનધર્મનાં ઘોધક કરાવવામાં પણ હવે ફેરફાર થશે એમ સ્વીકારવું રહે. સ્થાનો હતાં; એટલી હકીકત સિદ્ધ થઈ લેખાશે. તે છે. વધારે નહીં તે ઈ. સ.ની ત્રીજી-ચોથી સદી ઉપરથી એમ પણ ફલિતાર્થ થાય છે કે રાજા હાલ પૂર્વનાં (કારણ કે તે સમયે જૈનેતર એવા ગુપ્તવંશી શાલિવાહનને કેટલાક વૈદિક મતાનુયાયી હોવાનું જે માને સમ્રાટની સત્તામાં આ પ્રદેશ જવા પામ્યો હતો) છે તે શિલાલેખી પૂરાવાથી અસત્ય કહેવાશે. આ મારકે તે બૌદ્ધને બદલે જૈનેનાં જ કહેવાં પડશે. સંબંધી વિશેષ વિવેચન આગળના પરિચ્છેદે શક બીજી હકીકત જે રજુઆત માંગી રહી છે તે, શાલિવાહનવાળા પારિગ્રાફે આપવામાં આવશે. અત્ર પુરાણનાં કથનને અંગે છે. પરિચ્છેદ ૧૦માં, પૃ. ૨૦૨થી આટલે ઈસારો જ બસ થશે. ૨૦૭ સુધી શાતકરણિ હાલ રાજાના માતપિતાની તથા હવે જ્યારે રાજા શાલિવાહનના ધર્મ વિશેના પ્રામા- પૂર્વજની ઓળખનો પત્તો લગાડવા, પુરાણનાં અવ ણિક પૂરાવા અને હકીકત મળી તરણો આપવાં પડયાં છે. તેમાં એક એ પ્રકારે છે એક બે નવી વાતો ગયાં છે ત્યારે વર્તમાનકાળે ચાલી કે, તેને જન્મ દૈવાધીન સંવેગમાં થયું છે. પરંતુ તે રહેલાં એક બે અન્ય મંતવ્યો સંગ ઉપસ્થિત થવાના કારણરૂપ, યજ્ઞ કરવામાં વિશ્વ ઉપર પણ કાંઈક અમારા વિચાર વ્યક્ત કરવાનું કરનારા ઑછો તરફથી અસ્થિ આદિ ફેકાતાં હોવાનું સસ્થાને ગણાશે. એમ ધારી તે અત્ર રજુ કરીશું. પ્રથમ તેમજ તે વિદ્યાના નિવારણ અર્થે શીવજી પાસે હકીક્તની રજુઆત આ ગૌતમીપુત્ર અને વાસિષ્ઠી- યાચના-પ્રાર્થના કરવા ગયાનું જણાવાયું છે. આ કથન પુત્રના અનેક લેખોમાં નિર્દેશ કરાયેલાં ગામડાનાં ઉપરથી એ ખ્યાલ ઉત્પન્ન થાય છે કે, આખોયે સ્થાન પર છે. જે ગામડાનાં સ્થાન વિશે પૂરી ખાત્રી પ્રસંગ વૈદિકધર્મનાં અનુષ્ઠાનને લગતે છે, તેમજ તે નથી થઈ તે વઈ દઇએ. તે પણ, ઇલુરક, મનમાડ, સાથે રાજા હાલના જન્મને સંકલિત કરાય છે. પરંતુ (૧૭) આને સમય ઈ. સ. પૂ.ની પાંચમી સદીને છે તે માટે પર તૃતીય પરિકે ટી. નં. ૧૨, ૧૩ તથા તેનું અસલ લખાણું જુઓ, Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] એક બે નવી વાતો [ એકાદશમ ખંડ જ્યારે રાજા હાલ તો જૈનધર્મી હોવાને કરી ચૂક્યું છે કે જે ફેરફાર આ પ્રમાણે થઈ જવા પામ્યા છે ત્યારે શંકા ઉભી થાય છે કે આ બે વસ્તુ શી રીતે તેની નોંધ ઉપરમાં આપણે લીધી કહેવાશે. સાથે સાથે બનવા પામી હશે? સંભવ છે કે જેમાં અનેક વસ્તુ- જે ફેરફાર-ગેરસમજૂતિ–થવા શકય છે તેને અત્ર ઓની સ્થિતિ-સર્જન, રક્ષણ કે નાશ-તે તે સ્થાનના સ્ફટ કરી લઈએ. પૃ. ૨૪૫-૬ માં સાંચી સ્તૂપનું વર્ણન રાજકર્તાના ધર્મ ઉપર અવલંબે છે, તેમ અત્ર પણ બનવા કરતાં જણાવ્યું છે કે, તે સ્થળે સ્તૂપ અને સ્તંભ પામ્યું છે. કયારે થયું હશે તે કરવાનું કાર્ય આપણે અન્ય એમ બે વસ્તુઓ છે. આ બેની સમજાતિ વચ્ચે શું સંશોધકે ઉપર છોડી દઈશું પરંતુ એટલું ચોક્કસ ભેદ છે તે આગળ ઉપર કહીશું. તે અત્ર સમજાદેખાય છે કે આવા ફેરફારો પાછળથી થવા પામ્યા છે. વવા પ્રયત્ન કરીશું. સૂપ સ્તંભ (૧) સામાન્ય રીતે મરણ-સમાધિ (જેને જૈન (૧) સામાન્ય રીતે વિજયના ચિહ્નરૂપે ઉભે સંપ્રદાયમાં નિષદ્યા શબ્દથી ઓળખવામાં આવે છે. કરાય છે; છતાં કઈ વખતે ધામિક સ્વરૂપ તેનું હોય જુઓ હાથીગુફા લેખ)ના સ્મારક તરીકે રચ- છે ખરું; પરંતુ સમાધિરૂપે તો નહીં જ-( પ્રિયદર્શિનના વામાં આવે છે. સ્તંભો સમજવા). (૨) જેનું મરણ થયું હોય તેનું નામ હોય કે (૨) મુખ્યતઃ વિજય મેળવનારનું નામ હોય જ ન પણ હેય, કેમકે તેને કીર્તિની કાંઈ પડી નથી હોતી. કેમકે ઉભું કરવામાં પ્રધાન હેતુ પિતાની કીર્તિ ગાવા માટે જ હોય છે. (૩) પરંતુ દાન દેનાર, ભક્તિ નિમિત્તે કાર્ય (૩) વિજય મેળવનાર એક જ હોય જેથી નામ કરતો હોવાથી, તેમાં દાન દેનાર તરીકે અનેકનાં નામ ફક્ત એકનું જ હોય અને સત્તાસૂચક આજ્ઞાદર્શક હોય. લખેલ હોય છે.. (૪) દાનને હેતુ દર્શાવવામાં ધાર્મિક પ્રસંગ કે (૪) વિજય મેળવવામાં પ્રદેશની છત, કઈ હેતુ જણાવેલ હોય છે. સાથેની લડાઈ કે કોઈને કોઈ સાંસારિક લાલ સાની યુક્તિ હાય. (૫) સાલ કે સમયદર્શક હકીકત ભિન્ન ભિન્ન (૫) એક જ સાલ કે સમય હેય. સમયની (નં. ૩ ના કારણને લીધે) હેય છે. બેની વચ્ચે જે મુખ્ય કક્ષાર અમારી નજરે ઉપર કઈક શાતકરણિએ પિતાના સમયના અવંતિપતિ દેખાય છે તેનું ઉપર પ્રમાણે વર્ગીકરણ કરી બતાવ્યું ઉપર મેળવેલ જીતનાં અને સ્તુપ ઉપર પણ શાતકરણિના છે. તેને અનુલક્ષીને જો સાંચીનો સ્તૂપ અને સ્તંભના નામ હોવા છતાં તુરત તારવી શકાય છે કે, સ્તંભ છે તે કર્તા તરીકે શોધ કરીશું તે, પ્રથમમાં ચંદ્રગુપ્ત, નં. ૭ વાળા શાતકરણિના સ્મારકરૂપ તથા ઇ. સ. પૂ. વાસિષ્ઠીપુત્ર આદિ અનેકનાં નામે મળી આવશે જ્યારે ૨૩૨ નો છે, જ્યારે સ્તૂપ છે તે, જુદા જુદા સમયે સ્તંભમાં એકલા શાતકરણિનું જ નામ મળી આવશે. થયેલા એવા મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત ઈ. સ. પૂ. ની સૂપમાં દાનનું કારણ દર્શાવતાં ભિન્ન ભિન્ન મુદ્દાઓ ૪થી સદીમાં, અને નં ૧૮ વાળા શાતકરણિએ તેમજ વસ્તુઓનું પ્રદર્શન દેખાઈ આવશે, જ્યારે ઈ. સ. પૂ પહેલી સદીના પાછલા ભાગમાં તથા ખંભમાં અશ્વમેધ કર્યાનું કે પ્રજા ઉપર કર વસૂલ અન્ય ભક્તજનેએ સ્વધર્મપ્રવર્તક એવા શ્રી મહાવીરની કર્યાનું ઈત્યાદિ આજ્ઞારૂપ અને સત્તાદર્શક હકીકત મળી મરણ-સમાધિ-નિષદ્યા-પ્રત્યે દર્શાવેલી ભક્તિ નિમિત્તના આવશે. આ પ્રકારની અનેકવિધ ચાળવણીથી તંભ દાનની હકીકતથી ભરચક બનેલ છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશમ પરિચ્છેદ ] સકસ્થાપના જેવા ઉદ્દભવપ્રસંગે - પુ. ૧. માં પૃ. ૬ અને પુ. ૨ માં પૃ. ૩ ઉપર, પુત્ર શાતકરણિએ જ પાછાં મેળવીને (Restored આ સંસારમાં મહાપુરૂષોના ઉદ્દભવ કયારે થવા પામે the glory of the Satvahanas) શાતવાહ છે તેનું વર્ણન સંભવામિ યુગે યુગે નોની કીર્તિને ઉજજવળતા અર્પણ કરી હતી જેથી તે શકસ્થાપના જેવા વાકયની સમજુતિ આપતાં આ પ્રસંગને તેઓ પણ એક રીતે, ધાર્મિક ઓપ આપીને ઉદ્દભવપ્રસંગે પતાં કિંચિદેશ કરવામાં આવ્યું ઋણફેડનના નિમિત્તરૂપ ગણી શકે તેમ હતું. અને તેના છે. વળી પુ. ૪ માં સમયની નામને સંવત્સર ચાલુ કરી દેત. પરંતુ સમજાય કાળ ગણના માટે સ્વતંત્ર અષ્ટમ ખંડ રોકો છે. છે કે, ઉત્તરહિંદ અને દક્ષિણહિંદની પ્રજાને–અન્નને . તેના અંતે, કયે શક અથવા સંવત ઉત્તમ કહેવાય તેનું તે પ્રસંગે લગભગ એક સમયે જ બન્યા હોવાથી, પત્રક પૃ. ૧૦૬ માં જોડયું છે, જે ઉપરથી સ્પષ્ટ થાય કેણે શા માટે અને કેવી રીતે ઉજવ્યો-તેને ભેદ પડી છે કે ધર્મપ્રવર્તકના સ્મરણમાં જે સંવત ચાલુ થાય છે શકે નહીં; અને ઉત્તરહિંદની પ્રજાએ સંવતને આરંભ તે ઉત્તમ ગણાય છે. તેમજ ભલે રાજાના નિમિત્તે કરી દીધેલ હેવાથી દક્ષિણની પ્રજાએ તે વિચાર સંવતનો પ્રારંભ કરાય પરંતુ રાજાના કરતાં પ્રજા પડતું મૂકી દીધો હોય. અથવા તે ગોરધનસમય પિતે જ સ્વયં કુરણાથી પોતાના ઉપર તે રાજાએ કરેલ વાળાં તીર્થો પાછાં મળી ગયાં તે એક રીતે ખુશાલીને મહાન ઉપકારની જાળવણી માટે જો તે આરંભે, તે પ્રસંગ તે દક્ષિણની પ્રજાને હતો જ, તેમાં ય પૂવના માલિક તેની ઉત્તમતા પણ કમી નથી. તેનાં દૃષ્ટાંત તરીકે તરફથી તેમને કાંઈ ત્રાસ નહતો એટલે પણ તેમને નં. ૬ વાળો ઈસવી. નં. ૭ નો વિક્રમ અને નં ૯ ત્રણમુક્તિ ઉજવવાને આનંદ થાય. વળી રાજ્યને પુનઃન શક-એમ ત્રણ સંવત પ્રજા તરફથી સ્થાપીત પ્રાપ્તિ થઈ તેટલે દરજજે તેને ખુશાલીના પ્રસંગ પર જ થયાનું જણાવ્યું છે. આ ત્રણેને અંગે થોડું થોડું પણ તેથી પ્રજાને શું ? રાજ્ય પિતાની ખુશાલી વિવેચન કરવાને પ્રસંગ અત્રે ઉપસ્થિત થયો છે. શિલાલેખ કતરાવીને પ્રદર્શિત કરી દીધી, પછી રહ્યો નં. ૭ વાળે વિક્રમ સંવત, જ્યારથી શકારિ વિક્રમા- પ્રશ્ન તે પ્રજાને જ; તેમને મન તો નહપાણું અને દિત્યે અર્વતિની પ્રજાને, તેમના શક રાજાના ત્રાસમાંથી રૂષભદત્તનું આધિપત્ય પણ સરખું જ હતું, તેમ આંધ્રમુક્ત કરી ત્યારથી પ્રજાએ તે ઋણમુક્તિની યાદગિરિમાં, પતિનું પણ સરખું જ હતું, કેમકે તે બન્ને સ્વધામ જ તે રાજાના રાજ્યારોહણના દિનથી તેના નામના સંવતને હતા; અને તેથી જ પ્રજાને ધાર્મિક અનુષ્ઠાને કરપ્રારંભ કર્યો. ઉત્તરહિદને લગતી આ બાબત હોઈને વામાં કોઈ જાતનો અવરોધ, પ્રતિબંધ કે મુશ્કેલી આ સંવત મુખ્યાંશે ઉત્તર હિંદમાં જ વિશેષ પ્રગતિ- નડતાં નહોતાં. આ પ્રકારની અનેકવિધ મુંઝવતી માન છે. હવે ઇતિહાસના અભ્યાસથી આપણે જાણી વિચારણાના અંતે દક્ષિણની પ્રજાએ તે પ્રસંગને યાદગાર ચૂક્યા છીએ કે શક પ્રજાને હરાવવામાં દક્ષિણપતિ બનાવવાનું મન ઉપર લેવાનું માંડી વાળી એમને એમ તે નં. ૧૭ મા આંધ્રપતિનો પણ હાથ તે હતે જ એટલે પ્રસંગ પસાર થવા દીધે દેખાય છે. પરંતુ જ્યારે ને. તે ઉપકારદર્શન કેવી રીતે વળાય? વળી બીજી બાજુ ૧૭ના વારસદાર નં. ૧૮ના રાજા શાલિવાહન રાજાએ, એમ સ્થિતિ છે કે, શકપ્રજાનો ત્રાસ તે ઉત્તર- દક્ષિણ પ્રદેશની પ્રજાને સ્વધર્મની ક્રિયાઓ કરતાં હિંદને હતો. નહીં કે દક્ષિણહિંદને; અને ઉત્તરહિંદની સિંહલદ્વીપ તરફના ઑછો તરફથી નંખાતા ઉપદ્રવપ્રજાએ તો તે ફેડને કરી વાળ્યું હતું તે પછી માંથી મુક્તિ અપાવી ત્યારે તે સમજાય છે કે દક્ષિણની દક્ષિણની પ્રજાએ શું કરવું ? તેમ ત્રીજી સ્થિતિ–ગોવરધન પ્રજાને પિતાની ઋણમુક્તિ માટેની ફરજનું ભાન સમયમાં પથરાઈ રહેલાં તેમનાં તીર્થસ્થાને જે શક થવા પામ્યું હશે. એટલે તેમણે પિતાના રાજા પ્રજાએ નહપાણ અને રૂષભદત્ત જેવાયે) ખૂંચવી લીધાં શાલિવાહનની યાદગિરિમાં કાંઈક કરવું એવું સૂઝયું હતાં તે આ નં. ૧૭ વાળા આંધપતિ ઉર્ફે ગૌતમી - હેય. જો તે સમયથી સ્મારકને આરંભ કરે તે ઇ. સ. ૩૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] શકસ્થાપના જેવા ઉદ્દભવપ્રસંગો [ એકાદશમ ખંડ પૂ. ૨૮ (જુઓ પૃ. ૨૪૪-૫)થી અને રાજાના રાજ્યા- પડી હતી તેમાં થોડાક સમયથી પલટ થઈ શાંતિનું ભિષેકથી કરે તે છે, સ. પૂ. ૪૭થી તેની આદિ સામ્રાજ્ય પથરાવા માંડયું હતું. તેમ યુરોપમાં પણ કરાય. જ્યારે ઉત્તરહિન્દમાં તેવા પ્રસંગની યાદ ધર્મના નામે અનેક પાખંડ વધી પડ્યાં હતાં. ત્યાં પણ ઈ. સ. પૂ. ૫૭માં થઈ ચૂકી જ હતી. એટલે દક્ષિણ ધર્મવિષયક પ્રકરણમાં અનેક પ્રકારે સુધારણું કરવાની હિન્દવાળા તે ખુશાલીને વ્યક્ત કરવાનો અમલ કરે તે આવશ્યકતા તરી આવતી હતી. આ વિષયને જોકે ઉત્તરહિન્દ અને દક્ષિણ હિન્દના સંવત્સર વચ્ચે કમમાં આપણું હિંદી ઇતિહાસના આલેખન સાથે કોઈ સંબંધ કમ ૧૦ વર્ષ અને વધારેમાં વધારે ર૯ વર્ષનો જ ફેર તો ન જ કહી શકાય. છતાં આડકતરું સૂચન કરવાની પડી શકે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે બનવા પામી હતી ફરજ પડી છે તે એટલા માટે કે, કુદરતને કાયદે કે નહીં તે નિશ્ચયપૂર્વક કહેવાને આપણી પાસે કોઈ (સંભવામિ યુગે યુગે વાળા) કેવી રીતે એકધારે સર્વત્ર સાધન કે પુરાવા નથી. એટલે તે પ્રસંગ પણ કઈ વ્યાપકપણે પ્રવર્તે છે તેની ખાત્રી થઈ જાય, તથા હાલની શકની પ્રવૃત્તિ આદર્યા વિના જ સરી જવા દીધો હશે પાશ્ચાત્ય કેળવણી પ્રાસાદિત પ્રજા આ સિદ્ધાંત માનવાને એમ સમજવું રહે છે. પરંતુ એક પ્રશ્ન ઉદ્દભવે છે કે, અચકાય છે તેમને કાંઈક અંશે શાને થાય. તેમ જ જે “શકશાલિવાહન” જેવો શબ્દ ત્યારે વપરાશમાં શી પ્રજાનું શાસન વર્તમાનકાળે હિંદ ઉપર ચાલી રહ્યું છે રીતે આવ્યો હશે ? હાલ તો બીજું કારણ સમજાતું તેમના જીવનને તે બનાવ સાથે કાંઈક સંબંધ હોવાથી, નથી. પરન્તુ શકારિ વિક્રમાદિત્યમાં જેમ શકારિ શબ્દ તેમને અને આપણને તેમાંથી કાંઈક શીખવાનું મળે એક બિરૂદરૂપે વપરાય છે તેમ, શક શાલિવાહન તેટલે દરજજે ઉપકારક ગણાય; આ હેતુથી આવી પડેલ એટલે શક પ્રજાને-મ્લેચ્છ પ્રજાને-વિદારવામાં જે પ્રસંગને વ્યર્થ જવા ન દેવે જોઈએ એમ સમજી આ શાલિવાહને ઉત્તમ ભાગ ભજવ્યો છે તે, શકશાલિવાહન; વિષય હાથ ધર્યો છે. મતલબ કે શક શબ્દ તે વિશેષણરુપે જોડવામાં આવ્યો આ સમયે ઈ. સ. પૂ. ૪ માં ૧૭ યુરોપમાં એક હેય; અથવા રાજા શાલિવાહને કરેલી–મેળવેલી અનેક મહાન વ્યક્તિને જન્મ થયો હતો, જેમનું નામ પ્રાદેશિક જીતમાં, આ સિંહલદીપવાળા વિજયને પ્રથમ અત્યારે જગમશહુર બની રહ્યું છે તે વ્યક્તિ નંબરે મૂકાય (crowning success) તેમ તે જરૂર અન્ય કોઈ નહિ પણ મહાત્મા જીસસ ક્રાઈસ્ટ કહી શકાશે જ. એટલે જેમ અદ્દભુનું કાર્ય કરનાર પતે. તેમના જીવનકાળમાં જે પ્રસંગે પાછળથી વિશે ઉક્તિમાં કહેવાય છે કે, “તેનો તો શકો વાગે બનવા પામ્યા હતા તેમાં તે વખતની રૂઢીચુસ્ત છે તેમ, આ શબ્દ શાલિવાહનના નામ સાથે ઉપરોક્ત પ્રજાના હાથે. તેમ જ તે ધર્મના કહેવાતા બડખાંના શક્કો–શક-શાકે” જેવો ભાવાર્થ સૂચવ યુક્ત કરી હતે, તેમના શીરે દુ:ખના જે ડુંગરો ખડકાયે દીધો હોય કે કેમ? તે સ્થિતિ એક વખત વિચાર માંગી ગયા હતા, તે સર્વેમાંથી ખાશીથી દુ:ખ સહન લે છે. વિશેષ વિચારણું નં. ૨૩ના વૃત્તાંતે આપીશું. કરતાં કરતાં, કેવી રીતે તેમણે પ્રજાકલ્યાણાર્થે શક શાલિવાહન-આ બે શબ્દનું કેમ જોડાણ થયું તેને પિતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું તે સર્વે તાગ જ કે અદ્યપિ નિશ્ચિતપણે મળતું નથી, પરંતુ વૃત્તાંત આધુનિક સમયે, જે જે માણસે લખીવાંચી વિક્રમ સંવતની માફક તેનો પ્રચાર પણ પ્રજાએ જ જાણે છે તેમને તે સુવિદિત છે જ. એટલે વિશેષ કર્યો છે તેટલું ચોક્કસ છે અને તેથી જ વિક્રમ વર્ણન ન કરતાં માત્ર અંગુલી નિર્દેશ જ કરીને જણાસંવત કરતાં તેની ઉત્તમતામાં કઈ ન્યૂનતા આવી વવાનું કે તે મહાત્માનો દેહોત્સર્ગ થયા પછી તેમને જે જતી નથી. પ્રજાએ પીડન કર્યું હતું તે જ પ્રજાએ, પિતે વહેરી હિંદની ભૂમિ ઉપર ઈ. સ. પૂ. ના અંતે ૨૫-૫૦ લીધેલ પાપને બાળી પિતાની વિશુદ્ધિ મેળવાય તથા વર્ષ સુધી જે અજોડ અને બેફામ અશાંતિ જામી તેના પ્રાયશ્ચિત્તરૂપે પિતાના હૃદયમાં તે પ્રસંગ હમેશાં Page #278 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશમ પરિચ્છેદ ] રાજા હાલ અને શક જળવાઈ રહી તેનું સ્મારક કરાય તેવા બેવડા હેતુથી, તેમના નામને શક પ્રવર્તાવવાનું નિર્માણ કરી લીધું. જે શકને ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે. જ્યાંજ્યાં આ મહાન પયગંબરના પદકમળમાં નમન કરનારી પ્રજા વસે છે ત્યાંત્યાં તે પ્રચલિત જ છે. આ પ્રમાણે ૫૦ થી ૬૦ વર્ષના ટૂંકા ગાળામાં, હિંદી તેમ જ યુરે।પી પ્રજાના જીવનના સધળા વ્યવહારિક પ્રસંગ ઉપર અસર ઉપાવતા એ પ્રસંગે। અનવા પામ્યા હતા. તે પણ કેમ જાણે કુદરતના સંકેતની કાંઈક અલિહારી જ ન હોય અને આ બન્ને ભૂમિની પ્રજાને ક્રાઈક અદશ્ય ગ્રંથિથી સંકલિત કરતી ન હાય તેકાણે ભાસ કરાવે છે. તે એ પ્રસંગઃ-(૧) હિંદમાં અને યુરાપમાં થયેલ વિપ્લવ; (૨) અને બન્ને ઠેકાણે પ્રવર્તાયલા નવીન સંવત્સર. એકનું નામ વિક્રમ સંવત્સર અને બીજાનું નામ ઈસ્ત્રીના સંવત. શાલિવાહનના સંબંધ [ ૨૫૧ શાલિવાહન'ને અનુકૂળ થાય તેમ છે તે તપાસવું રહે છે. શાલિવાહન રાજા પેાધે શક નથી એટલે નં.૩ બાદ, તેમ શક રાજાએ સંવત્સર લાવ્યેા નથી . એટલે નં. ૨ ખાદ; પોતે વિક્રમાદિત્ય શકાર નથી એટલે નં. ૬ પણ બાદ, તેમ નં. ૫ તે માત્ર વર્ષના અર્થમાં જ છે એટલે તેને પણ વવા જ રહે છે. એટલે હવે બાકી નં. ૧ અને નં.૪ વાળી એમ એ સ્થિતિ જ વિચારવી રહી. સબધ શક શાલિવાહન—અથવા શાકે શાલિવાહન કે રાજા હાલ શાલિવાહનના શક–એવા ભાવાર્થમાં જે શબ્દ વર્તમાનકાળે વપરાતા રાજા હાલ અને જાય છે તે વાસ્તવિક છે કે શક શાલિવાહનને કેમ ! અને હાયા તે સાથે રાજા હાલને કેટલે દરજ્જે સબંધ હા શકે, તે અત્ર વિચારવાના મુદ્દો છે. પુ. ૪ માં સમયની કાળગણનાના એ પરિઅે દામાં ખૂબ વિસ્તારપૂર્વક લગભગ નવેક પ્રકારના શક-સંવતની ચર્ચા આપણે કરી બતાવી છે. તેમાંના એક શક સંવતની પણ છે. તે ચર્ચાને અંતે (જીએ પુ. ૪, પૃ. ૯૮) એમ સાર કાઢી બતાવ્યા હતા કે તેના છ અર્થ થઈ શકે છે (૧) જેમ વિક્રમ સંવત, ઈસુનેા સંવત, તેમ શક નામને સંવત ‘Saka era” (૨) શક પ્રજાના (આાખી શક પ્રજાનેા) સંવત of Saka nation (૩) શક રાજાએ સ્થાપેલ સંવત=by a Saka king (૪) કાઈ પણ સંવતને શક તરીકે સખાધાય એટલે an era (general term) (૫) સંવત વર્ષના અર્થમાં, the year in which (૬) અને વિક્રમર્સવતનું ખીજું નામ; આ છમાંથી કયા અર્થ ‘શક નં. ૧માં શક સંવત્સરના અર્થ એમ થાય છે કે, તે નામના અમુક સંવત્સર ગણાય પણ તેની સ્થાપના કરી તે સાથે તેને સંબંધ નથી; જેમ વિક્રમ સંવત્સરના સ્થાપક શકાર વિક્રમાદિત્ય છે ઈસ્વી સંવતને સંબંધ ઈસુ ભગવાન સાથે છે; તેમ શકસંવત્સર ખરા પણ તેની સ્થાપના કાણે કરી અથવા તેા તેની સાથે સંબંધ કાને ગણી શકાય તે અધ્યાહાર છે. કદાચ રાજા હાલ શાલિવાહનને સંબંધ હૈાય અને ન પણ હાય. પરંતુ એટલું સ્પષ્ટ છે કે તેના પ્રવર્તક તે પોતે નહાતા, જ્યારે નં. ૪માં તે તે શકના પ્રવર્તક જ પાતે હાય તેવા અર્થ થાય છે. આ ખેમાંથી નં. ૪ની વિચારણા અત્ર કરવાના આશય છે પરન્તુ નં. ૧ વિશેની ચર્ચા નં. ૨૩ ના વૃત્તાંત કરવામાં આવશે. નં. ૪ પ્રમાણે શકના પ્રવર્તક શાલિવાહન પાતે હાઇ શકે કે નહીં ! પ્રવર્તનના પ્રશ્નની ચર્ચા કરતાં પૃ. ૨૪૭માં તથા પુ. ૪, પૃ. ૧૦૭ માં જણાવ્યું છે કે કાઇપણ જાતને શક પ્રવર્તાવવામાં એ પ્રકારના આશય હાઇ શકે છે. રાજદ્વારી અને ધાર્મિક. રાજદ્વારીના મે પ્રસંગેા છે. એકમાં શકને હરાવીને પેાતાના પૂર્વજની કીર્તિને ઉજ્જવળ કરવાનું (જોકે આ પ્રસંગ તેા રાજા હાલના કાકાની કારકીર્દિમાં બનવા પામ્યા છે, છતાં રાણી ખળશ્રીના શિલાલેખમાં ઉલ્લેખ થયેા હૈાવાથી, તેને સંબંધ કાકાને બદલે ભત્રિજાના રાજ્યે બનેલા ગણા તેયે) અને ખીજામાં ગાદીનું સ્થાન ફરીને જુની રાજધાનીવાળા પાટનગરને મરામત કરી નવનગર નામેથી વસાવ્યાનું (જુએ. પુ. ૪, પૃ. ૧૦૭). તેમ ત્રીજું અર્ધું રાજદ્વારી, તે સિંહલદ્વીપની ચડાઇ અને મેળ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ] વિષે કાંઇક વધારે [ એકાદશમ ખંડ આવ્યેા હતેા. ચટુએ અને એ મેલી જીત અને તે અર્ધું ધાર્મિક કેમકે તે ચડાઇ હાય અને તે તેણે સિંહલદ્વીપના કહેવાતા મ્લેચ્છકરવામાં ધર્મનું રક્ષણ કરવાનું હતું. પુ. ૪ પૃ. ૧૦૮ શક જેવી જાતિના ત્રાસમાંથી પ્રજાને છેડાવી હતી ટી. ૬ર). જ્યારે કેરળ ધાર્મિક આશયવાળા કામમાં તેના સ્મરૂપે-હ્નરૂપે વપરાશમાં આવ્યે ડાય. શત્રુંજયે યાત્રા કરવા જવાનું, સાંચીમાં દાન દીધાનું પછી ‘ શક શાલિવાહન' શબ્દ લખાતાં લખાતાં લાંખે અને ત્રિરશ્મિની ગુફામાં રહેતા સંતેના નિર્વાહનું. આ કાળે તેના મર્મનું વિસ્મરણ થતાં, શક શબ્દને વિશેષણુ પ્રમાણે નોંધવા ચેગ્ય કાર્યોની સંખ્યા થી સાતનીરૂપે ન લખતાં, વિશેષનામ તરીકે ઓળખાવવામાં ગણાય છે તેમ અન્ય તૈાંધાયા સિવાયનાં પણ હશે. છતાં તેમાંનું કાઇએ એવું મહત્ત્રકારનું ન કહી શકાય કે જેને શકપ્રવર્તાવવા તરીકેની કેાટીમાં મૂકી શકાય. તાત્મ એ કે તેને પેાતાને શકપ્રવર્તકના લિસ્ટમાં ગણવી શકાય તેમ નથી જ. કાર્યની વિચારણાનાં અંગે આ પ્રમાણે સાર નીકળે છે. છતાં સમયની દૃષ્ટિએ વિચારીએ તે પણ શકસંવતને સમય જ ઈ. સ. ૭૮ ગણાય છે અને તે વખતે તે તેને મરણુ પામ્યાને પણ લગભગ ૬૦ વર્ષ થઈ ચૂકયાં હતાં. મતલબ કે, કાર્યની દૃષ્ટિએ જો કાઈ વણુનાંધાયું શૌર્યવંતુ કે ધાર્મિક મહત્વનું પગલું રહી જતું હેાય તાપણું, તેના સમયની દૃષ્ટિએ તે। તે તરત નજરે પડયા વિના રહેત જ નહીં. આમ કાર્ય અને સમય બન્ને મુદ્દાથી તપાસી જોતાં પણુ, રાજા હાલને સંવત પ્રવર્તક હાવાનું સાબિત થઈ શકતું નથી. આંધ્રવંશીઓ સાથે સંબંધ ધરાવતાં અનેક નામેા, બિરૂદો, હેદ્દા આપણા વાંચવામાં—શિલાલેખા, સિક્કા કે જીવનવૃત્તાંતામાં ચૂટુએ અને કદંબા આવ્યાં છે. જેવાં કે, મહારથી, વિષે કાંઇક વધારે મહાભાજી, મહાક્ષત્રપ, વિષ્ણુકડ, ચૂ ટ્રુએ, કદંબે, (કારદમક) વિલિવાયકુરસ ઇ. ઇ. તેમાંના કેટલાકની સમજૂતિ પ્રસંગ આવતાં અપાઇ ગઇ છે, અને કેટલાકની જે ખાકી રહી છે તે પણ ઉપરની પેઠે છૂટક આપી શકાત, પરંતુ શાતવાહનવંશીમાં હાલની કારકીર્દિ સર્વેથી શ્રેષ્ઠ હાવાને લીધે તેના જીવન સાથે ખાસ એક એ બિરૂદાવાળાને સંબંધ જોડાયા હેાવાનું દેખાય છે, એટલે કાઈ અન્યસ્થાને તેની વિચારણા કરવા કરતાં આ ઠેકાણે જ કરી લેવાય તે આનુષંગિક ગણાશે એમ ધારી આ તક હાથ ધરીએ છીએ. રાજા ત્યારે શી રીતે તેના નામ સાથે શક શબ્દ જોડાયા હશે ! જેમ હરાટ, ચણુ અને કુશાન સંવતા તે તે પ્રજાના ભૂપાળેાની અમુક રાજદ્વારી જીતને અંગે તે ચાલુ કરવામાં આવ્યા હતા, તેમ રાજાલના કિસ્સામાં પણ જો બનવા પામ્યું àાત તા, ઉપરાક્ત સંવતાની પેઠે અલ્પ સમયમાં જ અદશ્ય થઇ ગયા હેાત. તેનું દીર્ઘકાલીનપણું જ બતાવે છે કે (પુ. ૪, પૃ. ૧૦૮) તેને કાઈ ધાર્મિક પ્રવૃતિ સાથે સંબંધ હાવા જોઇએ (આગળ ઉપર નં. ૨૩ના વૃત્તાંતે જુએ). બધા સંજોગેના વિચાર કરતાં ઉપર પૃ. ૨૫૦માં જણાવ્યા પ્રમાણે હાલ તા એક જ સંભ-આવ્યાનું જણાવાયું છે; તેમ આ કદબપ્રજા ધ્ર વિત કાણુ દૃષ્ટિસમીપ નજરે પડે છે કે જેમ, શાર્ બિરૂદ્લ ગદભીલવંશી વિક્રમાદિત્યનું છે તેમ, અત્ર શાલિવાહનની સાથે જોડાયલ શક શબ્દ પણ બિરૂદ રૂપે જ ખાસ કરીને અત્રે ચૂટુ અને કાદંબ સરકારશ સંબંધી જ કહેવા માંગીએ છીએ. આમાંના કાદંબ— કદ બને, સંજી ક્ષત્રિયમાંના જે ૧૮ વિભાગા હતા તેમાંના લિચ્છવી, મલ્લૂ, મૌર્ય, પલ્લવ, ચાલા, પાંયા, આદિની પેઠે-આને પણ એક તરીકે હાવાનું આ પણે પુ. ૧માં ઉદ્દયન ભટ્ટના વૃત્તાંતે જણાવ્યું છે. વળી આ પુસ્તકે તૃતીય પરિચ્છેદે (જુએ ટી. નં. ૧૭) કમ્ પ્રજાને નાગ-નંદ-પ્રજાના એક અંશ તરીકે મનાતું પતિની સાથે લગ્નગ્રંથીથી જોડાતી હાવાનું શિલાલે થી (નં. ૧૭) આપણુને જણાય છે. આવાં બધાં પ્રમાણૅ થી સિદ્ધ થાય છે કે, મૂળે તેની ઉત્પત્તિ મગધદેશના Page #280 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૩ . દ્વાદશમ પરિછેદ 3 ફૂટઓ અને કદ વિષે કાંઈક વધારે સબીજી ક્ષત્રિયોમાંથી થયેલી હોવી જોઈએ. પરંતુ આ રાજાઓના તથા કોઈ બેધિવેશના સિક્કાઓને જ્યારે ઉદયન ભટના પુત્ર અનુરૂહે તેમના સેનાપતિ જોડી બતાવ્યા છે અને એવું નિવેદન કર્યું છે કે તેમના નાગદસક સાથે ઠેઠ દક્ષિણમાં સિલોન ઉપર ચડી સમયને ચોક્કસ નિર્ણય કરી શકાતો નથી. આમાં જઇને તે મગધ સામ્રાજ્યમાં ભેળવી લીધું હતું ત્યારે બોધિવંશ સાથે આપણે નિસબત ન હોવાથી તેને પાછી વળતાં, વચ્ચે આવતા સર્વ પ્રદેશ ઉપર, પિતાની- છોડી દઈશું. ચૂ ટુવંશીઓમાં ધૂળા (ધુટુકુળ) નંદક્ષત્રિયજ્ઞાતિના આ બધા સરદારને પૃથક પૃથક મૂળાનંદ એ નામે (પુ. ૨, સિક્કા નં. ૪૯ થી પર) અધિકાર આપીને સૂબા પેઠે નિયુક્ત કરી દીધા હતા. સિક્કાઓથી તેમ, ચૂટુકાનંદ આ પુસ્તકે (લેખ નં. ૨૫) કાળક્રમે સ્થિતિનું પરિવર્તન થતાં તેમાંના કેટલાક- અને વિષ્ણુકુડચદુ (લેખ નં. ૨૪-૧૬) શિલાલેખેથી લગભગ સઘળા જ, એક વખતે સર્વે નહીં પણ જાણીતા થયા છે. લેખવર્ણનમાં ષષમ પરિચ્છેદે ભિન્ન ભિન્ન વખતે, વળી એક વખત સ્વતંત્ર બની આપણે તેમને નંદવંશીઓના સંબંધી તરીકે અને બેસે. ત્યાં બીજાનો વળી રાજઅમલ શૌર્ય ભરેલે આંધ્રપતિએ સાથે મગધમાંથી ઉતરી આવેલા ગણાવ્યા આવે એટલે તેની શરણાગતિમાં ચાલ્યા જાય છે. પરંતુ પુ. ૨, પૃ. ૧૦૩ માં તેમના સિક્કવિણને પ્રમાણે રાજકારણરંગના અનેક પલટા ભેગવી રહ્યા સદકનકળલાય મહારથીને તથા ચૂં ટુકડાનંદી રાજાહતા. તે જ પ્રમાણે આ કદંબ પ્રજાને પણ સમજી નો ઉદ્દભવ એક સમયે થયાને જણાવ્યો છે. લેવું. તેમને જે લેખે (પરિચ્છેદ ૬, ને. ૨૪-૨૬- છતાં તેમનું મૂળ તે નંદવંશમાં સમાયેલું દર્શાવ્યું છે. ૨૭-૨૮) એકદમ પ્રાચીન સમયના મળી આવે છે ગમે તેમ, પરંતુ તેમના સિક્કાની બનાવટ, ચિહ્નોની તે ઉપરથી સમજાય છે કે તેઓ પ્રથમ અરબી સમુદ્રની સજાવટ તથા આકૃતિ અને બાહ્ય રંગઢંગ ઉપરથી કિનારે આવેલ અપરાંત નામે ઓળખાતા પડ્ડી પ્રદેશ તરત કહી શકાય તેમ છે, કે તેઓ શતવહનવંશી ઉપર હકમત ચલાવતા હોવા જોઈએ, અને પ્રસંગની આદિપુરુષની સાથે કોઈને કોઈ પ્રકારે જોડાયેલા અનુકૂળતા પ્રાપ્ત થતાં, પાસેના પ્રદેશ ઉપર આક્રમણ કરી હશે જ. વળી તેમના સિક્કામાં ઉજૈનીનાં ચિહ્નને પિતાને સત્તા પ્રદેશ વિસ્તાર્યો જતા હતા. આ પ્રમાણે અભાવ હોવાથી તેમજ પોતાના નામ સાથે “રા' તેમની ઉત્પત્તિ ઈ. સ. પૂ. ની પાંચમી સદીની આદિમાં શબ્દ જોડતા હોવાથી, તેમનું સ્વતંત્રપણું પણ સિદ્ધ કહેવાય. પરંતુ ધીમે ધીમે ઈ. સ. ની પાંચમી છઠ્ઠી થાય છે; છતાં જે પ્રદેશમાંથી આ સિક્કા અને લેખો બાદ તેની ગણના કાંઈક વધારે સત્તાશાળી રાજકર્તા મળી આવે છે તેનો વિચાર કરીએ છીએ ત્યારે તરીકે થવા માંડી હતી અને જો ભૂલતા ન હોઈએ તો તેઓ તદન નાના વિસ્તારના જ સ્વામી હોય તો ગર્જરેશ્વર સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની એમ જણાય છે. આ સર્વ સ્થિતિનું સમીકરણ કરતાં માતા મયણલાદેવી આ કદબવંશી રાજાઓની જ રાજ- એમ દેખાઈ આવે છે કે, (૧) તેઓ શતવહનવંશી કન્યા હતી. તે સમયે કદંબાની રાજધાની ગેકર્ણપુર- રાજા શ્રીમુખની માતાના પિયરપક્ષ-કેલહાપુર, કારવાર, ગોવા બંદરે ગણાતી હતી. પરંતુ તેમની સત્તાને અંત ધારવાડ શહેરવાળા-કાનારા જીલ્લાના જ મૂળવતની કયારે આવ્યો તે નિશ્ચિતપણે કહેવા જેવી સ્થિતિમાં હોવા જોઈએ, અને નંદ બીજો જ્યારે આ કારવારની આપણે નથી. હાલ તે એટલું જ કહી શકાય કે કન્યા સાથે લગ્ન કરી, પોતે તેણુને મગધ તરફ લઈ આપણે જે સમયનું વર્ણન કરી રહ્યા છીએ તે કાળે ગયો હશે ત્યારે તેણીનાં આ સગાંઓ પણ સાથે તેઓ રાજા હાલ શાતકરણિના શાસનતળે ખંડિયા સાથે ગયાં હશે; અને મગધ ગયા બાદ ત્યાંના ૨૫તરીકે ગણુતા હતા. ૩૦–વર્ષના વસવાટ દરમિયાન ક્ષત્રિયો સાથે અરસહવે ચૂટુ સરદારે વિશે બે શબ્દો કહીશું. કે. પરસ લગ્નગ્રંથીથી જોડાયા હશે. આ મિશ્રણથી જે પ્રજા આ. રે.માં તેના કર્તા છે. રેસને પિતાને પુસ્તકના અંતે ઉત્પન્ન થઈ તેમણે નંદવંશના સબંધ સૂચક નામે Page #281 -------------------------------------------------------------------------- ________________ ર૫૪] ચુટુઓ અને કંદ વિષે કાંઈક વધારે [ એકાદશમ ખંડ ધારણ કર્યો અને પિતાના મુખ્ય પુરૂષ એવા શ્રીમુખને પ્રમાણે તેઓ ખડિયા પણ કહેવાય તેમ સ્વતંત્ર પણ મગધમાંથી જાકારે મળતાં, તેની સાથે જ પાછી કહેવાય. રાજાશ્રીમુખના જ ધર્માનુયાયી હોવાથી તેના સ્વવતને ઉતરી આવ્યા (૨, અથવા મગધમાં જઈને જેવાજ સિક્કા ચિહ્નો પણ કરાવી શકે. આ પ્રમાણે પાછા ઉતરી આવવાને બદલે પિતાના વતનમાં જ સ્થિર- સ્થિતિ હોવાથી તેમની ઉત્પત્તિને સમય ઈ. સ.પૂની વાસે પડી રહ્યા હોય પરંત, શ્રીમુખ પૈઠણપતિ બનીને પાંચમી સદીની અંતને કહી શકાય. કયારે તેઓની રાજપદ ભોગવતે થયો ત્યારે તેની અને તેના કુટુંબ સ્વતંત્રતા નાશ પામી અથવા જ્યારે તેમને અંત આવ્યો સાથે (ત પ્રદેશને ભાણેજ કહેવાય એટલે અવારનવાર તેને પાકે પૂરા નાંધી શકાય તેમ નથી. પરંતુ લેખ ત્યાં તો તે હોય જ.) લગ્નગ્રંથીથી જોડાવા માંડયું નં. ૬થી અનુમાન કરવાને કારણે મળે છે કે, આ હોય. બેમાંથી પ્રથમની સ્થિતિ વધુ સંભવિત દેખાય ચૂ વંશને કદંબ રાજાઓએ જીતી લઈને તેમને છે. આ પ્રમાણે તેઓ શતવહનવંશના એક રીતે ભાયાત મુલક પિતાની સાથે ભેળવી દઈ તેમનો અંત લાવી જેવા જ કહેવાય. તેમ તે સમયની ગણતંત્ર પદ્ધતિ મૂકયો હશે. Page #282 -------------------------------------------------------------------------- ________________ XXXXX ....... - ત્રાદશમ પરિચ્છેદ શતવહન વશ (ચાલુ) ટૂંકસાર—(૧૯) મંતલક (૨૦) પુરિંદ્રસેન (૨૧) સુંદર (૨૨) અને ચકા-આ ચારમાંથી કાઈના રાજ્યકાળે અગત્યના મુદ્દા નાંધાયલ જડયા ન હાવાને કારણે તેમનું એકત્રીત રીતે કરેલું વર્ણન— (૨૩) શીવસ્વાતિઃ–તેના જન્મ દેવપ્રસાદી તરીકે લેખાય છે. તેને લગતી જૈન અને વૈદિક ગ્રંથામાંની આખ્યાયિકાના આપેલ ટૂંક પરિચય-તે ઉપરથી તેના રાજ્યકાળ અને ઉમરના માંધેલ ખ્યાલ-તેના સમયે શકસંવતની મનાયલ સ્થાપના અને તે અંગે જુદાજુદા મુદ્દા ઉપાડી કરેલ ચર્ચા-જેવા કે–(અ) શકપ્રવર્તક પોતે હોઇ શકે કે કેમ તેની તરફેણ અને વિરૂદ્ધની દલીલેા, (આ) શકપ્રવર્તક કેણુ અને શા માટે હાઇ શકે તેના નિયમે (ઇ) શક સંવતને પ્રવર્તક કયા ધર્માવલંબી સમજાય છે; તેના શિલાલેખ અને સિક્કા ચિહ્ન ઉપરથી ઉપાડેલ વિવાદ, તથા પ્રવર્તી રહેલી માન્યતાની બતાવેલ અસંગતતા (ક) શકપ્રવર્તક અવૈશ્વિક હાવા વિશેના રજી કરેલ પૂરાવાઓ (ખ) શકસંવત વાસ્તવિકપણે વપરાશમાં આવ્યા હતા કે ફ્રેમ (ગ) તથા શકશબ્દના અર્થ કેવા સ્વરૂપે લેવાયેા છે તેની આપેલી સમજૂતિ (ઘ) તે ઉપરથી થયેલ અનર્થીની, ઉદાહરણ સાથે બતાવેલ, ચેાખવટ (ચ) થયેલ ગેરસમજૂતિમાંથી બહાર નીકળવાની ખતાવેલ ચાવી (છ) અનેક ઐતિહાસિક બનાવાવાળી ઘટનાના ઉકેલ, સત્ય તરીકે કેવી રીતે થવા શકય છે તેનું દોરી આપેલ રેખાંકન-ઈ. ઈ. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] શીવ સ્વાતિ; તેને રાજ્યકાળ તથા આયુષ્ય [ એકાદશમ ખંડ શતવહન વંશ (ચાલુ) અને તે પણ અલ્પ સમય માટે જ; એટલે કલ્પી ૧૯) મંતલક (ર૦) પુરિંદ્રસેન શકાય છે કે આ. . ૨૩મો (૨૧) સુંદર (૨૨) અને ચકેર તેને રાજ્યકાળ રાજા બહુ અસાધારણ સંગમાં આ ચાર રાજાઓને સમગ્ર રાજ્યકાળ આપણે તથા આયુષ્ય ગાદી પ્રાપ્ત કરવા ભાગ્યશાળી ૧૭ થી ૧ના વર્ષનો ગઠવ્યો છે તેમાંના એકકેના થયો હોવો જોઈએ. અન્ય હકીસમયે કોઇ રાજધારી અગત્યતા ધરાવતો કે એતિ- કત વિશ્વાસપૂર્ણ મળી ન આવે ત્યાં સુધી એટલું કહી હાસિક નોંધ લેવા ગ્ય બનાવ બન્યાનું જણાયું ન શકાય કે, તે નં. ૨૨ ને પુત્ર હોઈ, તેના મરણ બાદ હોવાથી આગળ વધવાનું જ રહે છે. માત્ર એટલું ગાદીના હક્કદાર વારસ હતે. વળી તેના જન્મ સાથે સામાન્ય નિયમને આધારે કહીશું કે રાજા હાલની જે કેટલીક આખ્યાયિકા સંકળાયેલી જણાઇ છે તે પાછળ તરત જ મંતલક ગાદીએ બેઠા છે. તથા નં. ઉપરથી તેને દૈવપ્રસાદી તરીકે લેખવો પડશે. આવી ૨૨વાળા ચકારની પછી નં. ૨૭વાળા શીવસ્વાતી આખ્યાયિકાઓમાંનું પુરાણોમાંનું એક ઉદાહરણ જે આંધ્રપતિ બન્યો છે. એટલે નં. ૧૯ તે, નં. ૧૮નો ક્યારનુંયે ઉદ્ધત કરવામાં આવ્યું છે તેને તથા એક પુત્ર અને નં. ૨૩ તે નં. ૨૨ નો પુત્ર થતું હશે! બીજી આખ્યાયિકાનો સાર આ પ્રમાણે છે. વચ્ચેના નં. ૨૦ ને ૧૦ સાથે તથા નં. ૨૨ ને ને. પહેલાં દીપકર્ણિ નામે વિખ્યાત બનેલ એક ૨૧ સાથે કે નં. ૧૯ થી ૨૨ સુધી અંદરોઅંદર શું બળવાન રાજા થઈ ગયે..... સંબંધ હશે તે વિષે કાંઈ જણાયું નથી. તેમજ અન- ...તેને સ્વપ્નમાં ભગવાન શંકરે આ પ્રમાણે કહ્યું: માન કરવાને કાંઈ વિગત હાથ લાગતી નથી. પરંતુ તું જંગલમાં સિંહ પર બેઠેલા એક કુમારને જ્યારે તેમનો રાજ્યકાળ અતિ અ૮૫ સેમી નાંધાયો જોઈશ. તેને લઈ તું ઘેર પાછા ફરજે અને તે તારો છે, ત્યારે એટલું જ અનુમાન દોરી શકાય કે, નં. પુત્ર બનશે.” ૨૦-૨૧ વાળાઓ ભાઈઓ થતા હશે અને નં. ૨૧ આ સ્વપ્નને યાદ કરતે રાજા સહર્ષ બન્યા. નો અધિકાર કેવળ છ માસ પર્યત નભી રહ્યો છે કાઈક વખતે શિકારમાં મગ્ન બનીને તે દૂર જંગલમાં એટલે તેનું મરણ અકસ્માતથી થવું હોવું જોઈએ. ચાલ્યો ગયો, ત્યાં તે રાજાએ . ખરા બપોરે પધ અને ન. ૨૨ વાળા કાં તેનો પુત્ર હોય; પરંતુ વિશેષ સરોવરના તીરે તેજથી ઝળહળતા એક સિંહારૂદ્ધ સંભવે તો તે પણ નં. ૨૦-૨૧ની પેઠે નં. ૧૯નો બાળકને જોયો. તે વખતે સ્વપ્નને યાદ કરી રાજાએ પુત્ર હોવાનું માનવું પડે છે. ગમે તે સગપણ સંબંધ જળ પીવા જતાં સિંહને એક બાણુથી મારી નાખી તેમની વચ્ચે પરસ્પર અસ્તિત્વ ધરાવતું હોય, પરંતુ બાળકને તે પરથી ઉતારી લીધું. તે વખતે તે સિંહ તેઓ ચારે કેવળ નામધારી નીવડ્યા છે, અને નં. પિતાનું સિંહસ્વરૂપ તજી મનુષ્ય રૂપે પ્રગટ થયો. ૨૨ના મરણ બાદ ને. ૨૩ ગાદીપતિ બન્યો છે. રાજાએ તેને એમ કેમ બન્યું તે પૂછતાં તેણે જવાબ એટલું વંશાવળીથી ચોક્કસ માનવું રહે છે. આ કેઃ (૨૩) શીવસ્વાતિ હે રાજા, હું કુબેરને મિત્ર સાત નામે યજ્ઞ ઉપરા ઉપરી ચાર રાજાઓનું ગાદીપતિ બનવું છું. પૂર્વે મેં ગંગામાં સ્નાન કરતી એક ઋષિકન્યાને (૧) તેને જન્મ દેવપ્રસાદિત ગણીએ તો આખ્યાયિકા (૨) યુગપુરાણની એક આખ્યાયિકા કેવી છે તે માટે વર્ણિત કન્યા સાથેનું લગ્ન તેના પિતાએ કર્યાનું ગણવું પડશે. ઉપરમાં પૃ.૨૦૨ થી ૨૦૭ સુધીના બુદ્ધિપ્રકાશ' દૈમાસિકઅને તેણે જ તે કન્યા સાથે લગ્ન કર્યાનું ગણાય છે, તેની પાછળ માંથી ઉતારેલા પાંચ ફકરાઓ જુઓ. ગાદીએ આવનાર નં. ૨૪ જન્મ દેવપ્રસાદિત ગણવો પડશે. (૩) જુએ ૨૦ કથાસરિતસાગર. Page #284 -------------------------------------------------------------------------- ________________ ત્રયોદશમ પરિચ્છેદ ] શીવસ્વાતિ; તેને રાજ્યકાળ તથા આયુષ્ય [ ૨૫૭ નીરખેલી. તે પણ મને જોઈને કામ વિષ્ફળ બની. કામથી વિહ્વળ બનેલા શેષ નામે એક કડવાસી મેં તેને ગાંધર્વ વિવાહથી મારી પત્ની બનાવી. તે નાગરાજે ફંડમાંથી બહાર નીકળીને, મ પ્રસંગે તેના ભાઈઓને આ ખબર પડતાં તેમણે કરીને તેની સાથે બળાત્કારપૂર્વક રતિક્રીડા કરી. કોધિત થઈને અમને શ્રાપ આપ્યો કે, “તમે બંને નાગરાજનું શરીર ધાતુરહિત છતાં ભવિતવ્યતાના સ્વેચ્છાચારીઓ સિંહરૂપ બની જાઓ.” તે મુનિઓએ યોગે વીર્યસંચારથી તે વિધવાને ગર્ભ રહ્યો. ને પછી તે શાપની અવધી, સ્ત્રીને માટે પુત્રજન્મ પર્યત ને પિતાનું નામ દર્શાવીને “સંકટના સમયે મારું સ્મરણ મારા માટે તારા બાણના આઘાત પર્યત કહી. તે કરજે' કહી તે નાગરાજ પાતાળલોકમાં ચાલ્યો ગયો.” પછી અમે સિંહયુગલ રૂપે રહેવા લાગ્યા. તે પછી એટલે કે પૈરાણિકમતે આ હકીકત નં. ૨૩ના જન્મને તે ગર્ભિણી બનીને પુત્રને જન્મ આપનાં પટાઈ અને જૈનમતે નં. ૧૮ના જન્મને લાગુ પડે છે. બીજી ગઈ. આ પુત્ર મેં અન્ય સિંહણીઓના દૂધથી ઉછેર્યો વસ્તુસ્થિતિ એમ કહે છે કે, જે સંવત્સર શકસંવતને અને અત્યારે તારા બાણથી હણાયેલો હું પણ શાપ નામે પ્રચલિત છે અને મુખ્યપણે દક્ષિણહિંદમાં, તેમાં નિતુક્ત બને છું.” આ ઉપરથી માનવું થાય છે કે પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં વિશેષ જાણીતું છે તેની તે શંકર ભગવાનનું કપાપાત્ર છે અને તેથી તેનું નામ ઉત્પત્તિ બ્રાહ્મણકુળમાં જન્મેલ રાજાથી થવા પામી છે; શીવસ્વાતિ બંધબેસતું પણ ગણાય. જ્યારે જેન- અને બ્રાહ્મણકુળ એટલે સામાન્યરીતે શીવભક્ત જ ગ્રંથાના કથનમાંનુ અવતરણુ વાચકની વિચારણું તે ગણાય. જેથી શકસંવતની ઉત્પત્તિ સાથે બંધબેસતું માટે રજુ કર્યું છે તે ઉપરથી, તે રાજા હાલને અનુ- જે કઈ નામ ગણી શકાય, તો તે રાજા હાલના લક્ષીને હોય એમ દીસે છે. જેનો અર્થ આ પ્રમાણે કરતાં રાજા શીવસ્વાતિનું વધારે શક્ય છે. ત્રીજી થાય છે. સ્થિતિ એમ છે કે શકસંવતની આદિ ઈ. સ. ૭૮થી “એક વખતે બે વિદેશી બ્રાહ્મણો ત્યાં (પ્રતિષ્ઠાન થયાનું મનાયું છે, એટલે શાલિવાહન હાલને બદલે પુરમાં) આવીને, પિતાની વિધવા બહેનની સાથે, રાજા શીવસ્વાતિનું મરણ, તે સાલમાં ઠરાવાય તે એક કુંભારની શાળામાં રહેવા લાગ્યા. તેઓ ભિક્ષા સુમેળ સધાતો જણાય છે.વળી ઈતિહાસકારોએ કીર્તિ માગીને અને તે ભિક્ષા પિતાની બહેન પાસે લાવી, ઉજવળ કર્યાનો પણ ગૌતમીપુત્ર રાણી બળશ્રીને તેનું ભોજન બનાવીને પોતાના દિવસ નિર્ગમન કરવા નાસિક લેખ . ૭ (જુઓ પંચમ પરિચ્છેદ) આ લાગ્યા. એક દિવસે તેમની તે બહેન જળ ભરવાને રાજાને આશ્રયી હોવાનું માની લઈ, તે જ હકીકત ગોદાવરીએ ગઈ. ત્યાં તેનું અપ્રતિમ સ્વરૂપ જોઈને, ધ્યાનમાં રાખીને, એમ ઠરાવ્યું છે કે, તે સમયના ૪ શીવાસ્વાતિ સાથે મેધસ્વાતિ શબ્દ સરખાવો. મેધ- હિત મા મચેડુ સા સોવિંઝયો રવા કરારનાથ સ્વાતિ જેમ જૈનમતાનુયાયી વિશેષ સંભવે છે તેમ શીવાસ્વાતિ નોટાવી જરા | તા: હવામગતિ નિરૂધ્ય મરભલે વૈદિક મતાનુયાયી વિચારાય, છતાં શીવ કલ્યાણ, મેક્ષ વાવશોત્તવાણી રોષો નામ નાગરાની હૃાાર્થિવ તેવા અર્થમાં જૈન ધર્મમાં તે વપરાયલું જોયું છે જેથી વિદ્યુત મનુષ્યayતયા સઇ પઢારિ નમોહિશીવસ્વાતિ જૈન સંપ્રદાયનું નામ હોવાનું પણ કહી શકાશે. मकलयत् । भवितव्यताविलषितेन तस्याः सप्तधातु रहि૫. જે અસલ કથન ચતુર્વિશતિ પ્રબંધમાં આ તા િતચ રિવ્યાપા ગુરૂવાર હાર જમવાનમપ્રમાણે છે – भवत् । स्वनामधेयं प्रकाश्य व्यसनसङ्कटे मां स्मरे. तत्र चैकदा द्वौ वैदेशिक द्विजो समागत्य विधवया रित्यभिधाय च नागराजः पाताललोकगमत् । स्वना साकं कस्यचित् कुम्भकारस्य शालायां तस्थिवांसौ। (૬) જુઓ, જ, . . ર. એ. સે. (નવી આવૃત્તિ Swā વિષાય દાન વસુનનીય તજીતાણાયન રમવા પુ. ૩, મિ. બબ્બે લેખ) " | Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] [ એકાદશમ ખડ આંધ્રપતિએ શકપ્રજાને હરાવી, રાજપાટ જે થાડા સમય માટે અન્યસ્થળે ખસેડવું પડયું હતું તે પાછું અસલની જગ્યાએ આપ્યું હતું; એક વખતે ફેરવવું પડયું, અને પાછું તે સ્થાને લાવ્યા, તે ખેની વચ્ચે જે કાળ પસાર થઈ ગયા તે દરમિયાન, તેની અધિપતિ– શકપ્રજાએ તેમાં અનેક નવાજુની કરી નાંખી હતી, જેની મરામત કરવી જરૂરી હતી. તેથી જે નવું સ્વરૂપ તે નગરે પછીથી ધારણ કર્યું હતું તેનું નામ નવનગર કહેવાયું. જો કે ખરા વિજય તેા શકપ્રજા ઉપર કેટલાય વખત ઉપર મેળવી ચૂકાયા હતા. પરંતુ નગરની દુરસ્તી કરાવતાં ચાર પાંચ વર્ષના ગાળા પડયા હેાવાથી, જ્યારે ગાદીની પુનઃસ્થાપના નવનગરે(જેતે તેમણે પૈઠણનું ખીજું નામ અપાયાની કલ્પના ઉભી કરી છે) કરાઇ ત્યારે ઈ. ૭૮તા સમય હતેા. તે ઉપરથી તેના સ્મારક તરીકે તે સાલ પસંદ કરવામાં આવી છે. આ પ્રસંગ સાથે અને આ પ્રમાણે, શકસંવતની ઉત્પત્તિના સંબંધ જોડી કઢાયા હાય એમ વિદ્વાનોએ લેખ્યું છે. આવા ભિન્ન ભિન્ન પ્રસંગો શકસંવતની ઉત્ક્રાંત્ત સાથે ઉપરના પરિચ્છેદે એમ સાખિત કરવામાં આવ્યું છે કે ‘શકશાલિવાહન'ના શબ્દપ્રયાગને શકસંવત્સરની સ્થાપના સાથે સંબંધ નથી. કેમકે બન્નેને સમય જ જુદો છે. તેમ ખીજી બાજુ એમ સિદ્ધ કરવામાં આવ્યું છે કે, ઈ. સ. ૭૮ કૈં જ્યારે શકસંવત્સરની આદિ થયેલ માનવામાં આવે છે, તે સમયે જે રાજા આંધસામ્રા જ્યને વિધાતા હતા તેણે, જ્યાં સુધી ઇતિહાસ સાક્ષી પૂરે છે ત્યાં સુધી કાઇ પણ શક–સંવતના પ્રવર્તનમાં જરૂરી ગણાતાં એ મુખ્ય ઉદ્ભવ કારણેા–રાજદ્વારી કે ધાર્મિક દૃષ્ટિરૂપમાંનું એક, પ્રાદેશિક વિજય મેળવ્યાનું કે ધાર્મિક ક્ષેત્રે મહત્વનું કાર્ય કરી ખતાવ્યાનું જણાયું નથી, જો કે સાથે સાથે એમ પણ કહેવાયું છે કે,૭ ‘યુધિષ્ટિરો, વિમ, શાહિયાયની તસો રૃપઃ સ્થાઢિનચામિનંન:। તતતુ નાપાર્કુન મૂતિઃ નૌ વળી પટેલે રાહારજા: શ્વેતા | કલિયુગમાં, યુધિષ્ઠિર, વિક્રમ, શાલિવાહન થશે; તે બાદ વિજયા સંયુક્ત થયેલ હાવાથી, મૂળ આખ્યાયિકાઓને એકનેભિનંદન રાજા થશે, પછી નાગાર્જુન અને છઠ્ઠો કહ્કી. ખલે બન્ને રાજાએ (હાલ તથા શીવસ્વાતિ) સાથે સંબંધ ધરાવતી અમે ગણી લીધી છે. સંશાધન થતાં થતાં આખરીયે જે ઠરે તે ખરૂં. આ રીતે શીવસ્વાતિના જન્મને પણ દેવપ્રસાદિત ગણતાં, તેનું આયુષ્ય નાની ઉમરનું અયેાગ્ય લેખાશે. તેથી પુરાણિક ગ્રંથમાં તેને રાજ્યકાળ નાના લખેલ હાવા છતાં, ૪૩ વર્ષ જેટલા દી સમયી બનાવી તેને અંત ઈ. સ. ૭૮માં લઈ જવે! અને સહીસલામત લાગ્યા છે. આ છએ શક અથવા સંવતના પ્રવર્તા ગણુાશે.” એટલે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, શું આ પરાપૂર્વથી ચાલ્યું આવતું કથન બરાબર નહીં હાય ! વારંવાર આપણે કહેતા આવ્યા છીએ કે, જ્યારે જ્યારે પૂર્વાંચાર્યનું કથન વર્તમાનકાળની માન્યતા સાથે મેળ ખાતું ન દેખાય ત્યારે ત્યારે તેમને એકદમ અજ્ઞાન ઠરાવવા કરતાં, આપણી મતિની જાડથતાને અંગે આ લેખનમાં તેમનું દૃષ્ટિબિંદુ સમજાતું નથી, એ વિશેષ સંભવિત ગણવું. આ નિયમ આધારે આ કિસ્સામાં પણ કાં તેમ બનવા પામ્યું નહીં હાય ? જો શાલિવાહનના સંબંધ બરાબર જોડી શકાતા ન હોય તેા, જે પુરૂષને આપણે શાલિવાહન ઠરાવીએ છીએ તેને બદલે અન્ય વ્યક્તિ જ તે હાય, અથવા જે સ્થાને અનુક્રમમાં તેને આપણે મૂકયા છે ત્યાંથી તેને ખસેડીને ઇ. સ. ૭૮ ની સાલમાં તે આવે તેમ ગેાઠવવા જોઇએ. આ બન્ને શકપ્રવર્તન વિશે ત્યારે શુ? શકપ્રવર્તન વિરો ત્યારે શું? આખ્યાયિકા ઉપરથી સામાન્ય મત એવા બંધાય છે, કે તે બહુ નાની ઉમરે ગાદીએ આવ્યેા છે. પરંતુ તેર ચૈાદ વર્ષીની જે યિત્તા તે સમયે રાજધુરા ગ્રહણ કરવાની મનાતી હતી. તે ઉમરે તેને રાજ્યાભિષેક થયે: ઢાવાનું માની લેવાય તા તેનું મરણુ લગભગ ૬૦ વર્ષની ઉમરે થયું ગણવું પડે છે અને સ` સંયેાગામાં તે વાજખો પણ લેખાશે. (૭) પુ. ૪, પૃ. ૯૫: તથા જ. ખ, વ્રૂં. ર. એ. સા.પુ. ૧૦, પૃ. ૧૨૭ Page #286 -------------------------------------------------------------------------- ________________ શક્રપ્રવર્તન વિશે ત્યારે શુ? [ ૨૫૯ ઉપર વર્ણવેલી એક પ્રકારની સમસ્યાની વિચારણાથી, જેમ શાલિવાહનને પદચ્યુત કરી શકાતા નથી તેમ અન્ય રીતે પણ તે જ સ્થિતિને વળગી રહેવાનું સાબિત કરી શકાય છે. રાણી ખળશ્રીના શિલાલેખથી તેના પુત્રને ગૈાતમીપુત્ર અને પાત્રને વાસિષ્ઠીપુત્ર તરીકે ઓળખાવાયા છે. સામાન્ય નિયમ એવા ગણાય કે પુત્ર પછી પાત્ર જ ગાદીએ આવે છે, છતાં ન બનવાનું પણ ખતી જાય છે. (જેમ નં. ૨ આંધ્રપતિ પછી તેને પુત્ર ન બેસતાં તેના કાકાના રાજ્ય અમલ વચ્ચે ચાલી ગયા છે). એટલે તે સ્થિતિ પણ આપણા લક્ષ અહાર જવી ન જોઇએ. મતલબ કે બળશ્રીના પુત્ર અને પાત્ર વચ્ચે કાઈ તૃતીય વ્યક્તિ રાજપતિ તરીકે આવ્યેા છે કે નહીં તે સ્થિતિ પણ વિચારવી જોઇએ. પરંતુ અહીં તે શિલાલેખની હકીકતથી જ સ્પષ્ટ થાય છે, કે તેના પુત્ર પુછી તેના પાત્ર જ, કાંઈ અંતર પડયા વિના અથવા સળંગ અનુક્રમે ગાદીએ બેઠા છે. તેથી રાણી અળશ્રીએ પાતાના પુત્રને શક પ્રજાનું નિકંદન કાઢી “શાતવાહનની કીર્તિને ઉજ્વળ કરનાર” તરીકે મનાવ્યે છે. તેમ પુરાણકારે પણ પ્રજાની સાથે યુદ્ધમાં ઉતરીને મારી નાંખનાર શાત રાજાનું મૃત્યુ, શારિ વિક્રમાદિત્યે શકને હરાવ્યા બાદ દશ વર્ષે થયાનું જણાવ્યું છે (પુ. ૪, પૃ. ૨૦). આ સ` હકીકત ઉપરથી રાણી અળશ્રીના પુત્ર કે જેણે શક પ્રજાનું નિકંદન કાઢી નાખ્યું ને જેનું મરણુ ઈ. સ. પૂ. ૫૭ (શકારની જીતના સમય) ખાદ દશ વર્ષે નોંધાયું છે તે શાત રાજાને જ શાતવાહનની કીર્તિને ઉજવળ કરનાર અને શકાર વિક્રમાદિત્યના સહાયક તરીકે લેખવા રહે છે. અને તેને તેમ ગણી, તેની પાછળ ગાદીએ આવનારને– ખળશ્રીના પાત્રને ઈ. સ. પૂ. ૪૭ થી શરૂ કરી ૬૫ વર્ષીનું રાજ્ય ભાગવી ઇ. સ.૧૮માં મરણ પામતા લેખવે રહે છે. જો આમ થાય તા જ જૈન સાહિત્યગ્રંથેામાં સૂચવેલા, આર્યખપુટ, પાદલિપ્તાહિના સર્વ પ્રસંગાના સમયાનુક્રમ સચવાઈ જાય છે. જેમ શિલાલેખના (૮) વિશેષ શિલાલેખી પુરાવા માટે ન, ૧૮ના વૃત્તાંતમાં ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજૂતિવાળા પાયગ્રાફ જીએ, યાદશમ પરિચ્છેદ 1 સ્થિતિના વિકલ્પે આપણે વિચારી જોઇએ. પુરાણકારાએ કવિશુણાયના સમકાલીન તરીકે અથવા તેના આશ્રયદાતા તરીકે જેને કુંતલ ઉર્ફે શાલિવાહન ગણાવ્યા છે. તેને જ આપણે પણ શાલિવાહન ગણાવ્યા છે. વળી તેમાં આપેલ અને એળખાવેલ તેના ખીજાં સગાં સંબંધીતે આપણે પણ તે જ નામથી ઓળખતા થયા છીએ. એટલે સર્વેનાં નામઠામ, તથા અરસપરસનાં સગપણ સંબંધ મળી રહેતાં જણાય છે; જેથી ફ્રાઈ અન્ય વ્યક્તિ તરીકે તેને ગણી લેવામાં આવ્યે। હાય તે પ્રકારની ભૂલ તા થતી નથી દેખાતી. હવે તેને સમય ઈ. સ. પૂ. ૪૭ થી ઈ. સ. ૧૮ જે હરાવ્યા છે તેને બદલે તેના રાજ્યના આરંભ કે અંત ઈ.સ.૭૮ માં થયા સંભવે છે કે કેમ તે પ્રશ્ન વિચારીએ. સામાન્ય રીતે શકની સ્થાપના તેના પ્રવર્તકના (જો રાજા `હાય તે રાજ્યકાળના અને ધર્મોપદેશક હાય તેા તેના જીવનના ) અંત સમય સાથે જ સંકલિત થયેલ હાય છે. એટલે તે નિયમને અનુસરીને જો રાજાશાલિવાહનના રાજ્યના અંત ઈ. સ. ૭૮ માં આવ્યા હાય તે તેનું રાજ્ય ૬૫ વર્ષ પર્યંત ચાલ્યું હાય તા, તેનું ગાદીએ એસવું ઈ. સ. ૧૬ની આસપાસમાં માનવું રહેશે. અને તેમ બંધ બેસતું કરવા માટે, જે જૈનાચાર્યા, આખપુર, પાદલિપ્તસૂરિ તથા મંત્રાદિ સિદ્ધિના પ્રણેતા પંડિત નાર્ગાઈન અને ાકારિ વિક્રમાદિત્ય તેમના સમકાલીન તરીકે સાહિત્યગ્ર'થામાં અનાયા છે, તે સર્વને મૃત્યુ ખાદ કરીને નવી જીંદગી ધારણ ધરતા બનાવવા પડશે. જેમ અનવું અશકય છે, ઈ. સ. ૭૮માં રાજ્યના અંતને બદલે તેનું રાજ્યારાણુ ગણીએ તેા તેનું મરણુ ૭૮+૬૫ઈ. સ. ૧૪૩ માં થશે. તેમ થતાં તા, ઉપરમાં જે બનાવાની અશકયતા દર્શાવી છે તે વિશેષત: અશકય બની જશે. મતલબ કે સમયની ગણુત્રીએ જે સ્થાને આપણે શાલિવાહનને સ્થાપ્યા છે ત્યાંથી આધાપાછા કરવાથી પશુ તેને શક સંવતની સ્થાપના સાથે સંબંધ ધરાવતા અનાવી શકાતા નથી. Page #287 -------------------------------------------------------------------------- ________________ E ૨૬૦ ] શપ્રવર્તન વિશે ત્યારે શું ? [ એકાદશમ ખંડ પુરાવાઓથી આ હકીકતનું મળતા આવવુંપણું તો ન જ બની શકયું હોય કે, ભવિષ્યમાં અમુક પ્રસંગ. પુરવાર થાય છે, તેમ નં. ૧૭ અને ૧૦ના સિક્કાઓ બની આવશે ત્યારે આ પ્રકારે આમ કરવું છે માટે ઉપરથી પણ તેમને શકારિ વિક્રમાદિત્યના ધર્મબંધુ- અત્યારથી જ રાજા નહપાના સિક્કા એકઠા કરીને એક જ ધર્મના-સહધર્મી તરીકે તેમજ અવંતિપતિઓ સંગ્રહી રાખી મુકે ? એટલે કે સિક્કાના સમય સાથે સંબંધમાં આવ્યા હોવાનું સાબિત થઈ શકે છે. પરત્વેને વિચાર કરતાં પણું આપણે આળેખેલહકીકતને આ પ્રમાણે એક તરેહના નહીં પણ અનેક પ્રકારના ફેરવવાનું અશક્ય છે. પ્રસંગોથી–જે કાઈ ઇતિહાસમાં જણાય છે તે લઈને ચોથી રીત-જેમ સિક્કાના સમયની ગણત્રી તપાસી જીઓ તો પણ તેને તે જ પરિણામ આવી તપાસી જોઈ, તેમ સિક્રાચિત્રો તપાસતાં પણ તેને રહે છે. તે જ પરિણામ આવે છે. નં. ૧૭ વાળા ગૌતમીપુત્ર ત્રીજી રીતે તપાસીએ-નહપાણના સિક્કા ઉપર શીતકરણિના તેમજ નં. ૧૮વાળા વાસિષ્ઠીપુત્ર શાતગૌતમીપુત્રનું મહોરું પાડવામાં આવ્યું છે. નહપાણનું કરણિના સિક્કાઓમાં જે ચિહ્નો કેતરાયાં છે તે મરણ ઈ. સ. પૂ. ૭૪માં સિદ્ધ થયું છે. જ્યારે સ્પષ્ટ રીતે જૈનમતનાં ચિહ્નો છે. અને રાણી બળશ્રીના ગૌતમીપુત્ર શાતકરણિ રાણીબળશ્રીના પુત્રને અથવા આ પુત્ર તથા પૌત્રના શિલાલેખેમાં જે દાન વગેરે શકને, ક્ષહરાટ પ્રજાને (કે જે પ્રજામાં નહપાની ગણના અપાયાં છે તે પણ તે જ ધર્મને પ્રભાવ સૂચવતી થઈ છે) સત્યાનાશવાળી પિતાના સાતવાહન વંશની વસ્તુઓ છે. તેમ નહપાણુ ક્ષહરાટ અને રૂષભદત્ત કીતિને નિષ્કલંકી બનાવનારને, સમય ઈ. સ. પૂ. શકે જે યુદ્ધો નાસિક પ્રાંતમાં આ શાતવાહન ૭રથી ૪૭ને (જુઓ ૧૧મું પરિદ) ઠરાવ્યો છે. વંશીઓ સાથે ખેલ્યાં છે, તેમના ધર્મ, અને શિલાલેખામાં એટલે કે આ બે બનાવ વચ્ચે બહુમાં બહુ આલેખાયેલી હકીકતથી સ્પષ્ટ થઈ જાય છે, કે તેઓ ર૭ વર્ષનું અને ઓછામાં ઓછું બે વર્ષનું અંતર પણ તે જ ધર્મના અનુયાયીઓ હતા. શાતકરણિના છે. એક રાજાના સિક્કા ચલણમાંથી હજુ અદમ્ય જીવન પ્રસંગની વાસ્તવિકતા પણ સિકકાઓ, શિલાલેખો થયા ન હોય ત્યાં જ તે સર્વને એકત્રિત કરી તથા ગ્રંથસાહિત્યના પુરાવાઓથી તે જ ધર્મના હોવાની ટંકશાળમાં તેના ઉપર બીજી છાપ પાડી લીધી સમજી સાબિત થઈ જાય છે. આ પ્રમાણે ચારે બાજુએથી. શકાય છે. કહેવાની મતલબ એ છે કે, એક પ્રકારના ગમે તે પ્રકારના પુરાવા લઈને, કસેટીએ ચડાવી સિક્કા ઉપર જ બીજા પ્રકારની છાપ પાડવી હોય તે, જુઓ પરંતુ એકને એક જ છેવટ આવીને ઉભું રહે છે. તે જેટલામાં પ્રચલિત હોય તેટલામાં જ કરી લેવું એટલે નિશ્ચયપૂર્વક–જરાપણ શંકારહિત-માનવું પડે છે સૂતર છે. પરંતુ જે ઈ. સ. ૭૮માં શકપ્રવર્તક કે જે નિર્ણયો ઉપર આપણે આવ્યા છીએ તે શાલિવાહનને મરણ પામેલો ગણાય, તો તેને રાજ્યા. સત્ય જ છે. ભિષેક ઈ. સ. ૧૩માં અને તેના પુરોગામીને ઇ. સ. આ પ્રમાણે સમયની ગણત્રીઓને, અનુક્રમની પૂ. ૧૨માં થયું હોવાનું ગણે રહેશે. અને તે સમયે ગણત્રીઓને,કે અતિહાસિક પ્રસંગો જે બન્યાનું નકળી નહપાને તો મરી ગયા પણ લગભગ ૬૦ થી ૬૫ આવે છે તે સર્વની ગણત્રીઓને, જૈન તથા વિદિક વર્ષ થયાં કહેવાય. તે તેટલા સમયના અંતરે તેના સાહિત્યગ્રંથોમાં વર્ણવાયલી હકીકત સાથે બંધ સિક્કાઓ ને વીણીવીણીને એકત્રિત કરવા ને પછી બેસતો મેળ સધાઈ જાય છે. છતાં વાદ કરવાની તેના ઉપર છાપ પાડવી શકાય છે ખરી ? વળી એવું ખાતર એક બે મુદ્દા જે તદ્દન અશકય છે તેની (૯) વર્તમાનકાળે આપણે અનુભવ એ થાય છે કે, એક અંત સુધી બહુમાં બહુ તે ચાલે છે. તે બાદ તેને સમયના સિકા તેની પછી ગાદીએ આવનારના રાજ્યના રાજહુકમથી જ પાછા ખેંચી લેવામાં આવે છે, Page #288 -------------------------------------------------------------------------- ________________ ત્યારે શકપ્રવર્તક કાણ અને શા માટે? યાદશમ પરિચ્છેદ્ધ ] ચર્ચા પણ કરી લઇએ કે જેથી અવનવા વિચાર કરવાને સ્થાન રહે નહીં. આપણને સુવિદિત છે કે પ્રાચીન સમયના ગ્રંથામાં ફાવેતા જૈન, વૈદિક કૅ બૌદ્ધસંપ્રદાયના લ્યા-જે પ્રમાણે વર્ણન કરાયાં છે, તે જેવાં છે તેવાં ને તેવાં સ્વીકારી લેવાં ચેાગ્ય તા નથી જ, તે તેથી જ સંશાધનના કાર્યમાં મુશ્કેલીએ ઉભી થયા કરે છે. એ જ પ્રમાણે જૈનસાહિત્યગ્રંથમાં આશાલિવાહન રાજા સંબંધી જે કથાનકા લખાયાં છે તેનેા કેવળ વાચનાર્થ જ કરાય. તા એવા નિ નીકળે છે કે, શાલિવાહન રાજા અને કુંતલ ખન્ને ભિન્ન વ્યક્તિ છે, એટલું જ નહીં પણ શાલિવાહનની પછી જ કુંતલ થયા છે ત્યારે પુરાણકારાની માન્યતા પ્રમાણે ( જુએ પૃ. ૨૭ માં પાછંટર સાહેબ શાષિત વંશાવળી) કુંતલનું સ્થાન શાલિવાહનની પૂર્વે છે. અને જ્યાં મભિન્નતા હોય ત્યાં એમને એમ તે સ્વીકાર ન જ કરી લેવાય. તેમજ કુંતલને શાલિ વાહનની પાછળ લેવા જતાં તેના સમકાલિક તથા આશ્રિત એવા કવિગુણુાઢત્વનું સ્થાન ફેરવવું પડશે. જ્યાં એકનું સ્થાન દ્યૂત કરાય ત્યાં બીજી પણ અનેક અસંગતતા ઉભી થાય. એટલે પરિણામ એ આવે કે ધરમૂળથી સર્વે પરિસ્થિતિને વિચાર કરવા જ પડે. તેને બદલે તે અશકયતાના વિચાર કરવાનું માંડી જ વાળવું તે બહેતર થઈ પડશે. બીજી અશકયતા જે વિવાદ ખાતર વિચારવી રહે છે તે એ કે, સિક્કા ચિહ્નો જૈનમતનાં હાવાનું જે લેખવ્યું છે અને જે ઉપરથી અનેક અનુમાના તારવીને પરસ્પર મળતાં બતાવાયાં છે તેને બદલે તેને જ વૈદિક મતના ગણી લેવાય તા ક્રમ ? પ્રથમ તા વિદ્વાનને ખાટા પાડયા કહેવાશે; છતાં સંશેાધનના વિષય જ એવેા છે કે, એક વખત નિશ્રિત થયેલી વસ્તુ, વિશેષ સખળ આધારપૂર્વક સામગ્રીના આવિસ્કાર થતાં, ફેરવાઇ જાય છે તેમ આ સિક્કાચિહ્ન સંબંધે વિદ્વાનનું મંતવ્ય પણ ફેરવવાને વાંધા હાઇ ન જ શકે. પરંતુ તે માટે આધાર કે દલીલ તેા જોઇએ જ ને ? વળી જો શાતવહન વંશી સિક્કાઓનાં ચિહ્નોને વૈદિક ઠરાવાય તે તે ચિહ્નાના આધારે નહપાણુને, ચઋણુને, રાજીવુલને [ ૨૬૧ ઇ. છે. તે પણ વૈદિક જ લેખવા રહેશે જ્યારે તેના જ શિલાલેખમાં કાતરાયલા શબ્દો અને હકીકતને લઇને તે તેમને અવૈદિક કહેવા પડે છે. આ પ્રમાણે શિલાલેખની અને સિક્કાઇ હકીકતને પરસ્પર વિરૂદ્ધ જનારી ઠરાવવાથી અનેક મુશ્કેલી ઉભી થવા પામશે. તે। તેવી અકલ્પ્ય મુશ્કેલીઓના પરિપાક નિપજાવવા કરતાં, જે અશકયતા માની લેવાયા તે બધું બનવા પામે છે તેને જ કાં, પડતી ન મૂકીએ? એટલે કે જે ચિહ્નાને આપણે જૈનધર્મનાં હાવાનું મનાવ્યું છે–સાબિત કર્યું છે-તે તે જ પ્રમાણે છે તેને તેમજ રહેવા દઈને આગળ વધવું. આ પ્રમાણે અશકય વસ્તુસ્થિતિના વિવાદનું પરિણામ સમજી લેવું. આખીયે ચર્ચાના સાર એ થયા કે શક સંવતની આદિ ઈ. સ. ૭૮ માં જેમ મનાઈ છે તેમજ ગણવામાં આવે તે તે સાથે નં. ૧૮ વાળા શાલિ વાહન હાલ રાજાને કાઈ રીતે સંબંધ નથી, પરન્તુ શકય છે કે, તેની પછી આવનાર કાઈ રાજાએકદાચ નં. ૨૩ મા એ–તે ચલાવ્યો હાય કે તેની પ્રજાએ તેના કાષ્ટ મહાકાર્યની યાદગીરી જાળવવા ચલાવ્યેા હાય. ઉપરમાં આપણે જોઈ ગયા છીએ કે, આખ્યાયિકાની રૂઈએ રાજા હાલ અને રાજા શિવસ્વાતીના જન્મ સાથે દૈવી સંયેગા જોયાએલા છે. એટલે તે એમાંથી એકને શક સંવતના ઉદ્ભર સાથે . સંબંધ હાઇ શકે. પરંતુ રાજા હાલ વિશે અનેક પ્રકારે વિચાર કરી જોતાં, ક્રાઇ રીતે તેના સંબંધ સંભવિત બનાવી શકાતા નથી જ. એટલે હવે વિચાર કરયેા રહ્યોકેવળ નં. ૨૩ વાળા શિવસ્વાતીના જન્મને. દૈવી સંયેાગમાં જન્મ થવા તે ભાવી કારકીર્તિનું પ્રતિક તેા છે જ પરંતુ જ્યાં સુધી તેવા બનાવ ખરેખર અન્યાનું નોંધાયું ન હાય, કે તેમ બન્યું હ।વાની શેાધ સાંપડે નહી, ત્યાં સુધી કેવળ જન્મ વિશેની આખ્યાયિકા ઉપર જ મદાર બાંધીને સંતાષ પકડી રખાય નહીં. અનાવ એ પ્રકારના હાઈ શકે છે. રાજદ્વારી અને ધાર્મિક અથવા ત્યારે શકપ્રવર્તક કાણુ અને શામાટે ? Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] શકસંવત પ્રવર્તક કયા ધર્મને અનુયાયી? [ એકાદશમ ખંડ સામાજીક મિશ્રિત ધાર્મિક વિદ્વાનોએ રાજદ્વારી નજરે રહેતું હોય છતાં, જ્યારે સર્વ વિદ્વાન અને ગ્રંથકાર આ પ્રસંગને વિચારી લઈ, પૃ. ૨૦૭ માં જણાવ્યા શક સંવતની સ્થાપના ઈ. સ. ૭૮માં રાજા હાલ પ્રમાણે પૈઠણ-નવનગરની સ્થાપનાને શક પ્રવર્તકની શાલિવાહનના હસ્તે–સમયથી થયાનું બુલંદ અવાજે નિમિત્તભૂત માન્યો હતો. પરંતુ તે કેવળ કલ્પના જ બાકાર જાહેર કરે છે ત્યારે તેની અવગણના છે તે આપણે તેવા અનુમાનના જન્મદાતા શિલાલેખ કરવી તે એક ધૃષ્ટતા જ લેખાય; વિક્રમસંવત્સર નં. ૧૪ માં વપરાયેલા શબ્દોનો અનુવાદ કરવામાં પરત્વે જેમ અઘપિ ફેલાઈ રહેલી અનેક માન્યતાનેજે રીતે ભૂલો થવા પામી છે તેને સ્પષ્ટીકરણ કરતાં જેવી કે તેના કર્તાના સમય વિશે તેમજ એક વખત સમજાવ્યું છે. એટલે શકપ્રવર્તનના કારણમાંથી રાજ સ્થાપન થયા પછી કેમ અટકી ગયો હતો અને વળી કારણના પ્રસંગને દૂર રાખવો પડે છે. પછી વિચા. લાંબે કાળે સજીવન થયા હતા ઈ. ઈ. સર્વ-ઉકેલ રવો રહ્યો ધાર્મિક પ્રસંગ. જયાં સુધી માહિતી મળે જૈન પ્રમાણેની મદદથી આણી શકાય છે, તેમ આ 1 સુધી તે એક જ પ્રસંગ નોંધાયું છે કે જેને શક સંવતસર સંબંધમાં પણું તેના પ્રમાણેથી થશે સંબંધ જોડી શકાય; અને તે પ્રસંગ બ્રાહ્મણોથી કરાતા મેળવી શકાશે એવી ઉમેદ અમે સેવી રહ્યા હતા પરંતુ યોમાં સિંહલદ્વીપના ઑછો તરફથી નંખાતી મુશ્કે- તેમાં ફાવ્યા નથી તેટલે દરજજે દિલગીરી દર્શાવવી લીઓના નિવારણરૂપે શંકર ભગવાનની પ્રસાદીરૂપ જેનો રહે છે. અન્ય વિદ્વાને હવે આ બાબતમાં વિશેષ જન્મ થયો હતો અને જેણે સિંહલદ્વીપ જીતી પ્રકાશ પાડે એટલી અભ્યર્થના સાથે વિરમીશું. લઈ ત્યાંના કે વચ્ચે આવતા પ્રદેશમાંના પ્લેને શક સંવત્સરના પ્રવર્તક વિશે કે તેના સમય વિશે સંહાર વાળી નાંખ્યો હતો તે પ્રસંગ છે. હવે જે તે બનાવે કે આપણે પાકે તાગ લાવી નથી શકયો પરનું આ નં. ૨૩ વાળા સાથે સંબંધ ધરાવતે ગણીએ તે એટલું ચોકકસ છે કે, તેનો તે બાદ પ્રજા પિતાના ધર્મ વિધાન સુખરૂપ કરી શકસંવત પ્રવર્તક ઉપયોગ વર્તમાનકાળે ઉત્તર શકતા થયા મનાય. આ પ્રમાણે વસ્તુસ્થિતિ હોવાનો કયા ધર્મનો હિંદમાં તેમજ દક્ષિણહિન્દમાં મેળ ઉતારાય તેજ નં. ૨૩ વાળાને ધાર્મિક ત્રાસ અનુયાયી? થતો નજરે પડે છે, દક્ષિણહિંદ નિવારણના સ્મરણાર્થે સંવત્સરના પ્રવર્તક તરીકે લેખી કરતાં ઉત્તરહિંદનો વિસ્તાર શકાય; જો કે આ બનાવ તે, રાજા હાલના જીવન મોટો છે છતાં શકને વપરાશ દક્ષિહિન્દમાં વધારે સાથે સંકલિત છે એમ આપણે પૂરવાર કરી બતાવ્યું છે એમ કહી શકાશે. વળી એ માન્યતા એવી સમજડ છે કેમકે તેમાં કુંતલનું નામ સ્પષ્ટ છે, વળી કુંતલના મૂળ કરી બેસી રહી છે કે, ઉત્તરહિન્દમાં જે સમકાલીન તરીકે ગુણાઢયને લેખાવ્યો છે એમ અનેક કુશનવંશી કે અન્ય પરદેશીઓએ આવીને સંવત્સર આનુષંગિક પુરાવાથી નિરધાર કરી શકાય છે તેમજ ચલાવ્યો હતો તેની આદિ પણ ઈ. સ. ૭૮ માં જ રાજા કુંતલ તે હાલ શાલિવાહનનું બીજું નામ છે થઈ હતી અને તેઓને શક પ્રજાના અંશ તરીકે તે નક્કી છે. એટલે સર્વ વર્ણન નં. ૨૩ કરતાં નં. એાળખાવી તેમનાં સંવતને ૫ણું શકસંવતને નામથી ૧૮ વાળા રાજા હાલને જ વધારે લાગુ પડે છે. ઓળખાવ્યું હતું. એટલે ફાવે તો ઉત્તર હિન્દને કે એક જ પ્રસંગ કાંઈ બે વ્યક્તિને લાગુ પડતો ન જ દક્ષિણ હિન્દને ગમે ત્યાંને ઉદ્દભવેલ શકસંવત હોય, બનાવી શકાય. આમાં ખરું શું છે તે વિશેષ મંથન તે પણ–બકે બંને એકજ સંવત છે એટલે તેની આદિ અને સંશોધન માગી લે છે ત્યાં સુધી તે આપણે ઈ. સ. ૭૮ માં જ થયેલ છે. અને આ પ્રમાણે ગણી શકપૂરવાર કરી રહેલ બીનાને જ સત્ય તરીકે સ્વીકારી સંવતનો પ્રચાર સારાયે ભારતવર્ષમાં વિશેષ પ્રમાણમાં લેવી રહે છે. એક વખતે થઈ રહ્યો હતો એમ જણાવ્યું રખાયું આપણું મંતવ્ય ભલે એક પ્રકારે સાબિત થઈ છે, પરંતુ આપણે સાબિત કરી કરી ગયા છીએ કે Page #290 -------------------------------------------------------------------------- ________________ વદશમ પરિચ્છેદ ] શકસંવત પ્રવર્તક કયા ધર્મને અનુયાયી? [ ૨૬૩ ( જુઓ પુ. ૪, કશાનવંશના વૃત્તાંત ) આ પરદેશી ઉત્પત્તિને બ્રાહ્મણધર્મ સાથે જોડી દેવાતી હોય તે પ્રજાના સંવતની આદિ ઈ. સ. ૧૦૩ માં એટલે કે, તે અન્યાય કરનારી કહેવાશે. કેમકે પ્રાચીનકાળે દક્ષિણહિદના સંવત કરતાં ૨૫ વર્ષ મોડી થઈ છે; વર્તમાન સમયની પેઠે ધર્માવલંબનના કેઇ વાડા પડી જેથી તે બંને સંવતને તદ્દન નિરનિરાળા જ માનવા ગયા નહેતા કે અમુક ધર્મનું જ શરણુ અમુકે સ્વીકારવું. રહે છે અને તેમ છતાં પ્રાચીન સમયે કે અત્યારે આ હકીકત દરેક પુસ્તકમાં અને તેમાં ખાસ કરીને ઉત્તરહિન્દમાં પ્રચલિત શસંવતને માનનારા, ભલે પુ. ૧ અને ૨ માં અનેકવાર સ્પષ્ટપણે અને પુરાવા ક્ષેત્રફળ અને સંખ્યાની દ્રષ્ટિએ દક્ષિણદેશમાંના શકને સાથે પુરવાર થતી આપણે નિહાળી છે. એટલે કેવળ માનનારા કરતાં વિશેષ પ્રમાણમાં હોવાનું મનાયા બ્રાહ્મણ કન્યાના પેટે જન્મ ધારણ કરેલ હોવાના કરે, છતાં જેને ખરો શકસંવત્સર કહેવાય છે તેના કારણે જ તેના સ્થાપક વૈદિક ધર્માનુયાયી હતા એમ અનુયાયીઓ તે દક્ષિણહિન્દમાં જ વધારે મળી આવે નિશ્ચયપૂર્વક ઠરાવી શકાય નહીં. બીજી હકીકત એ છે એ વાત નકકી સમજવી. અલબત્ત, પ્રાચીન સમયે નીકળે છે કે, આ શકના સ્થાપક રાજાએ, યજ્ઞ કરતા ખરા શકસંવતને માનનારા ઉત્તરહિન્દમાં નહીં હોય– બ્રાહ્મણોને જે અભક્ષ્ય પદાર્થોના અને અસ્પૃશ્ય હાડઅથવા નહીં હતા એમ કહીએ તો પણ ચાલશે-છતાં માંસાદિ વસ્તુઓના પ્રેક્ષપન કરી, અસુરો તથા વર્તમાનકાળે ત્યાં વસેલી જે સંખ્યા તે શક વાપરતી દાને ત્રાસ આપી રહ્યા હતા તેમાંથી મુક્તિ અપાવી માલમ પડે છે તે, દક્ષિણહિન્દની પ્રજાના સંપર્કમાં હતી; તેથી તેને વૈદિકમતના ઉદ્ધારક જરૂર કહી આવ્યાના પરિણામરૂપે સમજવું રહેશે. ખરી વાત શકાશે. જોકે આ કથન વૈદિકગ્રંથાનું-પુરાણોનું છે; છે કે સંયુક્ત પ્રાંતમાં, અને તેમાંયે ઔધ અને જ્યારે જૈનગ્રંથમાં તેવી કોઈ હકીકત નથી જ એટલે અલ્હાબાદ, કાશી, બનારસવાળા પ્રદેશમાં તેનો વપરાશ એકદમ માની લેવા કરતાં, તેના ઉપર વિચાર કરવાનું ઉત્તરહિન્દના અન્ય પ્રાંતે કરતાં વિશેષ દેખાય છે માંગી લે છે. છતાં તેને મહત્વપૂર્ણ લેખીએ તે પણ પરન્તુ તે સંસ્કૃત ભાષાનાં અને તે અન્વયે પંડિતનાં એ સામે એમ દલીલ લાવી શકાય કે, પિતાની પ્રજાને મૂળ ધામ ગણાતાં સ્થાનોને આભારી છે. આ પ્રકારના કોઈ પણ પ્રકારના ઉપદ્રવમાંથી બચાવી લેવી તે તે સાંપકિક અને વિદ્યાવિષયી તત્વોને લીધે ઉત્તર. દરેક રાજવીનો ધર્મ છે. પોતે કયો ધર્મ પાળે છે તે હિન્દમાં શકસંવતને પ્રવેશ થવા પામ્યો ગણાશે. વસ્તુ સાથે તેને સંબંધ હોય યા ન પણ હોય. જોકે, બાકી તે તેનું જન્મસ્થાન દક્ષિણહિન્દ જ છે ને તે વૈદિકધમ નહોતો એવો, સ્પષ્ટપણે પુરવાર કરતે તેથી જ ત્યાં તેને વાપરનારા વિશેષ પ્રમાણમાં મળી આપણી પાસે મજબૂત પુરા ન હોય ત્યાંસુધી, ઉપર આવતા જણાય છે એમ કહેવું પડે છે. બતાવેલું દૃષ્ટાંત તે પોતે વૈદકી ધર્માનુયાયી હેવાનું એક બીજી એક માન્યતા એવી પ્રસરી રહેલ છે કે, કારણ લખી શકાય છે. આવા ભમપાદક અથવા તે સંવત્સર મુખ્યપણે વૈદિકમતવાળા જ-એટલે કે સંદિગ્ધ અને ગ્રંથસ્થ પૂરાવા કરતાં, વિશેષ વિશ્વસબ્રાહ્મણો જ વાપરે છે કેમકે તેની ઉત્પત્તિ તે ધર્મના નીય એવા શિલાલેખી કે સિક્કાઈ પ્રમાણે શું કહે છે અનયાયીઓને જ આભારી છે. આ માન્યતા સત્ય છે પણ આપણે તપાસી લઈએ. જે અનેક શિલાલેખો. છે કે કેમ તે પણ આપણે તપાસી લઈએ. તેની છે. રેસને પોતાના પુસ્તકમાં ઉતાર્યા છે તે સદાબરા ઉત્પત્તિ, ફાવે તે રાજા હાલ શાલિવાહનને અંગે કે આપણે પંચમ અને ષષ્ટમ પરિચ્છેદે અવતરિત કર્યા છે. રાજા શિવસ્વાતિને અંગે થઈ હોય, પરન્તુ એટલે તેમાંથી તો ઉલટું એમ પ્રતિપાદિત થાય છે કે, આ સત્ય છે કે તે બંનેના જન્મ સાથે જોડાયેલી આખ્યા- શતવહનવંશીઓનો કુળધર્મ જૈન હતા. તેઓ વૈદિક યિકાઓમાં, બ્રાહ્મણકુટુંબની કુમારિકાને નિર્દેશ મતાનુયાયી હોવા વિશે એક પણ મુદ્દો તેમાંથી શે આવે છે જ. આટલી હકીકતને લીધે જ જે તેની જડતું નથી. ઉપરાંત તેમના સિક્કા ઉપરનાં ચિહ્નો Page #291 -------------------------------------------------------------------------- ________________ શકસંવત વૈદિક હાવા વિશે અન્ય પુરાવાઓ [ એકાદશમ ખંડ સાબિતીએ મળી આવે છે. ભિન્નભિન્ન વંશી રાજાઓએ જે અનેક શિલાલેખા કાતરાવ્યા છે તેમાં છેવટે મિતિદર્શીન કરાવવાની પ્રણાલિકા અંગીકાર કરી હોય એમ દેખાય છે. અને તેમની આ મિતિદર્શનની પદ્ધતિના ખારિક નિરિક્ષણ કરવાથી તે કયા વર્ગના કયા, વંશના કે કયા ધર્માંના હશે તેની તારવણી કરી શકાય છે. (પુ. ૪, પૃ. ૮૪થી ૮૫) આ ખાબતના ઈસારા અનેક વખત કરવામાં આવ્યા છે તથા તે આધારે નહુપાળુ, રૂષભદત્ત, ચણુ, કુશાનવંશી રાજા, રાજીવુલ આદિને એક બીજાથી છુટા પાડવાને આપણે શક્તિમાન પણ થયા છીએ. તે જ પ્રમાણે આ શાતવહનવંશીઓના શિલાલેખામાં ગ્રહણ કરેલી મિતિદર્શનની પદ્ધતિએ જો તપાસીશું, તેા તરત જણાઈ આવે છે કે તેમણે પણ જૈનધર્મીઓએ અખત્યાર કરેલી રીતે જ કામ લીધું છે. સર્વેએ સાલ, ઋતુ, માસ અને પક્ષ નિર્દેશ્યા છે પરન્તુ જેમ પુરાણામાં કલિયુગના આટલા વરસે કે યુધિષ્ઠિરના અથવા લૌકિક સંવત્સરના ફલાણા વર્ષે એમ લખાતું નજરે પડે છે તેમ આ રાજાએના શિલાલેખામાં એક પણ ઠેકાણે લખાયું હાય એમ જણાતું નથી; અને તેને બદલે ખીજી કાઈ જુદી પડતી રીતિએ કામ લીધું હાત તે પણ આપણને અન્યથા વિચારવા માટે એક કિરણ તેા મળત જતે ? એટલે અન્ય પદ્ધતિના અભાવે, આપણે એવા અનુમાને જવાને દેરવાઇએ છીએ, કે તે પહિત વાપરનાર અન્ય રાજવીએ જે મતાવલંબી હતા તેજ મતવાળા આ આંધ્રપતિઓ પણ હાવા જોઇએ, વળી નં. ૭ વાળા શાતકરણિએ ધર્મપલટા કર્યાના તથા અશ્વમેધ કર્યાના ઉલ્લેખ તેણે ઉભા કરાવેલ સાંચી સ્તંભમાંથી જેમ મળી આવે છે તેમ આ ન. ૨૩ વાળાએ પણ જો ધર્મ પરિવર્તન કર્યું હોત તેા તેમ કર્યાનું કાઈ પણ જાતનું સ્મરણ ચિન્હ જાળવવાને પગલું ભર્યું હેત એવું માનવાને સ્વભા કારણ એ માટે રહે છે કે, ધર્મપલટા કરનારના જીવનમાં તેને એક ખાસ અને વિશિષ્ટ પ્રસંગ લેખ ૨૬૪ ] પણ શિલાલેખની હકીકતને સમર્થન આપતાં નજરે પડે છે. જ્યારે શિલાલેખ અને સિક્કાચિહ્નો જેવા પ્રમાણિક અને સજ્જડ પૂરાવા એક જ વસ્તુ કથી રહ્યા હાય, ત્યારે તેનાથી ઉપરવટ જવું આપણને શી રીતે પરવડી શકે? એટલે સાબિત થાય છે કે, શાતવાહનવંશી રાજાઓને કુળધર્મ જૈન હતા. તેમણે જે બ્રાહ્મણ પ્રજાને અસુરેાના ત્રાસથી સંરક્ષણ આપ્યું હતું તે, કાંતા રાજકર્તાની સામાન્ય ક્રૂરજ રૂપે હતું અથવા તા ગ્રંથમાંહેલી હકીકત પક્ષપાતના રંગથી ચમત્કારિક બનાવવામાં આવી હતી એમ માનવું રહે છે. એક મુદ્દે ખાસ લક્ષમાં રહે તે માટે અત્ર નોંધ કરવી જોઈ એ. આ શાતવાહન વંશીએ મૂળથી તા જૈનધર્મીઓ જ હતા, પરન્તુ નં. ૭ ના રાજ્યકાળે એક જબરજસ્ત ધર્મક્રાંતિનું મેા ક્રૂરી વળ્યું હતું તે તે સ્થિતિ કેટલાંક વર્ષો સુધી ચાલુ રહી હતી. વળી તેમાં અમુક સમયે-પચીસ ત્રીસ વર્ષ બાદ-કાઇ જૈનાચાર્યના ઉપદેશથી પરિવર્તન થઈ મૂળ સ્થિતિ આવી ગઇ હતી. તે નં. ૨૩ના અમલ સુધી ચાલુ રહી હતી. અને તેણે વૈદિકધર્મ અંગીકાર કરી, શકસંવતનું પ્રવર્તન કરી રાજધર્મ તરીકે વૈદિક ધર્મને સ્થાપીત કર્યાં હતા. તે ઠેઠ શાતવહન વંશના અંત સુધી તેને તે સ્થિતિ પ્રવર્તી રહી હતી. અમારી આ પ્રમાણેની માન્યતા હેાવાને લીધે, અત્યાર સુધી જ્યાં જ્યાં નિર્દેશ કરવાના પ્રસંગ પડયેા છે ત્યાં ત્યાં એવું જ જાહેર કર્યું છે કે, આ રાજવંશના રાજ્યકાળે એ વખત ધક્રાંતિ થવા પામી છે; એક નં. ૭ના રાજ્યકાળે અને બીજી નં. ૨૩ના રાજ્યકાળે; પરંતુ હવે વિશેષ અધ્યયનને પરિણામે, તેમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. ધર્માંક્રાંતિ એ વખત નહીં પણ એક જ વખત થઈ હતી. અને તે રિવર્તન પણ એકંદર ૩૫૦-૮૦૦ વર્ષના તેમના સત્તાકાળ દરમિયાન માત્ર ૨૫-૩૫ વર્ષી જ તેમણે કર્યું હતું, ઉપલા પારિત્રાફે રાજા શિવસ્વાતિને અરે કહાને કે તેના રાજવંશને શિલાલેખ અને સિક્કાચિહ્નાં પ્રમાણાથી અવૈદિક હેાવાનું આપણે જણાવી ગયા છીએ.વિક વળી બીજી રીતે પણ તેજ હકીકતને સમન કરનારી શકસંવત અવૈદિક હાવા વિશે અન્ય પુરાવાઓ Page #292 -------------------------------------------------------------------------- ________________ દશમ પરિછેદ ] શકસંવત હતો ખરે? [ ર૬૫ વામાં આવે છે. વળી ધર્મપલટો કરનાર રાજવી કાંઈ થાય છે કે (૧) શું ત્યારે શકસંવત વાસ્તવિક રીતે સામાન્ય કટિને પુરૂષ હેતો નથી. તે તો અનેક ચાલ્યો જ નથી? (૨) કે શક શબ્દનો અર્થ તે રીતે બહાર પડી આવતો તથા મહત્વપૂર્ણ, પ્રભાવ અસલમાં બીજી કોઈ રીતે થતું હતું, પરંતુ તેને વતી અને ઝળકતી કારકીર્દિને વરેલે રાજપુરૂષ હોય પાછળના લેખકે એ સંવત શબ્દના અર્થમાં માની લઈ છે. તેમાંય આ તે, ધર્મપલટો કરનાર હોવા ઉપરાંત મુશ્કેલી નીપજાવી દીધી છે ? (૩) અને તેમ હોય તે એક શકપ્રવર્તક રહ્યા. આ બંને કાર્યો તેના જીવનને તેનું નિરસન શક્ય છે કે? આ ત્રણે પ્રશ્નો આપણે ધન્ય કરનાર-સાર્થક-સફળ બનાવનાર ગણાય; જેથી એક પછી એક વિચારીએ. તેની યાદગિરિ કોઈને કોઈ પ્રકારે આચરણમાં મૂકયા પહેલે પ્રશ્નઃ-શકસંવત શું વાસ્તવિક રીતે ચાલ્યો વિના તેને જપ જ ન મળે. છતાં જયારે તેમાંનું કઈ નથી? જે જે સાહિત્યિક તેમજ ઐતિહાસિક સામગ્રી નામનિશાન નજરે પડતું નથી ત્યારે વિશેષ ને વિશેષ અમને પ્રાપ્ત થઈ શકી છે તેની ચર્ચા-વિવાદ માનવું રહે છે કે, તેણે ધર્મપલટ પણ કર્યો નહીં વાચક સમક્ષ ધરવામાં આવ્યો છે; ને તે ઉપરથી હોય; તેમ વિશેષ આગળ વધીને કહીએ કે તેણે શક અમારા પ્રમાણિક મત તે એમજ થયો છે કે જે સંવત પ્રવર્તાવ્યો પણ નહીં હોય. વળી આ શક- સ્વરૂપમાં (જે શાલિવાહન રાજાનું નામ જોડીને) પ્રવર્તન વિશેનું વિશેષ વિવેચન આગળના પારિગ્રાફે તેને પ્રચલિત થયેલ મનાયો છે તે સ્વરૂપમાં તે કરેલ છે). બનવા પામ્યું ન જ હેય, સિવાય કે નં- ૧૭, ૧૮ના સામાન્ય રીતે, વપરાતા અનેક સંવત્સરામાં શકનું યુગ્મમાંથી નં. ૧૮ ને રાજા શાલિવાહન તરીકે ઓળપણ નામ છે. તે જેમ પૃ. ૨૦૭ ઉપર ટાંકેલ શ્લોકથી ખાવીને અમે કામ લીધું છે. તેને સ્થાને . ૨૪. સ્પષ્ટ થાય છે તેમ પુ. ૪, ૨૫ ના યુગ્મમાંના એક તરીકે તેને લેખાવાય. આમ શકસંવત પૃ. ૧૦૧ ઉપર ટાંકલ કથનથી કરવામાં શું શું મુશ્કેલીઓ આવે છે તે પૃ. ૨૩૭-૮ હતે ખરો? તેને સમય ઇ. સ. ૭૮ મના ઉપર સમજાવ્યું છે. એટલે તે સ્થિતિ અમે અસંભવિત છે તે પણ સ્પષ્ટ છે. છતાં આ માનતા હોવાથી ગણત્રી બહારની તેને ઠરાવી છે. જેમ પરિચ્છેદે જે કાંઇ ચર્ચા આપણે, ઉપરમાં સમયને એક બાજુ વિવાદજન્ય બંધાયેલી દઢ માન્યતા ઉભી , હેરફેર કરીને, વિગતો ઉથલાવી ઉથલાવીને કે જે કઈ તેમ બીજી બાજુ, રૂઢ થયેલી અને વ્યવહારમાં ઉતરેલી રીતની શક્યતા અથવા સંભાવના ઉભી કરી શકાય તેવું માન્યતા ખડી છે. અને તેને હિંમતપૂર્વક અન્યથા લાગ્યું તે રીતે ઉભી કરીને, એટલે ટુંકામાં કે જે કઈ ઠરાવવા જેટલું સાધનબળ એકત્રિત થયેલ ન હોવાથી, દષ્ટિબિન્દુ ધ્યાનમાં ઉતર્યું તે ગ્રહણ કરીને, કરી જોઈ તેને ઉકેલ લાવવાનું અન્ય ઉપર છોડીશું. છે. પરતુ સર્વેથી એકજ વાત સિદ્ધ થતી સમજાઈ ઓધવશી રાજાઓ શકસંવતના ઉત્પાદક ન છે કે, જે પ્રમાણે અત્યારે માન્યતા પ્રવર્તી રહી છે હોવાનું બીજું મુખ્ય કારણ એ છે કે તે સ્થાપન તે કઈ રીતે બંધબેસતી થતી જ નથી. એટલે આપણે થયા પછી તેમાંના કેઈ એ તે શકનો ઉપયોગ જ કર્યો બુલંદ અવાજે જાહેર કરવું પડયું છે કે, શાલિવાહને નથી. ઉલટું વિદ્વાનને° લખવાની ફરજ પડી છે કે, ' શક ચલાવ્યો નથી. તેમજ ઈ. સ. ૭૮ માં જે આંધ્ર “The later inscriptions of Andhras are પતિ હતો તેણે કદાચ તે શક પ્રવર્તાવ્યો હશે પણ dated in regnal years and not in the કરવાને તેને શું પ્રયોજન મળ્યું હતું તે પ્રકાશમાં years of any era= આંધ (પતિઓ) ને આવ્યું નથી. એટલે મહાન પ્રશ્ન એ આવીને ખડે પાછળ વખતના શિલાલેખમાં, રાજ્યના (અમુક) (૧૦) કે, આ. કે. પૃ. ૨૬, પારિ. ૨૩. Page #293 -------------------------------------------------------------------------- ________________ શકસંવત હતો ખરો? [ એકાદશમ ખંડ વર્ષે (કેતરાવાયો) એની તારીખ નોંધાઈ છે, અને પ્રજાની મરજીની વાત ગણાય. તે ઉત્તરમાં જણાવી (પણું ) ફલાણું સંવતના (આટલા ) વર્ષે એમ શકાય કે, પ્રજા તે પિતાના ઉપકારના અહેશનને નથી” એટલે કે, તે વંશમાં જે આંધ્રપતિએ પાછલા બદલે વાળવાનું ભૂલતી જ નથી. બ૯કે પ્રજાને તેવા સંવઉત્તર ભાગમાં થયા છે તેમણે કોતરાવેલ શિલાલેખમાં લેખના પ્રસંગની સામાન્ય રીતે દુર્લભતા જ્યારે વરેલી, કોઈ શકસંવતના વર્ષનો ઉલ્લેખ કર્યો જ નથી. પરતુ હોય છે ત્યારે રાજકર્તાએ તે પ્રસંગપાપ્ત થતાં, ઉલટ પિતાના રાજ્ય, આટલામાં વર્ષે અને આ પ્રમાણે કર્યું ૧૧ વિશેષ શોરજોરથી તેની ઉઘેષણ કરાવરાવવી જોઈએ; એમ જણાવ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, નહી કે તેને પડતો મૂકી પૂર્વજોના ઉજવળ કાર્યોને અંધાજો નં. ૧૮ કે ન ૨૪ કે ભલે તેના પછી પણ, જો રામાં હડસેલી દઈ, પિતાની મહત્વતાનું દર્શન કરાવવું કોઈએ શકસંવત પ્રવર્તાવ્યો હતો, તે તેની પાછળ જોઈએ. આટલું લખ્યા પછી રા. સા. શૈરીશંકર ગાદીએ આવનારા, તેનાજ પુત્રપરિવારની પ્રથમ દરજજે હીરાચંદ એઝાકત ‘ભારતીય પ્રાચીન લિપિમાળા’ શું કરજ નહોતી કે તે સંવત્સરનો ઉપયોગ કરવો ? વાંચવાનું થતાં, તેના પૃ. ૧૭૦–કરને જે સારે માલુમ જેમણે જેમણે પોતાનો સંવત્સર ચલાવ્યો છે તેમણે પડયો તે જણાવીશું. સિંહસૂરિ રચિત લોકવિભાગમાં તેમણે તે–તેમજ તેના આખાયે વંશમાં-જ્યાં જ્યાં “૩૮૦ શક સંવત”ને મળતે ઉલેખ વહેલામાં મિતિદર્શનની જરૂર પડી, ત્યાં ત્યાં પોતાના જ સંવત્સરનું વહેલો ગણી શકાય. પરંતુ તેની મૂળ પ્રતમાં કયા નામ દઈને કામ લીધું છે અને તેમજ થવું જોઈએ, શબ્દો છે તેને પત્તો મળતો નથી. એટલે તે પછીની કારણ કે તેમાં પોતાના પૂર્વજોને મોભે વધે છે. બીજી નોંધ વરાહમિહિરની પંચસિદ્ધાંતિકામાંથી ૪૨૭ કદાચ તેના બચાવમાં એમ દલીલ કરાય કે વિક્રમ શકની મળે છે. તેને વહેલામાં વહેલી તરીકે લેખવી સંવત્સરની પેઠે આ શક સંવત્સર પણ થોડો વખત રહે છે. જ્યારે શિલાલેખમાં વહેલામાં વહેલું શાક પ્રથમ વપરાય હશે અને પાછળથી બંધ થયો હશે સંવતનો આંક કો મળ્યો લેખાય તે બાબતમાં પિતાનું વળી થોડે કાલે સજીવન થયો હશે. ઉત્તરમાં જણાવીશું મંતવ્ય નીચેના શબ્દોમાં જણાવે છે “ કાઠિયાવાડ કે જ્યાં તેના પુત્ર-પરિવાર ને વાપરવાના માકા આવ્યા અને કચ્છને પશ્ચિમેક્ષત્રના શિલાલેખમાં શકર છે ત્યાં પણ તેમણે વાપર્યો નથી તો, થોડો વખત સંબંધમાં એકલું ૩૧૨ મળે છે.” અને પછીના શિલાવપરાયો ને પાછળથી બંધ થયો હોવાને પ્રશ્ન જ કયાં લેખો વગેરેમાં શકદ્રુપતિ રાજ્યાભિષેક સંવત્સર', રહે છે? છતાં એક અપેક્ષાએ, વપરાઇને બંધ થયા ૪, શાક, રાજસૈવત્ વિગેરે શબ્દ છે. મતલબ કે બાદ કરીને શરૂ થયો કહી શકાય તેમ છે-તે માટે પુસ્તકમાં વહેલામાં વહેલે વિશ્વાસપાત્ર આંક ૪ર૭ને આગળ જુએ. બીજી દલીલ એમ કરાય કે રાજા છે અને શિલાલેખ માટે કોઈ નિર્ણય બોધી શકાતી પિતે પ્રવર્તક હોય તે?—એટલે કે રાજદ્વારી કારણે નથી. આટલા વિવેચનથી કેઈ ખાસ મુદ્દો જેકે સંવતની સ્થાપના કરવામાં આવી હોય તે ?-તેના તારવી શકાતું નથી, પરંતુ અમારી માન્યતા છે વંશજોએ તે પ્રથાનું અનુકરણ કરી પિતાને સંવત પૃ. ૨૬૯-૭૦માં જણાવી છે કે લુકય વંશે અસલનો વાપરવા જોઈએ. પરંતુ પ્રજાએ–આદિ કરી હોય તે? શકસંવત ચાલુ રાખ્યો હતો તેને ટેકારૂપ આ કથન એટલે ધાર્મિક અથવા અર્ધધાર્મિક કારણને લીધે નીવડે છે. તેમજ સ્વતંત્ર અભ્યાસ અને ચિતનથી પ્રારમ્ભ કરાયો હોય તે, તેને ચાલુ રાખવી કે કેમ તે તો અમે એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે, વિક્રમ (૧૧) આના ઉદાહરણ માટે છઠ્ઠા પરિચછેદે શિલાલેખ ને ૧૮, ૨૧, ૨૨, અને ૨૩ જુઓ. | (૧૨) આના ખુલાસા માટે આગળની ટી. નં, ૧૫ જુઓ, (૧૩) આ બધા શબ્દોના અર્થ વિશે પુ. ૪, પૃ. ૯૫ થી ૯૮ જુઓ ત્યાં વિધવિધ ખુલાસાવાર સમસ્તુતિ આપી છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ત્રયોદશમ પરિચ્છેદ ]. શકસંવત હતે ખરે? | [ ૨૬૭ સંવતની પેઠે આ શક સંવતની વપરાશ પણ, અન્ય બાબત છે. એટલે તેમાં તો ઉપર જણાવી ગયા પ્રમાણે રાજકર્તાના અમલમાં, તેમના પિતાના સંવત્સરની થતી વંશજોને તેમના વડીલ જનેએ સ્થાપન કરેલ શક નેજ વપરાશને લીધે, બંધ રહેલી (જીઓ પૃ. ૨૬૬); અથવા અવલંબવું જોઈએ એમ છાતી ઠેકીને મુક્તકઠે કહેવું કહો કે “શાસકન સંવત” વાળા ભાવાર્થમાં રા, રાઇ, ૫ડે છે. છતાં એક વસ્તુ વિચારવા યોગ્ય છે કે વિક્રમ શા, (not in the sense of a particularly સંવત્સરની પેઠે શિલાલેખમાં અથવા તો સાહિત્યગ્રંથોમાં named era but in the sense of any વહેલામાં વહેલો શક સંવતને જે આંક દર્શાવાયો હોય તે era) શબ્દથી શયેલ. પરંતુ ચાલુકયવંશના ઉદૂભવ કર્યો છે અને તેમાં કેવા શબ્દો વપરાયા છે તે નક્કી કરી સાથે “શકસંવત’ના (ઈ. સ. ૭૮ની આદિવાળા ) લેવાય તો કદાચ તે ઉપરથી કાંઈક ઓર પ્રકાશ પડે ખરા અર્થમાં તે વપરાતો થયે હોવો જોઈએ. પણ ખરે ? - વાદની ખાતર કેાઈ એમ પણ દલીલ રજુ કરે બીજે પ્રશ્ન–કે શક શબ્દના અર્થમાં હેરફેર કે, એ જ્યાં નિરધાર જ છે, કે એક સકસ્થાપકને થે સંભવિત છે કે? ઉપરમાં એક સ્થાને આપણે પરિવારમાં ઉતરી આવતા સર્વેએ તેજ શકનો આશ્રય એમ જોઈ ગયા છીએ કે, શક શબ્દ તે ઉપનામના લેવો જોઈએ ? જો એમ હોય તે મહાવીર સંવતની રૂપમાં વિશેષણ તરીકે વપરાયું લાગે છે, જેમ શકારિ બાબતમાં જ, તેમના પરમ ભક્ત સમ્રાટ પ્રિયદાશને વિક્રમાદિત્ય વપરાય છે, તેમ શકશાલિવાહન એટલે કેવળ એક સહસ્ત્રામના ખડક લેખમાં જ (મ.સં. ૨૫૬) જે શાલિવાહન શક યવન ગણાતી એવી મ્યુચછ પ્રજાને તે સંવતને આશ્રય લીધો છે, જ્યારે તેણેજ ઉભા જીતી લીધી હતી તે રાજાનું નામ શકશાલિવાહન કરાવેલ અન્ય સ્તંભ અને શિલાલેખોમાં તે પ્રથાને ગણાય; આ સિવાય બીજો કોઈ અર્થ બેસે છે કે ત્યાગ કરીને “અમારા રાજ્યાભિષેક પછી આટલા વર્ષે કેમ તે હવે જોઈએ. આમ કરવામાં આવ્યું એવી રીતે કોતરવામાં આવ્યું છે. તેના જુદા જુદા છ અર્થ થાય છે તેવું કથન પુ. ૪, આ પ્રમાણે એકજ વ્યક્તિએ બે રીતે ગ્રહણ કરી પૃ. ૯૮ ઉપર જણાવ્યું છે. તેમાંને ચોથો (સામાન્ય રીતે . છે. તેવાને વળતે ઉત્તર એમ દઈ શકાય કે, મહાવીર કોઈ પણ સંવત) અને પાંચમો (માત્ર વર્ષના ભાવાર્થમાં) સંવત તેતો એક ધર્મપ્રચારક મહાત્માના સ્મરણનું એવા બે અર્થને મળતો થાય છે અને તેવા કોઈ ભાવાર્થમાં. પ્રતીક છે અને સમ્રાટ પ્રિયદર્શિન તે તેમને એક આ શબ્દ આંધ્રપતિના સંવત પરત્વે વપરાયો સમજી ભો જ છે. જ્યારે આંધ્રપતિના શકની બાબતમાં શકાય છે. અને તે આ પ્રમાણે, શક એટલે સંવત અને તો પ્રવર્તક એક વડ છે અને તેને (ાકનો) ત્યાગ શકને પ્રવર્તાવનાર તે રાજ; એટલેકે દેશક તે નપુંસકલિંગ કરનાર તેનાજ (પ્રવર્તકના) કુળમાં ઉત્પન્ન થયેલ તેનાજ અને શાક” તે પુલિંગ; અને તેની સપ્તમી વિભક્તિના પુત્રો અને પાત્ર છે. ધર્માનુયાયીની એક વાત છે રૂપમાં શા (in the year of the promulઅને વંશજની બીજી વાત છે. જેટલી જવાબદારી અને gator of the Saka era) થાય. જેને અમે સન્માન, એક વંશજને પિતાના પૂજ્ય વડીલ પ્રત્યે “શાસક સંવત’ના નામથી ઓળખાવીએ છીએ (જાઓ હોવાનું જણાય છે, તેટલાજ અંશે એક ધર્માનુયા- આગળના પારિગ્રાફે) તે સ્વરૂપ; મતલબ કે, તે સ્થાન યીને પોતાના ઈષ્ટદેવ પ્રત્યે હોય એમ માની લેવાને ઉપર જે રાજસત્તાને અમલ ચાલતો હતો, અને તેઓ કાંઈક સંકોચ રાખવું પડે છે. અલબત્ત પરલોકિક જે સંવત માનતા હતા તે સંવતના અમુક વર્ષ કલ્યાણની ભાવનાને વિચાર કરવો હોય ત્યારે ઈષ્ટદેવ (આવો પ્રયોગ કરાય હાય; તેના ઉદાહરણ માટે પણ પ્રત્યેની જવાબદારી તથા ભક્તિ વિશેષ અંશે પ્રજ્વલિત આગળના પારિગ્રાફે જુઓ). આ પ્રમાણે સામાન્ય થતી હજુ ગણી શકાય ખરી. પરંતુ અમુક બનાવ અર્થમાં તે શબ્દ વપરાયેલ હોવાથી અનેક મુશ્કેલીઓ બન્યો હતો તેની નોંધ કરવી-કરાવવી તે તે એક ઐહિક ઉભી થવા પામી છે. જોકે પાછળના સમયે કેટલેક Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] વસ્તુસ્થિતિ શી રીતે ઘટાવી શકાય? [ એકાદશમ ખંડ ઠેકાણે, એકલો “શક’ શબ્દ ન લખતાં સાથે સાથે ગયો અને લેકમાંથી ધાર્મિક ભાવનાનો અભાવ થતે શાલિવાહન શબ્દ પણ જોડયો હોવાથી ઘણી સરળતા ગ, તેમ તેમ તેની ધાર્મિક મહથઈ ગઈ લેખાય છે; જેમકે હરિહર ગામમાં મળેલા વસ્તુસ્થિતિ શી ત્વતા ભૂંસાતી ચાલી. ને એક વિજયનગરના રાજા બુક્કરાય પહેલાના શિલાલેખમાં રીતે ઘટાવી વખત એ પણ આવી પહોંચ્યો શકસંવત ૧૨૭૬ની સાથે શાલિવાહન નામ જોડેલું છે. શકાય? કે, તેનો તદન લેપ થઈ રાજકીય મતલબ એ થઈ કે આવી રીતે જ્યાં શક શબ્દની મહત્વનું રૂપ તેણે ધારણ કર્યું. સાથે સ્પષ્ટીકરણ કરતું, બીજું કોઈ વિશેષણ ન જ્યારથી પરદેશી પ્રજાના હુમલા હિન્દ ઉપર થવા માંડયા લગાડયું હોય, ત્યાંસુધી શક શબ્દનો અર્થ ઉપર ને તેમને સંપર્ક હિંદીઓને થવા માંડયો ત્યારથી ધાર્મિક દર્શાવેલ ઉદાહરણ પ્રમાણે આપણને વિપરીત સ્વરૂપમાં ભાવનાની લુપ્તિનો આરંભ થયો સમજ. જેમ સંપર્ક ઘસડી લઈ જાય છે. વધારે તેમ ભાવનાની લુતિ વધારે. આ નિયમે તે લુપ્તિને ત્રીજો પ્રશ્ન-જે સ્થિતિમાં ઉભા છીએ તેમાંથી પ્રથમ બેગ ઉત્તર હિન્દ બન્યું અને પછી દક્ષિણ હિન્દ. કેમ માર્ગ કાઢવો તે પ્રશ્ન પહેલાનું વર્ણન કરતાં જ આવા આક્રમણ કરનારાઓમાં પ્રથમ અલેકઝાંડર અંતરગત તેનો ઉપાય બતાવી દેવા છે, કે આંધ્રપતિ ધી ગ્રેટ, પછી એનપતિ ડીમેટ્રીઅસ ને મિનેન્ડર નં. ૧૭-૧૮ના યુગ્મને અનુલક્ષીને જે આપણે કામ અત્યા- તથા ક્ષહરાટે; તે બાદ ઇન્ડોપાર્થિઅને મોઝીઝ વગેરે. રસુધી લીધે ગયા છીએ તેને બદલે ને. ૨૪, અને ૨૫નું તે બાદ કુશનવંશી અને તે બાદ ચઝણવંશ યુગ્મ ધારીને કામ લેવાય તે ! અને તે મુદ્દો આગળના આવ્યા છે. આ સર્વે પણ, માત્ર લુંટ લઈને જ જ્યાં પરિચ્છેદે તેમનું વૃત્તાંત લખતાં વિચારવાનો છે. એટલે સુધી ચાલ્યા જતા ત્યાં સુધી તે હિન્દુ સંસ્કૃતિમાં ફેર અત્ર તે તેનું માત્ર સૂચન એક ઉપાય તરીકે કરીને જ પડયો નહોતો. પરંતુ જ્યારથી તેમણે સ્થાયી થઈ આગળ વધવાનું રહે છે. બીજા પ્રશ્નના નિરસન માટે હિન્દમાં વસવા માંડયું ત્યારથી, જે સંસ્કૃતિનું-(જેમ જણાવવાનું કે, જેમ વિક્રમસંવત્સરની બાબતમાં અનેક રાજકર્તાને રાજ્યકાળ લાંબે તેમ તેની સંસ્કૃતિનું મુશ્કેલીઓ દેખાતી નજરે પડી છે. છતાં કાળજીપૂર્વક વધારે જોર )-જોર વધારે તે જીવંત રહી, અથવા અભ્યાસ કરીને મંડયા રહેવાથી, પુ. ૪, પૃ. ૯૪માં તેનું સ્થાન ઉપર રહ્યું. તેમાં વળી રાજકર્તાઓ હિન્દ્રમાં જણાવ્યા પ્રમાણે તેમાંથી નીકળવાનો માર્ગ સૂઝી લગ્નગ્રંથીથી જોડાવા માંડયા ને તેમણે હિન્દી આવ્યો છે તેમ આ શકસંવતની બાબતમાં પણ તેજ સંસ્કૃતિને અપનાવી લીધી એટલે તેમની અને હિન્દી નિયમે કામ લેવાથી કદાચ રસ્તે મળી આવશે. બકે સંસ્કૃતિનું મિશ્રણ થઈ ગયું. ગુપ્તવંશી રાજાઓ નેપાળ વિક્રમ સંવતના અર્થ વિશે કોઈ જાતની મુશ્કેલી કે તરથી ઉતરી આવ્યા ત્યાંસુધી જૈન-સંસ્કૃતિનું પ્રા' લે સંદિગ્ધતા ન હોવાથી તેનો પ્રશ્ન હજીયે સૂતર હતું. આ પ્રમાણે સચવાઈ રહ્યું દેખાય છે. જો કે જ્યારે શક સંવતન તો લગભગ છ જેટલા અર્થ ગુપ્તવંશીઓને મૂળ પ્રદેશ જે નેપાળ અને હિમાથતા હોવાથી. તેનો ઉકેલ સહેલાઈથી મળી આવવો લયની ટેકરીવાળો ભાગ ગણાય છે ત્યાં પ્રિયદર્શિનના ભારે સમજાય છે; પરંતુ ખંતપૂર્વક સતત મંયા જમાઈ દેવપાળના ગમન પછી, જેને ધર્મ જડ નાખી રહેવાથી તેને પણ અંત આવી જશેજ. હતી. પરંતુ તેના ઉપદેશકેને ત્યાં અવરજવર પ્રિય અમારે આધીન મત એમ પડે છે કે, જો બનવા દર્શિનના મરણ બાદ બંધ થઈ ગયા હોવાથી, અન્ય પામ્યું હોય તો શકસંવતનો સ્થાપક, મૂળે તે જૈન ધર્મની અસર તે દેશ ઉપર પડી હતી. આ સંસ્કૃતિના ધર્મજ હેય, પરંતુ જેમ જેમ કાળ વ્યતીત થતો ઢગ ઉપરથી તેમને પશુપતિ તરીકે ઓળખાવાય છે. ૧૪ જીઓ ૨ા, બ, ગૌ, હિ. એઝાકૃત, ભારતીય પ્રાચીન લિપિમાળા પુ. ૧૭૨, Page #296 -------------------------------------------------------------------------- ________________ ત્રદશમ પરિછેદ ] વસ્તુસ્થિતિ શી રીતે ઘટાવી શકાય? [ 26. ગુણવંશીઓની સત્તા મુખ્યપણે ઉત્તરમાં, તેમજ દક્ષિણ . 73-74 માં આપ્યાં છે. મતલબ કે શાકશબ્દને હિન્દના સામાન્યપણે બહોળા વિસ્તાર ઉપર, ઠીક મૂળ આશય જે ઈ. સ. 78 ના સમયનિર્દેશ. સમય સુધી જળવાઈ રહી હતી. ગુપ્તવંશીની આ સંસ્કૃતિ તરીકે લેખવાને હતો. તે ધીમે ધીમે બદલાઇને તેમના વલભી સરદારો દ્વારા સૌરાષ્ટ્રમાં પણ પહોંચી શાસકસંવતના અર્થમાં પરિવર્તન થવા પામ્યો હતો. જેથી હતી. પરંતુ દક્ષિણના સરદારોએ ત્યાં જ નિવાસસ્થાન કરીને જે આંક લખાયો હોય તેમાં, ચટ્ટણ સમયે જાળવી રાખ્યું હોવાથી દક્ષિણમાં જ તેને પગદંડ મજબૂત 17 ને, ક્ષહરાટ સમયે 159 ને, અને ગુપ્ત સમયે જામી પડશે. આ ગુપ્તવંશી રાજઅમલ રહ્યો ત્યાંસુધી- 319 નો ઉમેરો કરવે પડતા. અને ' શક’ એટલે કહો કે ચ4ણ વંશના અમલનો અંત આવ્યો ત્યાંસુધી- " અમુક સંવત=The particular era" ને મુદ્દો ભલે રાજકર્તાઓ (જેવા કે ક્ષહરાટ, કુશાન, ચ9ણ ખસી જઈકઈ પણ “સંવત " Any era" ના ક્ષત્રપ ઇ.) પિતાના સંવત વાપરતા હતા, છતાં સ્વરૂપમાં પરિણમ્યો હતો એમ સમજાય છે. તેમાંના કેઈએ તે સંવતનું નામ આંક સાથે મુખ્યતયા આપણે દક્ષિણહિદની સાથે અત્યારે નિસ્બત જોડી બતાવ્યું દેખાતું નથી. 15 એટલે જે તે પ્રદેશમાં છે એટલે તેને અંગેની સ્થિતિનું વર્ણન કરીશું. ચેષણજ્યારે મિતિદર્શક આંક વપરાતો, ત્યારે તે પ્રદેશની વંશીઓમાંથી તેના આભિર સરદાર ઈશ્વરદત્તે ઈ. સ. શાસકેનો સંવત જ તેને લેખાતે; ફાવે તે પછી રાજાએ ૨૬૧માં છુટા પડીને પિતાને સ્વતંત્ર વંશ સ્થા તે આંક દર્શાવ્યું છે કે પ્રજાએ; અને ફાવે તેમ હતું (જુઓ પુ. 3, પૃ. 375-82). શક્ય છે કે, તેને આંકની પૂર્વે શક શબ્દ લખ્યો હોય કે નહીં, તે પણ પાછળથી પરાક્રમી ગુપ્તવંશીઓએ પોતાનામાં જોડી સર્વત્ર એકજ અર્થ ધરાવતો હતો. એટલે કે શક દીધા હશે. પરંતુ જ્યારે ગુપ્તવંશીઓની પડતી થતી. શબ્દનો અર્થ ત્યાંસુધી " શાસકને સંવત " સમજાયા ચાલી ત્યારે ભટ્ટારિક નામના એક સરદારે સૌરાષ્ટ્રમાંકરતે. ગુપ્તવંશીઓએ પૂર્વના રાજકર્તાઓથી છૂટા વલ્લભીમાં જેમ ગાદી કરી તેમ બીજા એક સરદારે ગુજપડીને અને પોતાની ઓળખ તરી આવે તે માટે, રાતના લાટ પ્રદેશમાં નૈકુટકવંશ૧૬ સ્થાય (પુ. 3, પોતાના સંવત્સરને ચેકસ નામ આપ્યું અને તે પ્રમાણે પૃ. 37) અને ત્રીજા એકાદ સરદાર, દક્ષિણના. પિતે જ્યાં પ્રસંગ લાવ્યો ત્યાં, કહે કે રાજકીય ક્ષેત્રે કલ્યાણીમાં રાજગાદી સ્થાપી લાગે છે. એટલે કે આ આંક સંખ્યા પૂર્વે ગુપ્ત શબ્દ જોડો; જ્યારે પ્રજાને ત્રણેના વંશની સ્થાપના, ગુપ્તવંશની પડતીના સમયે. તો જે ચીલો પડી ગયો હતો તેમાંથી બહાર નીકળવું 25-50 વર્ષના ગાળામાં જ થવા પામી છે તથા તે. કઠિણ લાગવાથી અથવા તો અનેક વખત રાજસત્તા ત્રણેને ધર્મ પણ ગુપ્તવંશી જ રહેવા પામ્યો છે. અમારું બદલાતી હોવાથી, કેટલાં ધારણ અખત્યાર કરવાં એમ માનવું થાય છે કે, કલ્યાણીને ચૌલુકયવંશ તે તેની મુંઝવણ થતી હોવાથી, મૂળની પ્રથાને તે વળગી આ ગુપ્તવંશના એક સરદારની શાખારૂપ છે અને તેની રહી. તેમજ વિકલ્પ ગુપ્ત શબ્દ ઉમેરતા પણ હતા. આ સ્થાપના ગુપ્તવંશની પડતીના સમયે ઈ. સ. છઠી થયાનાં અનેક ઉદાહરણ પુ. 4. પૃ. 83. ટી. સદીના પ્રારંભમાં કે પાંચમીના અંતમાં થઈ છે. (15) રા. બ. ગૌરીશંકર હીરાચંદ ઝા કૃત ભારતીય હોવાથી તેણે વાપરેલ આંક સાથે, શકની અપેક્ષા રાખેલી પ્રાચીન લિપિમાળા, પૃ. 170 કાઠિયાવાડને કચ્છના પશ્ચિમ દેખાય છે. બાકી તેઓએ શક શબ્દ નથી વાપર્યો તેનું ક્ષત્રના શિલાલેખમાં શકસંવત સંબંધમાં એકલું “વ' કારણ અમે જે દોરી બતાવ્યું છે તે સમજવું, ]. મળે છે. [ અમારું ટીપણુ-(૧) અમારું અત્ર લખેલ કથન તે (16) પુ.૩, પૃ. 384 વૈદક ધરસેનને સમય જે અમે સ્વતંત્ર રીતે અભ્યાસને અંગે જ કરેલું છે. રા. બા. ઓઝા ૨૦૭+૨૪૯=ઈ. સ. 456 ગણાવ્યો છે તેને આ ઉપરથી સાહેબને પુરા તે પાછળથી મળી આવ્યો એટલે ટાંકી સુધારીને ૨૦૭+૩૧૯=ઈ. સ. 526 નો લેખ. બતાવ્યો છે. (2) ક્ષત્રપને વિદ્વાનોએ શાક માની લીધેલા Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] વસ્તુસ્થિતિ શી રીતે ઘટાવી શકાય? [ એકાદશમ ખંડ વલ્લભીવાળાએ તેમજ વૈકુટકવાળાઓએ તેમના અનેક જૈનમંદિરાએ પણ વૈદિક ધર્મને સ્વાંગ સજી માલિકના સંવતને ( ગુપ્તસંવત ઈ. સ. ૩૧૯ વાળાને ) લીધો હતો એવું સમજવું રહે છે. આવો ધર્મ પલટ, અપનાવી રાખ્યો, જ્યારે ચાલુક્યવંશીઓએ, પિતાના હમેશા બે સંસ્કૃતિની અથડામણમાંથી જ ઉદ્દભવે છે. અસલ ઉત્પત્તિના સ્થળની, તથા પછીનાં અનુક્રમે નેપાળ, ઉપર કહી ગયા છીએ કે પરદેશીઓના સંપર્ક વખતે ઉત્તરહિંદ અને પાછળથી દક્ષિણહિદ કે જ્યાં સ્થિરતા આ પ્રમાણે હમેશાં બની આવે છે. જે સંસ્કૃતિનું જોર ધારણ કરી રહ્યા હતા ત્યાંની–આ સર્વ પ્રદેશની-જૈન વિશેષ તે વધારે ફાવી જાય. ઉપર જણાવેલ પરદેશીઓ સંસ્કૃતિ થોડે ઘણે અંશે જાળવી રાખી હતી, તેથી જે શક હિંદમાં આવી ઠરીઠામ બેઠા કે તરત તેમણે હિંદી સંવત મૂળે જૈન હતો તેને ચાલુ રાખ્યો હતો. તેથી સંસ્કૃતિને અપનાવી લીધી એટલે સઘળું હતું, તેવું જ ચૌલુકયવંશના આદિ પુરૂષોમાં જૈનધર્મનાં અંશો પાછું થઈ ગયું ને બધું થાળે પડી ગયું. વળી ત્રણ જળવાઈ રહેલા માલૂમ પડે છે. તેમજ તેમને સંસર્ગ, ચાર સદી ગઈ ને અરબસ્તાન તરફથી આરઓનાં અને પાસેના અપરાંત પ્રદેશની જનધમ કદંબ પ્રજા સાથે તેમની પાછળ પાછળ અફગાનિસ્તાનમાંથી ગિઝનવીજેડા દેખાય છે. વળી બીજો પુરા, ઉપરના ચૌલુકય- એનાં અને ઘેરી પ્રજાનાં આક્રમણ શરૂ થયાં. તેમણે વંશીઓમાંથી ઉતરી આવેલ ગૂજરાતના સોલંકીવંશી જોકે ધીમેધીમે કાયમી વસવાટ કરવા માંડી હતી; એટલે ભુપાલ કર્ણદેવને અને મજકુર કદંબ રાજાની પુત્રી દરજજે સંસ્કૃતિની અથડામણ થવાનું પ્રયોજન દૂર મયણલ્લાદેવીનો લગ્નસંબંધ જોડવામાં આવ્યો હતે. હડસેલાયું, પરંતુ તેમાંના કેટલાકે ધર્મની અહંભાવના આ પ્રમાણે દક્ષિણના રાજકુટુંબના ધર્મસબંધી ઝાંખા કેળવવી શરૂ કરી દીધી અને તેના ઉપર રાજસત્તાની પરિચય સમજવો. જેમ જેમ વખત ગયો તેમ તેમ મહાર પાડવા માંડી એટલે સંસ્કૃતિની હદ સંકોચાતી ચાલુક્યવંશીમાંથી રાષ્ટ્રીકવંશ જુદો પડયો ને તેણે ગઈ અને કેમરૂપ ધારણ થતું ગયું. જેના પરિણામે જૈનસંસ્કૃતિ જાળવી રાખી; જેમાંના અમેઘવર્ષ વગેરે હિંદમાં બે પ્રજા હોવાનું દુર્ભાગ્ય સાંપડવું. આ પ્રમાણેની રાજાઓના ઈતિહાસ અતિ મશહુર છે. તેવામાં સંસ્કૃતિની એક અથડામણુ દક્ષિણહિંદમાં ભગવાન દક્ષિણમાં શ્રીઆદ્ય શંકરાચાર્યનો ઉદ્દભવ થયો ને શંકરાચાર્યના સમયે થઈ હેવાનું શક્ય છે. જેનધર્મસંસ્થાઓમાં જબરદસ્ત ક્રાંતિ થવા પામી. આ સંસ્કૃતિ તે સમયે સામાન્ય પ્રજાને પચાવવી કદાચ સમયે શક સંવતે 9 વૈદિકપણું ધારણ કર્યું દેખાય છે. અનુકલ થઈ નહીં હોય એટલે વૈદિક સંસ્કૃતિ તરફ મળે શકસંવતની ઉત્પત્તિ તો–તેના પ્રવર્તકના જન્મની પ્રજાનું ઢળણ વળ્યું ને ધીમે ધીમે તે મજબૂત થતી કથા–બ્રાહ્મણ કન્યા સાથે સંકલિત થયેલી જ છે, અને ગઈ. તે સમયે શકસંવતે પિતાનું બાહ્ય શરીર બદલ્યું સામાન્ય રીતે બ્રાહ્મણ એટલે વૈદિક ધર્માનુયાયી ગણાય, હેવું જોઈએ. એટલે શકસંવત જેને મૂળ હવે તે જેથી બધી યુક્તિને સુગ મળી રહ્યો. ઇતિહાસ કાયમ રહે તેમજ તેમનું પણ મન રાજી રહે; ને કઈ પણ આપણને શીખવે છે કે, જ્યારે ધર્મ સંસ્થામાં રીતે ગંભીર અથડામણ ઉભી ન થવા પામે તે હેતુથી, જબ પલટો આવે છે ત્યારે એક ધર્મની સંસ્થાના શક શબ્દ કાયમ રાખ્યો હોય; તેમજ તેને સમય પણ અવશેષો બીજાનું સ્વરૂપ પકડી લે છે તેમાં પ્રજા કાયમ રાખી વિશેષમાં શાલિવાહનનું નામ જોડવું યા ન અને રાજા બન્ને હિસ્સો પૂરાવે છે. મતલબ કે ભગવાન જોડવું તે વાપરનારની ઇચ્છા ઉપર છોડયું હોય. એટલે શંકરાચાર્યના સમયે જ, શકસંવતે જેનમાંથી વૈદિક પૃ. ૨૬૭-૮ માં નોંધ્યા પ્રમાણે શાલિવાહન શક એવો ખોળિયું બદલી નાંખ્યું ગણવું. તે જ રીતે દક્ષિણહિંદના જે શબ્દપ્રયોગ મળી આવે છે, તેની આસપાસના (૧૭) રા. બ. ગૌરિશંકર હી. ઓઝાકૃત ભારતીય પ્રાચીન મંદિરના શિલાલેખ પ્રમાણે શક સ વત અને યુધિષ્ઠિર લિપિમાળા જીઓ “પુલકેશી બીજના વખતના જૈન સંવત વચ્ચે ૩૧૭ વર્ષનું અંતર છે.” Page #298 -------------------------------------------------------------------------- ________________ વસ્તુસ્થિતિ શી રીતે ઘટાવી શકાય ? દશમ પરિચ્છેદ ] સમયે આ પ્રકારની ક્રાંતિ થવા પામી હાય એમ ગણવું પડશે. થી ભગવાન શંકરાચાર્યના સમય શાર્ક ૭૧૦ ૭૪૨ = ૩૨ વર્ષના આયુષ્યને। ગણાય છે. વિદ્વાનોએ આ આંકને શકસંવત્સર તરીકે લેખી તેમને સમય ઈ. સ. ૭૮૮ થી ૮૨ના ઠરાજ્યેા છે પરંતુ તે સમય અન્યાની ગણત્રીએ ખરાખર નથી લાગતા. એટલે અમારી નમ્રપણે એ સૂચના છે કે તે આંકને શકસંવત્સર ન લેખતાં તેમનું મૂળ જે ગુપ્તવંશ તેને જ સંવત લેખવા અથવા ૧૮ ગણીને, તેમના જન્મસ્થાનમાં જે સંવત વપરાતા હેાય તે સંવતમાં તે આંકને ઘટાવાય તેા બધા વિરોધ સમી જવા જોઇએ. આ સૂચના પ્રમાણે તપાસી જોવા વિદ્વાનાને વિનંતી છે. છે. [અત્ર અમારે એક હકીકત જે પુ. ૪. પૃ. ૧૦૨ થી ૧૦૫ સુધીમાં જણાવી દીધી છે તેના સારરૂપે જણાવવી છે; કેમકે તેનાથી શકસંવતની ઉત્પત્તિ જૈનમત પ્રમાણે છે કે વૈદિકમત પ્રમાણે છે, તે પારખી કાઢી શકાશે, તેવું અમારૂં ધારવું થાય છે. જૈનસંપ્રદાયમાં પ્રથમ પૂર્ણિમાંત માસ ( પૂર્ણિમાએ મહિને પૂરા થાય અને કૃષ્ણપક્ષથી ના માસ ગણાય તે) Solar months ની ગણુના—પદ્ધતિ હતી; પરન્તુ વિક્રમે સંવત્સર સ્થાપ્યા ત્યારથી અમાસાંત ૧૯ ( અમાસે મહિના પૂરા થાય અને શુકલપક્ષથી નવે માસ ગણાય તે) Lunar months ની ગણના દાખલ થઈ છે. તેથી અનુમાન એ થયા કે ઉત્તરદિના જેતાએ વિક્રમ સવત્સરની સ્થાપના થયા બાદ, અમાસાંતની ગણના અખત્યાર કરી કહેવાય. પરન્તુ, કુશાન અને ચણુવંશીએએ જેમ વિક્રમસંવત ગ્રહણ કર્યા નથી તેમ તેણે (૧૮) શાકે શબ્દની વ્યાખ્યા માટે ઉપરમાં પૂ.૨૬૭ જુએ. (૧૯) જીએ પુ. ૪, પૃ. ૧૦૯, [ ૨૦૧ દાખલ કરેલી અમાસાંત પતિ પણ દાખલ કરી દેખાતી નથી. આ ભેદને લીધે સંભવિત છે કે ડૉકટર કીલ્હાર્ને લખ્યું હશેર “ દક્ષિણહિંદ કરતાં ઉત્તરહિંદને શક લખવાની પદ્ધતિમાં જે ફેર દેખાય છે તે દક્ષિણહિંદમાં વસતા બ્રાહ્મણેાના ધર્મની અસરનું જ પરિણામ છે.'' તેમના કહેવાની મતલબ એ છે કે, ક્ષિહિંદમાં જે શક લખાય છે તે અમાસાંત છે અને તેનું કારણ બ્રાહ્મણેાના સંપર્ક છે, જ્યારે ઉત્તર હિંદના શક પૂર્ણિમાંત પતિને છે. આ કથન ઉપરથી આપણે તે એટલેા જ સાર કાઢવાના છે કે, જૈનેાની ગણુના ઉત્તરદિનાશક પ્રમાણે) પૂર્ણિમાંતની છે. આ નિયમ ધ્યાનમાં રાખીને દક્ષિણહિંદમાં વપરાયલા શકની મિતિની ગણુત્રી તપાસી જોશું તે તે કયા ધર્મના છે તેના તરત પત્તા મળી આવશે. અલબત્ત, એક મુશ્કેલી છે કે, વિક્રમે અમાસાંતની પતિ દાખલ કરી વાળી છે, પરન્તુ ધ્યાન રાખવાનું છે કે, વિક્રમસવત્સરની અસર તે મુખ્યપણે ઉત્તરહિન્દમાં જ થઇ છે, નહીં કે દક્ષિણ હિંદમાં. એટલે સેવસા તે જે શક સંવત ઇ. સ. ૭૮ માં આંધ્રપતિએ સ્થાપ્યાનું કહેવાયું છે, તેની ગણના તે જૈનધર્મી હોવાથી પૂર્ણિમાં પતિની જ હોવી જોઈ એ. જ્યારે ઉપર બતાવી ગયા પ્રમાણે જે શકસંવત ભગવાન શંકરાચાર્ય ના સમય બાદ વાપુરમાં આવ્યા છે તેની પતિ અમાસાંતની છે. એટલે સંભવ છે કે આ સેટી વડે બંને શક પારખી પણ શકાય. ] શિવસ્વાતિ વિશે કાંઈ અન્ય માહિતી મળેલ ન હાવાથી તેમજ શકસંવતને લગતું જે કાંઈ કહેવું હતું તે સંપૂર્ણ લખાઈ ગયું હોવાથી આ પ્રકરણ અત્ર પૂરું કરવામાં આવે છે. ܢ (૨૦) તેમના અસલ શબ્દો માટે જીએ ઈં. એ, પુ. ૩૭ પૃ. ૪૬ તથા આપણા પુ. ૪, પૃ. ૧૦૨, Page #299 -------------------------------------------------------------------------- ________________ M HH ધ ચતુર્દશમ પરિચ્છેદ શતવહેન વંશ (ચાલુ) ટૂંકસારઃ—(૨૪) ગૌતમીપુત્ર શાતકરણિ--તેના વિશે કાંઇ જાણવામાં આવ્યું નથી. (૨૫) ચત્રપણ વાસિષ્ઠીપુત્ર—ગૌતમીપુત્ર અને વાસિષ્ઠીપુત્રના ચાર યુગલા થયાં છે તેમાં રાણી ખળશ્રીના પુત્રપૌત્રનું યુગલ કયું, તેની જુદા જુદા ચાર મુદ્દા આપીને કરેલી ચર્ચા અને તેમાંથી તારવેલા નિર્ણય—ડૉ. મ્યુલરે અને ડૉ. ભગવાનલાલે ભિન્નભિન્ન રીતે કરેલ ચત્રપણ શબ્દના ઉકેલ તથા ટોલેમીએ પેાતાના સમકાલિનપણે આ ચત્રપણને અને ઋણુને ગણાવ્યા છે પરંતુ વિદ્વાનને તે માન્ય નથી, તેને કાઢી આપેલ નિચેાડ અને તે પુરાણા કથનની તાવી આપેલ સત્યતા-ગભીલ અને શતવહનવંશીમાં સમકાલીનપણે થયેલ રાજાએ વચ્ચે મિત્રાચારીના ભાવાભાવનું કરેલ વર્ણન તથા ચત્રપણે સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિ ગર્દભીલેા પાસેથી જીતી લીધી હતી તેના આપેલ ખ્યાલ (૨૬) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણ, પુલુમાવી ત્રીજો—તેની પાસેથી ચòણે પડાવી લીધેલ ગુજરાત અને સૌરાષ્ટ્ર; અને તેને પેાતાના બનાવેલ માંડલિક; જુદાજુદા ગૌતમીપુત્રના શિલાલેખ અને સિક્કાઓમાંથી કયાકાના, તે આળખવાને બતાવેલી ચાવીઓ- (૨૭) શિવશ્રી વાસિષ્ઠીપુત્ર (૨૮) શિવસ્કંધ ગૌતમીપુત્ર (૨૯) યજ્ઞશ્રી વાસિષ્ઠીપુત્ર શાતકરણ અને (૩૦ થી ૩૨) છેલ્લા ત્રણ રાજાએ—આ વંશની પડતી કેમ થઇ તથા ચણુવંશી નં. ૩ ના રૂદ્રદામન, નં. ૫ ના રૂદ્રસિંહ અને નં, ૭ ના સેન; આ ત્રણેના પ્રથમાક્ષર રૂદ્ર હાવાથી કયાં ગડબડ થવા પામી છે તે વિશે શિલાલેખના આધારે Page #300 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશમ પરિચ્છેદ ] ગૌતમીપુત્ર શાતકરણિ [ ૨૭૩ કરેલી થેડીક ચર્ચા; તે ઉપરથી આંધ્રપતિઓ સાથે જોડેલ આભિરનાં સગપણ અને ચકણવેશ સાથેને રાજદ્વારી સંબંધ તથા ગુપ્ત સામ્રાજ્યની પડતી વખતે આભિરેએ મેળવેલી સ્વતંત્રતા અને પુરાણોના આધારે આ આભિરેને વિદ્વાનોએ આંધ્રપતિ સાથે જોડીને આંધ્રભાત્યા ઠરાવ્યા છે તે વિશે સમજાવેલ ભેદ–શતવહનવંશીઓની વિકલ્પ ઠરાવાતી વંશાવળીથી પુરવણી તરીકે બતાવેલી રૂપરેખા– [નોંધ:આ પરિચ્છેદ લખાતું હતું તે તેખતે ઐતિહાસિક બનાવની અન્ય પરિસ્થિતિને લઈને . તેમના સમયમાં કેટલાક ફેરફાર કરવા જરૂરિયાત ઉભી થઈ છે. જે પ્રમાણે સુધારો કરીને તે વાંચવું. તેમને લગતી હકીકત કાયમ જ રાખવાની છે]. ઈ. સ. ઈ. સ. ' (૨૪) ગૌતમીપુત્ર શાતકરણિ ૭૮-૧૦૯=૩૧ બંને મળીને ]. ૨૫) ચત્રપણુ વાસિછિપુત્ર ૧૦૯-૧૩૭=૧૮ ) ૨૯ વર્ષ (૨૬) ગૌતમીપુત્ર યજ્ઞશ્રીશાતકરણિ૧૩૭–૧૬૫=૫૮ ] બંને મળીને (૨૭) શિવશ્રી (વાસિદ્ધિપુત્ર પુલેમા)૧૬૫–૧૮૧=૧૬ ) ૪૪ વર્ષ આ સાતને કદાચ આંધ્રભૂત્યા (૨૮) શિવકંધ ૧૮૧-૧૮૮=૭ ) બંને મળીને શું કહેવાનો આશય પણુ પુરાણ (૨૯) યજ્ઞશ્રી શાતકરણિ વાસિદ્ધિપુત્ર૧૮૮-૨૧૮=૩૦ [ ૩૭ વર્ષ 2 કારને હાય (૩૦-૩૧-૩૨) ત્રણ રાજાએ ૨૧૮-૨૬૧૪૩ (એકના ૧૮ + બીજા બેના ૨૫ ) Page #301 -------------------------------------------------------------------------- ________________ [ એકાદશમ ખંડ શતવહન વંશ (ચાલુ) (૨૪) ગૌતમીપુત્ર શાતકરણિ ખાસ તેના જીવનપ્રવાહને અંગે નિર્દેશ કરી શકાય તેવું કંઇ પણ અમારા વાંચવામાં આવ્યું નથી એટલે તે ખાખત તદ્દન મૌન જ સેવવું પડે છે. જે કાંઈ ઉલ્લેખ કરી શકાય તે એટલું જ કે તેને રાજ્યકાળ ૨૧ વર્ષ પર્યંત ચાલ્યે! હાવાનું કલ્પી શકાય છે અને રાણી અળશ્રીએ પોતાના પુત્ર તથા પૌત્ર તરીકે એળખાવેલ છે તે યુગ્મ કર્યું હાવું જોઇએ તેની ચર્ચા મુલતવી રાખી તુરતમાં નં. ૧૭, ૧૮ના જોડકાને તે સ્વીકારી લેવાનું કહ્યું હતું એટલે તેના પૂરાવા તપાસી તે સાબિત કરવાનું કામ અત્રે હાથ ધરવું રહે છે. રાણી ખળશ્રીએ પોતાના પુત્રને દક્ષિણાપથપતિ અને પૌત્રને દક્ષિણાપથેશ્વરના નામથી સમેાધ્યા છે અને જે પ્રમાણે તે બંનેનું વર્ણન આપ્યું છે તે તેને સમય ઈ. સ. ૭૮ થી ૯ સુધીના લખવા રહે છે. પ્રમાણે તે તેઓ પ્રત્યેકે ૧૯ વર્ષ ઉપરાંત-મહકે ૨૪ હવે જો શાલિવાહન શકના પ્રવર્તક તરીકે આ નં. ૨૪ વાળાને લેખવા હાય અને તેના પિતાના મરણની સાલથી તે શકની આદિ ગણવી હાય તા ગૌતમીપુત્ર શાતકરણને શકપ્રવર્તક તરીકે આપણે જાહેર કરવા રહે છે. ખીજી વસ્તુસ્થિતિ એ છે કે આપણે નં. ૧૮વાળા રાજાને જ હમણા તે। હાલ શાલિવાહન તરીકે ઓળખાવ્યા છે. અને તે વાસિષ્ઠ ગાત્રી માતાને પેટે જન્મ્યા હાવાથી વાસિપુિત્ર કહેવાય છે. મતલબ કે આપણે રાજા હાલને વાસિપુિત્ર વર્ષ સુધી કે તે ઉપરાંત પણ–રાજ્યસત્તા ભાગવી છે. તેમજ તેઓ બંને કર્મવીરા તથા મહાપરાક્રમી હોવાને ખ્યાલ તે ઉપરથી આવે છે. આ એ સ્થિતિને વિચાર કરવા જતાં, નં. ૨૮, ૨૯ વાળું યુગ્મ તા સહેજે ખાદ જ થઈ જાય છે કેમકે નં. ૨૮ વાળાનેા રાજ્યાધિકાર કેવા સાત વર્ષના જ નાંધાયા ગણવા પામ્યા કહ્યો છે જ્યારે શકપ્રવર્તક તરીકે જે વ્યક્તિ અત્ર ઠરાવવી પડે છે તે ગૌતમીપુત્ર છે. એટલે જો કાઈ ગ્રંથમાં રાજા શાલિવાહનનું બિરૂદ મળી આવે તો, આપણુને નિર્ણય ઉપર આવવાને અતિ ઉપયેગી મુદ્દો મળી આવ્યા લેખાશે. છે. બીજું યુગ્મ જે નં. ૨૬, ૨૭ વાળું છે તે ઉપર દર્શાવેલા એ મુદ્દામાંથી એક તા જરૂર પૂરા કરે છે જ; કેમકે તેમણે ૩૧ અને ૨૭ વર્ષ સુધી રાજપૂરા ગ્રહણ કરી રાખી છે. પરન્તુ તેમનાં પરાક્રમ વિશે જોઇતા સંતેાષ તેઓ પૂરા પાડી શકતા નથી. કારણ કે નં. ૨૬ના વૃત્તાંતે આપણને જણાવવામાં આવશે તેમ, અતિપતિ ચણે તેને હરાવીને સૌરાષ્ટ્ર તથા ગુજરાતના કેટલાય ભાગ અત્યંત સામ્રાજ્યમાં ભેળવી લીધા હતા. મતલબ કે પરાક્રમ વિશેતેા નં. ૨૬ ના પૂરાવા ખંડિત થઇ જાય છે એટલે નં. ૨૬, ૨૭ વાળું યુગ્મ પણ બાતલ કરવું રહે છે. પછી તેા કેવળ વિચારવું રહ્યું નં. ૨૪ અને ૨૫ માંનું યુગ્મ તેને હવે વિચાર કરીએ. ૨૭૪ ] ચાર યુગ્મામાંથી રાણી મળશ્રીના સંબધી કણ ? નં. ૨૪ નું મરણ થતાં તેની ગાદીએ નં. ૨૫ વાળા તેના પુત્ર આવ્યેા છે. (૨૫) ચત્રણ વાસિષ્ઠપુત્ર શાતકરણ તેનેા રાજ્યકાળ આપણે ઈ. સ. ૯૯ થી ૧૨૨ સુધીના ૨૩ વર્ષના ઠરાવ્યા છે. નં. ૧૭વાળા ગૌતમીપુત્ર શાતકરણિનું વૃત્તાંત લખતાં ગૌતમીપુત્ર અને જણાવી ગયા છીએ કે, વાસિપુિત્રના ચાર નામના ચાર યુગ્મા થયાં છે. યુગ્મમાંથી રાણી નં. ૧૭, ૧૮ વાળું એક, નં. મળશાના સંબંધી ૨૪, ૨૫નું ખીજાં; નં. ૨૬, ૨૭નું ત્રીજું, અને નં. ૨૮, ૨૯નું થુ; આ ચારમાંથી આ કાણુ ? (૧) ઉપરમાં પૃ. ૭૩ સરતચૂકથી ન. ૨૫ વાળાને ચણે હરાવ્યાનું લખાયું છે. પરંતુ તે નં. ૨૬ ને હરાવ્યાનું (૧) રાણી ખળશ્રીએ પેાતાના પુત્રને માટે લખ્યું છે કે, He had restored the glory of his fore-fathers; આ વાકયથી પ્રતીતિ થાય છે કે, યુદ્ધ થયું તે પૂર્વે, ગૌતમ પુત્રના બાપદાદાની કીર્તિને અપયશરૂપી કલંક ચેટયું હતું અને તે બનાવ બીજો કાઈ નહીં પણ ઇતિહાસ આપણુને શીખવી રહ્યો છે જાણવું: બલ્કે નબરની મારામારીમાં ન ઉતરતાં, ગૌતમીપુત્ર ચક્ષશ્રીને હરાવ્યાનું લખવું. પછી તેના નબર ગમે તે આપે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દ શમ પરિચ્છેદ ] ચાર યુગ્મામાંથી રાણી મળશ્રીના સબંધી કોણ ? તેમ, નહુપાળુ, રૂષભદત્ત અને નહપાણુ પ્રધાન અયમના નાસિક તથા જુન્નેરના શિલાલેખામાં જણાવેલ છે તે જ છે (જુઓ છઠ્ઠા પરિચ્છેદે શિલાલેખ નં. ૩૩ અને ૩૫ તથા પુ. ૩માં નહુપાણુનું વૃત્તાંત તથા નીચેની દલીલ નં. ૨); જેમના સમય ઈ. સ. પૂ. ૧૧૪ના અરસામાં નાંધાયા છે અને તે નં. ૧૭, ૧૮ ના પૂર્વજના અને તેમની પેાતાની લગેાલગના છે, જ્યારે નં. ૨૪, ૨૫નું યુગ્મ તા ધણું દૂર પડી જાય છે. ઉપરાંત નં. ૧૭, ૧૮ વાળા તા મહાપરાક્રમી થઈ ગયા છે એટલે તેમના સમય ખાદ અને નં. ૨૪, ૨૫ ની પૂર્વે લંછન કદાચ લાગ્યું હાય તેા ખનવાયેાગ્ય છે. પરંતુ નં. ૧૯ થી ૨૩ સુધીના પાંચ રાજાઓમાંના ચાર વિશે તે લગભગ શૂન્યાકાર જેવી જ સ્થિતિ ઇતિહાસમાં નજરે પડે છે. જોકે પાંચમે જે નં, ૨૩ વાળા છે તેને મહાપરાક્રમી રાજા લેખી સંવત્સર પ્રવર્તાવવા જેવી કાટીનેા ગણાવીને તેના પુત્ર નં. ૨૪ વાળાએ શકસંવત ચલાવ્યા હૈાવાનું મનાયું છે. પરંતુ નં. ૨૩ તા યુગ્મની બહારના છે. મતલબ કહેવાની એ છે કે, જે કલંક ગૌતમીપુત્ર સાતકરણએરાણી ખળશ્રીના પુત્રે–ધાઇ નાંખ્યાની હકીકત વિચારવી રહે છે તે, નં. ૧૯ થી ૨૩ સુધીના રાજ્યકાળે બનવા પામી જ નથી. પરંતુ નં ૧૭ ના સમય પૂર્વે ખની હાવાનું ચાક્કસ થાય છે અને તેમ થયું છે તે તે કલંક ભૂંસી નાંખવાનું કાર્ય નં. ૧૭ના હિસ્સે જ નોંધવું રહે છે. (૨) રાણી અળશ્રીએ શિલાલેખમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે તેના પુત્રે “destroyed the Sakas and extirpated the Kshaharatas= શકના નાશ કર્યાં અને ક્ષહરાટનું મૂળ ઉખેડી નાંખ્યું હતું.” આમાંથી શક પ્રજાના સમય, અવંતિપતિ તરીકેના ૪. સ. પૂ. ૬૪થી ૫૭ સુધીને, તથા હિંદીશક (Indo–Scythians)ના સરદાર જેવા રૂષભદત્તના અને ક્ષહરાટ ભૂપતિ નહુપાણુ અવંતીતિને સમય ઈ. સ. પૂ. ૧૧૪ થી ૭૪ સુધીનેા હોવાનું ઇતિહાસથી હવે આપણે જાણી ચૂકયા છે. જ્યારે નં. ૧૭ તે, શારિ વિક્રમાદિત્યની પડખે ઉભા રહી ગુજરાતમાં કાફર મુકામે શક પ્રજાને હરાવતા તથા દક્ષિણહિન્દમાં કાઇક અજ્ઞાત સ્થળે [ ૨૭૫ છેલ્લા શકભૂપતિ સાથે યુદ્ધમાં ઉતરી ભાલા જેવા હથિયારથી વીંધી નાંખતા આપણે વાંચ્યા છે અને તેને સમય ઈ. સ. પૂ. ૫૭ તે અનેક પૂરાવા આપી પૂરવાર કરી અપાયા છે. તેમ તે સમય આદ ક્રાઇ ઠેકાણે શક કે ક્ષહરાટ પ્રજાનું નામ નજરે ચડતું નથી. વળી તે ન. ૧૭ વાળાના રાજ્યકાળના સમયમાં જ ઈ. સ. પૂ. ૫૭ । સમાવેશ થઈ જાય છે. ત્યારે ઐતિહાસિક પ્રમાણાથી સિદ્ધ થઇ જાય છે કે આંધ્રવંશી ભૂપતિઓના શિરે-લલાટે ચોંટેલું કલંક નિર્મૂળ કરવાને યશ ન, ૧૭ તેજ ભાગ્યે સરજાયા હતા. [ કદાચ દલીલ કરવામાં આવે કે, ઈ. સ. પૂ. ૫૭ ના અરસામાં શકપ્રજાનું નિકંદન નીકળી ગયું છે તે તે બાદ લગભગ સેાએક વર્ષે પાછા ચણુવંશી ક્ષત્રપા કે જેતે વિદ્વાનેએ શક તરીકે ઓળખાવ્યા છે તે કયાંથી આવ્યા? તેમને સંતેાષ ઉપજે તે માટે જણાવી શકાય કે, (અ) તે વખતના અન્ય વંશીઓના ક્રાઇ શિલાલેખ કે સિક્કાઈ ઉલ્લેખામાં ચણુવંશીઓને શકપ્રજા તરીકે ઉદ્દેશી જ નથી. તેમ ચઋણુવંશીએએ પેાતે પણ તે નામથી પેાતાને સખાવ્યા નથી. એટલે તેમને શકપ્રજા ધારી લેવી તે જ મૂળે તે આધાર વિનાની વાત છે. વળી નહપાણુથી ચષ્ઠવંશીઓ કુવા ભિન્ન પ્રદેશી અને ભિન્ન સંસ્કારી છે તે પુ. ૩ માં નહપાણુના વૃત્તાંતે, તથા પુ. ૪ માં ચષ્ણુના વૃત્તાંતે આપણે દલીલ આપી સાખિત કરી આપ્યું છે. મતલબ કે કાઈ રીતે ચષ્ઠેણુને શક કે ક્ષહરાટ પ્રજામાં તેા લેખી શકાય તેમ છે જ નહી. (ખ) છતાં મન મનાવવા દલીલ ખાતર-કબૂલ કરી લેવાય કે તે શક હતા તે એમ ખનવા જોગ છે કે, ઈ. સ. પૂ. ૫૭ થી ઈ. સ. ૧૦૩ માં ચણુવંશીને ઉદય થયા તે વચ્ચેના દાઢસા વર્ષના ગાળામાં, શપ્રજાના ખીને જથ્થા તેમના મૂળ વતનમાંથી ઉતરી આવ્યા હેાવા જોઇએ એમ ગણી લેવું. (ક) કદાચ એમ પણુ દલીલ કરાય કે ચઋણુ સિવાયના ઉત્તરહિંદના પરદેશી રાજાએ જેવા કે માઝીઝ, અઝીઝ, વગેરે જેને આપણે ઇન્ડે પાર્થિઅન-પહવાઝ તરીકે ઓળખાવ્યા છે તથા કનિષ્ક, હુવિષ્ણુ, વાસુદેવ આદિ કે જેમને આપણે કુશાન તરીકે Page #303 -------------------------------------------------------------------------- ________________ - ર૭૬ ] ચાર યુએમાંથી રાણું બળશ્રીના સંબંધી કેણ? [ એકાદશમ ખંડ ઓળખાવ્યા છે તે પ્રજાને, શક તરીકે ગણી લેવાને નં. ૨૫ વાળાએ જે શકસંવતનો પ્રારંભ કર્યો છે આશય હોય તે કેમ? તેમને ઉપરની દલીલ (અ) માં તેને જ ઉચ્છેદ તેની પિતામહી રાણી બળશ્રીએ કરી જણાવ્યા પ્રમાણે પણ જવાબ દેવાય. ઉપરાંત કહી નાંખી, ‘તેના સંવતના” આટલામાં વર્ષે એમ ન લખતાં, શકાય કે, તે વખતની પ્રજા આ બધા ભેદ વધારે “તેના રાજ્યકાળના” આટલામાં વર્ષે એવા શબ્દો સમજી શકે કે લગભગ બે હજાર વર્ષે થનારા આપણે લખાવવાનું યોગ્ય વિચાર્યું હતું. બીજે કઈ હોય તે વધારે સમજી શકીએ ? (ડ) વળી એમને (૫હવાઝો તે આવું વર્તન કદાચ ચલાવી શકે, પણ સંવત પ્રવર્તક અને કુશાને નો) નાશ જ કયાં થયો છે. ઈ. સ. રાજા ખુદ હૈયાત હોય, તેની જ હાજરીમાં અને પ્ર. પ૭ માં જે નાશ થઈ ગયો હોત તો તેમને તેની જ વડવાઈ-વેડવાઈ તો વડવાઈ પણ અનેક વંશ-પહલ્વાઝને છેલે રાજા ગેડેફારનેસ ઈ. સ. ૪૫ રાજકાજમાં દીવાદાંડી તરીકે આગળ પડતો ભાગ સુધી ( જુઓ પુ. ૩ માં) અને કુશનવંશનો છેલ્લે લેનારી અને પોતાના જ પુત્ર અને પૌત્રની કીર્તિને રાજા ઈ. સ. અઢીસ સુધી (જુઓ આ પાંચમાં પુસ્તકે) અમરપટો આપનારીરાજમાતાથી આવું કાર્ય શું ચલાવી ચાલુ રવો દેખાય છે, તે શું દેખાય ખરો ? આ પ્રમાણે લેવાય? અને તેથી પણ વધારે અક્ષમ્ય ગણાય, તે પ્રમાણે કલ્પનાથી ગબડાવેલ ગોળા સર્વ ઉખડી જવા પામે છે.] કાતરાવી શકાય ખરું કે ? આ સ્થિતિ જ બેહુદી દેખાય (૩) કલકનો ઉચ્છેદ કર્યાનો યશ તે રાણી છે. મતલબ કે નં. ૨૪, ૨૫ વાળા યુગ્મ સાથે આ બળશ્રીએ પિતાના પુત્રને અર્પણ કર્યો છે અને જે યુક્તિ બેસારવાનું તદ્દન બેમુના સબ લેખાય તેવું છે. શિલાલેખમાં તે હકીક્ત દર્શાવી છે તે તે તેણીએ (૪) ઉપરની ત્રણ દલીલે શિલાલેખ આધારે પિતાના પૌત્રના રાજ્ય ૧૯ મા વર્ષે ઊભો કરાવ્યો આપી છે. જ્યારે સિક્કાઈ પૂરાવા પણ તેને સમર્થન છે. આટલી વાત તો ખરી છે જ. હવે વિચારો કે આપે છે. નહપાણનો સમય તે ઈ. સ. પૂ. ૧૧૪થી આ ગૌતમીપુત્ર અને વાસિધ્ધિપુત્રવાળું યુગ્મ નં ૨૪ નિશ્ચિત છે જ. હવે જો નં. ૧૭, ૧૮વાળું જોડકું અને ૨૫ મા વાળાને છે તે, એમ સાબિત થયું રાણીબળશ્રીના પુત્ર-પૌત્ર તરીકે લેખીએ તે. અને લેખવું પડશે કે, ન. ૨૪ વાળાનું પરાક્રમ હતું અને તેના પુત્રને સમય ઈ. સ. પૂ. ૭ર થી ૪૭ ને તે નં. ૨૫ ના સમયે તેનો ઉલ્લેખ કરી શિલાલેખ પૂરવાર કરેલ છે તે, બંનેના સમયનું અંતર (નહપાનું કોતરાવાય છે. બીજી બાજુ એમ લખવું મરણ અને બીજોના ઉદય) નાનામાં નાનું બે વર્ષનું પડે છે કે, નં. ૨૪ ના પરાકને લીધે શક અને વધારેમાં વધારે (નહપાણે યુદ્ધ ખેલાના સમય સંવત પ્રવર્તાવ્યો હતો અને તે સંવતની આદિ તેના ઈ. સ. પૂ. ૧૧૨ ઠરાવાય છે. જુઓ પુ. ૩ માં અને મરણના વર્ષથી–એટલે કે નં. ૨૫ ના રાજ્યાભિષેકથી ગૌતમીપુત્રે ૧૯મા વર્ષે હરાવ્યાનું રાણીબળશ્રીએ ગણવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે આ પ્રમાણે લેખાવ્યું છે કે જેને સમય ઈ. સ. પૂ. ૫૨-૩ સ્થિતિ હોય તો તેનો અર્થ તો એમ થયો કે આવે છે એટલે સિક્કાઓ તેના રાજ્યકાળ દરમિયાન (૨) જેમ આ દલીલ ઈ. સ. ૭૮માં શક સંવતને સ. પૂ. ૫૩માં જણાવ્યો છે. અત્રની હકીકત સત્ય સમજવી, પ્રારંભ થયાની માન્યતા વિરૂદ્ધ જાય છે, તેમ નં. ૧૮ કેમકે ઇ. સ. પૂ. ૫૭ના યુદ્ધમાં યશ મેળવીને તથા શાક વાળાએ શાલિવાહન શક ચલાવ્યાની વિરૂદ્ધ પણ નેધી રાજાને મારી નાંખીને, શકારિ વિક્રમાદિત્યની મદદ લઈ, શકાય તેમ છે. છતાં તેમ ન ગણી શકાય તે માટે નં. નં. ૧૭ વાળાએ સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી ગણાય ને ત્યાં જ ૧૮ ના વૃત્તાંતે જુઓ. રૂષભદાત્ત આદિને મારી નાંખી તેના વંશનું–શકપ્રજાનું (૩) નં. ૧૮ ને વૃત્તાંતે, આ કલંક ભૂંસી નાંખતું યુદ્ધ નિકંદન કાઢી નાંખ્યું ગણાય. આમ કર્યા બાદ નહપાણના ઇ. સ. પૂ. પ૭માં બન્યાનું જણાવ્યું છે, જયારે અંત ઈ. સિક્કા ઉપર પિતાનું મહોરું પડાવ્યું છે. જેથી આવા સિક્કા Page #304 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશમ પરિચ્છેદ ] અન્ય વિશેષ માહિતી [ ૨૭૭ તે ચાલુ રહે જ અને બંધ થાય તો પણ ૧૧૨-પર હકીકત એટલી છે કે વિક્રમ સંવત અને શકસંવતની બાદ જતાં) ૬૦ વર્ષનું આવે છે. પરંતુ નહપાણના વચ્ચેનું અંતર ૧૩૫ વર્ષનું છે, તેમાં વિક્રમ સંવતની મરણ બાદ જબલ્ક તે પછી પણ થોડા સમય આદિ આપણે (જુઓ પુ. ૪, ખંડ ૮) ઈ. સ. પૂ. સુધી તે તેના સિક્કા ચાલુ રહ્યા હોય જ; એટલે પ૭માં થયાનું સાબિત કરી આપ્યું છે. તે હિસાબે કે ઈ. સ. પૂ. ૭૪ અથવા ૭૦ ના સમયથી ઈ. સ. શકસંવતની આદિ ઈ. સ. ૭૮માં ગણી લેવી રહે. જોકે પૂ. ૫ર સુધીનું અંતર ૧૦-૨૨ વર્ષનું જ રહે. આ સમય નં. ૨૪, ૨૫ વાળાને લાગુ પડે છે. પરંતુ મતલબ કે ઓછામાં ઓછું અંતર બે વર્ષનું અને ઉપરની જે ચાર દલીલ નં. ૧૭, ૧૮ની તરફેણમાં વધારેમાં વધારે ૨૦ વર્ષનું જ ગણી શકાય. હવે જતી રજુ કરાઈ છે તે ચારે પાછી આ ૨૪, ૨૫ની જે નં. ૨૪, ૨૫ વાળું યુગ્મ કલંક નિર્મૂળ કરનાર વિરૂદ્ધ જતી ગણી લેવી પડશે. ઉપરાંત એમ પણ તરીકે અને તેમાંથી નં. ૨૪ ને તેણીના પુત્ર તરીકે કહી શકાશે કે શકસંવતના સ્થાપક વિષે જે માન્યતા લેખીએ તો તેને સમય ઈ. સ. ૭૫ લગભગ ઠરાવાય. પ્રવર્તી રહી છે તેમાંજ અનેક મુશ્કેલીઓ માલુમ એટલે કે તે બેના સમયની વચ્ચે અંતર લગભગ દેઢ- પડી રહે છે જેને કાંઈક ખ્યાલ આપણે ગત પરિચ્છેદે સેથી બસો વર્ષનું પડી જશે. બીજી બાજુ આપણને આપી ચૂક્યા છીએ તેનો પણ વિચાર કરવો જ પડશે. સિક્કાચિત્રોનો અભ્યાસ બતાવે છે કે નહપાણના છતાં એવી પણ દલીલ લાવી શકાશે કે, શાલિવાહન ચહેરાવાળા સિક્કા ઉપર ગૌતમીપુત્ર શાતકરણિએ શકનો સમય (ગત પરિચછેદમાં વિચારાયા પ્રમાણે) સ્વહૃદયની તિરસ્કારયુક્ત લાગણી દર્શાવવા પિતાનું ભલે નક્કી ન થઈ શકે; પરંતુ તે સિવાય કાં બીજો ! મહોરું પડાવ્યું છે. હવે વિચારે કે આ પ્રમાણે શક ચાલ્યાનું ગણી ન શકાય? અને તેને સમય ઈ. સ. પ્રચલિત સિકકાચિત્રો ઉપર મતદર્શન કરવાનું કાર્ય ૭૮માં ઠરાવી લેવાય ? મતલબ કે શાલિવાહન શક જે ૨ થી ૨૦ વર્ષ જેટલે ગાળો હોય તે બનવા- પણ જુદો અને ઈ. સ. ૭૮ને શક પણ જુદે ઠરાવો. યોગ્ય છે કે દેઢા બસો વર્ષના અંતરગાળે શક્ય આ બાબત વિશેષ સંશોધનથી જે નિવેડો આવે તે ખરો. છે? દોઢસો બસો વર્ષના ગાળે તે નહપાના સિક્કાઓ આપણે તે આ પ્રમાણે સૂચના કરીને અત્ર અટકીશું. પણ તેના જ વંશની રાજહકમત ચાલુ રહી હોય આ વંશમાં જેમ અનેક ગૈાતમીપુત્રો અને વાસિદ્ધિતે, એવા અદશ્ય થઈ ગયા હોય કે ગમે તેટલી પુત્રો થવાથી મુશ્કેલીઓ ઉભી થઈ છે, તેમ વળી મહેનત કર્યા છતાંએ મળવા દુર્લભ થઈ પડે. તાત્પર્ય કાઈકની સાથે તેમજ તદ્દન એ છે કે સિક્કાઈ પુરાવાથી પણ સિદ્ધ થઈ શકે અન્ય વિશેષ એકાકી, પુલુમાવી શબ્દ જોડાએલ છે કે નં. ૧૭, ૧૮વાળા યુગ્મની સાથે જ રાણી માહિતી હોવાથી તેમાં વૃદ્ધિ પણ થવા બળશ્રીને સંબંધ હોઈ શકે. પામી છે, તેમ કેટલીક સરળતા ઉપર પ્રમાણે ચાર દલીલ નં. ૨૪, ૨૫ના પણ થઈ છે એમ સ્વીકારવું રહે છે. આ પરત્વેને ઉલ્લેખ યુગ્મની વિરૂદ્ધ જનારી દેખાય છે. જ્યારે એક જ ગત પરિચ્છેદમાં આપણે કરી ગયા છીએ. અત્યારે લીલ તેની તરફેણમાં અમારી નજરમાં આવે ત્યાં સુધી આટલા વર્ષે પણ જ્યારે આ સ્થિતિ પ્રવર્તી રહી ડેક અંશે પણ રજુ કરી શકાય તેવી છે. સર્વમાન્ય છે ત્યારે, પૂર્વે ૫૦-૭૫ વર્ષે તે તેથી પણ વધારે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપરથી મળી આવતા કહેવાય; બીજી થાય છે કે કલંક ભૂંસી નાંખવાનું કાર્ય સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર હકીકત એમ છે કે, આ જીત નં. ૧૭ વાળાના ઓગણીસમા રૂષભદાત્તના વંશજોને હરાવવાથી થયું છે અને તેને સમય ઈ. વર્ષે છે, તેનું રાજ્ય ૨૫ વર્ષ ચાલી ઇ. સ. પૂ. ૪૭માં પૂરું સ. પૂ. ૫૨-૩ ગણો રહે છે (જુઓ પુ.૩, પરિચ્છેદ ૧૦). થાય છે તે હિસાબે પણ સાલ મળતી આવે છે. એટલે ચોક્કસ (૪) જુઓ પુ. ૪, પૃ. ૧૦૧ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] અન્ય વિશેષ માહિતી [ એકાદશમ ખંડ ગુંચવણભરી સ્થિતિ હોવાનું પ કલ્પી શકાય છે. આ મૈતમીપુત્ર યજ્ઞશ્રીને પિતા જાણ; અથવા આપણે ચત્રપણું અને તેના પુત્ર ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ જે નિયમ કર્યો છે કે ગતમીપુત્રનો પિતા વાસિદ્ધિવિશે પિતાનું મંતવ્ય દર્શાવતાં ઈ. સ. ૧૮૮૩ ના પુત્ર સામાન્ય રીતે હોય છે, તે આધારે એમ કહી ઈન્ડીયન એન્ટીકરી પુ. ૧૨, પૃ. ૨૭૨માં મરહુમ શકાશે કે ચતુર પણ વાસિધ્ધિપુત્ર શાલિવાહન તે પિતા, પ્રાચ્યવિદ્યાવિશારદ ડો. ભગવાનલાલજી કહે છે કે અને ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ તે પુત્ર; અથવા Yagna Shree Satkarni, the princely બીજી રીતે ગોઠવીને બેલીએ તો આ ચતુર૫ણને આંક scion or Chaturpana born of the જ્યારે આપણે ને. ૨૫ નો ઠરાવ્યો છે ત્યારે ગૈાતમીGautamiqueen=ચતુરપણુ (રાજા) ની ગૌતમી પુત્ર યજ્ઞશ્રીને આંક ૨૬ મે કહેવો પડશે. વળી ટોલેમી (ગોત્રી) રાણીના પેટે જન્મેલ કુંવર યજ્ઞશ્રી શાત- (Ptolemy) નામના પ્રાચીન ભૂગોળવેત્તાએ પિતાના કરણિ”; એટલે તેમનું કહેવું એમ થાય છે કે, ચતુષણ- સમસમી તરીકે એ પુલુમાવી અને ચક્કણનો ઉલ્લેખ ચત્રપણે રાજાને ગૌતમીગોત્રી રાણી હતી, અને કર્યો છે. તેણે આપેલ વૃત્તાંત ઉપરથી ડો. મ્યુલરે તેણીનો જે પુત્ર તે જ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ આ પુલુમાવીને જ ચત્રપણું હોવાનું અને ચણ્ડણના હતો. એટલે કે ચત્રપણ પિતા અને યજ્ઞશ્રી તેને સમકાલીન તરીકે ગણવાનું મુનાસિબ ધારતાં જણાવ્યું છે પુત્ર; આમાંના ચત્રપણુ શબ્દ ઉપર ડે. ખુલ્હરે કે “Under the circumstances the synટીકા કરતાં ( જુઓ તે જ પૃષ્ઠ ફૂટનોટ નં. ૧ ) chronism, Pulumavi and Chasthana. orelloj B, “Bhagwanlal's translation were contemporary rulers, which I am Chaturpana does not seem to me prepared to admit, cannot be made acceptable. It is very probable that the basis of chronology=92gfald the word “Chaurchindho or Chaur- નિહાળતાં, પુલુમાવી અને ચ9ણને સમકાલીન ગણvindho” which Hemchandra in his વ્યા છે તે હકીકત મારે કબૂલ છે, પરંતુ તે ઉપરથી Deshikosha mentions as a synonym તેને સમયની તારવણી ઉભી કરી શકાય નહીં.” toll of Salahana denotes the same person= મતલબ કે પોતે ટેલેમીના વાકય ઉપર ભરોસે રાખીને ડે. ભગવાનલાલનો અનુવાદ ચતુર પણ મને માન્ય નથી. પુલુમાવીને અને ચકણુને સમકાલિન લેખવા તૈયાર તે શબ્દ ચૌરચિધો અથવા ચારવિંધો વિશેષપણે હોવાનું છે પરંતુ તે બન્નેને સમય (એટલે ચકણને ઈ. સ. સંભવિત લાગે છે, જેને હેમચંદ્ર પોતાના દેશીકાષમાં ૧૫૦ આસપાસમાં થયેલ વિદ્વાનો માને છે તે) શાલહાણનું બીજું નામ હોવાનું જણાવ્યું છે તે જ આ તેમને સ્વીકાર્ય નથી; કેમકે તેમણે તો આવાજ નામવ્યક્તિ લાગે છે.” એટલે કે ૫. ભગવાનલાલજીએ જે ધારી અન્ય ભૂપતિને લિપિના અભ્યાસથી ચ9ણના શબ્દનો ઉકેલ ચતુર્પણ કર્યો છે તે ડૉ. ખુલ્લરના સમય કરતાં જુદા જ સમયે થયાનું ઠરાવ્યું છે મતે ચોરચિધે કે ચૈરવિંધે છે. શ્રી હેમચંદ્ર પિતાના (જુઓ પંચમ પરિચ્છેદે લેખ નં. ૪, ૫, ઈ) એટલે શબ્દકેષમાં શાલાહણ (શાલિવાહન જોઈએ) તરીકે સ્વાભાવિક છે કે તે પુલુમાવીના સમકાલિન તરીકે જે પુરૂષને દર્શાવ્યો છે તે જ આ પુરૂષ હોવાનું તેઓ ચટ્ટણ ન જ આવી શકે. અને તેટલા માટે જ તેમણે માને છે. તાત્પર્ય એ થયો કે શાલિવાહન ને ચાર- ટોલેમીનું અડધુ કથન વાજબી ઠરાવ્યું છે જ્યારે અડધું ચિ તરીકે શ્રીહેમચંદ્ર સંબો છે તે જ આ વિશ્વાસપાત્ર નથી ગયું. પરંતુ આપણે સંગાનુસાર (૫) આ સ્થિતિ પંચમ પરિચ્છેદે લેખ નં ૪ ના વર્ણન ધારી લેવાયો છે. ઉપરથી જણાઈ આવશે કે એકને બદલે બીજો કેવી રીતે (૬) જુએ છે. એ. પુ. ૧૨ (સને ૧૮૮૩) પૃ. ૨૭૪. Page #306 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશમ પરિચ્છેદ ] ગભીલ અને શતવહનના સંબંધ વિશે [ ૨૭, કલ્પના દેડાવીને જે અનુમાન બાંધીએ તેના કરતાં એક કરતાં વિશેષ પુલુમાવી થયાનું ન ધારવાથી લિપિ જે ગ્રંથકારે પિતાના સમકાલિન તરીકે અમુક વ્યક્તિ ઉકેલને લીધે મુંઝવણ થઈ હતી, તેમ છે. રેસનને તથા હોવાનું જણાવ્યું છે તે બંને એક જ વખતે તેમના મત પેઠે ચ9ણવંશીના સંવતને, ઈ. સ. ૭૮માં અસ્તિત્વ ધરાવતા હોવાથી તેનું કથન વધારે વજ- શરૂ થયાનું, સર્વ વિદ્વાને જે અત્યારે માની રહ્યા નદાર ગણાવું જોઈએ. તે સામાન્ય નિયમે જે આપણે છે તેમને પણ, તે જ પ્રકારની મુંઝવણ થઈ રહે છે. કામ લેવાનું ધોરણ રાખીએ તે તરત જ જણાઈ કારણકે ચ9ણનું મરણ તેના સંવતના બાવન વર્ષની આવે છે કે એક જ પુલુમાવી થયો હેવાને બદલે આસપાસ એટલે ૭૮૧૫ર=ઈ. સ. ૧૩૦માં થયાનું વિશેષ પુલુમાવી કાં ન થયા હોય ? અને તેમાંને અન્ય તેઓ માને છે. પરંતુ પુ. ૪ માં આપણે ચ9ણ સંવતની પુલુમાવી ચટ્ટણના સમકાલિન તરીકે થયો ન હોય ? આદિ ઈ. સ. ૧૦૩માં થયાનું જે સાબિત કરી આમ કરતાં તરતજ સર્વ પ્રકારે દરેક ધડ મળી જાય છે. બતાવ્યું છે તે પ્રમાણે હિસાબ ગણાશે તો ચષણ અને ટેલેમીનું આખું યે કથન સત્ય હોવાની પ્રતીતિ ઈ. સ. ૫૨+૧૦૩=૧૫૫ આસપાસ મરણ પામેલે થાય છે. ડે. રેપ્સને પણ તે જ પ્રમાણે અભિપ્રાય ગણાશે, જેથી ટોલેમીને સમકાલિન હોવાનું સહેજે વ્યક્ત કરતાં જણાવે છે કે9 “Ptolemy at Ale- પૂરવાર થઈ જાય છે. આટલા વિવાદથી સાબિત થઈ xandria in 139 A. D. has been living ગયું કે, ચત્રપણુ વાસિદ્ધિપુત્ર શતકણિની પાછળ after the death of Antonius Pius (161 ગાદીએ આવનાર તેને પુત્ર ગૌતમીપુત્ર યજ્ઞશ્રી પુલુA. D.)...Pulumavi & Chasthan were માવી હતો અને વિશેષમાં તે પુલુમાવી, ટોલેમો તથા contemporaries=જે ટોલેમી અલેકઝાંડીઆ શહે- ચષ્મણનો સમકાલિન પણ હતો. રમાં ઈ. સ. ૧૩૯માં હતો, તે એન્ટોનિયસ પાયસ આપણે જોઈ ગયા છીએ કે શક પ્રજાએ અર્વ(જેનો સમય ઈ. સ. ૧૬૧ છે)ના મરણ બાદ પણ તિપતિ ગર્દભીલ રાજા ગંધર્વસેનને હરાવી નસાડી હૈયાત હતો. પુલુમાવી અને ચકણુ સમકાલિન જ મૂકે ત્યારે તેના પુત્રો મદદ હતા.” એટલે કે ટેલેમી પોતે ૧૩૯ થી ૧૬૧ સુધી ગઈભીલ અને માટે દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર ગયા અને તે બાદ પણ (કેટલો વખત તે નથી જણાવ્યું) શતવહનના હતા. ત્યાંથી મદદ લઈને, વળતો હૈયાત હતું તથા તે અને ચકણુ સમકાલિનપણે વર્તતા સંબંધ વિશે હુમલે કરી કારૂર મુકામે તે જ હતા. આ વાકયથી એટલું સ્પષ્ટ થાય છે કે ચકણનો શકપ્રજાનો કચ્ચરઘાણ વાળી સમય પણ લગભગ ઈ. સ. ૧૩૯ થી ૧૬૨ સુધીમાં નાંખ્યો હતે. આ બધા ઉપરથી ફલિત થાય છે કે, કોઈક કાળે જ હોવો જોઈએ. નહીં તે ટોલેમી ગઈભીલવંશીઓને આંધ્રપતિ સાથે ઘણી જ મિત્રતા ચકણુને પિતાના સમસમી તરીકે ઓળખાવી શકે જ હોવી જોઈએ. ત્યાર બાદ રાજા હાલ વાસિદ્ધિપુત્રે નહીં; તેમજ જ. બ. બું. રે. એ. સો. નવી આવૃત્તિ ભિસા મુકામે કાંઈ દાન કર્યાની હકીકત બની છે ૫. 3, પૃ. ૪૮માં જણાવ્યું છે કે, “We shall તથા જૈનસાહિત્ય ગ્રંથાધારે સૌરાષ્ટ્રના શત્રુંજય have to place Pulumavi who was a પર્વત ઉપર બને રાજવંશીઓએ સાથે રહીને કેટલાંક contemporary of Chasthana long after ધાર્મિક કાર્યો કરાવ્યાં છે. એટલે જે મિત્રતા પ્રથમ A. D. 130=જે પુલુમાવીને ચષણને સમકાલિન હતી તે કાળક્રમે વિશેષ ગાઢ પણે પરિણમી હતી. ગયો છે તેનો સમય ઈ. સ. ૧૩૦ની પછી ઘણે છતાં પ્રભાવક ચરિત્ર નામે જૈનસાહિત્ય પ્રસ્થમાં દર લઈ જવો પડશે.” એટલે જેમ ડો. બ્યુલહરને એવી જાતનું લખાણ મળી આવે છે કે, કાળ ગયે (૭)કે. આર. પારિ. ૪૮ તથા છઠ્ઠા પરિ. એ લેખ નં. ૨૩. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] ગદંભીલ અને શતવહનના સંબંધ વિશે [ એકાદશમ ખંડ વિક્રમ રાજાને એવી બાતમી કોઈએ આપી હતી કે પરંતુ મિત્રાચારી જે પાછળથી બંધાઈ હોય તે એને તેને જે કંઈ પણ રાજા તરફને ભય હોય તે કેવળ અર્થ એમ કરી શકાય કે, રાજા શકારિને જે મદદ રાજા હાલ શાલિવાહનનો છે. અને આ રાજા હાલની નં. ૧૭ વાળા અરિષ્ટકર્ણ ગૌતમીપુત્ર (એટલે ઉમર તે વખતે ઉગતી જુવાનીની–બકે બાર તેર નં. ૧૮ ના પુરોગામીએ) કરી હતી તે પાછળથી વર્ષની હોવાનું સમજાય છે. આ ઉપરથી વિક્રમ તૂટી જવા પામી હતી અને ફરી એકવાર રાજા હાલના રાજાએ તે શાલિવાહન રાજા સાથે યુક્તિથી દસ્તી રાજ્યકાળ સંધાઈ હતી. આ પ્રમાણે બન્યાનો ક્યાંય સાધી લીધી અને એક બીજાએ કાઈના રાજ્ય ઉપર ઇસારે માત્ર પણ થયો હોવાનું વાંચવામાં આવતું આક્રમણ ન કરવું તથા અવંતિપતિએ વિંધ્યાપર્વતની નથી. જે કે રાજય ધૂરાવહનમાં તેવું અસંભવિત પણ દક્ષિણે ન જવું અને આંધ્રપતિએ તેની ઉત્તરમાં ન નથી. પરંતુ વિચારી જોતાં તેમ બન્યાનું શક્ય નથી, આવવું, એવી મતલબની સંધી કરી. આ કથનથી બે કેમકે . ૧૭ નું મરણ ઈ. સ. પૂ. ૪૭ માં થયું સ્થિતિ નિષ્પન્ન થાય છે. એક એ કે, રાજા વિક્રમ ત્યાં સુધી તે બંને રાજવંશી વચ્ચે મિત્રાચારીમાં લેશ અને હાલની વચ્ચે ઉમરમાં ઘણો મોટો તફાવત છે. માત્ર પણ ખલેલ પહોંચ્યાનું કલ્પી શકાતું નથી અને પહેલાની ઉમર લગભગ ૪૦ ઉપર વર્ષની થઈ ગઈ તે બાદ તરતમાં જ હાલ રાજાનું ગાદીપતિ બનવું થયું છે, જ્યારે બીજે હજુ બાર તેર વર્ષનો કિશોર છે; છે. જ્યારે પેલું ભવિષ્યકથન-બે રાજ્ય વચ્ચે અથડાતે બાદ રાજા હાલ ગાદીપતિ બને છે અને તે બાદ, મણ થવાનું–તે રાજા હાલ ગાદીપતિ બન્યો તે ઉપર પ્રમાણે સંધિ કરી તેઓ પરસ્પર મિત્ર બને પહેલાનું કહેવાય છે. એટલે તે વાત નં. ૧૭ વાળાની છે. અને બીજી એ કે રાજા હાલની સાથે સંધી કર- જીવંત અવસ્થામાં થઈ ગણાય જેમ થવું અશકય છે. નાર વિક્રમરાજા જે કારિના નામથી પ્રસિદ્ધ છે, તે કેમકે, એક તે રાજા હાલની કુમારાવસ્થા હતી એટલે નહીં પણ તેના વંશને કઈ બીજે જ વિક્રમ હશે. અવંતિપતિને ભયભીત કરે તેવી સ્થિતિમાં તે નહોતે આ બેમાંથી શું સાચું હોઈ શકે તે તપાસીએ. પ્રથમની અને તેમ હોય તે પણ નં. ૧૭ વાળા નં. ૧૮ સ્થિતિ તપાસી લઈએ. તેમાં જણાવ્યા પ્રમાણે વિક્રમ વાળાને તે બાબતની સૂચના આપી શકે છે અને નં. રાજાની તથા હાલની વચ્ચેની ઉમર વચ્ચે ઘણો ફેર તો, ૧૮ વાળે તે પ્રમાણે વર્તવાને બંધાયેલા જ કહેવાય. આ તે વિક્રમને શકારિ વિક્રમાદિત્ય લેતાં પણ મળી રહે છે. પ્રમાણે પહેલો સંગ વિચારતાં તથા વસ્તુસ્થિતિની કેમકે ઈ. સ. પૂ. ૫૭ માં કારૂનું યુદ્ધ થયું તે સમયે તુલના કરતાં રાજા હાલ વિશેની અથડામણું થવાનું શકારિ વિક્રમની ઉમર આશરે ૨૪ વર્ષની છે અને કથન વાજબી હોવાનું પૂરવાર થતું નથી. હવે બીજી તેની મદદમાં ઉતરનાર ગૌતમીપુત્ર અરિષ્ટકર્ણની ઉમર સ્થિતિ જેમાં ગદંભીલવંશી કઈ બીજો વિક્રમ થયો હોય આશરે ૪૦ ની છે (જુઓ એકાદશમ પરિચ્છેદ). ને તેના સમકાલિન તરીકે રાજા હાલ થયા હોય તે જ્યારે રાજા હાલની એક ગણત્રીએ ૧૫ વર્ષની અને તપાસીએ. બીજા વિક્રમ તરીકે તે વિક્રમચરિત્ર છે. બીજી ગણત્રીએ ત્રણ ચાર વર્ષની જ છે (જુઓ દ્વાદશ તેને સમય આપણે ઈ. સ. ૫૩ થી ૯૩ ને ઠરાવ્યો પરિચછેદ). એટલે બને સમકાલિન છે જ. વળી રાજા છે જ્યારે રાજા હાલનું મરણ જ ઈ. સ. ૧૮ માં શકારિ જ્યારે ઈ. સ. ૩ માં ૮૪ વર્ષની ઉમરે મરણ થઈ ગયાનું જણાવ્યું છે. એટલે પ્રાથમિક નજરે જોતાં પામ્યો છે તે સમયે રાજ હાલની ઉમર લગભગ ૬૦ની તે બે વચ્ચે સમકાલિનપણું કઈ રીતે ઘટાવી અને તેને રાજ્યકાળ લગભગ ૫૦ વર્ષ પહોંચ્યો હતો. શકાતું નથી. વળી જે પાંચ છ મહાન વ્યક્તિઓએટલે રાજા તરીકે પણ સમકાલિન છે જ. તે જ પાદલિપ્ત, આર્ય ખપૂટ, નાગાર્જુન, ઈ. જુઓ એકાદશમ પ્રમાણે જીંદગીમાં તેઓએ કરેલ અન્ય કાર્યોમાં એક- પરિચ્છેદે–સમસમી હોવાનું તે જ જૈનસાહિત્ય ગ્રંથ બીજા સામેલ રહ્યા હોવાનું પણ સાબિત થઈ શકે છે. પ્રભાવકચરિત્ર આધારે કહેવાયું છે. તે મુદ્દો પણ Page #308 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશમ પરિચ્છેદ ] ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ ઉફે પુલુમાવી [ ર૮૧ બંધબેસત થતું નથી. આ પ્રમાણે અનેક રીતે ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રાંતને પણ સમાવેશ વિચારી જોતાં બીજી સ્થિતિને પણ મેળ જામી શકતા થતા હતા એમ ગણવું રહે છે. તથા તેનું મરણ ઈ. સ. નથી. એટલે એ સાર ઉપર આવવું રહે છે કે, ૧૨૨ માં થતાં, તેને પુત્ર ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતભવિષ્યવાણીનું કથન નિરાધાર દેખાય છે. કરણિ ગાદીએ આવ્યો ત્યારે તે સર્વ પ્રાંત તેને ઉપરની ચર્ચાથી સ્પષ્ટપણે પૂરવાર થાય છે કે, વારસામાં મળ્યા હતા. એમ પણ સમજવું રહે છે. આંધ્રપતિ નં. ૧૭ તથા ૧૮ ના રાજ્યકાળ સુધી તે (૨૬) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણ ગર્દભ પ્રખર મિત્રાચારીની સાંકળથી જોડાયેલા હતા. ઉર પુલુમાવી તેમ તે નભાવ્યું પણ જતા હતા. સામાન્ય નિયમ તેનું રાજ્ય આપણું ગણત્રી પ્રમાણે ઈ. સ. પ્રમાણે તે ખાસ કારણ ઉપસ્થિત ન થાય ત્યાં સુધી ૧૨૨ થી ૧૫૭=૩૧ વર્ષ પર્યત ચાલ્યું હોવાનું નીકળે મિત્રાચારીમાં વિક્ષેપ પડતું નથી જ, પરંતુ રાજ્ય છે. તેણે લાંબુ રાજ્ય ભોગવ્યું છે એટલે બળવાન વચ્ચે તે સત્તાલોભ તથા ભૂમિભૂખના ઉદ્દભવનો હાઉ હોવાનું પણ માની શકાય. પરંતુ તેણે કોઈ પ્રદેશ ઉપર સતત ડાયિાં કરતે ઉભો જ હોય છે. એટલે જ્યાં ચડાઈ લઈ જઈને કે છતી કરીને પિતાના સામ્રાજ્યમાં સુધી બંને પ્રદેશ ઉપર પરાક્રમી અને પ્રભાવશાળી પિતાના પિતાની પેઠે કાંઈ ઉમેરો કર્યો હોવાનું પુરૂષે રાજયાસન દીપાવતા રહ્યા હતા ત્યાં સુધી તો નોંધાયું જણાતું નથી. બજે વારસામાં મળેલી કેટકઈ પ્રકારે વાંધો આવ્યો નહીં. પરંતુ સદાકાળ તે જ લીક ભૂમિ તેણે ગુમાવવી પડી હોય એમ સંગાસ્થિતિ ચાલુ રહેવાનું નિર્માણ કાંઈ સરજાયું હતું ધીન પૂરવાર થાય છે. છઠ્ઠા પરિચ્છેદે લેખ નં. ૨૧, નથી. જે પક્ષ વધારે બળવાન હોય તે નબળા ઉપર ૨૨ અને ૨૩ ઉપરથી સમજાય છે કે તેણે પોતાના ચડાઈ લઈ જાય છે. ઈ. સ. ૯૩ માં વિક્રમચરિત્રના નામ સાથે ‘સ્વામી’ શબ્દ જોડયો છે. તેના પછીના કોઈ અવસાન બાદ અતિની ગાદી ઉપર ઉત્તરોત્તર નામ- રાજાએ આ શબ્દ-ઉપનામ કે બિરૂદ તરીકે-લગાડયો ધારી રાજાઓ જ આવતા દેખાય છે, જ્યારે દક્ષિણ- હોય એમ જણાતું નથી. આ શબ્દનો અર્થ શું પથપતિ તરીકે નં. ૨૩, ૨૪, ૨૫ અને ૨૬ એમ હશે તેમજ તેને કઈ રાજદ્વારી પ્રસંગ સાથે મેળ ચારે ભૂપતિઓ ચિરસમયી રાજપદે ચૂંટી રહ્યાનું હશે કે કેમ તે ૫ણું પ્રશ્ન ઉઠે છે. ગુપ્તવંશીઓના સમજાય છે. એટલે સમજાય છે કે ઈ. સ. ૯૩ ના હાથે હાર પામ્યા બાદ, ચશ્વવંશીઓના ઉત્તર ભાગમાં સમય પછી રાજ્યાધિકાર ભોગવતા નં. ૨૫ વાળા થએલ ભૂપતિઓના ઇતિહાસથી આપણે જોઈ શકયા ચિત્રપણની દાઢ કાંઈક ચળવળી લાગે છે. તેણે પ્રથમ છીએ, કે તેમણે પણ પિતાના નામ સાથે સ્વામી’ વિંધ્યાપર્વત ઓળંગી, લાટનો દક્ષિણ ભાગ કબજે કરી શબ્દને ઉપયોગ કર્યો છે, અને તેને અર્થ એકદમ છેવટે સૌરાષ્ટ્ર ઉપર પ્રભુત્વ મેળવી લીધું છે જેને ઉચ્ચકેટિની સત્તા ઉપરથી જ ઉતરી પડયાનો સમય આપણે ઈ. સ. ૧૦૫ નો અંદાજ મૂકીશું. આપણે બતાવ્યો છે. તે સ્થિતિ અત્રે બંધબેસતી આ અનુમાનને સીધી રીતે (direct) સમર્થન કરે થાય છે કે કેમ તે તપાસવા તરફ મન લલચાય છે, તેવો કોઈ શિલાલેખ કે ગ્રોચ્ચાર છે કે મળતા વળી આ જ સમયે અવંતિ ઉપર ચ9ણનું પિતાનું નથી, પરંતુ સાપેક્ષ (indirect) સિક્કાઈ તેમજ સ્વામિત્વ જામતું જતું દેખાય છે. તેમ ગૌતમીપુત્ર શિલાલેખ પૂરાવાથી તે હકીકત પૂરવાર કરી શકાય યજ્ઞશ્રીના કેટલાક સિકકાઓ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપરથી તેમ છે, જે આપણે નં. ૨૬ ના વૃત્તાંતે જણાવવાના જે પ્રાપ્ત થયા છે તે દેખાવે પ્રાચીન કરતાં છીએ. રાજા ચત્રપણે સૌરાષ્ટ્ર જીતી લીધા પછી અર્વાચીન હવાને વિશેષ સંભવ જણાય છે. વળી કરછ તરફ તે આગળ વધ્યો હોય એમ જણાતું નથી. જેમ ચકણવંશીઓ જૈન ધર્માવલંબીઓ પૂરવાર થઈ એટલે ન. ૨૫ ના રાજ્યાધિકારે દક્ષિણાપથ ઉપરાંત ચૂકયા છે તેમ આ આંધ્રવંશીઓ પણ તે જ ધર્મને Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] તે નામના રાજાઓના સિક્કાઓ તથા લેખ [ એકાદશમ ખંડ ૧ીક કરો અનુસરનારા માલુમ પડયા છે. વળી સૌરાષ્ટ્રની ભૂમિ ગૌતમીપુત્ર નામના ઘણા રાજાઓ થઈ ગયા છે. ઉપર જ તે જૈનધર્મનાં પવિત્ર સ્થળો આવેલાં છે તેવા નામના સિકકાઓ તથા શિલાલેખો પણ અનેક તેમજ તે સમયે રાજાઓ જે યુદ્ધો ખેલતા તે મોટે પ્રકારના મળી આવે છે. તેમાંના ભાગે ધર્મસ્થળ ઉપર પિતાનો કાબુ મેળવવાને માટે તે નામના રાજા. કેટલાક સિક્કાઓને-ગૌતમી હતા. આ સર્વે પરિસ્થિતિ ઉપરથી સહજ અનુમાન એના સિક્કાઓ પુત્ર યજ્ઞશ્રી શાતકરણિ નામથઈ શકે છે, કે રાજા ચપ્પણે ઈ. સ. ૧૪૩ની આસપાસ તથા લેખો વાળાને-આપણે નં. ૨ના અવંતિપતિ બન્યા પછી સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર ચડાઈ કરી ઠરાવ્યા છે તે તે વાજબી છે. હશે. અને આંધ્રપતિ પાસેથી ગુજરાત તથા સૌરાષ્ટ્રનો કેમકે તેમાં મૈતમીપુત્ર સાથે રાજ્ઞો નું બિરૂદ જોડાયેલું તી લઈ ત્યાંથી હાંકી કાઢયા હશે. જે ઉપરથી છે. તેમજ શિલાલેખમાં (જેમકે નં. ૨૦ લેખ, આંધ્રપતિઓને કાબુ નર્મદા અને તાપી નદીઓની ષષ્ઠમ પરિચ્છેદે) તાબેદારી કે ઉતરતે દરજજો દક્ષિણેથી શરૂઆત થવાની અણીએ આવી પહોંચ્યો સૂચવતું “સ્વામી ” નું (ખુલાસા માટે આગળ ગણાશે. તેમજ રાજદ્વારી નજરે તેઓ હાર પામી ગયા જુઓ) બિરૂદ લગાડેલ નહીં હોવાથી તે લેખને પણ હોવાથી કે પછી તે સમયની કેાઈ પદ્ધતિ પ્રમાણે નં. ૨ ન હોવાનું ઠરાવ્યું છે. આ ઉપનામ અન્ય અવંતિને ખંડણી ભરવા જેવી સ્થિતિએ આવી ગયા કોઈ ગૌતમીપુત્રે પિતા સાથે જોડયું હોવાનું માલુમ હોવાથી, તેમને પિતાના નામ સાથે પેલે હોદો ઉતારી પડતું નથી. પરંતુ જેમાં તેવું બિરૂદ નથી માલુમ નાંખેલ સૂચવતે “સ્વામી' શબ્દ જોડવાની ફરજ આવી પડતું તેને પારખવાનું કામ અતિ મુશ્કેલ છે, તેવામાં પડી હોય. આ અનુમાનને સમર્થન એ ઉપરથી મળી રહે પણ એક એવી જાતના સિક્કાઓ છે કે જેમાં છે કે, જ. છે. . જે. એ. સો.ની નવી આવૃત્તિના પ્રથમના નહપાના ચહેરા ઉપર બીજી જાતની છાપ ત્રીજા પુસ્તકે પુ. ૮૪ ઉપર તેના લેખકને જણાવવું મારી છે. આ સિક્કાઓ પણ ચક્કસ રીતે નં. ૧૭ પડયું છે કે “and since Yagna Sri's coins વાળા ગૌતમીપુત્રના જ ઠેરવી શકાય તેમ છે; કેમકે are found in Kathiawar he must have હવે આપણે તેના જીવનવૃત્તાંતથી વાકેફ થઈ ગયા been the last king of the dynasty to છીએ. પરન્તુ જે સિક્કાઓ ઉપર ગૌતમીપુત્રને કેવળ rule over these provinces=અને જ્યારે મહારું તથા નામ જ છે અને જે વિશેષ પણે અર્વાચીન યજ્ઞશ્રીના સિક્કાઓ કાઠિયાવાડમાંથી મળી આવે છે જેવા જણાય છે (દૃષ્ટાંત તરીકે પુ. ૨,સિક્કો નં ૭૬) તેમને ત્યારે એ સાબિત થાય છે કે, આ પ્રાંતે ઉપર રાજ અદ્યાપિ પર્યત માહિતીના અભાવે આપણે નં. ૧૭ ના ચલાવનાર તે વંશને તે છેલ્લો ભૂપતિ જ હશે.” સિક્કા તરીકે જાહેર કર્યા છે તે હવે ઉપરના વર્ણનથી એટલે હવે પૂરવાર થયું કહેવાશે કે આંધની સત્તા- સાબિત થાય છે કે નં ૨૬ના જ છે; જેથી અત્યાર માંથી ખસીને ચહ્નણની સત્તાતળે આ સમયથી સુધીની આપણી માન્યતા ફેરવવાની જરૂર પડી ગણાશે. ગુજરાત અને કોઠિયાવાડની ભૂમિ આવી ગઈ હતી. આ જાતના સિક્કાએ કેવળ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપરથી મતલબ કે આંદ્રવંશીઓની જે સત્તા વિધ્યાચળ જ શા માટે જડી આવે છે તેનું કારણ આપણે એાળગીને ઉત્તરદિમાં પ્રવેશવા પામી હતી તેના ઉપરમાં નં. ૨૫ વાળાના જીવનવૃત્તાંતે જોઈ ગયા ઉપર ચપ્પણે અવંતિપતિ બન્યા પછી તરત જ કા૫ છીએ. વળી કરીને જણાવીશું કે તે ભૂમિ ઉપર મૂકવા માંડયો હતો. બદકે કહો કે આંધ્રપતિઓની મૂળે ગભીલપતિઓની સત્તા હતી અને તેમણે પિતાના રાજ્યહદ, પૂર્વે જ્યાં હતી ત્યાં જ પાછી લાવી મૂકી જૈનધર્મના પ્રભાવિક સ્થાનની યાત્રિક તેમજ સ્થાનિક હતી અને આગળ ઉપર જઈશું તેમ આ સમયથી પ્રજાના વ્યવહારની વપરાશ માટે જ તે સિક્કાઓ આંધ્રપતિઓની પડતી દશા પણ થવા બેઠી હતી. ચલણમાં મૂક્યા હોવા જોઈએ. તેમ પોતે અવંતિપતિ Page #310 -------------------------------------------------------------------------- ________________ ત્યારે વન લીધે સિમ' નું તેમજ - કયા તે ચતુદશમ પરિચ્છેદ ] અંતિમ આંધ્રપતિએ [ ર૮૩ હેવાથી, તે પ્રદેશનું “કોસ અને લ” નું . થઈ જાય. એટલે સાચો કયો ને બેટ કયો તે ( વેધશાળા સૂચક ) જે ચિન્હ છે તે ' પણ તેમાં ઓળખવું પણ મુશ્કેલ બને તેમજ વિક્રયના જે કેતરાવેલું દેખાય છે. જ્યારે તે સૌરાષ્ટ્રને નિયમને લીધે સિક્કાને પ્રચલિત કરાયો છે તે ઊંધે પ્રાંત નં. ૨૫ વાળા ચત્રપણે જીતી લીધો ત્યારે વળી જતાં, દરેક પ્રકારની અંધાધુંધી પ્રવર્તવા મંડે. સ્વાભાવિક છે કે તેણે પોતાના સિક્કા ત્યાં ચલાવવાની આ પ્રકારની અનેક ગુંચવણની પરંપરાનું સર્જન પેરવી કરવા માંડી હશે. તે પ્રકારની ગોઠવણ પાર થાય. તેમ બીજી રીતે, આપણે વર્તમાન અનુભવ પડી કે કેમ તે અત્યારે તો અંધારામાં છે કેમકે તેના કહે છે કે, એકની સત્તા નાબુદ થતાં અધિકારે આવતા કેઇ સિક્કા જડી આવતા નથી. એટલે હાલ તે કેવળ બીજાના ચહેરાવાળા જ સિકકા ગતિમાં મૂકાય એ જ અનુમાન કરવું રહે છે કે તેની મુરાદ પાર પડયા છે. પછી તે નવા અધિકારે આવતી વ્યક્તિ, પુરોપહેલાં તેને મરણ નીપજી ચૂકયું હોવું જોઈએ. એટલે ગામીના વંશની જ હોય, કે કઈ પ્રકારે સંબંધ ધરાવ્યા તેમ કરવાનું કાર્ય તેના પુત્ર અને ગાદીવારસ નં. ૨૬ના વિનાની કેવળ તે ભૂમિની પેદાશ જ હોય, કે છેવટે શિરે આવી પડયું હશે જે તેણે અમલમાં મૂકી બતાવ્યું ભલેને, કઈ તૃત્રીય ભૂમિથી ઉતરી આવેલી અન્ય છે. કોઈ પ્રશ્ન કરશે કે જ્યારે એક વંશના ભૂપતિની વ્યક્તિ જ હોય. છતાં તેમાં એકની આકૃતિ વિકત જમીન ઉપર બીજા વંશની સત્તા થતાં આ પ્રમાણે કરી નાંખવાને લેશ માત્ર પણ પ્રયાસ કરતો નથી જ, સિક્કાઓ વપરાય છે ત્યારે, જેમ નહપાના મહેર એટલે સર્વ પરિસ્થિતિનો વિચાર કર્યા બાદ આપણે ઉપર નં. ૧૭ વાળાએ પાછું પિતાનું મહોરું પડાવીને કે પ્રથમ દોરેલ અનુમાનને સમર્થન મળી રહે છે જ, જેથી તેને અમલમાં મૂક્યા હતા તેમ થવું જોઈએ. પરંતુ નક્કીપણે કહી શકીશું કે, જે સિક્કાઓ સૈરાષ્ટ્રની આ નં. ૨૬ વાળાએ તેમ કર્યું નથી માટે તે સિક્કા તેમના ભૂમિ ઉપરથી મૈતમીપુત્રના નામવાળા અને અર્વાચીન ન હોવા જોઈએ. તેના સમાધાનમાં જણાવવાનું કે જેનો દેખાતા ચહેરાવાળા મળી આવે છે તે, ઉપરમાં દષ્ટાંત તેમણે આગળ ધર્યો છે તે કાંઈ એક પ્રદેશ ચર્ચા કરી બતાવેલ ન. ૨૬ વાળાના જ અને ત્યાં ઉપર બીજાની સત્તા થતાં, સિક્કાની વપરાશ થયેલના જણાવ્યા પ્રમાણે સંગમાં જ ઉભા કરવામાં આવેલ છે. દૃષ્ટાંત જ નથી. તેમાં તે વિજેતાના હૃદયમાં, પરાજીત રાજા ગૌતમીપુત્ર સ્વામી યજ્ઞશ્રીનું મરણ થતાં પ્રત્યે જે ઉડે અસંતેષ અથવા તિરસ્કાર ભરાઈ તેની ગાદીએ તેને પુત્ર નં. ૨૭ વાળા શિવશ્રી રહ્યો હતો તેને વ્યક્ત કરતી લાગણીને આવિર્ભાવ વાસિદ્ધિપુત્ર આવ્યો હતો. છે. જ્યારે અત્યારે જે પ્રસંગને આપણે ઇસારે કરી રહ્યા છીએ તેમાં વિજેતા પક્ષને તે કઈ (ર૭) શીવથી વાસિષિપુત્ર, (૨૮) શિવર્ક પ્રકારને ધૃણાત્મક ઈરાદો હોય તેવું જણાવેલ નથી. ગૌતમીપુત્ર (૨૯) યજ્ઞશ્રી શાતકરણિ વાસિષિપુત્ર તેમાં કેવળ પ્રાદેશિક છતને જ પ્રશ્ન રહેલ દેખાય (૩૦ થી ૩ર) અને છેલ્લા ત્રણ રાજાઓ છે, એટલે ઉપરાઉપરી મહોરું પાડવાનો મુદ્દો રહેતે જ નથી; વળી જે તે નિયમ જ-કે એક વિજેતાએ આ છએ રાજાઓનું ચરિત્ર એકત્ર કરીને પરાજીતના ચહેરાને ભૂંસવાને પિતાને ચહેરે તેના લખવાનું પ્રયોજન એ છે કે, પ્રથમ તે તેમાંના કેાઈના ઉપર જ પડાવવો એવું-ઠરાવાય તે, એક પ્રદેશ ઉપર રાજકાળ વિશે ચોક્કસ માહિતી મળતી નથી તેમ તેમાંના કેટલાય નૃપતિઓની સત્તાનો હાથબદલો થઈ જાય કેઇએ શું શું પરાક્રમ કર્યું હતું તે પણ જણાયું નથી છે; જેથી ઉપરના નિયમને અનુસરીને ચહેરા પડાવાયા જ એટલે તેઓનાં ચરિત્રમાંથી - વીણીને કેાઇને છૂટું કરાય તે, એક તે સિક્કાઓ જ દેખાવે બેડેળ બની પાડવા જેવું રહેતું નથી, જેથી સમગ્રપણે લખવું જાય અને કયા રાજાના છે તે પારખવા પણ ભારે યોગ્ય ધાર્યું છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] અંતિમ જેમ અન્ય વંશના ઇતિહાસમાં બનતું આવ્યું છે કે જ્યારે પડતી દશા આવે ત્યારે કાંઈ એક તરફથી નથી આવતી. Miseries never come single ‘અકર્મીના પડી કાણાં' તે કહેવત પ્રમાણે ચારે તરફથી એવી સંકડામણમાં તેએ આવી પડે છે અને રાજ્યવ્યવસ્થામાં એટલા બધા ગોટાળા અને અંધાધૂંધી ઉભી થઈ જાય છે કે, શાંતિના સમયમાં જે સુખા અનુભવાય છે તેમાંનું કાંઇ જ નજરે પડતું નથી. આવી સ્થિતિમાં, નથી તેને સુખચેન, ક્રૂ નથી તેમની પ્રજાને આનંદ અને રાહત. જ્યારે તેમની સ્થિતિ જ આવી થઈ પડેલ હેાય ત્યાં તેમના ઇતિહાસ વિશે તે। આશા જ શી રાખવી? આંધ્રપતિ [ એકાદશમ ખડ નં. ૨૫, ૨૬ના વૃત્તાંતે જોઈ ગયા છીએ કે તેમની દશા આણુનાર મુખ્યપણે ચણુ વંશી જ હતા. પ્રથમ ધા ચણે પોતેજ માર્યા છે તે તેમને ઉત્તર હિંદમાંથી ખસી જવું પડયું છે. જોકે એક ઠેકાણે આપણે એમ પણ જણાવી દીધું છે કે ચણે તેમને પૈઠણુમાંથી રાજગાદી ખાલી કરી ઠેઠ દક્ષિણમાં તુંગભદ્રા નદી કિનારે વિજયનગરે તે લઇ જવાની ફરજ પડી હતી. તેમ એક ઠેકાણે એમ પણ જણાવ્યું છે કે, રૂદ્રદામને તેમના ઉપર પૂરેપૂરા હાથ બતાવ્યા હતા. આ બધું પેલા સુદર્શન તળાવની પ્રશસ્તિમાં લખાયલ શબ્દોના અર્થ, રૂદ્રદામનની તરફેણમાં જે કરાઈ ગયા છે તેને લઇને થયેલ છે. એટલે તે પ્રમાણે પ્રચલિત માન્યતા છે એમ સમજવું રહે છે. જ્યારે આ ચષ્ણુ અને રૂદ્રદામનનાં વૃત્તાતમાં તે પ્રશસ્તિને શંકામય તરીકે ઓળખાવી છે ત્યારે તે ઉપર આધાર રાખીને હવે એસી શકાશે નહીં. તેથી નિશ્રયપણે નથી કહી શકતા ઋણને બદલે રૂદ્રદામનને જ આભારી હેાવું જોઇએ. પરન્તુ વિનાસંક્રાચે તે પ્રમાણે ઉચ્ચારી શકાય તેવી સામગ્રી મળી રહી નથી. ઉપરના સુદર્શન તળાવની પ્રશસ્તિ સિવાય, આ રૂદ્રદામનનું નામ જણાવવામાં આવ્યું હાય તેવા કાઈ શિલાલેખ અમારી માહીતીમાં નથી. જે એક ગણાય છે તે પંચમ પરિચ્છેદે જણાવેલ લેખ નં. ૧૭ના કાઈ વાસિષ્ઠપુત્ર રાજાની કદંબ રાણીના કાતરાવેલ છે. પરંતુ તેમાં નથી સમય નિર્દેશ કે નથી તેનું સ્થાન ચાક્કસ થતું. તે પણ સુદĆન લેખની પૈઠે સશંક છે. વિદ્વાનેએ તે લેખમાં આવેલ રૂદ્ર– શબ્દને રૂદ્રદામન તરીકે ગણી લઈ ખીજી અનેક રીતે શબ્દાના અર્થને વળાંક આપ્યા છે તેની સમજુતી માટે જીએ પંચમ પરિચ્છેદે લેખ નં. ૧૭) એટલે તેના આધારે પણ આપણે આગળ વધી શકીએ તેમ નથી. પરંતુ જેમ નં. ૧૭વાળાએ પેાતાના નામ સાથે સ્વામીનું બિરૂદ જોડયું છે તેમ તેની પાછળ આવનારાએ જોડયું છે કે કેમ ! તેને કાંઈક પત્તો લાગે તેા હજુ અનુમાન કરી શકાય. જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી તેવા શબ્દ લગાડયાના પૂરાવે નથી. એટલે માનવું રહે છે કે, નં. ૨૭ની પછી આવનાર રાજાએ ઉપરના અતિપતિને કાજી પણ નીકળી ગયે। હાવા જોઇએ. એટલે કૃલિતાર્થ એ થાય કે, કાંતે રૂદ્રદામને નં. ર૭વાળા ઉપર જીત મેળવીને, નં. ૧૭ કન્ડેરીના તેના લેખવાળા સ્થાનની દક્ષિણે હઠાવી દેવાથી તેવડા નાનકડા રાજ્યને ભ્રપતિ બનીને તેણે પેાતાના શેષકાળ વ્યતિત કર્યાં હાય અથવા તેા નં. ૨વાળાએ પેાતે જ રૂદ્રદામનને હરાવીને નં. ૨૬વાળા પેાતાના પિતાએ વીકારેલું સ્વામિત્વ ફેંકી દીધું હૅાય. કે, ચણે જે નં. ૨૬ વાળાને સૌરાષ્ટ્ર અને ગુજ-વસ્તુસ્થિતિ જોતાં, જ્યારે આંધ્રપતિની પડતી થવા રાતમાંથી ઉડાંઽગિર પકડાવી હતી તે કયાં આવીને અટકી રહી હતી. પરન્તુ ચણુના રાજ્યના ટૂંક સમયમાં જ અંત આવેલ છે તથા તેની ગાદીએ તેને પૌત્ર દ્રદામન આવ્યા છે અને બહુ લાંખે।કાળ રાજ્ય ભાગવી રહ્યો છે, એટલે કલ્પી શકાય છે કે, જો કાઈ વિશેષ શૂરવીરપણાનું પગલું ભરીને આંધ્ર-થાડા જ વર્ષે પતિઓને દૂર હુઠી જવાની ફરજ પાડી હેાય તા લાગી છે ત્યારે પ્રથમની સ્થિતિ વધારે શકય લાગે છે. મતલબ એ થઇ કે, ચણુવંશીમાંના નં. ૩વાળા રૂદ્રદામને, નં ૨૭ વાળા આંધ્રપતિને હરાવીને દક્ષિણમાં હૅડી જવાની ફરજ પાડી હાવી જોઇએ. આ હકીકતને સમન એ વાતથી મળે છે કે, રૂદ્રદામન પછીના થયેલ નં. વાળા તેના વંશજોના સમયે ઈ. સ. ૨૬૧માં આ નાસિક જલા ઉપર હકુમત Page #312 -------------------------------------------------------------------------- ________________ ચતુદશમ પરિચ્છેદ ] કેટલીક પરચુરણ બાબતે [ ૨૮૫ ભોગવતો તેમને સુબે ઈશ્વરદત્ત આભિર મહાક્ષત્રપ રે. પૃ. ૧૬૨ અને ૧૩૩). જ્યારે આપણે નક્કી કરી બનીને સ્વતંત્ર થઈ બેઠે છે (જુઓ પુ. ૩, પૃ. ૩૮૩-૬) આપ્યા પ્રમાણે તે ચપ્પણુ સંવતની આદિ ઈ. સ. એટલે સાબિત થાય છે કે તું. વાળા રૂદ્રદામનથી ૧૦૩માં થયેલના હિસાબે તેને સમય ઇ. સ. ૨૬૧માંડીને ન. ૯તા રાયે ઈ. સ. ૨૬૧ સુધીમાં તેના ૨૬૪ ઠરાવતાં સર્વ ધા બેસી જાય છે. એટલે ઉપર વંશમાં થયેલ કેઈ રાજવીએ કેઈક કાળે નાસિક જણાવેલ વસ્તુ ઐતિહાસિક ઘટના તરીકે સત્ય જીલ્લાવાળો (કરીના લેખ જ્યાં આવેલ છે તે) પ્રદેશ પૂરવાર થયેલી તથા ઈ. સ. ર૬રમાં આંધવંશને અંત જીતી લીધો હોવો જોઈએ જ; અને તે બધા ક્ષત્રપમાં આવ્યો હોવાનું સમજવું રહે છે. રૂદ્રદામન જે કઈ પરાક્રમી નીવડ્યાનું નીકળતું નથી લેખ નં. ૧૭માં કઈક વાસિદ્ધિપુત્રની રાણીને એટલે આ જીતનો યશ આપણે રૂદ્રદામનના ફાળે કારદમક મહાક્ષત્રપ રૂદ્રની પુત્રી લેખાવી છે. તેને ચઢાવી દઈએ તે ખોટું નહીં ગણાય. આ પ્રમાણે ઉકેલ વિદ્વાનોએ એમ કર્યો છે નક્કી થઈ શકે છે કે, રૂદ્રદામને . ૨૭વાળાને પરાજીત કેટલીક પરચુરણ કે તે કારદમક મહાક્ષત્રપ રૂક કરીને હઠાવ્યા હશે અને પછી તે પ્રાંત ઉપર અધિકાર બાબતે એટલે ચક્કણને પૌત્ર મહાક્ષત્રપભોગવવાને પિતા તરફથી આભીરજાતિના સૂબાની રૂદ્રદામન હતું તેણે પિતાની પુત્રી નિમણુક કરી હશે. બીજી રીતે વિચારતાં નં. ૩થી આંધ્રપતિ વાસિદ્ધિપુત્રને પરણાવી હતી. આ ઉકેલ કેવી નિં. ૭ સુધીના ચÁણવંશી ક્ષત્રમાં નં. ૫ વાગે રૂદ્ધ રીતે વાજબી નથી તેની ચર્ચા પંચમ પરિચ્છેદે તે સિંહ તથા નં. ૭ વાળ રૂકસેન પણ, નં. ૩ વાળા લેખનું વર્ણન કરતાં આપણે સવિસ્તર કરી બતાવી રૂદ્રદામન જેવા મહાપરાકમી થયા દેખાય છે. એટલે છે. એટલે તે ફરીને અત્ર ઉતારવી જરૂરી નથી, કદાચ તેમના રાજ્યકાળે પણ આંધ્રપતિ ઉપર છત પરંતુ તેને સાર એ છે કે, વાસિદ્ધિપુત્રની તે રાણી મેળવવાનું સંભવિત છે. અને તેમ બન્યું હોય તે નં ૨૭ કઈ કદંબક્ષત્રિય સરદારની પુત્રી હતી, તે સરદારનું આંધ્રપતિને હરાવ્યાને બદલે નં.૨૮ને હરાવવાનું માનવું નામ મહાક્ષત્રપ રૂદ્રભૂતિ કે રૂદ્ર નામથી શરૂ થતા અક્ષરપડશે. ગમે તેમ ઠરાવવામાં આવે પણ એટલી હકીકત વાળું હતું. તે સરદાર તે સમયે સૈન્યપતિ હતો અને ચક્કસ છે જ કે, નાસિક છલાવાળો પ્રદેશ રાષણ સંભવ છે કે જેમ સૈકુટકવંશની સ્થાપના કરનાર, વંશીઓની હકમતમાં આવ્યો હતો ખરો જ. પછી તેને આભિર સરદાર મહાક્ષત્રપ ઈશ્વરદત્ત, પિતે ચષ્ઠણુવંશી સમય નં. ૩ રૂદ્રદામનના, નં. ૫ વાળા રૂદ્ધસિંહના કે મહાક્ષત્રપ સૂબો હતો, તેમ ઉપર જણાવેલ મહાનિં. ૭ વાળા રૂકસેન પહેલાના રાજ્યકાળે ઠરાવો તે ક્ષત્રપ રૂભૂતિ પણ તે જ આભિર જાતિને સરદાર હશે. વસ્તુ નાખી છે. સાથે એટલું પણ સત્ય છે કે, નં. એટલે તે સમયે આભિર જાતિના સરદારે રાજ્યમાં ૭ વાળા રૂકસેન પછી, તે વંશને નબળે રાજ્યઅમલ સૂબા અને સૈન્યપતિ જેવા મોટા હોદાને શોભાવતા થતાં જે ગડબડ થવા પામી હતી તથા ૧૫૮થી ૧૬૦ હતા તથા મહાક્ષત્રપનું બિરૂદ પણ ધરાવતા હતા. સુધીના-ત્રણ વર્ષ સુધોના-કેવળ ક્ષત્રપના જ સિક્કા મળે આ વાસિદ્ધિપુત્રને આપણે નં. ૨૯ વાળા આંધ્રપતિ છે પરંતુ મહાક્ષત્રપના સિક્કા મળતા નથી, તે સમયે ઠરાવેલ છે એટલે મહાક્ષત્રપ રૂદ્રભૂતિને સમય પણ તેના તે આભિરસૂબાઓએ સ્વતંત્ર બની પોતાના ટ્વટકવંશની સમકાલીન તરીકે ઈ. સ. ૨૦૦ને ઠરાવવા પડશે, સ્થાપના કરી દીધી હતી. જોકે વિદ્વાનોએ આ ૧૫૮ જ્યારે મહાક્ષત્રપ ઈશ્વરદત્તનું રાજ્યશાસન આપણે ૧૬૦ની સાલને (જીએ કે. આ. રે. પૃ. ૨૧૪) શક ઈ. સ. ૨૬૧થી શરૂ થયાનું ઠરાવ્યું છે. એટલે બન્ને સંવત લેખી તેમાં ૭૮નો વધારો કરી ઈ. સ. ૨૩૬ જણ વચ્ચે જો કે લગભગ ૬૦-૭૦ વર્ષનું અંતર ૨૯ ગણવા પ્રયાસ કર્યો છે પરંતુ કઈ રીતે સ્થિ- છે. પરંતુ એક પ્રજાના સરદાર તરીકે અને મહાતિને ઉકેલ કરી શકાય નથી જ. (જુઓ કે. ક્ષત્રપ જેવા જવાબદાર હઘ ઉપર બિરાજવાના, Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] કેટલીક પરચુરણ બાબતે [ એકાદશમ ખંડ સમયનો નિરધાર કરવાની ગણત્રીના ઉપયોગ માટે રાજ્યકાળના આરંભની સાલથી લેખી, તેને સંવત તેઓને સમસમયી પણ કહી શકાશે. મતલબ કે ચલાવ્યો છે અને તેને સમય વિદ્વાનોએ ઈ. સ. આભિર જાતિના સરદારનો ચડતીનો કાળ આ સમયે ૨૪૯ નોંધ્યો છે. આ સર્વ ચર્ચા પૃ. ૩ એકાજરૂર મૂકી શકાશે. દશમ પરિચ્છેદે કરી બતાવી છે. આ આભિરપતિની બીજી બાજુ પુરાણકારો જણાવે છે કે ( જુઓ સત્તા નાસિક જીલ્લો અને તેની આસપાસના પ્રદેશ પુ. ૩; પૃ. ૩૫૫, ટી. નં. ૧૩) That seven ઉપર વિસ્તરાઈ છે. તે વંશને અંત ક્યારે આવ્યા Andhra kings sprang from the serva- અને તેમાં કેટલા રાજા થયા તે જ કે જણાયું નથી. nts of the original dynasty=મૂળવંશના પરંતુ એટલું તો આપણે જાણીએ છીએ જ કે, ગુપ્તભૂલ્યોમાંથી સાત આંધ્રરાજાનો ઉદ્દભવ થયો છે.” વંશીઓ અવંતિપતિ થયા બાદ તેમણે દક્ષિણહિંદ મૂળવંશ એટલે શતવહનવંશ કહેવાનો મતલબ છે. છતવા તરફ ધ્યાન દોર્યું હતું ને તેમાંના ચંદ્રગુપ્ત બીજાએ ઉછું વિક્રમાદિત્ય બીજાએ તે છતી લઈને તેમાંથી સાત આંધ્રપતિ થયા. આ સર્વ કથન જો પોતાના કબજામાં આપ્યો હતો. તેને સમય આશરે કે સંદિગ્ધ લાગે છે અને ખરેખર શું મતલબ કહે- ઈ. સ. ૪૦૦નો ગણાય છે. જયારે દક્ષિણહિંદ તેણે વાની છે તે સમજાતું નથી છતાં, જેમ આ પુસ્તકના જીતી લીધાનું નક્કી છે ત્યારે સમજવું જ પડશે કે પ્રથમ પરિચછેદે આંધ્રભુત્યાની જે વ્યાખ્યા તત્વાર્થ નાસિક છલાવાળે ભાગ તે તેણે જીતી લીધે સમાસના અર્થમાં આપણે સમજાવી છે તે પ્રમાણે હતો જ અને તેમ થતાં આભિરપતિઓને પણ જીતી કેાઈ ઉપરી સત્તાના ખંડિયા એવા આંધ્રપતિ તરીકે લીધા કહેવાશે. સાર એ નીકળ્યો કે ઈ. સ. ૨૪૯થી લેખીએ તે નં. ૨૬વાળે આંધ્રપતિ જેણે પોતાને માંડીને ઈ. સ. ૪૦૦ સુધીના આશરે ૧૧૦ વર્ષના સ્વામિને બિરૂદથી ઓળખાવ્યો છે એનો અર્થ ગાળામાં અગિયાર આભિરપતિ થયા હતા. આ આપણે કાંઈક ઉતરતા દરજજાનો રાજા મનાવ્યો છે તેને અનુસંધાને પણ સુઘટિત દેખાય છે. પ્રથમ આંધ્રભૃત્ય ગણવો અને પછીના બીજા છે, જેમ આંધ્રપતિમાંથી, રૂદ્રભૂતિ ઈ. આભિરો–તેમના મળીને કુલ સાત આંધ્રભુત્યા થયા હતા એમ પણ અપ્રત્યા તરીકે ગણાય છે, તેમ ઈશ્વરદત્ત આદિ ગણાવી શકાય, પરંતુ આંધ્રભત્યનો અર્થ બહત્રિહી આભિર ચઠણવંશના ભયે લેખાયા છે. તે વંશની સમાસના રૂપમાં લઈને જે કરવામાં આવે છે, આ ગુપ્તવંશીઓએ નાબુદી કરી નાંખી એટલે વળી તેઓ શતવહનવંશી-મૂળ આંધ્રપતિ-રાજાઓમાંથી, તેમના ચપ્પણર્વશીના મટીને પાછા ગુપ્તવંશીઓના ભો ભૂત્ય તરીકે સાત પુરુષો થયા હતા એમ ફલિતાર્થ થયા. આ સ્થિતિમાં પણ તેઓ તે વંશના અંત થાય અને તે પ્રમાણે અર્થ કરતાં, ઉપરના મહાક્ષત્રપ સુધી રહ્યા છે. અને જ્યારે તેનો અંત આવ્યો ત્યારે રૂદ્રભૂતિ જેવા સાત આંધભત્યા થયા હતા એમ કહે. તે વખતના તેમના આભિર સરદાર ધરસેને (જુઓ વાને આશય નીકળી શકે છે. આ પ્રમાણે અત્ર પુ. ૩, પૃ. ૩૭૭ તથા આ પુસ્તકે પૃ. ૨૬૮ થી આગળ) નિર્દિષ્ટ થયેલ આંધ્રભત્યાને લગતા વાક્યને મર્મ ઉકેપાછો સ્વતંત્ર બની પોતાની રાજસત્તા સ્થાપી છે. આ લવા પૂરતું અમારું સૂચન છે. પ્રમાણે આભિર સરદારેને લલાટે કેમ જાણે ભારતીય વળી આંધ્રુવંશની પડતી થતાં તેમાંથી દશ આભિર ઇતિહાસમાં ભૂત્યપણે રહેવાનું જ સરજાયેલું ન હોય રાજાઓ થયા હતા એમ કે. . રે. માં કથન તેવી વસ્તુસ્થિતિ નજરે તરી આવે છે. થયું છે. તેનો ભેદ અમારી સમજ પ્રમાણે આ પુરવણી રીતે ઉકેલી શકાશે. ઈશ્વરદત્ત આભિરપતિએ પિતાના આંદ્રવંશીઓના ઇતિહાસમાં સૌથી વધારે મતવંશની સ્થાપના, પિતાના પિતા ઈશ્વરસેનના ભેદવાળી જે હકીકત મેં રજુ કરી છે તે શકસંવત Page #314 -------------------------------------------------------------------------- ________________ -- ---------- -- - - - -- [ ૨૮૭ — ચતુર્દશમ પરિચ્છેદ ]. કેટલીક પરચુરણ બાબતો સબંધી છે. શકસંવતને કેટલાક તરફથી શાલિવાહન (૨૫) ગૌતમીપુત્ર યજ્ઞ ૧૩૭ ૧૬૫ ૨૮ શક પણ કહેવાય છે અને તેની આદિ વિ. સં. ૧૩૫ શ્રી શાતકરણિ =ઈ. સ. ૭૮ માં થયેલી મનાતી આવી છે. જ્યારે (૨૬) શાતકરણિ ૧૬૫ ૧૮૨ ૧૭ મારા મત પ્રમાણે શકસંવતને શાલિવાહન રાજા વાસિદ્ધિપુત્ર સાથે કોઈ જાતને સંબંધ જ નથી એટલે પછી (૨૭) શિવશ્રી પુલમાં ૧૮૨ ૧૯૯ ૧૭ તેના સમય પરત્વે તે કહેવું જ શું? શાલિવાહનને (૨૮) ગૌતમીપુત્ર શાતકરણિ ૧૯૯ ૨૨૯ ૩૦ સમય તો વિક્રમ સંવતના સ્થાપક શકારિ વિક્રમાદિત્યના (૨૯-૩૦-૩૧) ત્રણ રાજઓ ૨૨૯ ૨૬૧ ૩૩ સમયને જ છે અને જેનગ્રંથથી માલુમ પડે છે કે [નેટસ-નં. ૨૫ ની આદીની તથા વંશના અંતની શાલિવાહનના સંવતની આદિ મ, સં. ૪૯૬=વિ. સં. સાલ લગભગ નકકી સમજવી. બીજી સાલે કાલ્પનિક ૨૬ માં થઈ છે એટલે તે હકીકત મારા મતને ટેકારૂપ ઠરાવાયેલી સમજવી. થઈ પડતી જણાય છે. આ પ્રમાણે મારું મંતવ્ય છે. નં. ૨૬મા રાજાને સમય ઈ. સ. ૧૨૨–૧૫૩ પરતુ સામાન્યપણે એમ મત બંધાઈ ગયો છે (પૃ. ૪૩) લાગે છે. પરંતુ તેના નામને શિલાલેખ કે, શકસંવત તે ઈ. સ. ૭૮ માં સ્થાપિત થયો છે મળ્યો છે ને તેમાં આલેખાયેલી હકીકતને આધારે તેના અને તેને સ્થાપક રાજા હાલ શાલિવાહન છે. અમને રાજ્યના સાતમા વર્ષથી તેને અવંતિપતિ ચેષ્ઠણને તે માનવાને કોઈ જાતને પૂરા મ નથી. માંડલિક ગણાવવો પડયો છે એટલે તે બનાવના બનવા જોગ છે કે, જેમ અનેક હકીકત એકને સમયની ગણત્રી લઈને નં. ૨૬ને સમય ફેરવો પડે નામ ઉપરથી ઉતારીને બીજાના નામે ચડાવાઈ ગઈ છે જે ઈ. સ. ૧૩૭ની ૧૬૫ ઠરાવું છું. ' છે તેમ, શકસંવતના પ્રવર્તકને અંગે પણું બનવા અધભત્યા વિશેની કેટલીક માન્યતા (જે કે પામ્યું હોય. તે તે જ્યારે પ્રકાશમાં આવે ત્યારે ખરું. સંદિગ્ધ શબ્દોમાં જાહેર થઈ છે છતાં)ની નોંધ ચાદમાં પરંતુ શકસંવતન પ્રણેતા શાલિવાહન જ હોય ને તેને પરિચ્છેદના અંતે મેં લીધી છે, તે માન્યતા પૂર્વેના પ્રારમ્ભ ઈ. સ. ૭૮ થી જ થયેલ હોય તે પૃ. ૪૦ પરિચ્છેદમાં આપેલ વર્ણન કરતાં જોકે જુદી પડે છે ઉપર આપેલ વંશાવળીમાં નીચે પ્રમાણે ફેરફાર કરી લે. પરંતુ એમ સમજવું રહે છે કે શતવહનવંશની જો કે તેમ કરતાં રાજાઓને અનુક્રમ નંબર ફેરવાશે છતાં આદિમાં જેમ સાત આંધ્રભત્યા થયા હતા તેમ અંતમાં જે રાજાનું નામ આપીને તેનું વૃત્તાંત લખાયું છે તેના પણ સાત થયા હતા. તેની ગણનામાં સમાતી જ નામે તે સઘળું માની લેવામાં કાંઈ ફેર પડવાનો નથી. વ્યક્તિઓ જુદી, પરંતુ તેમની વ્યાખ્યા તો જે પ્રમાણે વ્યક્તિઓ , સમજાવી છે તે પ્રમાણે જ. તેમાં ફેર નથી. પ્રથમના સેળ રાજા પૃ. ૩૭ ની વંશાવળી : ન. ૨૩થી છેલ્લે સુધી આ વંશના રાજાઓએ પ્રમાણે ત્યારપછી વૈદિકમત ગ્રહણ કર્યો હતો એવું વિધાન કરાયું છે તે (૧૭) અરિષ્ટકર્ણ ઈ. સ. પૂ. ૭ર ૪૭ ૨૫ પણ ફેરવવું પડશે. તેમજ રાજા ચષ્મણને અવંતિપતિ (૧૮) પુલુમાવી , ૪૭ ઈ. સ. ૩ ૫૦ થયાનું ઈ. સ. ૧૪૩માં સેંધાયું છે, પરંતુ જેન(૧૯) મંતલક ઇ. સ. ૩ ૪ ૫ સાહિત્યમાં રાજા નાહડ પરમારે જજિગસૂરિ હાથે (૨૦) પુરિકસેન અંજનશલાકા કરાવ્યાનું જે નીકળે છે અને જેની (૨૧) સુંદર ૪૦ ૧૧ સાલ મ. સં. ૬૭૦=ઈ. સ. ૧૪૩ થઈ શકે છે તે (૨૨) ચકોર ૪૦ ૪૦ ૬ માસ વાસ્તવિક જ હોય તો, ચપ્પણ માટેની તારીખ ઈ. સ. (૨૩) શિવસ્વાતિ ૭૮ ૩૮ ૧૪૪ કે ૪૫ લઈ જવી પડશે. (૨૪) ચન્નપૂણ હાલ ૭૮ ૧૩ પદ આટલા ઉલેખ સિવાય બીજી કોઈ નોંધ લેવી વાસિદિઠપુત્ર રહેતી નથી ). ૨૯ ૨૧ Page #315 --------------------------------------------------------------------------  Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતવર્ષ ને અંગે ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ સંશોધનનું કાર્ય જ એવું છે કે, ભલભલા નામાંકિત નહીં કહેવાય તેમ અન્યથા પણ નહીં કહેવાય. જ્યારે વિદ્વાનોએ બહાર પાડેલ નિણ પણ, અન્ય સામગ્રી દતકથા હશે તે ખોટી ઠરાવી શકાશે, શિલાલેખને ઉપલબ્ધ થતાં ફેરવાઈ જાય છે. પરંતુ તેથી પ્રથમ અને સિક્કાલેખન લિપિત્તની મદદથી અન્ય ઉકેલ નિર્ણયના સર્જનહારને, પતે વિદ્યાપ્રેમને અંગે જ શ્રમ કરાવી શકાશે. તેમ અન્ય પ્રાદેશિક ઘટનાઓમાં એક ઊઠાવ્યો હોવાને લીધે, કોઈ ગ્લાનિ થતી નથી. ઉલટ નામધારી વિશેષ વ્યક્તિઓનું અસ્તિત્વ સૂચવી કે પિતાને વિશેષ જ્ઞાન મળવાર્ય આનંદિત બને છે અને તેવા જ પ્રકારનું અન્ય આરોપણ કરી, મૂળ હકીક્તને જે સામગ્રીએ મૂળ નિર્ણયનું સ્વરૂપ પલટાવવામાં ભાગ આગળપાછળ લઈ જઈ શકાશે. કેવળ આંકડાની ભજવ્યો હોય છે તેને જીજ્ઞાસુવૃત્તિથી તપાસવા મંડી ગણત્રીએ બાંધેલ નિર્ણય જ એક એવી વસ્તુ છે કે પડે છે. ઇતિહાસના સંશોધનના કાર્યમાં પાંચ વસ્તુ તેને કઈ રીતે હચમચાવી શકાતી નથી. આ બાબતમાં ન્યુનાધિકપણે ઉપયોગી થતી મનાઈ છે. (૧) દંતકથાઓ પેલા સમર્થ મરહુમ ઇતિહાસકાર મિ. વિન્સેન્ટ સ્મિથ (૨) શિલાલેખો (૩) સિક્કાઓ (૪) અન્ય પ્રાદેશિક એટલે સુધી આગળ વધીને કહે છે કે “A body ઇતિહાસની, વ્યાકરણની, કે અન્ય પ્રકારની સરખામણ of history must be supported upon a કરી શકાય તેવી ઘટનાઓ અને (૫) સમયદર્શક skeleton of chronology and without આંકડાઓ. સમયાવળી. જે કોઈ નિર્ણયને ઉપરની પાંચ chronology history is impossible=અતિવસ્તુઓને ટેકે મળી જતા હોય તે સર્વથા અફર જ હાસના પૂલદેહને-ઈમારતને-હમેશાં સાલવારીના રહે. પરંતુ ઓછી વધતી વસ્તુઓથી જ જો સમર્થન ખાન) આધાર હો જ જોઈએ. તેવી સલવારી મળતું હોય તે પ્રથમ દષ્ટિએ કહી શકાય કે, જેટલું વિના ઇતિહાસ ઉભે કરવો તદન અશક્ય છે. આ વધારે સમર્થન તેટલું વધારે સારું. છતાં દરેક પ્રકારની પ્રમાણે ઇતિહાસ સંશોધનમાં કાર્ય કરી રહેલી વસ્તુઓનું વસ્તુનું મૂલ એક સરખું ન હોવાથી, વધારે સજજડ પારપારિક તુલનાએ મૂલ્યાંકન સમજાયેલું ગણાય છે. ગણાતી એક વસ્તુનો જ કે હોય તો પણ તે વિશેષ આ પુસ્તક આલેખનનું કાર્ય હાથ ધર્યું ત્યારથી વજનદાર થઈ પડવા સંભવ રહે છે. જેમકે સમયદર્શક સમયદર્શક આંકડા ઉપર મેં બહુ જ મોટો મદાર આંકડાઓથી જે નિર્ણય ઉપર અવાય તેને, બાકીના બાંધીને કામ લીધું છે, અને બાકીના ચાર પ્રકારના ચારે પ્રકારની સામગ્રીને ટેકે હાય યા નહીં, તો પણ પૂરાવા ઉપર જોકે આધાર તે રાખ્યો છે જ હરકત નથી આવતી; કેમકે આંકડાની ગણના ગણિત- આંકડા કરતાં ઓછા જ. જેથી કરીને જે જે નિર્ણ શાસ્ત્ર ઉપર છે, ને તેમાં કોઇનાથી પણ મીન કે મેષ ઉપર હું આવી શકયો છું તેના ઉપર ચોકસાઈની કરી શકાતું જ નથી. પાંચને પાંચ હમેશાં દશ જ અને મક્કમપણાની છાપ વિશેષપણે દર્શાવી રહ્યો છું. કહેવાય. કદાપિ તેને નવ પણ ન કહેવાય, તેમ અગિયારે તેમ બીજા પ્રકારના અન્ય પૂરાવાની વિશેષ જરૂર ન Page #317 -------------------------------------------------------------------------- ________________ (૨૯૦ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન ગણતાં, અથવા તે અતિશયોકતીના ભયને લીધે આગળ જેવો ગણવામાં આવે છે. આટલું કર્તાને આશ્રયીને ધપવાનું જ યોગ્ય માની લીધું છે. આ પ્રકારની કાર્ય થયું. હવે વિષય પરત્વે જણાવતાં, તેના પણ બે ભાગ પદ્ધતિને ગમે તે નામથી ઓળખવામાં આવે, પરંતુ તેમ પડાશે. એક દાખલા દલીલ સાથે અને બીજો મેઘમ કરવા જતાં જે ભીતિ અંતરમાં સચેત થઈ હતી તેના રીતે દર્શાવાયેલ. દાખલા દલીલવાળાના ખુલાસા રદિયા પણ પ્રથમ પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવી આગળ જતાં ચેાથા (૪) વિભાગે, અને મધમવાળાના દીધા છે. હવે તે પુસ્તકે બહાર પડી ચૂક્યાં છે. આ નીચેના પ્રથમ (૧) વિભાગે જ આપ્યા છે. ધારું છું અભ્યાસકોની દષ્ટિ તે પ્રત્યે આકર્ષાઈ છે. અખબારોમાં કે તે પ્રકારના મારા વક્તવ્યથી સર્વને સંતોષ મળશે. અવલોકનો પણ આવ્યાં છે. તેની સંખ્યા ૬૦ ઉપરાંતની મેધમ ટીકાઓ આ પ્રમાણે થઈ છે – લગભગ થવા જાય છે. ઉપરાંત કેટલાક સાથે રૂબરૂમાં (1) પુસ્તક critically=સવળી અવળી દલીલ ચર્ચા પણ કરી છે. જેમ કેટલાંક ચર્ચાપત્રે આવ્યાં છે. સહિત, તૈયાર થયું નથી. એક ગણત્રીએ આ કથન તેમ પ્રશ્નો પણ પૂછાયા છે. જે ભીતિ રાખી હતી વાજબી છે, બીજી ગણત્રીએ ગેરવાજબી છે. તે એક યા બીજા સ્વરૂપમાં કે વધતે ઓછે અંશે વાજબી એટલા માટે કે પ્રથમ તે આખું પુસ્તક કેવળ વાસ્તવિક પણ કરી છે. ઉચ્ચ શિક્ષિતે માટે જ ન લખતાં, સામાન્ય જનતા હવે લેખનકાર્ય પૂરું થયું છે એટલે ટીકાકારોને પણ રસપૂર્વક વાંચે, તેવા બને ઉદેશ ધ્યાનમાં રાખ્યા પ્રશ્નકારને ઈ. જે કઈ તેમાં રસ લઈ રહ્યું હોય છે જેથી કરીને વિદ્વાનો, સંશોધનકાર્યમાં મંડ્યા તેમને સંતોષવાને મારે ધર્મ માનું છું. સંતોષ રહેનાર તથા ઉચ્ચ પરીક્ષાના અભ્યાસીઓ માટે, પમાડવાની પદ્ધતિ બાબત, પૃથક્કરણ બે રીતે કરી ખાસ ફૂટનોટવાળા ભાગ અને સામાન્ય વાચક માટે શકાશેઃ (૧) કર્તાને આશ્રયીને (૨) અને વિષયને મુખ્ય લખાણવાળા ભાગ રાખે છે. તેમજ વાચન આશ્રયીને. કર્તામાં પાછા બે વિભાગ (અ) તે વિષયમાં શુષ્ક થઈ ન પડે તે સારૂ, અવારનવાર ઇતિહાસને નિષ્ણાત ગણાય તે (બ) અને અનિષ્ણાત એટલે મદદરૂપ થઈ પડે તેવા નાના ફકરાઓ, સંવાદ કે પત્રકાર આદિ. નિષ્ણાતેના અભિપ્રાય જરૂર વજનદાર કે દંતકથાઓના ઉપયોગી ભાગે દાખલ કર્યો છે. ગણાય જ, પરંતુ તેઓનાં મંતવ્યો અમક પ્રકારે બંધાઈ વળી જેને ક્રીટીકલી તૈયાર કરાયેલાં પુસ્તકે કહેગયેલ હોવાથી કોઈ વખતે એકપક્ષી થઈ જવા સંભવ થાય છે તેમાં જે પદ્ધતિએ કામ લેવાયું હોય છે. તે છે. જ્યારે પત્રકારો સામાન્ય રીતે તટસ્થ દષ્ટિવાળા અનિશ્ચિત પરિણામદાયી લાગવાથી (જુઓ ફકર નં. હોવાથી તેમના અભિપ્રાય વધારે નિષ્પક્ષી લેખવા ૨, ૧૦, ઈ.) મેં જુદી જ રીતે ગ્રહણ કરેલી છે. રહે છે. પત્રકારોમાં લગભગ સર્વે એકમતી થયા છે. આ બે દૃષ્ટિએ નિહાળનારને ક્રીટીકલી લખાયું નથી જ્યારે નિષ્ણાત એવા વિદ્વાનમાંથી લગભગ અડધો એમ દેખાય તે સ્વાભાવિક છે. ડઝન છે તેમાંથી એકે તો પુસ્તકે જોયાં જ નથી, પછી જ્યારે બીજી રીતે ક્રીટીકલ કહી શકાય તેમ છે. વાંચવાનું તે રહ્યું જ કયાં, છતાં કહી દીધું છે કે કેમકે, અત્યાર સુધી વિદ્વાનોએ સવળી અવળી દલીલ પુસ્તક સારું નથી. તેવા જ બીજ નિષ્ણાતે દૃષ્ટાંત તથા પુરાવા તેળી તેળીને જે નિર્ણય બાંધ્યા છે તેને કે દલીલ આપ્યા સિવાય જે પ્રકાશનને જાહેર રીતે મેં સ્વીકારી લઈ તેમનાથી જ્યાં જ્યાં મતભિન્નતા મને ઉતારી પાડયું છે. જ્યારે એક નિષ્ણાત ગણાતી દેખાઈ. ત્યાં ત્યાં જ કેવળ તેના એક બે મુખ્ય પૂરાવા સંસ્થાએ પુસ્તકને દૃષ્ટિમાં લીધા સિવાય જ, કેવળ (વિશેષ ન આપવા માટે નીચેની દલીલ નં. ૨ જુઓ) પક્ષપાતી વ્યક્તિના કહેવા ઉપરથી સ્વતંત્ર અવલોકનના ઈ. આપીને તે સાબિત કરી અપાઈ છે. વળી પ્રત્યેક નામથી પ્રસિદ્ધ કરી દીધું છે. આ ત્રણેમાં ખૂબી એ પૃષ્ઠ નવી નવી માહિતી જ ભરેલ હોવાથી, જેમાં ખાસ થઈ છે કે તે ત્રણેનો દરજજો આવા વિષયમાં સર્વોપરી નિબંધ લખનાર પિતાના વિષયને અનેક પુષ્ટિ આપતી Page #318 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ ૨૯૧ હકીકત તથા પૂરાવાથી ભરપૂર બનાવે છે, તેમ આ વિશેષ મહત્ત્વ આપવું રહે છે. અને તે નિયમ સ્વીપુસ્તકને જ તૈયાર કરવામાં આવે છે, તેના કદની કારી લઈને મેં કામ લીધું છે. એટલે જ જ્યાં સમયકેાઈ સીમા જ ન રહે. આ બે મુદ્દા ધ્યાનમાં રખાશે દર્શક એક અથવા બે જેટલી પણ સાબિતી મળી રહી તે આખુંયે પુસ્તક, વિરૂદ્ધ અને તરફેણના પૂરાવા ત્યાં કામ પૂરું થયાને સંતોષ પકડી આગળ વધવાનું તપાસીને, તેમજ સમર્થન કરતા મુખ્ય પૂરાવાઓ દુરસ્ત ધાર્યું છે અને જ્યાં તેવી સ્થિતિ નથી પ્રાપ્ત થઈ આપીને, ક્રીટીકલી તૈયાર કર્યું છે એમ પણ લાગ્યા ત્યાં અનેક પત્રકારોએ જણાવ્યા પ્રમાણે ‘ample વિના રહેશે જ નહીં. quotations & discussions=પુષ્કળ ઉતારા અને (૨) પૂરાવાઓ ખાત્રી કરાવી આપે તેવી ચર્ચાઓ’ કરીને, વિષયને બને તેટલે ન્યાય આપવા (convincing)નથી. આવો મત ઉચ્ચારનારની ગણત્રી પ્રયાસ સેવ્યો છે. જો એમ હોય કે, પૂરાવાની સંખ્યા જેમ વિશેષ તેમ ઉપરાંત જેમનાં જેમનાં નામ (લગભગ અઢી નિર્ણય પણ વિશેષ મજબૂત; તો કહેવું પડશે કે તેઓ કેવળ ડઝન તો હશે જ) સૂચવાયાં, તેમને ખાત્રી (convince) ભીંત જ ભૂલતા દેખાય છે. કેમકે દંતકથા, શિલાલેખ, કરાવવાના ઇરાદાથી રૂબરૂ મળવાની તક પણું જવા દીધી સિક્કાની હકીકત તથા અન્ય ઐતિહાસિક સમય નથી. આમાંથી એકાદ અપવાદ સિવાયના સઘળાઓએ પરત્વેના અનેક પ્રાદેશિક બનાવે, ગમે તેટલા બંધ- કેને કોઈ બહાના તળે ચર્ચા કરવાની વાત જ ઉડાવી બેસતા દેખાડી શકાતા હોય, છતાં જે તે સાલવારીના દીધી હતી. જેમણે ઇચછા બતાવી તેમને, મારી દલીઆંકને (chronology) સંતોષી ન શકતા હોય, તે લેથી માહિતગાર થવા માટે પુસ્તકની સગવડ કરી તેવા હજારો પૂરાવા કરતાં સમયદર્શક સાબિતીઓ આપી હતી તથા અમુક પ્રશ્ન ઉપર વિવાદ કરવાની કેવળ બે ચારજ હોય તોપણ, તેની નિશ્ચિતતા વધારે ઈછા જણાવતાં. મારાં પુસ્તકમાંનાં તેને લગતાં પૂછો સચેટ કહી શકાશે. જેમકે ઈ. સ. પૂ. ૩૨૭માં બતાવી, તે માટેની મુલાકાતને સમય ગોઠવી લીધે જ્યારે એલેકઝાંડર ધી ગ્રેઈટ હિંદમાં આવ્યો, ત્યારે હતે. આવી ત્રણ ત્રણ મુલાકાત સુધી તે પુસ્તક મગધપતિ તરીકે જે રાજા બિરાજતો હોય તે જ તેનો વાંચ્યા વિના જ પડયાં રહ્યાં. છેવટે ઉપલક દૃષ્ટિથી સમકાલીન હોવાનું ગણી શકાય. પછી તે ચંદ્રગુપ્ત હોય, પ્રશ્ન ચર્ચો. આ વિવેચન કરી કેઇને દેષ દેવાનો મારો બિંદુસાર હોય કે અશોકવર્ધન હોય; અને તેનું જ ઈરાદે નથી જ, પરંતુ તે ઉપરથી મનુષ્ય સ્વભાવનું નામ સેકેટસ ગણી શકાશે. પરંતુ ઉચ્ચારની સામ્યતા દર્શન કરી શકાય છે. અને કામ કરનારને કેવા કપરા માની લઈ, તેને ચંદ્રગુપ્ત ઠરાવો અને તેને મેળ સંગમાંથી પસાર થવું પડે છે તેને ખ્યાલ પણ ઉતારવા દંતકથાનો આશ્રય લેવો અને આમ હશે ને વાચકવર્ગને આવશે. વળી એક બીજી જાતનો વર્ગ તેમ હશે, કે આમ હોવું જોઈએ ને તેમ હોવું જોઈએ, પણ છે. તે માટે આગળ જણાવેલી બધી દલીલે. તેવી આડી અવળી દલીલ કરવી તે બહુ વજનદાર વાંચે, તેમાં પણ ખાસકરીને નં. ૧૨ની. નહીં લેખાય. એક બાજુ દંતકથાની કિંમત-ઉપરમાં ૩. કેટલાકે સ્વધર્માભિમાની (fanatic), ધર્મધ ઇતિહાસ રચવાની જે પાંચ સામગ્રીઓનું પારસ્પારિક (bigot), હઠીલે-સ્વમતાગ્રહી (dogmatic), મુલ્યાંકન દોરી બતાવ્યું છે તેમાં–સૌથી ઉતરતી અને તુરંગી-તેરી (fantastic) અને પક્ષપાતી–એકતરફી સમયાવળીની સૌથી શ્રેષ્ઠ ગણાવી છે, જ્યારે પાછી (partial) તથા તેને મળતાં અન્ય વિશેષણથી તેજ દંતકથાના આધારે મોટો મદાર બાંધીને વાદ મને નવાજવા મહેરબાની કરી છે. જેની પાસેના કર્યા કરો તેનો અર્થ શું ? ટૂંકમાં કહેવાનું કે પૂરા- ખજાનામાં જેનો વધારે હોય તેનું દાન તે આપી શકે વાની સંખ્યા (quantity of evidence) કરતાં છે, તેમાં મારે-તેમજ કેઈએ-વાંધો લેવાને હાય જ તેના પ્રકાર-જાત (quality of evidence) ઉપર નહીં. પરંતુ જણાવવાનું કે, કોઈ પણ ઇતિહાસકારે, Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] ઉઠેલ ચર્ચાના અને પુ. ૨ ની આદિમાં-મંગળાચરણમાં-જે સૂત્ર મે ટાંકી બતાવ્યું છે, તદનુસાર તટસ્થ વૃત્તિએજ કામ લેવું જોઇએ એમ હું તે। માનનારા છું. અને તે સૂત્ર હંમેશાં દૃષ્ટિસમીપ રાખીને જ, મારા કાર્યમાં પ્રવૃત્ત રહ્યો છું. પરંતુ હું જૈનધર્માનુયાયી હૈાવાથી—તેમજ જે સમયના ઇતિહાસ આ ગ્રંથમાં વર્ણવાયા છે તે આખાય સમય, સારાયે ભારતવર્ષમાં, જૈનધર્મ પ્રધાનપદે હાઇને-ખÝ તે રાજધર્મ થઇ પડેલ હેાવાથી, તેવી સ્થિતિ મારે ચીતરવી પડી છે, તેમાં મારા દોષ કેટલે? અથવા આવા આક્ષેપ મૂકનારને પૂછવાની રજા લઉં છું કે, જે સ્થિતિ કાઈ લેખકને દીવા જેવી સ્પષ્ટ લાગે, તેં શું તેણે ગેાપથી રાખીને વાચકના મનરંજનાર્થે અન્યથા લખ્યું જવું? અથવા મારી જગ્યાએ કાઇ અન્યધર્મી-પારસી, ખ્રિસ્તી કે મુસ્લીમબંધુ-હેાત તા તેમને તે શું કહેત ? અથવા મેં ધર્માવેશમાં આવી જઇ, શું કાર્ય અન્ય પંથને અપમાનજનક કે હિણપત લગાડતા શબ્દો વાપર્યા છે Ý “he is not offensive in his language ભાષા વાપરવામાં લેખક ક્રોધી–ગુનાહિત નથી, ભાષામાં અહુ સંયમ જાળવ્યા છે,” એમ જે મદ્રાસના ધી હિંદુ પત્ર ( The Hindu ) સ્પષ્ટપણે જણાવ્યું છે તે શું ખાટું છે? છતાં એક વાત તેા સ્પષ્ટ છે કે, નિર્ણયા ઉપર આવવાને મેં પૂરાવા અને દલીલા તા આપ્યાં જ છે, તે કોઇ જાતના આક્ષેપ મૂકવા કરતાં, કાં તેને તેઓ તપાસતા નથી કૈં, સામી દલીલા આપી ખંડન કરતા નથી! તે માર્ગ તે સર્વ માટે ખુલ્લો છે જ ! ૪. જૈનધર્મના અનુયાયી હાવાર્થી, તેના પ્રચારકાર્યલેખી માટે જ આ પુસ્તકનું પ્રકાશન મેં કર્યું છે... આ દલીલને કાંઇ ઉત્તર આપવા કરતાં, ઉપરની દલીલ નં. ૩, તેમજ પુ. ૨ ના મુખપૃષ્ટ લખેલ સૂત્રપાઠ જ રીફરી વાંચી જવા તેમને મારી નવિનંતિ છે. પ્રક્ષાના ખુલાસાઓ [ પ્રાચીન પ્રસ્તાવનામાં કરેલ તેા છે જ પરંતુ તેને સંપૂર્ણ ખ્યાલ આ પાંચમાં વિભાગે પૃ ૧૯૬-૯૯ ઉપર “ધર્મનું મહત્ત્વ અને ગ્રંથાલેખન ' શિર્ષક પારિગ્રાફમાં વર્ણન આપેલ છે (જે અત્રે મેં ઉતાર્યું છે) તે ઉપરથી આવી જશે. અમારે એ મુદ્દા પર વાંચક મહાશયનું ધ્યાન દારવું રહે છે. એક ધર્મ શબ્દના મહત્વને અંગે અને, ખીજાં જૈન શબ્દના અર્થને માટે. (૧) પ્રથમ ધર્મ શબ્દ લઇએ—તે શબ્દના ગૂઢાર્થ અને રહસ્ય વિશે કાંઈ પણ અત્ર ઉચ્ચારવું એ આપણા ક્ષેત્રની બહાર ગણાય. અત્ર તે આપણે ચેતવણીરૂપે એટલું જ કહેવાનું કે, વર્તમાનકાળે જેમ ધર્મને, પ્રજાના એક ભાગને બીજા સાથે અથડાવી મારવાના કાર્યમાં, હથિયારરૂપે ઉપયાગમાં લેવાય છે, તેવા ભાવમાં તે સમયે તેને ઉપયેગ જ થતા નહાતા. એટલે કે કામીભેદભાવ, કે ઉશ્કેરણીના રૂપમાં તેને કદાપી લેખાતા નહાતા. અત્યારે સર્વે કાર્યનું મૂલ્યાંકન, આર્થિક ગણુત્રીએ અંકાતું હેાવાથી, દરેકે દરેક વસ્તુની કિંમત, રૂપિયા, ના, પાઈના હિસાબે જ મૂકાય છે; અને જેમ એક વસ્તુની કિંમત વિશેષ રૂપિયામાં અંકાય તેમ તેની ઉપચાગિતાનું ધારણ વિશેષપણે લેખાતું રહે છે. આ બધી આધિભૌતિક દશા સૂચવે છે. તે આલેક જીવનની ઐહીક મને વૃત્તિની પરાકાષ્ટા સુચવે છે. જ્યારે પ્રાચીન સમયે ધર્મને આલાકજીવન સાથે અંતરંગ સંબંધ નહેાતા લેખાતા. તેને તેા વિશેષપણે પરલેાકજીવન સાથે તેના ઉત્કર્ષ-અપકર્ષના કારણભૂત અનુસરવાનું લેખાતું; કે જેથી માણુસનું આ સંસારનું આખું જીવન, જેમ બને તેમ આત્મકલ્યાણના માર્ગરૂપે વહે, તથા જેને સંયેાગાએ યારી આપી હાય તે સાથે સાથે પરમાર્થ પશુ કર્યે જાય. પરંતુ સર્વનું લક્ષ્યબિંદુ, સ્વ તેમજ પરના આત્માને ઉચ્ચગામી બનાવવા પ્રત્યે ઉચ્ચગામી બની રહેતું. તેમને મન આર્થિક લાભ, પરસ્પરના આચાર।ત્પન ભેદમાંથી નીપજતા ઝગડા, તા મનુષ્યજીવન બરબાદ કરવા માટે કે એ બન્ને ગુમાવવારૂપ ગણાતું. એટલે જ દ્રવ્યસંચય કરવા માટે વર્તમાનકાળે મનુષ્ય દરેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ વાપરતા દેખાય છે, તેવા પ્રકારના ઉદ્યમ [ ટીપ્પણુ :~ હું પોતે જૈન મતાનુયાયી હું જ, અને તેઓ મને તેમ હાવાનું માને છે તે જાણી મગરૂર પણ થાઉં છું, જોકે તેમની માન્યતા જુદા ધેારણે રચાલી છે, છતાં જૈન અને ધર્મ–ા બન્ને શબ્દા અર્થ હું કેવા સ્વરૂપમાં કરી રહ્યો છું તેને આ ખ્યાલ આપતું કાંઈક વર્ણન, પ્રસંગેાપાત મારાં પુસ્તકની Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ભારતવર્ષ ] સેવવામાં તે કાળે તે દૂરને દૂર ભાગતા રહેતા. તેને મન ધર્મ એ તો એક અમુલ્ય, વિરલ, અને દુર્લભ વસ્તુ જ લેખાતી હાઈ તેના રક્ષણને માટે જી ંદગીનું બલિદાન પણ તેઓ તુચ્છ લેખતા. (૨) ધર્મ શબ્દનું મહત્ત્વ સમજાવ્યા બાદ હવે જૈન શબ્દના અર્થ કંઈક અંશે સમજાવીશું. જૈન શબ્દ, જી=જીતવું ઉપરથીયેાજાયેા છે. જેણે જીત મેળવી છે તેને જૈન કહેવાય, આ પ્રમાણે તેને વ્યુત્પત્તિ અર્થ થાય છે. આટલે દરજ્જે સર્વસંમત હકીકત છે. પણ જીત શેની? શા માટે ? કેાની ઉપર તેને યથાર્થ ન સમજવાથી ગેરસમજુતી ઉભી થાય છે. આ બાબતને। ખુલાસા કિંચીદઅંશે આપવા પ્રયત્ન કરીએ. ક્રાની ઉપર ? દુશ્મન ઉપર. શા માટે ? આત્મકલ્યાણ માટે; આત્માના ઉત્કર્ષ માટે; શેની જીત ? હથિયારવર્ડ મેળવેલી નહીં પરંતુ ખરા અંત:કરણની, અને મનના સંયમવડે મેળવેલી જીત. કેમકે હથિયારવડે મેળવેલી જીત મેળવવામાં તે હીંસા પ્રધાનપણે રહેલી છે. જ્યારે મન ઉપર સંયમ રાખીને જીત મેળવવામાં કાષાયાના નીગ્રહ કેળવાય છે. તેમજ દુશ્મન એટલે કાંઇ દેખીતા દુશ્મના નહીં કે જેએ લાકડી, લાઠી, તલવાર, બંદુક લઈને સામે ધસી આવી આપણે દેખીએ તેમ આપણી સામે ત્રા કરી શકે છે; પરંતુ આત્માના દુશ્મનો, કે જેમની સંગતથી આત્મા, પેાતાની ઉચ્ચગતી સાધી શકતા નથી. અર્થાત્ જે દુશ્મને તેને ખાધક થઈ અટકાવ નાખ્યા કરે છે. જેવાં કે ઈર્ષા, ઝેર, વેર, માન, માયા, લેબ, મત્સર ઇત્યાદી કષાયેા; કે જે, વ્યવહાર વ્યભિચાર, ચેારીચપાટી, દગાપીસાદ ઇત્યાદીરૂપે પ્રગટપણે દેખાઈ રહ્યા છે. આ બધા અંતરના દુશ્મન કહેવાય છે. બહારના દુશ્મને ને હશુવામાં, તે ઉપર જીત મેળવવામાં તા હિંસાને આશ્રય લેવા પડે છે, જ્યારે અંતરના દુશ્મનેાને ખાખરા કરી જીત મેળવવામાં કે સંપૂણું પણે હણવામાં આત્મસંયમ કેળવવા રહે છે, અને તેમાં જરાયે હિંસાને સ્થાન રહેતું નથી. મતલબ કે બહારના દુશ્મનાને હજુવાનું કાર્ય હિંસામય છે જ્યારે અંતરના શત્રુને હણવાનું કાર્યં તદ્દન અહિંસામય છે. [ ૨૯૩ આ સ્વરૂપમાં જો જીત અને જૈનના ખરા અર્થ સમજવામાં આવે તે જે અનર્થ કે ગેરસમજુતી ઉભી થવા પામે છે તે આપે।આપ નિર્મૂળ થઈ જશે. ઉપર પ્રમાણે અર્થ સ્વીકારતાં, તે પણ સ્પષ્ટપણે અને સ્વયંસિદ્ધ થઈ જાય છે, કે દરેકે દરેક માણસે જૈન થવાને પ્રયત્નશીલ બનવું જોઇએ. જે જેટલે દરજ્જે પેાતાના અંતરના દુશ્મનેાને હણી શકે તેટલે દરજ્જે તે જૈન થયા કહેવાય. જૈનને કાઈ નાતિ, વર્ણ કે આવિકાનું સાધન મેળવવાના સાધન જેવા, કૃત્રિમ ભેદનું બંધન પરવડી શકે જ નહી. ઉપરની વ્યાખ્યાથી તેા જ્ઞાતિ પરત્વે, વાણિયા, બ્રાહ્મણ, નાગર, ખ્રિસ્તી ઇત્યાદિને; કે વર્ણ પરત્વે ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય, ઇત્યાદિન; કે આજીવિકા પ્રાપ્તિના ભેદ જેવા કે મેાચી, કુંભાર, તેલી, ભંગી, કે ખાટકી ઈ. ઈ. ભેદોને; જૈન અનવાને કાર્ય પ્રકારની અટકાયત જ મૂકાતી નથી. તેમ વર્તમાનકાલે ઉપસ્થિત થઇ ગએલ ધર્મભેદે માટે પણ જૈન શબ્દને ખરી રીતે લાગતું વળગતું નથી. તેમાં તા વૈદીક ધર્માનુયાયી પણ આવી શકે છે. એક મુસલમાન બંધુ પણ આવી શકે છે. તેમજ પારસી ભાઇઓને, ખ્રિસ્તી બંધુના, સમાજીસ્ટાને, શીખતા, કબીરપંથના, રામાનુજમના, લિંગાયતના ઈ. ઈ. સ` કા` પણ સમાવેશ થઈ શકે છે. મતલબ કે જૈન શબ્દને દુનિયાદારીના વ્યવહારના અંગે તથા સમાજવ્યવસ્થાને અંગે જે કૃત્રિમ ભેદે પાછળથી ઉભા થવા પામ્યા છે તેમાંના ક્રાઇની સાથે સંબંધ છે જ નહીં. તેને કેવળ અંતરાત્મા, અંતરની ઉર્મિ, મનુષ્યની મનેવૃત્તિ, હૃદયના ભાવ, ઇ. ઇ. સાથે જ સંબંધ છે. આ ઉપરથી વાચકવર્ગની ખાત્રી થશે કે પુસ્તક પ્રકાશનમાંની સર્વ હકીકત મેં તા નિષ્પક્ષભાવે જ, જેવી મને સુઝી તેવી રજૂ કરી છે. તેમજ જૈનધર્મી ગણાવાને હું મારી જાતને અહે। ભાગ્યવંત માનું છું. એટલું જ નહિ પણ ઉમેદ ધરાવું છું કે વાચક પોતે પણ આ પ્રમાણેના મારા વિચારા જાણ્યા બાદ પોતાની જાતને જૈનધર્માં કહેવરાવવાને ઉત્સુકતા ધરાવતા બનશે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ પ્રાચીન - પ. પૂર્વગ્રહ (biassed mind)થી દેરાઈને પ્રકારની જડ ઘાલી બેઠેલી પ્રણાલિકા જ ફેરવવા જેવી પુસ્તક લખાયું છે...ઉપરની દલીલે શોધવાથી સ્થિતિ આવી પડી હોય, ત્યાં તે ખૂબ ખૂબ સ્પષ્ટી ખાત્રી થશે કે મેં તે પૂર્વગ્રહથી નહીં, પણ કરણ કરતી (verbose), મનમાં ઠસી જાય તેવી નિષ્પક્ષ રીતે રહીને જે સ્થિતિ મને દેખાઈ તે જ (hammering), અને ભૂલી ન જવાય તે માટે પુનઃ જાહેર કરી છે. છતાં વિવાદ ખાતર માની લ્યો કે- પુનઃ જણાવતી (repitition) પદ્ધતિ જ અસરકારક પૂર્વગ્રહી, દુરાગ્રહી, ધમધ કે અન્ય જે કાઈ બિરૂદ જડી અને અનિવાર્ય લેખવી રહે છે. આવતાં હોય તે સર્વનો અધિકારી હું છું છતાં દરેક ૮. ઈતિહાસ તે શાસ્ત્ર (science) અને તત્ત્વઠેકાણે સાક્ષી પૂરાવો તો આપ્યા જ છે. તેને તપાસ્ય જ્ઞાન (philosophy) છે તેમાં દંતકથા; સંવાદ, ટૂચકો વિના કે તેની સત્યાસત્યતાનો વિચાર કર્યા વિના જ કે અન્ય પ્રકારના ફાલતુ-ફાફસીયા (redundantજે નિર્ણય પોતે બાંધી ચૂકેલ છે–કહે કે જે સ્થિતિ matter)ને સ્થાન આપી ન શકાય. આ અભિપ્રાય પરાપૂર્વથી ચાલી આવે છે, તેને તે જ ઘરેડમાં ચાલ્યા પણ ઉપરના નં. ૬ ની પેઠે, કપાળે કપાળે જુદી જવાનું પસંદ કર્યા કરવું–પછી પૂર્વગ્રહી તથા ઉપરનાં મતિને વિષય છે. વળી જેમ કેળવણીનો આશય સર્વ બિરૂદના ધારક કાણું કહેવાય ? તથા તેના પ્રકાર, તેમજ કોલેજો, હાઈસ્કુલો અને ૬. ટાંચણિયા વૃત્તિ દાખવી છે-ઉત્તરમાં જણા- યુનિવર્સિટીએ ઈ. ની માન્યતામાં આધુનિક કાળે વવાનું છે. જે કોઈ વિચાર બાંધવામાં આવે તે માટે મહાન પરિવર્તન થઈ રહ્યું છે, તેમ ઈતિહાસમાં કઈ પૂરાવા તી આપવી જ જોઈ એ. ને અપાય તો કહેશે બાબતનો સમાવેશ કરવા તે પ્રશ્ન રહે છે. Science કે ક્રીટીકલ નથી અથવા તે ગપાટા જ માર્યા છે; અને Philosophy તરીકે ઈતિહાસની વ્યાખ્યા કરઅને કેવળ, ફલાણું ફલાણું પુસ્તકે ફલાણું પાનું નાર પણુ, શિલાલેખેમાં અનેક બાબતો છેતરાયલી જુઓ, એમ લખાય તો કહેશે કે તે તે પુસ્તક મેળવ હોવા છતાં જેમ તેને ઇતિહાસના એક અપૂર્વ અને વાનો સમય અને દ્રવ્ય અમે કયાંથી લાવીએ ? મજબૂત પ્રતિક તરીકે સ્વીકારવા તૈયાર રહે છે તેમ અથવા તો એમ પણ કહેવાશે કે, મૂળ લેખકનો ઈતિહાસની વ્યાખ્યા કરવામાં પણ કાળક્રમે ભિન્નતા આશય પિતાથી ભિન્ન હશે માટે તેમાંથી છટકવા કેળવવી જ પડશે. સારૂ આ પ્રમાણે બારી શોધી છે. આ બધી ખટપટના ૯. દંતકથાને પ્રમાણિક હકીકત અને પૂરાવારૂપે ઉપાય તરીકે જે મૂળ લેખકના શબ્દો જ અક્ષરશઃ માની લીધી છે...ઉત્તર... જ્યાં કઈ પ્રકારને ઇતિઉતારાય છે તે ટાંચણિયાવૃતિ દાખવવાનો દોષ વહોરી હાર સચવાઈ રહ્યો ન હોય, ત્યાં દંતકથાઓ પણ લેવું પડે છે. આમાં તે “મુંડ મુંડે મતિર્ભિના’-કપાળે દીવાદાંડીરૂપ થઈ પડે છે. છતાં તેના ઉપર જ કેવળ કપાળે જુદી મતિ–નો જ ન્યાય કહેવાશે. સર્વ મદાર બાંધી ન શકાય. પરંતુ તેવી કથામાં ૭, લખાણમાં ફાલતુ શબ્દો (verbose) તેમજ જણાવેલ હકીકતને જે અન્ય સામગ્રીથી ટકે મળી પુનરૂક્તિ, પિષ્ટપેષણ (repetition) બહુજ છે...કબૂલ રહેતો હોય તે, પછી તેને દંતકથા કહેવાય કે કરું છું; પરંતુ તેનું કારણ એ છે કે, જેમ એક સૂત્રગ્રંથ ઐતિહાસિક ઘટતા કહેવાય ? હોય અને બીજે તેના ઉપરની વૃત્તિ, ભાષ્ય કે ટીકા નામચીંધ, અને મોટા વિદ્વાનોના ગ્રંથ સિવાય, રૂપે હોય તે, તે બન્ને ગ્રંથની વર્ણનશૈલીમાં ભિન્નતા રહે. અપ્રસિદ્ધ અથવા ફાસકુસિયા લેખકેના કે પુસ્તકનાં વાની જ. વળી એક ગ્રંથ કેવળ વિદ્વાનો માટે જ લખાય કથનને આધાર લેવાય તે તેની કિંમત બિલકુલ અને બીજો, વિદ્વાનો તેમજ આમજનતા બંનેને ઉદેશીને ઉતારી નંખાય છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે, લખાય, તે તે બંનેની શૈલીમાં પણ તફાવત રહે જ. જ્ઞાન તે ગમે ત્યાંથી પણ ગ્રહણ કરવા યોગ્ય જ છે. તે પ્રમાણે આ પુસ્તકે થયું છે. ઉપરાંત જ્યાં, અમુક તેને કઈ સ્થાન, સમય, કે વ્યક્તિને ભેદ પિષાને જ Page #322 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ નથી. એટલું જ માત્ર તપાસવું રહે છે કે, ઉપરના કરવાની આદત હોવાથી, કોઈ જાહેર તખતા (platપારિગ્રાફમાં જણાવ્યા પ્રમાણે અન્ય સાધનથી તેને form) ઉપર દેખાવ પણ દેતા નથી. વેશ પણ તને સમર્થન મળી રહે છે કે નહીં. સાદો રાખું છું. જેથી તેની કીંમત, કેટ પાટલુન અને ૧૦. જ્યાં ને ત્યાં, હશે, સંભવિત છે, (maybe), હેટવાળાના મનમાં, ઓછી રહે તે દેખીતું જ છે. તેની (can); કદાચ હશે (perhaps); ઈ. ઈ. ભવિષ્યના પ્રતીતિ મને અનેક મુલાકાત દરમ્યાન હજીએ નિર્ણય ઉપર ને છોડતાં, આમ છે જ, (it is so), મળતી જ રહે છે. તેથી કાંઈ એમ ન જ કહી શકાય આમ હોવું જોઈએ (it should be thus) ઇ. કે, અંધારામાં પડી રહેલ માણસને જ્ઞાન પામવાનો નિશ્રયદર્શક અભિપ્રાય બહુ દર્શાવ્યા છે...ઉત્તર...મારો અધિકાર જ નથી. અનુમાન, સંશયાત્મક વિગત કે નિવેદન ઉપર નહીં, એક વિદ્વાને, બીજા વિદ્વાન સાથે ચર્ચા કરવા પરંતુ સમયાવળી જેવી અફર (non-changeable) મારી વતી તેમની પાસે સમયની માંગણી કરી, તે અને અતૂટ (unassailable) હકીકત ઉપર તેમને સંભળાવી દીધું કે, આ લપને કયાંથી લાવ્યા? રચાયેલાં હોવાથી, મને તે નિર્ણય રૂપે જ લાગ્યાં છે. બે ચારની મુલાકાતમાં તે જણાયું હતું કે તેમણે આ ઉપરથી તે ઉલટું એમ દેખાય છે કે, ઉપરની દલીલ પુસ્તકનાં દર્શન પણ કર્યો નહોતાં, તે પછી વાંચ્યાં નં. ૧ માં જણાવ્યા પ્રમાણે, પુસ્તકને કોટીકલ નહીં હોવાની આશા જ કયાં રહી, છતાં કહેવા મંડી પડ્યા કહેનારની પેઠે, તેમને પણ સમયાવળીની (chrono- હતા કે, તમારું પુસ્તક તદન ખરાબ છે. તે તે logy) પૂરેપૂરી કિમત જ સમજાઈ દેખાતી નથી. પ્રકાશિત જ કરાવું ન જોઈએ, ઈ. ઈ. વળી ૧૧. ઘણાં પુસ્તકોનાં અવલોકન કર્યાનું દર્શાવતી એક વિદ્વાને કહ્યું કે, હું પિતે રૂઢીચુસ્ત (orthodox) લાંબી નામાવળી ( Bibliography ) આપી હોઈને ગમે તેટલી દલીલો તમે કરશે છતાં મારો મત હોય કે તેના ઉતારા અને પ્રમાણે આપી ખૂબ ફેરવવાને જ નથી. વાદવિવાદ કર્યો હોય, તે જ પુસ્તકની મહત્તા વધી મેધમ થયેલ ટીકાઓ મુખ્યતયા ઉપર દર્શાવેલ જતી ગણાય અને તેવા પુસ્તકને જ ક્રીટીકલ તૈયાર કોઈ ને કોઈ વર્ગમાં આવી જાય છે. છતાં બે ત્રણ કરાયાનું કહેવાય; આવી ગણત્રીમાં રમનારા પણ પડ્યા એવી જાતની પણ છે કે તેમાં વ્યક્તિગત નિર્દેશ પણ છે. તેમને પણ સમયાવળીની કીંમત વિશે બહુ કરી શકાય, પરંતુ તેમ કરવું તે ગ્રન્થકારને આચાર માન નથી અથવા તો પ્રકાર (quality) કરતા ન ગણાય. તેથી અત્ર મોઘમ ગણાતી ટીકાના મથાળે જ (quantity) જથ્થાને વધારે વજનદાર માનતા લાગે સમાવેશ કરી દેવાની ઈચ્છા થઈ આવી હતી. વળી છે એમજ લેખવું રહેશે. એમ થયું કે, જ્યારે અમુક હકીકત કે પ્રસંગ સાથે ૧૨. “તમે તે કોણ? (who you?) તમારું તેને યુક્ત કરાઈ છે ત્યારે, તેને ચર્ચારૂપે જ માની ગજ શું કે આવું ધરમૂળથી ફેરવી નાંખતું સંશોધનને લઈને અંતિમભાગે પ્રશ્નોના ઉત્તર જોયા છે તેમાં કાર્ય હાથ ધરી શકે ?” એવું કહેનારા પણ મળ્યા છે. તેને સ્થાન આપવું બહેતર ગણાશે. માત્ર તેમ કરતી ખરી વાત છે; હું કોઈ યુનિવર્સિટી કે કોલેજમાં પ્રોફે. વખતે બને તેટલા અંશે તે વ્યક્તિનું નામ વાપરવાથી સર નથી. તેમ પી. એચ. ડી; એલ,એલ. ડી. કેડી. મારે દૂર રહેવું. એટલે બને મુદ્દા સચવાયા ગણાશેલીટ. જેવી પદવી ધરાવતો નથી. માત્ર વૈદકીય ડીગ્રી ઉત્તર વાળીને સંતોષ પણ આપ્યો કહેવાશે અને જ મેળવી છે, અને તે લાઈન પડતી મૂકીને હવે તે માત્ર સામા પ્રત્યે વિવેક ૫ણ જાળવ્ય કહેવાશે. વેપારી જ બન્યો છું. તેમાં પણ એવા પ્રકારનો ધંધો જ્યાં આવા પ્રકારના અને તેને મળતા અનુભવે છે કે, આમ જનતા સાથે બહુ સંપર્કની જરૂર પણ થતા હોય ત્યાં કેટલાકનું વર્ણન કરવું. દુનિયાને રિવાજ રહેતી નથી. વળી મૂંગે મોઢે (silent-work) કામ જ થઈ પડે છે કે, જે કઈ નવું કાર્ય કરે તેને Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ પ્રાચીન માથે પ્રથમ રમઝટ થાય જ. એટલે આવા અનુભવથી તેના યથાસ્થાને જ ગોઠવવા રહે છે, એટલે પરસ્પર મારે નાસીપાસ થવા જરૂર નથી. ઉલટું મારું કાર્ય સંકળાયેલ બનાવે અને વસ્તુસ્થિતિ પણ, સ્વતઃ નવીન યથાર્થ જ મને લાગતું હોય, તો તેમાં મંડયા રહેવાનું સ્વરૂપ જ ધારણ કરતાં દેખાય છે. આવા સંયોગોમાં વિશેષ ને વિશેષ ઉત્સાહ મળે જાય છે. અમને પણ તે મુદ્દો વજનદાર લાગતાં, પૂછવામાં આ બધી પરિસ્થિતિ આપણે દેશના વિદ્વાનોનું આવેલ અનેક પ્રશ્નોના ઉત્તર વાળવા પહેલાં, માનસ કેવું છે તેનો ઝીણવટથી અભ્યાસ કરવા શું તે બે મંતવ્યની ખાત્રી કરી આપવાની લાલચ થઈ સાધન પૂરું નથી પાડતી ? હમેશનો અનુભવ જ ગણાય આવી છે. જો કે તે બન્ને હકીકતને અમારા ગ્રંથમાં 1-History repeats itself. બને તેટલી પ્રમાણસર સાબિત કરી આપી છે જ; પરંતુ અનેક પૂરાવા જ્યારે છૂટા છવાયા અપાયા હોય ત્યારે | મોઘમ ટીકાકારનું કાર્ય ઉપર પ્રમાણે પતાવીને વાચકને એકત્રિત કરવાનું અને તે આધારે પાકે પ્રક્ષકારોને સંતોષવાનું હવે હાથ ધરવું રહે છે. સર્વે નિર્ણય બાંધવાનું જરા કઠિન થઈ પડે; આ કારણથી પ્રશ્નોને ઉત્તર આપવા જતાં, ચત ચૂર્ણ અને પીછ જેટલે અંશે બને તેટલે અંશે તે કાર્ય અમારે જ પષણની સ્થિતિ પ્રાપ્ત થવા જેવું લાગે છે. એટલે ઉપાડી લેવું અને બહેતર લાગ્યું છે. વિચાર કરતાં દુરસ્ત એ લાગ્યું કે, જેમ એક બે પત્રકારે, બેમાંથી છેલ્લે મુ-અશોક અને પ્રિયદર્શન અને તેમજ દીલ્હી યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક વ્યક્તિઓ ભિન્ન ભિન્ન છે તે–સાબિત કરવાનું કામ શ્રીયત ડૉ. બુલચંદે અને અનામલાઈ યુનિવર્સિટીના ઘણું વિશાળ છે. તેને માટે તો એક સ્વતંત્ર પુસ્તક જ તેવાજ હેદ્દેદાર શ્રીયુત શ્રીનિવાસાચારીએ પિતાના લખાઈ રહ્યું છે. તે પ્રગટ થયે તેની ખાત્રી કરી અવલોકનમાં જણાવ્યું છે કે, અત્યાર સુધી ભારતના શકાશે, પરંતુ પહેલો મુદો-એલેકઝાંડરના સમકાલીન પ્રાચીન ઇતિહાસના પાયારૂપ જે બે મૂળભૂત મંતવ્યો સેકટસને જે ચંદ્રગુપ્ત ઠરાવ્યો છે, તે અશોકવર્ધન છે–(૧) ઈ. સ. પૂ. ૩૨૭ માં અલેક્ઝાંડર હિંદ છે તે અત્ર હાથ ધરી શકાશે. જોકે તે મુદ્દો પણ ઉપર ચડી આવ્યો ત્યારે જે મગધપતિને સેડેટસનું બીજા મુદાના પાયારૂપ હોવાથી, તેના માટે લખાતાં નામ ગ્રીક ઈતિહાસકારોએ આપ્યું છે અને જેને પુસ્તકમાં આપવામાં આવશે જ; છતાં વાચકવર્ગની હિંદી ઇતિહાસમાં ચંદ્રગુપ્ત તરીકે ઓળખાવ્યો છે તે કેટલીક સગવડતા સચવાતી હોવાથી, અમે તેને નાની અને (૨) સારા હિદમાં પથરાયેલ ખડકલે-સ્તંભ પુસ્તિકાના આકારે અંગ્રેજીમાં બહાર પાડે છે, જેને લેખે આદિના કર્તા પ્રિયદર્શિનને, મૌર્ય સમ્રાટ અશોક આવશ્યક અનુવાદ અત્રે ગુજરાતીમાં આપીશું. માની લેવાયો છે તે બન્નેને-આ ગ્રંથકર્તાએ (એટલે ઉપ૨ પૃ. ૨૮૯માં ઇતિહાસ ઉભો કરવાને જે પાંચ | નાખ્યા હોવાથી, આખાયે ઇતિહાસને સાધનોનો આપણે નિર્દેશ કરી ગયા છીએ તેને તેમાં સ્વરૂપ ફરી જતું દેખાય છે. તેમના આ અભિપ્રાય પ્રથમ ઉલ્લેખ કરીને, પરસ્પર તેમની કેટલી કિંમત સાથે અમે કેટલેક અંશે મળતા થઈએ છીએ જ. આકારાય તે જણાવ્યું છે, એટલે તેટલે ભાગ છડી પરંતુ જ્યાં આખા ગ્રંથનાં બે હજાર જેટલાં પૃષ્ઠોમાં દઈશું. તેને માત્ર સાર જ કહી દઈએ કે તે પાંચે અનેક–બકે કહે કે પાને પાને-નવી હકીકતો અને સાધનોમાંથી સૌથી વિશેષ આધારભૂત અને મજબૂત સિદ્ધાંત (theories) ભરેલ હોય ત્યાં, કેવળ પુરાવારૂપ, તો સમયના આંકડા જ ગણી શકાશે. આટલું ઉપરની બે વસ્તુસ્થિતિને જ સર્વ આભારી ગણી જણાવ્યા બાદ મૂળ વિષયને હાથ ધરતાં કહ્યું છે કે - ન શકાય. તેથી વિશેષ ઘણાં કારણો હોય જ. અલબત્ત સમ્રાટ અશોક તે જ પ્રિયદર્શિન છે એવા નિર્ણય કબૂલ કરીએ કે આખોયે ઇતિહાસ સંકલિત અને ઉપર આવવાને સર્વે વિદ્વાનોએ નીચે પ્રમાણે તારીખને સંગઠિત સ્થિતિમાં રજુ કરતાં, તે બે પ્રસંગોને પણ આશ્રય લીધે જણાચો છે – Page #324 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] (૧) ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ. સ. પૂ. ૩૨૫-૩૨૨થી ૩૦૧–૨૯૮ સુધીનાં) ૨૪ વર્ષ; તેમાં અલેક્ઝાંડર ધી ગ્રેઈટ સાથેનું યુદ્ધ ૩૨૬-૨૫ સેલ્યુકસ નિર્કટારની ચડાઈ મેગેસ્થેનીઝનું એલચીપણે આવવું (૩) બિંદુસાર (ઈ. સ. પૂ. ૩૦૧–૨૯૮થી ૨૭૩ સુધી) ૨૮ વર્ષ ૩૦૫ ૩૦૩ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ગાદીપતિ થવું ૩૦૧–૨૯૮ (૩) અશાક (ઇ. સ. પૂ. ૨૭૩થી ૨૩૨ સુધી)૪૧ વર્ષ તેનું ગાદીએ આવવું ૨૭૩ રાજ્યાભિષેક ૨૬૯ કલિંગનું યુદ્ધ ૨૬૧ અશાકનું મરણુ ૨૩૨ (૧) આમાં કેટલું સત્ય છે તે તપાસી જોઇએ. આ સાલવારી જોતાં પ્રથમ તે એ જ ખ્યાલ બંધાય છે કે, મૌર્યવંશની સ્થાપના ઈ. સ. પૂ. ૩૨૫–૨૨માં થઇ છે. તેને આધાર ગ્રીક ઇતિહાસમાં સિકન્દર ખાદશાહ જ્યારે હિંદ ઉપર ચડી આવ્યા ત્યારે મગધપતિને સેંડ્રેકાટ તરીકે જેને એળખાવ્યા છે તેને વિદ્વાનાએ કેવળ ઉચ્ચારના સામ્યને લીધે ચંદ્રગુપ્ત ઠરાગ્યેા છે તે ઉપર અવલંબે છે. આ કાંઈ વજનદાર પૂરાવા ન કહેવાય. ઉલટા એવા સહર પૂરાવા છે કે ચંદ્રગુપ્ત તેા તેની માની લીધેલી તારીખ ઈ. સ. પૂ. ૩૨૨-કરતાં લગભગ ૫૦) વર્ષ પૂર્વે મગધપતિ બન્યા હતા, તેનાં કેટલાંક પ્રમાણેા આ પ્રમાણે છેઃ— (૧) મગધની ગાદીએ નંદવંશ પછી લાગલા જ મૌર્યવંશ આવ્યા છે કેમકે અર્થશાસ્ત્રના રચિયતા પેલા પ્રસિદ્ધ ૫. ચાણકયે નંદ છેલ્લાને લડાઈમાં હરાવીને ચંદ્રગુપ્ત મૌને મગધની ગાદીએ બેસાર્યા. હતા તે હકીકત સર્વ માન્ય લેખાઈ છે. એટલે જો નંદવંશના અંતને સમય નક્કી કરાય તે। માવંશની આદિના સમય આપે।આપ મળી રહેશે. પુરાણમાં જણાવાયું છે કે, ના પહેલા ગાદીએ બેઠા ત્યાર પછી સેા વર્ષે ચંદ્રગુપ્ત મગધપતિ થયા છે. (ઇ. અ પુ. ૩૨, પૃ. ૨૩૧ જુએ) એટલે કે નવંશની અને મૌર્યવંશની આદિ વચ્ચે સા વર્ષનું અંતર છે, અને ૮ [ ૨૯૭ આ નંદવંશ મગધની ગાદીએ શિશુનાગવંશ પછી તરત આવ્યા છે. વળી જૈન અને બૃદ્ધ પુસ્તકા આધારે જણાયું છે કે, શિશુનાગવંશી પાંચમા રાજા શ્રેણિક ઉર્ફે બિંબિસાર, મહાવીર અને યુદ્ધદેવ બન્નેના સમકાલીન હતા. વળી ઇ. એ. સન ૧૯૧૪ પૃ. ૧૩૩ કહ્યું છે કે, રાજા બિંબિસાર યુદ્ધદેવની પહેલાં આ વર્ષે મરણ પામ્યા છે. એટલે કે બિંબિસારની પાછળ ગાદીએ આવનાર તેના પુત્ર અજાતશત્રુના રાજ્યે આઠમા વર્ષે યુદ્ધદેવનું નિર્વાણુ થયું છે. (ઈ. એ. પુ. ૩૭, પૃ. ૩૪૨; કે હિં. ઇં. પૃ. ૧૫૭: ઇ. એ. ૧૯૧૪, પૃ. ૧૩૨ ) વળી સાબિત થયું છે કે અજાતશત્રુના રાજ્યકાળે ખીજા વર્ષે મહાવીર નિર્વાણ પામ્યા છે. અને મહાવીરનું નિર્વાણુ સર્વાનુમતે ઈ. સ. પૂ. પર૬-૭ ઠરાવાયું છે [સે. મુ. છે. પુ. ૨૨માં પ્રેા. હરમન જેકાખી લખે શ્વેતાંબર અને દિગંબર અને ઈ. સ. પૂ. પર૬માં મહાવીર નિર્વાણ પામ્યા વિષે એકમત છે. જીએ હા. જૈ. પ્રસ્તા. પૃ. ૧૪; હેમચંદ્ર પરિશિષ્ટપર્વ પૃ.૩૭:– વિક્રમસંવત પૂર્વે ૪૭૦ વર્ષે નિર્વાણ ઃ ૪૭૦+૫૭=૧૨૭; કલ્પસૂત્ર, સ્ટીવન્સન કૃત, પૃ. ૮ અને ૪૯૬ : જ. માં. છેં. રા. એ. સા. પુ. ૯ માં ડૉ. ભાઉદાજીના લેખ : મેરુત્તુંગની સ્થવીરાવલી પૃ: ૧૪૯ઃ જ. શ. એ. સા. અનુવાદ પુ. ૩, પૃ. ૩૫૮, લેખક માઈલ્સ. ઇ. એ. પુ. ૪૩ (સન ૧૯૧૪) પૃ. ૧૩૨, લેખક ડૉ. જાલ કાર્મેન્ટીએર ઈ. ઈ.] આ સર્વ આધારની ગણત્રીએ બિંબિસારનું મરણુ અને અજાતશત્રુનું ગાદીએ આવવું ઈ. સ. પૂ. પર૮ ઠરે છે તેમજ બુદ્ધદેવનું નિર્વાણુ ઇ. સ. પૂ. પુર॰ કરે છે. વળી બૌદ્ધ પુસ્તકામાં (દીપવંશ III, ૫૬-૬૧: મહાવંશ II, ૨૫૮, અને આગળઃ તથા જ. એ. ખિ. રી. એ. પુ. ૧, પૃ. ૯૭, ટી. નં. ૧૦૯: ઈ. એ; ૧૯૧૪, પૃ. ૩૩) લખેલ છે કે શ્રેણીકનું રાજ્ય પર વર્ષ ચાલ્યું છે, એટલે કે તેના રાજ્યના આરંભ પર૮–પર=પ૮૦ માં થયા હતા. [વળી એવું જાય છે કે (મહાવંશ IV, ૨, ૩: દિવ્યાવદાન ૩૬ V: ભા. પ્રા. રાજવંશ પુ. ૨, પૃ. ૩૦, ૩૧: Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ઈ. એ. ૧૯૧૪, પૃ. ૧૬૫) અજાતશત્રુને પૌત્ર રાજા મુંદ, મગધની ગાદીએ યુદ્ધ નિર્વાણુ ખાદ ૪૦ વર્ષે થયા છે. એટલે તેને સમય ઈ. સ. પૂ. ૪૮૦ થયા. (એ. ઇંડિઆ પુ. ૧, પૃ. ૨૯૦) તથા] રાજા શ્રેણિક અને તેના ચાર ઉત્તરાધિકારીએ મળીને ૧૭૮ વર્ષ રાજ્ય કર્યું છે. (એ. ઇં. પુ. ૧, પૃ. ૧૯૭ તેટ નં. ૩૩,) એટલે તેની મતલબ એ થઈ કે શિશુના - વંશના અંત ૫૮૦-૧૦૮ = ઈ. સ. પૂ. ૪૭૨માં આવ્યા હતા. [ પ્રાચીન (૫) જ. એ. બિ.રી. સેા. પુ. ૧. પૃ. ૧૦૪. ટી. ૧૩૭:-શ્વેતાંબર જૈનેાના મત પ્રમાણે (હર્મન જેકાખીનું પરિશિષ્ટ, પ્રસ્તા. પૃ. ૯૫) ચંદ્રગુપ્તના મગધપતિ થવા અને આર્યસુદ્ધસ્તિજીના ગણનાયક થવા વચ્ચે ૧૦૯–૧૧૦ વર્ષ ગણાય છે. આ સુહસ્તિજી જે સંપ્રતિ રાજાના ગુરૂ હતા તેમનું પધરપણું મ, સં. ૨૬૫માં ગણે છે. તે હિસાબે ૨૬૫–૧૧૦=મ. સં. ૧૫૫=ઈ. સ. પૂ. ૩૭૨માં ચંદ્રગુપ્તનું મગધપતિ થવું આવશે. વળી ખૌદ્ધગ્રંથ (જુએ. ઇ. કા. ઇં. પ્ર. પૃ. ૩૨ દીપવંશ મહાવંશ અને બુધાષકૃત સમંતપ્રસાકિામાં ચંદ્રગુપ્તના ૨૪, બિંદુસારના ૨૮-અશાક પૃ. ૨૦૬, ટી. ૧) ચંદ્રગુપ્તના ૨૪ અને જૈનગ્રંથા તેના ૧૪ વર્ષાં ગણાવે છે. આ નવેક વર્ષનેા તફાવત સહેજે સમજી શકાય તેવા છે, કેમકે, ઐાદ્ધ અને પૈારાણિક નંદ-ગ્રંથ પ્રમાણે ચંદ્રગુપ્તનું ગાદીનશીન થવું, ઈ. સ. આ પ્રમાણે પૂરવાર થયું કે શિશુનાગવંશને અંત ઈ. સ. પૂ. ૪૭૨માં આવ્યો છે. વળી જૈન, બૌદ્ધ અને પૌરાણિક માન્યતા પ્રમાણે નંદવંશ કે જે તેની પાછળ આવ્યા છે તે ૧૦૦ વર્ષ પર્યંત ચાલ્યા છે (ઇં. એ. પુ. ૩૨, પૃ. ૨૩૧: એન્શન્ટ ઈંડિયા પુ. ૧, પૃ. ૧૯૫, પુ. ૨, પૃ. ૩૦૪, ૩૨૫) એટલે વંશના અંત ઈ. સ. પૂ. ૩૭૨માં આવ્યા કહી શકાશે અને તે જ વર્ષે` એટલે ૩૭૨માં ચંદ્રગુપ્ત મગધપતિ થયા ગણાશે. પૂ. ૩૮૧માં, જો કૈં ગણાયું છે, પરન્તુ બુદ્ધસંવતની ગણના એ રીતે કરાતી દેખાય છે. ઉત્તરવિંદમાં યુદ્ધના નિર્વાણ (ઈ. સ. પૂ. ૫૪૩)ના સમયથી ગણના કરાય છે. એટલે ૫૪૩ની ગણત્રીએ અને ચંદ્રગુપ્તનું રાજ્ય ૨૪ વર્ષ ચાલ્યું છે. તે હિસાબે ઈ. સ. પૂ. ૩૮૧માં તેનું ગાદીએ બેસવું, અને ૩૫૮માં તેના રાજ્યના અંત ગણાશે જ્યારે જૈન ગણનાથી ઈ. સ. પૂ. ૩૭રમાં તેનું મગધ સમ્રાટ થવું માન્યું છે તે ઐાદ વર્ષ તેનું રાજ્ય ગણી ઈ. સ. પૂ. ૩૫૮માં અંત ગણે છે; બન્નેમાં રાજ્યના અંત ૩૫૮માં ગણાયા છે પરંતુ ગાદીએ બેસવાની સાલ એકમાં (બૈદ્ધમાં) જ્યારથી તે નાના રાજ્યનેા સ્વામી થયા ત્યારથી (૩) જનરલ કનિંગહામના ગ્રંથનાનુસાર યુદ્ધુસંવત ૧૬૨=ઈ. સ. પૂ. ૩૮૨ માં ચંદ્રગુપ્ત રાજા થયેાગણી છે અને ખીજાએ (જૈનમાં) જ્યારથી તે મગધ છે. (જુએ ઈં. કા. ઇં. પ્રસ્તાવના પૃ. ૪). સમ્રાટ થયા ત્યારથી લેખી છે. (૪) જૈન સાહિત્યાનુસાર (પરિશિષ્ટપર્વ, સર્ગ ૮, આ બધી હકીકતથી સાબિત થયું કહેવાશે કે, પૃ. ૩૩૯ઃ એન્જી. ઈંડિયા, પુ. ૧, પૃ. ૨૦૦, કે. હિ મૈર્યવંશની સ્થાપના ઈ. સ. પૂ. ૩૮૧માં જ્યારથી ઈં. પૃ. ૧૫૬: ઈ. હિ. કવા. પુ. ૫, ૧૯૨૯ સપ્ટે.ચંદ્રગુપ્તે રાજ્ય કરવા માંડયું ત્યારથી ગણાશે. પરન્તુ પૃ. ૪૦૦) ચંદ્રગુપ્તે નંદવંશના અંત મહાવીર સંવતના ૧૫૫મા વર્ષે કર્યો છેઃ એટલે કે ૫૭-૧૫૫=. સ. પૂ. ૩૭રમાં. એટલે કે ૩૭૨માં તે મગધપતિ અન્યા હતા. તે મગધનેા સમ્રાટ નવ વર્ષ બાદ ૩૭૨માં થયા હતા (નંદવંશને નાશ કરીને) અને તેના રાજ્યના અંત ૩૫૮માં આવ્યા હતા; બીજી બાજુ અલેકઝાંડર તા ઈ. સ. પૂ. ૩ર૭માં આભ્યા હતા, એટલે એના (૨) સિંહાલિઝ‘ક્રોનિકલના કથન પ્રમાણે ઐહુસંવત ૧૬૨માં (ઈ. એ. પુ, ૩૭, પૃ. ૩૪૫) ચંદ્રગુપ્ત રાજા થયા છે. આ પુસ્તકા ૫૪૩થી યુદ્ધસંવત ગાતા હોવાથી ૩૮૧માં ચંદ્રગુપ્ત પ્રથમ નાનકડા સંસ્થાનના રાજા થયા અને તે સમયથી મૈર્યવંશની સ્થાપના થઇ ગણાય. તે બાદ નવ વર્ષે. તેણે નંદને હરાવીને મગધની ગાદી ઈ. સ. પૂ. ૩૭૨માં હસ્તગત કરી છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ભારતવર્ષ ] સમય વચ્ચે લગભગ ૩૦ વર્ષનું અંતર પડી જાય છે. જેથી સાબિત થઈ ગયું કહેવાશે કે ગ્રીક ઇતિહાસકારના સડ્રેકાટસ તે મગધસમ્રાટ ચંદ્રગુપ્ત નથી જ. (જ્ઞા) આપણા આ અનુમાનને અન્ય પૂરાવાથી પણ સાબિત કરી શકાય તેમ છે. (૧) અલેકઝાંડરનું મરણ ઈ. સ. પૂ. ૩૨૩માં નીપજ્યું છે. તે નિસંતાન હેાવાથી તેની ગાદીએ તેન સરદાર સેલ્યુકસ નિકટેટર આવ્યેા છે. તેણે ૧૮ વર્ષમાં લગભગ ખારેક વખત હિંદ ઉપર નિષ્ફળ હુમલાએ કર્યા હતા. અંતે થાકીને ઇ. સ. પૂ. ૩૦૪માં તેને સેÌકાટસ સાથે સંધી કરવાની ફરજ પડી હતી. આ સમયે સડ્રેકેટસના રાજ્યનું ૨૬મું વર્ષ ચાલતું હતું. (અ. હિ . ત્રીજી આવૃત્તિ પૃ. ૧૧૯, ૧૯૬-૭, ૪૩૧ અને ૪૭૨; પ્રા. હુટઝનું ઈ. કા. ઈં. પુ. ૧ પ્રસ્તા. પૃ. ૩૫) આ સંધીની એક શરત પ્રમાણે સેલ્યુકસને પેાતાની પુત્રીને સેડ્રેકેટસ વેરે પરણાવવી પડી હતી. એક ખાજાં કહેવું કે ચંદ્રગુપ્તનું (જેમને તેમણે સેંડૂકાટસ ગણાવ્યા છે તેનું) રાજ્ય ૨૪ વર્ષ ચાલ્યું છે ને બીજી બાજું કહેવું કે તે સેડ્રેકેટસના ૨૬મા વરસે સેલ્યુકસે પેાતાની પુત્રી પરણાવી હતી. શું આ કથન અસંબંધ નથી લાગતું ? (૨) સેÌકાટસના દરબારે મેગેસ્થેનીઝને એલચી તરીકે 'સેલ્યુકસે મોકલ્યા હતા. હવે જો સેÒકાટસને ચંદ્રગુપ્ત લઇએ. તેા ચંદ્રગુપ્તને અમાત્ય પં. ચાણકય અને મેગેસ્થેનીઝ અને સમકાલીન કર્યા. આ બંને મહાપુરૂષોએ તે વખતની રાજકીય અને સામાજીક પરિસ્થિતિનું પોતપોતાના પુસ્તકામાં (એકે અર્થશાસ્ત્રમાં અને ખીજાએ પેાતાની ડાયરીમાં) વર્ણન કર્યું છે. સ્વાભાવિક છે કે તે વર્ણના એકબીજાને મળતાં આવવાં જોઇએ. પરન્તુ એન્જી. ઇંડિયા પુ. ૨. પૃ. ૪૦૨થી ૪૦૪માં જણાવ્યા પ્રમાણે અનેક બાબતમાં તે ભિન્ન પડી જાય છે. (૩) વૈદિક, જૈન અને બૌદ્ધ ગ્રન્થેામાં ચંદ્રગુપ્તનું વૃત્તાંત મળે છે, છતાં એક્રેમાં અલેકઝાંડરના નામને નિર્દેશ થયેલ દેખાતા પણ નથી. (૪) ગ્રીક ઇતિહાસકારાએ, સેÌકાટસની ગાદીએ [ ર૯૯ આવનારને અમિત્રશ્ચાત કહ્યો છે (પ્રે. હુટઝનું ઇ. કે. ઇં. પુ. ૧. પ્ર. પૃ. ૩૧ : બિલ્સટ્રાપ્સ પૃ. ૯૨). જ્યારે જૈન ગ્રંથકારાએ (એ. ઇંડિયા. પુ. ૨. પૃ. ૨૫૭) આ બિરૂદ સંપ્રાંત ઉર્ફે પ્રિયદર્શિનનું ગણાવ્યું છે. અને ચંદ્રગુપ્તની ગાદીએ આવનાર બિંદુસારને તા અમિત્રકેતુ કહ્યો છે. . આ બધો (૫+૪=૯) ચર્ચાના સાર એ થયા કે ચંદ્રગુપ્તને સમય ઈ. સ. પૂ. ૩૮૧થી ૩૫૮ છે એટલે અલેક્ઝાંડર ઈ.સ. પૂ. ૩૨૭માં આવ્યા ત્યારે તે તે ક્યારના મરી ગયા હતા. પરંતુ તેના સમકાલિન તરીકે જેને સે'Ìકાટસ લેખન્યેા છે, તે તા ચંદ્રગુપ્તના કાઈ વારસદાર જ હાવા જોઇએ. પછી તે તેના પુત્ર કે પૌત્ર હતા તે તપાસવું રહે છે. ઉપર જોઈ ગયા છીએ કે ચંદ્રગુપ્તના રાજ્યને અંત ઈ. સ. પૂ. ૩૫૮માં આવ્યા હતા તે પછી તેના પુત્ર બિંદુસાર આવ્યા તેનું રાજ્ય ૨૮ વર્ષ (વાયુપુરાણના મતે ૨૫ વર્ષ) છે એટલે ઇ. સ. પૂ. ૩૩૦માં તેના રાજ્યના અંત ગણાય. તે ખાદ અશોક થયા છે તેનું રાજ્ય ૪૧ વર્ષ એટલે ૩૩૦થી ૨૮૯ સુધી ચાલ્યું છે, એટલે સાબિત થયું કહેવાશે કે અલેક્ઝાંડરે જ્યારે ૩૨૭માં હિંદ ઉપર ચઢાઈ કરી ત્યારે અશાક જ મગધ સમ્રાટ હતા અને તેને જ ગ્રીક ઈતિહાસકારાના સેÌકાટસ તરીકે ઓળખવા રહેશે. અશાક અને પ્રિયદર્શિન અન્ને જુદી જ વ્યક્તિ છે. પ્રથમના મુદ્દો—મૌર્યવંશની સ્થાપના ચંદ્રગુપ્તે ૩૮૨ ઈ. સ. પૂ. કરી હતી. અલેક્ઝાંડર ૩૨૭માં જ્યારે હિન્દમાં આવ્યાં ત્યારે ચંદ્રગુપ્ત તા કયારના મરી પણ ગયા હતા અને ૩૨૭માં મગધસમ્રાટ શાકનું રાજ્ય તપતું હાવાથી તેને જ સેંડ્રેકાટસ કહી શકાય. આ હકીકત ઉપરમાં સાબિત કરી દેવાઇ છે. તેવડી જ માટી બીજી ગલતી અત્યાર સુધી થયેલી જે ચાલી આવે છે–કે અશેાક અને પ્રિયદર્શિન એક છે. તેને સુધારવાનું કામ હવે આરંભીશું. સેડ્રેકાટસને ચંદ્રગુપ્ત માની લેવાથી ભારતીય ઈતિહાસમાં જે ખ્ખરડા વળાઈ ગયા છે તેના કરતાં, અશેાકને પ્રિય દર્શન ઠરાવવાથી તે અનેકગણા વિશેષ-કહા કે ધાર્ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન અન્યાય-ગોટાળે ઉભો થવા પામે છે; કેમકે પ્રિય- બુદ્ધ ભગવાનના જીવનના મુખ્ય બના, અંજન દર્શિનની કૃતિઓ-શિલાલેખે, સ્તંભલેખો, રાક્ષસી કદની સંવતની જે સાલેમાં બન્યા હતા તેનું વર્ણન સિંહાલીઝ મૂર્તિઓ ઈ. ઈ.ને–અશોકની ઠરાવવાથી, તેના ધર્મની ક્રોનીકલ્સમાં નીચે પ્રમાણે આપ્યું છે (ઇ. . પુ. એટલે બૌદ્ધધર્મની લેખવી પડી છે. જ્યારે પ્રિયદર્શિન ૩૨, પૃ. ૨૨૮):પિતે જેનધમાં હોવાથી તે સર્વ કૃતિઓ તેના જ તેમની ઉંમર ધર્મના પ્રતિકરૂપ ગણાય તેમાં બૌદ્ધધર્મને લાગતું વળગતું બુદ્ધને જન્મ-૬૮ (અંજન સંવત)માં... ૦ ન કહેવાય. છતાં પ્રિયદર્શિનના શિલાલેખો અને સ્તંભ સંસારત્યાગ ૯૭ (સદર)માં...૨૯ લેખોમાં નિર્દિષ્ટ કરેલી વાણીને, પિતાની પૂર્વબદ્ધ થયેલ , ઉપદેશને આરંભ ૧૦૩ (સંદર)માં...૩૫ માન્યતાને બંધબેસતી કરવાને તેમના અનેક શબ્દો ,, જ્ઞાનપ્રાપ્તિ (નિર્વાણ) ૧૨૭% (સદર)માં...૫૯ તથા અર્થને મનફાવતી રીતે મરડવા પડયા છે અને ,, મરણું (પરિનિર્વાણુ) ૧૪૮ (સદર)માં...૮૦ સ્વાભાવિક છે કે, તેમ કરવા જતાં અનેક બિનપાયા. (ઉપરની હકીકતને કે. હિ. ઈ. પૃ. ૧૫૬–૭: દાર વસ્તુઓને આશ્રય તેમને લેવું પડે છે. આ ઈ. ઍ. પુ. ૩૭, પૃ. ૩૪રઃ તથા ઈ. એ. ૧૯૧૪ પ્રમાણે નકારાત્મક પૂરાવાથી જેમ અશાક ને પ્રિયદર્શિન પૃ. ૧૩રથી સમર્થન મળી રહે છે). વળી આપણે ભિન્ન ભિન્ન વ્યક્તિ તરીકે પૂરવાર કરી શકાય છે તેમ પૃ. ૨૯૭ જણાવી ગયા છીએ કે રાજા અજાતશત્રુના સીધા પૂરાવાથી પણ તે સાબિત કરી શકાય છે. કે રાજ્ય બીજા વર્ષે મહાવીર ઈ. સ. પૂ. ૫૭માં અને સમ્રાટ પ્રિયદર્શિન પતે જૈન હતા એટલે તેની કૃતિઓ આઠમા વર્ષે બુદ્ધદેવ મરણ પામ્યા હતા. આ ઉપરથી જૈન ધર્મનાં પ્રભાવસૂચક અને સ્મૃતિ દર્શક સ્મારક સમજાશે કે તે બન્ને મહાત્માઓના મરણ વચ્ચે ચિહનો છે. અને તેમ પૂરવાર થયું એટલે સ્વર્ય, આખાયે છ વર્ષ જેટલું અંતર છે એટલે બુદ્ધદેવનું મરણ ઈ. ઇતિહાસને પલટો આપવો પડશે જ. આ વસ્તુસ્થિતિ સ. પૂ. પ૦માં લેખાશે. જેથી બુદ્ધદેવના જીવન નિશ્ચયપૂર્વક સાબિત કરવા માટે, ઇતિહાસ સર્જનના બનાવને આપણે ઈ. સ. પૂના આંકમાં ફેરવીએ તે પાંચ સાધનોમાંથી અતૂટ એવા સમયદર્શક આંકડા- નીચે પ્રમાણે લેખાશે. એની મદદ જ આપણે લઈશું. સાથેસાથે અન્ય ઇ. સ. પૂ. ઉમર, પુરાવાની પણ અવગણના કરીશું નહીં જ. (૧) બુદ્ધદેવનો જન્મ ૬૦૦ ૦ | જુઓ એન્શન્ટ - પ્રિયદર્શિન અને અશોક એક જ વ્યક્તિ છે (૨) તેમનો સંસારત્યાગ ૫૭૧ ૨૯ | ઈડિયા પુ. ૨, એમ માનવાને તેમણે બે મુખ્ય સિદ્ધાંત ઉપર વજન (૩) પ્રથમ ઉપદેશ ૫૬૫ ૩૫ | પૃ. ૮ મૂકયું છે. એક સેકેટસને ચંદ્રગુપ્ત ગણાવ્યો છે ને (૪) તેમને જ્ઞાનપ્રાણી બીજે, શિલાલેખોની હકીકતોને અશોકના જીવન વૃત્તાંત (નિર્વાણું) ૫૪૨-૩ ૫૭ ] પ્રાચીન ભારતસાથે મળતી આવતી ગણાવી છે. પહેલે સિદ્ધાંત (૫ | વર્ષ પુ. ૨, પૃ. ૮ કેવો ખોટો છે તે પૂરવાર થઈ ગયું છે. અત્ર બીજા (પરિનિર્વાણ) પર૦ ૮૦) * મહાને આશ્રયીને આપણે ચર્ચા કરવી રહે છે. સમ્રાટ નિધ–-ઉત્તરહિંદમાં બુદ્ધસંવતની ગણના તેમના અશોક દ્ધધમાં હતું એટલે તેના જીવન ઉપર પ્રકાશ પરિનિર્વાણ-મરણથી જ એટલે ૫૨૦ની સાલથી અને પાડવામાં, બૌદ્ધ સાહિત્યમાં વર્ણવેલ બનાવીને સમય, દક્ષિણ હિંદમાં તેમને જ્ઞાનપ્રાપ્તિના-નિર્વાણના સમબુદ્ધસંવતમાં નિર્દિષ્ટ થયેલ હોવાથી બુદ્ધસંવતને યથી એટલે ૫૪૧ની સાલથી ગણાય છે. એટલે બે સમય પ્રથમ નક્કી કરી લેવું પડશે. ગણના વચ્ચે ૨૧ વર્ષનું અંતર રખાય છે. ઉપરમાં * ૧૨૫ હેવા સંભવ છે, પ્રફની ભૂલ થઈ લાગે છે, તે સમયે તેમની ઉંમર ૫૭ની લેખવી રહેશે, Page #328 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ જ્ઞાનપ્રાપ્તિ સમયે તેમની ઉમર ૧૯ વર્ષની લખી છે ભિષેકની વિધિ થઈ છે. તેના પિતાનું મરણ નિર્વાણ પરંતુ ૫૭ હેવાનું વધારે સંભવિત છે. (જુઓ ટીકા*) પછી ૨૧૪ વર્ષે થયું છે. અને તે બાદ ચાર વરસે એટલે ૨૧ વર્ષના અંતરના સ્થાને ૨૩ વર્ષ ગણાશે જ્યારે તેણે પિતાના ભાઈઓને શાંત કરી લીધા તથા તેમને સમય ૫૪૩ ગણવો પડશે.] ત્યારે તેને રાજ્યાભિષેક કરાયો છે (એં. ઈરાઝબદ્ધસંવતની તારીખે આ પ્રમાણે નક્કી થઈ કનિંગહામકત-પૃ. ૩૪-૩૬) એટલે અશોકનો પિતા 'ગઈ. હવે અશોકના રાજ્યકાળની તારીખ ગોઠવીએ. બિંદુસાર ૫૪૪–૨૧૪-૩૩૦ ઈ. સ. પૂ. માં મરણ (૧) સિંહાલીઝ ક્રોનીકલ જણાવે છે કે, બુદ્ધ પામે અને તે બાદ ચાર વર્ષે ૩૨૬ માં અને નિર્વાણ પછી ૨૧૮ વર્ષે અશોકને રાજ્યાભિષેક રાજ્યાભિષેક થયો ગણાય. થયે હતો (દીપવંશ VI, ૧ઃ ઈ. ઍ. પુ. ૩૨. ૫. (૬) સંશોધન ખાતાના આસિસ્ટન્ટ ડિરેકટર ૨૬૬ ઈ. એ. પુ. ૩૭, પૃ. ૩૪૫ઃ અશોક (સ્મીથ) જનરલ મિ. પી. સી. મુકરજી વિશેષ અભ્યાસના પૃ. ૨૦૯; જ, રો. એ. સ. ૧૯૩૨, પૃ. ૨૮૫.) પરિણામે એવા સાર ઉપર આવ્યા છે કે ( ઈ. ઓં. વિશેષમાં કહે છે કે, બુદ્ધનિર્વાણ પછી ૨૧૪ વર્ષે પુ. ૩૨, પૃ. ૨૩૨) ઈ. સ. પૂ. ૩૨૯ અને ૩૨૫ પોતાના પિતા બિસારની ગાદીએ અશોક બેઠે. તે વચ્ચે અંશક ગાદીએ બેઠો હતો. પછી ચાર વર્ષે એટલે ૨૧૮ વર્ષે તેને રાજ્યાભિષેક (૭) ઇ. એ. પુ. ૩૨, પૃ. ૩૪૨ જણાવ્યું છે થયો હતો. સિંહાલીઝની ગણત્રી દક્ષિણ હિન્દની કે, શ્રેણિક–બિંબિસારના રાજ્યાભિષેક અને અશોકના પદ્ધતિએ હોવાથી ૫૪૩-૨૧૮=૩૨૫-૬ ઈ. સ. પૂ. રાજ્યના અંત વચ્ચે ૩૧૧ વર્ષનું અંતર છે. કહેવાની માં અશોકને રાજ્યાભિષેક થયો કહેવાય. અને તેનો મતલબ એ છે કે અશોકનું રાજ્ય ૫૮૦-૩૧૧=૨૬૯ ગાદીએ બેસવું તથા બિન્દુસારનું મરણ ઈ. સ. પૂ. -૭૦ ઈ. સ. પૂ. માં ખતમ થયું હતું [ ખરી રીતે ૩૩૦માં મરણ થયું ગણાય. આ સાલમાં તો અશકનું મરણ થયું છે. જ્યારે તેણે (૨) ચિનાઈ ગ્રંથના “સુદર્શન વિભાસ' નામે પિતાના પૌત્રને ઈ.સ. પૂ. ૨૮૯ માં ગાદી સોંપી અનુવાદમાં જણાવાયું છે કે, (ઈ. એ. પુ. ૩૭, પૃ. નિવૃત્તિ લીધી હતી. ] ૩૪૯) અશોક બુ. સં. ૨૧૮માં થઈ ગયો છે. ચિન, (૮) પ્રો. હુટઝના મંતવ્ય પ્રમાણે ઈ. કે. ઈ. બર્મા તથા સિંહલદ્વીપમાં એક જ પદ્ધતિએ કામ લેવાતું (કે. એ. ઇ. પુ. ૧. પૃ. ૮૫). સેલ્યુકસે પિતાની હોવાથી તેમના હિસાબે પણ અશોકનો સમય ૩૨૫-૬ પુત્રી ઈ. સ. પૂ. ૩૦૪ માં સિક્રેટસને પરણાવી આવી રહેશે. હતી. સે કેટસ ૩૩૦ માં ગાદીએ બેઠા હતા. આપણે (૩) ડે. કલીટ પણ અશોકના રાજ્યાભિષેકની પુરવાર કરી બતાવ્યું છે કે ૩૩૦ માં ચંદ્રગુપ્ત નહીં મિતિ ઉપર પ્રમાણે જ આપે છે (ઇ. એ. પુ. ૩૭, પણ અશક ગાદીએ આવ્યો છે. એટલે સિદ્ધ થાય છે કે, પૃ. ૩૫૦). • અશોક જ પિતાના રાજ્યના ૩૩૦-૩૦=૨૬મા વર્ષે (૪) જનરલ કનિંગહામ પિતાને ઇ. કે. ઈ. સેલ્યુકસની પુત્રીને પરણ્યો હતો. (નીચે નં. ૯ જુઓ). પ્ર. પૃ. ૯માં લખે છે કે બુ. સં. ૨૧૫થી ૨૫૬ (૯) અ. હિં. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૧૯, મિ. એટલે ઈ. સ. પૂ. ૩૨૯ થી ૨૮૪=૪૧ વર્ષ પર્યત, સ્મિથ લખે છે કે, પિતાના રાજ્ય ૨૬ મા વર્ષે તે (૪ વર્ષ રાજા તરીકેના + ૨૪ સમ્રાટના + ૧૩ યવનરાજની પુત્રીને પરણ્યો હતો. [ આ યવનપુત્રી રીજંટના મળી ૪૧ વર્ષ) અશોકનું રાજ્ય ચાલ્યું છે. તે જ સેલ્યુકસની કુંવરી જાણવી). | (૫) સિલેન અને બર્માના બૈદ્ધ સાહિત્યગ્રંથોમાં | સર્વનો સાર એ થયો કે - છેલ્લા બુદ્ધ શાક્યમુનિનું નિર્વાણ ઈ. સ. પૂ. ૫૪૪માં (અ) અશોકનું ગાદીએ બેસવું ઈ. સ. પૂ. ૩૩૦ નોંધાયું છે. તે બાદ ૨૧૮ વર્ષ અશકના રાજ્યા. (આ) તેને રાજ્યાભિષેક , ૩૨૬ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ પ્રાચીન (ઇ) તેને રાજ્યકાળ ૪૧ વર્ષને રાજયને કેટલાંયે વરસે ગાદીએ આવ્યા છે. પરંતુ નં. ૨ ને અંત ૨૮૯ થડાક વર્ષપર્યત અશોકના સમકાલીન તરીકે રહ્યાનું કહી (ઈ) તેનું મરણ ૮૨ વર્ષની ઉંમરે, ૨૭૦ શકાશે. એટલે સ્પષ્ટપણે સિદ્ધ થયું કહેવાશે કે તેઓ (ઉ) તેનો જન્મ (૨૭૦+૮૨) ૩૫ર અશોકના સમસમયી નહોતા જ. તેમજ ખડકલેખને [ અ. હિ. ઈ. ની ચોથી આવૃત્તિમાં મિ. બરજેસ કર્તા પણ અશક નથી જ; પરંતુ તેની ગાદીએ જણાવે છે કે, અશેકે પોતાના જીવનનાં અંતિમ આવનાર અન્ય રાજા હે જોઈએ, તે નામ પ્રિય૧૯ વર્ષો (૨૮૯ થી ૨૭૦) નિવૃત્ત અવસ્થામાં દક્ષિન છે એમ ખુદ શિલાલેખોમાં જ જણાવેલું છે. અને આત્મધ્યાનમાં ગાળ્યાં હતાં ]. ઉપરના બનાવને એટલે અશોક પછી ગાદીએ આવનાર તરીકે પ્રિયદર્શિન અનુક્રમવાર ગોઠવીએ તે પણ સિદ્ધ થઈ ગયા તેમજ અશોક અને પ્રિયદર્શિન ઈ. સ. પૂ. તેની ઉંમર બંને ભિન્ન છે એમ પણ સિદ્ધ થઈ ગયું કહેવાશે. (૧) અશોકને જન્મ ૩૫૨ ૦ અન્ય લેખોથી પણ તે જ હકીકત સાબિત કરી (૨) પ્રાંતિક સૂબાપદે ૩૩૦ સુધી ૨૨ શકાય છે. જેમકે સહસ્ત્રામના લેખમાં ૨૫૦નો આંક (૩) ગાદીપતિ ૩૩૦ થી ૩૨૬ (૪વર્ષ સુધી) ૨૬ લખાયેલ છે. વિદ્વાનોએ તેને અર્થ એમ કર્યો છે કે, (૪) સમ્રાટપદે ૩૨૬ થી ૩૦૨ (૨૪ વર્ષ) ૫૦ અશોકે ૨૫૬ રાત્રી સુધી પૂજા ભક્તિ કરી હતી, (૫) રીજટ તરીકે ૩૦૨ થી ૨૮૯ (૧૩ વર્ષ) ૬૩ પરંતુ તેમાં જે “વિયુથ' શબ્દ લખ્યો છે તેને અર્થ (૬) નિવૃત્તિમાં ૨૮૯ થી ૨૭૦ (૧૯ વર્ષ) ૮૨ “સદગત પામેલ, નિર્વાણુ થયેલ આત્મા” એ થાય (૭) મરણ ૨૭૦ ૮૨ છે. તેનો અર્થ પ્રથમ તે વિદ્વાનોએ “સદ્દગત આત્મા - હવે પ્રિયદર્શિનના ખડક લેખ નં. ૧૩ માં જે પછી ૨૫૬ વષે' એમજ કર્યો હતો અને અશોક પાંચ પરદેશી રાજાઓનાં નામ તેણે આપ્યાં છે તેના તથા પ્રિયદર્શિન એક જ છે એ માન્યતાને આધારે સમકાલીન તરીકે અશાક હોઈ શકે કે કેમ તે આપણે તે આંકને બુદ્ધસંવત ૨૫૬મું વર્ષ ઠરાવ્યું હતું કેમકે તપાસી શકીશું. (પ્રો. હુલ્ટઝ ઇ. કે. ઈ. પુ. ૧) અશોક બૈદ્ધધર્મ પાળતા હતા. હવે જે તેને બુ. સં યાદ રાખવાનું છે કે, તેમણે અશોક અને પ્રિયદર્શિનને પરની ગણતરીએ લેખીએ તે ૫૨૦-૨૫૬=૩૬૪ એક જ વ્યક્તિ લેખી છે. તેમાં આપેલ પાંચ રાજાઓનાં આવશે, જ્યારે અશોકને મરણ પામ્યાને પણ છ વર્ષ નામ:-(૧) એટિક, સિરિયાનો રાજા (એન્ટિ- થઈ ગયાં હતાં અને ૫૪૩ની ગણતરી લઈએ તે એકસ પહેલે, ધી એરટર) ઈ. સ. પૂ. ૨૮૦-૨૬૨ ૫૪૩-૨૫૬=૨૮૭ આવશે કે જ્યારે અશકે કયારની (૨) તુરૂમય, ઇજીપ્તનો રાજા (ટોલેમી ૨ , નિવૃત્તિ પણ લઈ લીધી હતી. આ પ્રમાણે બેમાંથી ફિલાડેલસ) ઈ. સ. પૂ. ૨૮૫-૨૪૭ સુધી એકે રીતે ૨૫૦નો આંક બુદ્ધસંવત સાથે બેસતા ન (૩) મક-સિરિયાને મેગસ, ઈ. સ. પૂ. થયો. એટલે વિદ્વાને પાછી મુંઝવણમાં પડયા ને તેમણે ૩૦૦-૨૫૦ ઉપર જણાવ્યા પ્રમાણે ૨૫૬ રાત્રીપુજા-ભક્તિમાં (૪) ઍટિકિની–મેસિડોનીયાને એન્ટીગન્સ ગાળી હતી એવો નો અર્થ બેસારી દીધો. પરંતુ ગેટસ; ઈ. સ. પૂ. ૨૭૬-૨૩૯. ખરી હકીકત એ છે કે આ સર્વ લેખો છેતરાવનાર (૫) અલેક્ઝાંડર-એપાઈરસનો અલેક્ઝાંડરઃ ઈ. રાજા પ્રિયદર્શિન છે. તે જૈનધમ હતા એટલે તે સ. પૂ. ૨૭ર-૨૫૫ મહાવીરનાસંવતને માનતે હતે. તથા સહસ્રામ ગામે હવે આ પાંચે યવનપતિના સમય સાથે લેખમાં ૨૫૬ની સાલ લખવાનો મુદ્દો એ હતો કે, તે અશોકના સમયને સરખાવીશું છે તેમાંના ચાર તે સ્થાને સમ્રાટ અશોક મ. સ. ૨૫૬માં મરણ પામ્યો (૧, ૨, ૪ અને ૫) અશોકે નિવૃત્તિ લીધી તે પછી હતો, એમ પ્રિયદર્શિને જાહેર કર્યું છે. એટલે સિદ્ધ થાય Page #330 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ ૩૦૩ છે કે અશક અને પ્રિયદર્શિન ભિન્ન હતા, તેમજ રાજ્ય ૨૧મા વર્ષે (૪૭૨–૨૧) ૪૫૧ માં પાંડુવાસનું પ્રિયદર્શિન જૈન મતાનુયાયી હતા. મરણ થયું. (ઈ) ચંદ્રગુપ્તના ૧૪મા વર્ષે (૩૮૨-૧૪) સિદ્ધાપુર, બ્રહ્મગિરિ, રૂપનાથ ઈ. ઈ. ના અન્ય ૩૬૮માં પંકુડક મરણ પામે. (ઉ) અશોકના રાજ્યાલેખોમાંથી પણ તે જ હકીકતને સમર્થન મળી આવતું ભિષેક બાદ ૧૭ મા વર્ષે (૩૨૬-૧૭) ૩૦૯ માં રહે છે. તેમાં સ્પષ્ટ રીતે દર્શાવાયું છે કે, પ્રિયદર્શિને મુટાસિવ મરણ પામ્યો. (૪) અને પ્રિયદર્શિનના પિતાની ૩૨ વર્ષની ઉંમર હતી ત્યારે તે ઉભા રાયે (જેને વિદ્વાનોએ અશક ગણાવ્યો છે) ૨૬મા કરાવ્યા છે. આપણે જાણીએ છીએ કે તેનો જન્મ વર્ષે (૨૯૦-૨૬) ૨૬૪માં તિસાનું મરણ થયું હતું. ઈ. સ. પૂ. ૩૦૩-૪માં થયો હતો. (એન્શન્ટ ઇડિયા [ધ્યાનમાં રાખવાનું કે, તિસ્સા નામે બે પુરૂષો થયા પુ. ૨, પૃ. ૨૫૬ અને આગળ) તે ગણત્રીએ તેનું છે. એક, અશકને ભાઈ તિસ્સા (અમને ખ્યાલ છે ૩૩મું વર્ષ ઈ. સ. પૂ. ૨૭૦-૧ આવશે. તેને મહાવીર ત્યાંસુધી તેનું નામ તિસ્સાં નહીં પણ તિષ્ય હતું. સંવતમાં ફેરવી નાખતાં આબાદ ૨૫૬ની સાલ આવી જુઓ પ્રા. ભારતવર્ષ પુ. ૨, પૃ. ૨૬૧, ટી. નં. ૬૩) રહેશે, જે આંક સહસ્રામના લેખમાં પણ જણાવેલ અને બીજો સિંહલપતિ હિસ્સા. આ બન્ને નામની છે. આથી બે વાતની સાબિતી મળી રહી. (૧) પ્રિય સામ્યતાને લીધે વિદ્વાનોએ બનેને તિસ્સા નામથી દર્શિન જૈનધર્મ હતો ને તેણે જ સર્વ ખડકલેખો સંબેધ્યા છે ને બન્નેનાં મરણ અશોકના રાજ્ય થયાનું તૈયાર કરાવ્યા છે, નહીં કે સમ્રાટ અશોકે (૨) તથા મનાવ્યું છે. તેમને અશોકને ભાઈ તે અશોકના પ્રિયદર્શિન અને અશોક બને જદી જ વ્યક્તિઓ છે. રાજ્ય ૮માં વર્ષે (૩૧૮માં) મરણ પામ્યા છે. પણ અન્ય દેશોને ઈતિહાસ પણ સરખાવી જોઈએ. સિંહલપતિ રાજા હિસ્સા તે પ્રિયદર્શિનના રાજ્ય ૨૬મા મહાવંશ અને બીજા બૌદ્ધગ્રંથો આધારે નીચે પ્રમાણે વર્ષ (૨૯૦-૨૬) ૨૬૩-૪ મરણ પામેલ છે છતાં. સિંહલદીપના રાજાઓની વંશાવળી (ઈ. ઍ. ૧૯૧૪, અશોક અને પ્રિયદર્શિનને એક માનતા હોવાથી તેમણે પૃ. ૧૬૯ ટી. ૬૩: કે હિ. ઈ. તથા મહાવંશ VII, સિંહલપતિને પણ અશોકના રાજ્ય મરણ પામ્યાનું ૫૧) ગોઠવાય છે. જણાવ્યું છે. જ્યારે ખરી હકીકત એમ છે કે, ઈ. સ. પૂ. ઈ. સ. પૂ. વર્ષ સિંહલપતિ મુટાસીવ મરણ પામ્યા છે, (પુ. ૨, ૫. (૧) વિજય પર૦ ૪૮૨ ૩૮ ૨૬૪, ટી. નં. ૭૧) ત્યારે અશોકનું રાજય (રાજ્યા(૨) ગાળો (ઇન્ટરેગનમ) ૪૮૨ ૪૮૧ ૧ ભિષેક બાદ) ૧૭ વર્ષ તે ચાલી પણ ગયું હતું અને (૩) પાંડુવાસ ૪૮૧ ૪૫૧ બાકી ૨૦ વર્ષ જ રહ્યાં હતાં તથા અશોકના મરણ (૪) અભય ૪૫૧ ૪૩૧ ૨૦ સમયે તિસ્સાને ગાદીએ બેસી ગયા લગભગ તેરેક (૫) પંકુડક (લૂંટારે) ૪૩૧ ૩૬૮ ૬૪ વર્ષ પણ થઈ ગયાં હતાં. એટલે માનવું જ રહે છે (૬) મુસાટીવ ૩૬૮ ૩૦૯ ૫૯ કે રાજા હિસ્સાનું મરણ અશોકની પાછળ ગાદીએ (૭) ગાળો (ઈન્ટરેગનમ) ૩૦૯ ૩૦૭ ૬ આવનાર પ્રિયદર્શિનના રાજ્ય ૨૬મા વર્ષે થયું હતું.] (૮) તિસ્સા બીજા દેશોના ઇતિહાસ શું કહે છે તે પણ (૯) ઉત્તિય ૨૬૩ ૨૫૩ ૧૦ તપાસીએ. નિલિવ અને કૃમિન્ડીઆઈના સ્તંભલેખથી ઉપરની સાલવારી સાથે, મગધપતિની વંશાવળીઓ માલુમ પડે છે કે પ્રિયદર્શિન, નેપાળ, ભૂટાન, તિબેટ સરખાવતાં, બધો મેળ પણ મળી રહે છે, જેમકે (અ) ઈ. હિમાલયની પેલી પારના દેશોની મુલાકાત લીધી અજાતશત્રુના રાજે ૮મા વર્ષે (પ૨૮-૮) ૫૨૦ માં છે. વળી કાશ્મિરના ઇતિહાસથી જાણી ચૂક્યા છીએ વિજય ગાદીએ બેઠે અને ઉદયનરાયે ૧૪મા વર્ષે (મા×ભા. પુ. ૨, પૃ. ૪૮૯ અને આગળ) ત્યાં (૪૯૬-૧૪) ૪૮૨માં તે મરણ પામ્યો. (આ) નાગદશક ધર્માશાક નામે એક રાજા થયા હતા. મિ. ટોમાસના Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ પ્રાચીન કથન પ્રમાણે (કણકૃત રાજતરંગિણિ-અનુવાદક શકે છે કે (૧) અશોકના મરણ પછી તુરત જ મગધ પ્રો. સ્ટાઈન) તેણે તે દેશમાં જૈનધર્મ દાખલ કર્યો સામ્રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા હતા. પૂર્વ હતો. એટલે માનવાને કારણે મળે છે કે, કદાચ જે અને પશ્ચિમ (૨) પૂર્વભાગ ઉપર અશોકને એક રાજાએ આ લેખે ઉભા કરાવ્યા છે તેને સંબંધ હોય. પૌત્ર દશરથ રાજ્ય કરતા હતા, ને તેનું રાજનગર, વળી તિબેટનો નામાંકિત વિદ્વાન પં. તારાનાથ, બોટાન પાટલિપુત્ર હતું જ્યારે પશ્ચિમભાગ ઉપર અશોકના વિશે લખતાં જણાવે છે કે, સંબાતિ (સંપ્રતિ) એ તે બીજા પૌત્ર સંપ્રતિને અધિકાર હતા ને તેનું રાજનગર દેશ ઉપર ૫૪ વર્ષ રાજ્ય કર્યું છે. મહાવંશમાં આ ઉજેની હતું (૩) તિબેટને રાજા બાતિ (સંપ્રતિનું પ્રદેશના રાજાની જે વંશાવળી આપી છે તેમાં ધર્મા- અપભ્રંશ લાગે છે, જેને સ્મિથે, કાશ્મિરના ધર્માશોક શોકનું રાજ્ય ૫૪ વર્ષ ચાલ્યાનું કહ્યું છે. આ સંબંધમાં તરીકે ઓળખાવ્યો છે, તેણે ૫૪ વર્ષ રાજ્ય કર્યું મિ. વિન્સેટ સ્મિથે (અશોક પૃ. ૮૨) ટીકા કરતાં હતું, જ્યારે અશકે માત્ર ૪૧ વર્ષ કર્યું છે. આથી જણાવ્યું છે કે “અશકનું રાજ્ય ૫૪ વર્ષ ઠરાવીને, વધારે નહીં તે એક વસ્તુ તે સ્પષ્ટ થાય છે જ કે ઈ. સ. પૂ. ૩૦૧-૨માં લઈ જવાથી દેખીતી રીતે (તિબેટનો) સબતિ તે કાશ્મિરને ધર્માશોક ભલે ન ૪૮-૪૯ વર્ષ પૂર્વે તેને લઈ જવો પડે છે.” (આ હોય, પરંતુ તે અને અશોક ભિન્ન તો છે જ, કેમકે વર્ણન મિ. સ્મિથે, પંડિત તારાનાથે કરેલ તિબેટના એકે ૫૪ વર્ષ અને બીજાએ ૪૧ વર્ષ રાજ્ય કર્યું છે. રાજકુમાર કુસ્થાનના વૃત્તાંતમાંથી ઉતાર્યું છે, અને ઉપર ટકેલી સર્વ હકીકત ને અવતરણનું પિતાને શંકા લાગવાથી,દેખીતી રીતે શબ્દ ઉપર ખાસ સમીકરણ કરીશું તે એ જ સાર નીકળશે કે, અશોકનું ભાર મૂકયો હોય એમ લાગે છે) એટલે કે તેમણે રાજ્ય ઈ. સ. પૂ. ૩૩૦-૨૮૯૯૪૧ વર્ષનું હતું; અશોકને જ ધર્માશક માની લીધું છે. પરંતુ ભૂલવું પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિ (સંબાતિ અથવા ધર્મશાક) જોઇતું નથી કે, અશકે ૪૧ વર્ષ રાજ્ય કર્યું છે જ્યારે તેનો પૌત્ર થતો હતો અને તેની પાછળ તુરત જ પ્રિયદર્શિને ૫૪ વર્ષ કર્યું છે. આ સંબતિ અને ધર્માશાક ગાદીએ બેઠો હતો તથા ૫૪ વર્ષ રાજ્ય કર્યું હતું વિશે હવે પત્તો મેળવીએ. મિ. સ્મિથ લખે છે કે એટલે તેને રાજ્યકાળ ઈ. સ. પૂ. ૨૮૯ થી ૨૩૫ (અશોક પૃ. ૭૦):–“અશેકના મરણ પછી, મૌર્ય સુધીને ગણી શકાય. સામ્રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા હતા. પૂર્વ હજુ વિશેષ પૂરા જોઈતો હોય તે, ચિનાઈ ભાગની રાજધાની પાટલિપુત્ર હતી અને ત્યાં દશરથને તવારીખના બનાવો તપાસીશું. પેલા નામાંકિત લેખક અધિકાર હતો. જ્યારે પશ્ચિમની રાજધાની ઉજેની મિ. રીકહીલે વિશ્વભરની તાજીબીમાંની લેખાતી હતી અને ત્યાં સંપ્રતિનો અધિકાર હતો. મગધના ચીનાઈ દીવાલના કર્તા ચિનાઈ શહેનશાહ શિહુ-વાંગ સમ્રાટની નામાવલીમાં સંપ્રતિનું નામ પુરાણકારોએ વિશે કેટલુંક વર્ણન આપ્યું છે. તેમાંથી મિ. સ્મિથ મૂક્યું પણ છે.” બીજા લેખક કહે છે કે (મૌ. સા. એક વાક્ય ઉતારતાં જણાવે છે કે, “તે ચિનાઈ ઈ. પૃ. ૬૫૪) “મગધ ઉપર સંપ્રતિએ રાજ્ય કર્યા સમ્રાટે ઈ. સ. પૂ. ૨૪૬-૨૧૦=૩૬ વર્ષ રાજય કર્યું વિશેના પૂરાવાને ટોટો નથી.” વળી કે હિ. ઈ. પૃ. હતું, અને ૨૨૧ માં શહેનશાહ બન્યો હતો તથા ૧૬૬ માં લખેલ છે કે, “ અશોકના બીજા પૌત્ર મેટી દીવાલ બાંધી હતી. આ તારીખો અંદાજ ખરી સંમતિએ સોવસા ઉજૈનમાં રાજ્ય ભગવ્યું છે. ” લાગે છે કેમકે અશોકનું રાજ્ય ઈ. સ. પૂ. ૨૭૩ થી જૈનગ્રંથ પરિશિષ્ટ પર્વમાં જણાવ્યું છે કે, અશોકના ૨૪૨ સુધી ચાલ્યું છે.” (અશોક, પૃ. ૮૧). અંધપુત્ર કુણાલને પુત્ર સંપ્રતિ, અશોકની પછી ગાદીએ ઉપરમાં આપણે સાબિત કરી ગયા છીએ કે બેઠો હતો. એટલે કે સંપ્રતિ અશોકને પૌત્ર થતા હતા. અશોકને સમય ૩૩૦-૨૮૯ નો છે. પણ જો તેને ઉપરનાં સર્વ અવતરણનો સાર આ પ્રમાણે નીકળી સમય ૨૭૩ નો લઈએ તો તેનો અર્થ એ થયો કે, Page #332 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ ૩૦૫ શિવાંગ ૨૪માં, એટલે અશોક ગાદીએ બેઠા પછી બેદિલ દેખાતે તે તેને સખ્ત શિક્ષા કરવામાં આવતી. ૨૭ વર્ષે રાજા થયો છે. જેથી ૩૩૦ માંથી ૨૭ વર્ષ કેટલાકને શરીરના અવયવો પણ ગુમાવવા પડયા હતા. જતાં. ૩૦૩ માં ખરી તે રીતે ગાદીએ બેઠે કહેવાશે આ હકીકતથી સહજ કલ્પના કરી શકાય છે કે, તેણે અને તેનું રાજ્ય ૩૦૩-૨૬૭=૩૬ વર્ષ ચાલ્યું કહે- કેવી ઝડપથી અને પ્રિયદર્શિન તરફથી ચડાઈને લીધે વાશે. આ સમયે પ્રિયદર્શિનનું રાજ્ય ચાલતું હતું એટલે કેવી અધિકારાઈથી, તે કામ પૂરું કર્યું હોવું જોઈએ. તે, અશોકનો નહીં પણ પ્રિયદર્શિનનો સમકાલીન પરંતુ ખોટાન છતી કાશિમરને રસ્તે થઈને પ્રિયદર્શિનને ગણાશે. વળી તે ગાદીએ આવ્યા પછી ૨૪૬-૨૨૧=૨૫ સ્વદેશ સિધાવતો જ્યારે તેણે સાંભળ્યો ત્યારે તેને મા વર્ષે શહેનશાહ બન્યો છે, જેથી તેની ખરી ટકારાને દમ લીધે હશે. ફરીને છ વર્ષે પાછો સાલ ૩૦૩-૨૫ ૨૭૮ આવશે. બીજી બાજુ પ્રિય- પ્રિયદર્શિન નેપાલ ગયો ત્યારે તે દિવાલ પૂરી થયાને દશિને પોતાના સ્તંભલેખમાં જણાવ્યું છે, કે તેણે ૧૪મા બારેક મહીના પણ થઈ ગયા હતા; પણ પ્રિયદર્શિનને વર્ષે ૨૯૦-૧૪=૭૬ માં નેપાલની પ્રથમ, અને તે ચિન દેશની કે તેની દિવાલની કાંઈ પડી જ નહોતી બાદ છ વર્ષ (પિતાના રાજ્ય ૨૦ મા વર્ષે) ૨૭૦માં (તેના કારણ માટે જુઓ, એન્શન્ટ ઇડિયા, પુ. ૨ બીજી વારની મુલાકાત લીધી હતી, અને તે સમયે તેણે પૃ. ૨૮૨-૮૬). તેને સમય મળ્યો હોત તોયે ચડાઈ તિબેટ, ખેતાન વગેરે હિમાલયની ઉત્તરના પ્રદેશો કરી હોત કે કેમ તે પ્રશ્ન છે. કેમકે આ સમયે ઈ. જીતી લીધા પણ હતા. આ ઉપરથી સ્પષ્ટ થશે કે, સ. પૂ. ૨૭૦ માં સમ્રાટ અશોકની ભર માંદગીનાશિહુવાંગે સમ્રાટપદ ધારણ કર્યું તે પછી દેઢ બે બલ્ક તેના મરણના-સમાચાર મળતાં જ તરત તે વર્ષે જ પ્રિયદર્શિને, પ્રથમ પ્રયાણ તે બાજુ કર્યું છે. સ્વદેશ પાછો ફર્યો હતો. સંભવ છે કે ચિનાઈ શહેનચિનાઈ શહેનશાહે તે દિવાલ પોતે સમ્રાટ બન્યા શાહને. પતે દીર્ધદષ્ટિથી બંધાવેલી દિવાલ હિંદી પછી બાંધી હતી કે પ્રથમથી જ બંધાયેલી હતી તે સમ્રાટને અનલંઘનીય દેખાવાથી ચડાઈ કરવાને એક્કસ જણાવ્યું નથી. પરંતુ જે સમ્રાટપદ ધારણું ઈરાદો પડતો મૂકાયો હશે, એવા વિચારે સંતોષ પણ કર્યા પછી જ બાંધી હોય તે એમ અર્થ થાય કે, ઉપ હોય. પ્રિયદર્શિન તરફથી ચીન ઉપર ચડાઈની બીકને લીધે પૃ. ૨૯૬ થી ૩૦૫ સુધી કરેલ ચર્ચાનું યથાસ્થિત તેમ કર્યું હશે. અને પૂર્વે બંધાયેલી હોય તે, પ્રથમ મનન કરવામાં આવશે તે ચોક્કસ નિર્ણય બંધાશે કે તે લાકડાની બાંધી હેવી જોઈએ; કેમકે હિંદ અને (૧) સેંકેટસ તે ચંદ્રગુપ્ત નહીં પણ અશોક હતો. ચીન વચ્ચે, છેક રાજા બિંબિસારના સમયથી વેપા- (૨) અશોકનું રાજ્ય ઈ. સ. પૂ. ૩૩૦ થી રીઓની આવજા થયા કરતી હતી. તેમણે મગધની ૨૮૯૦૪૧ વર્ષ ચાલ્યું હતું. અલેક્ઝાંડરને તે જ મળ્યા રાજધાની પાટલિપુત્રને ચારે બાજુ ફરતી લાકડાની હતો. તેમજ સેલ્યુકસે ૩૦૪ માં તેને જ પિતાની દિવાલની હકીકત સાંભળેલી પણ હોવી જોઈએ. પુત્રી પરણાવી હતી. જેથી તેનું અનુકરણ કરાયું લેખાય. પરંતુ પ્રિયદર્શિને (૩) તેની પછી પ્રિયદર્શિન ગાદીએ બેઠો હતો. જોતજોતામાં જ્યારે તિબેટ અને બેટાન લઈ લીધાં ત્યારે તેનું રાજ્ય ૨૮૯ થી ૨૩૫=૫૪ વર્ષ ચાલ્યું હતું તેવા સમર્થ આક્રમણકારને લાકડાની દિવાલથી ખાળી અને તે અશોકને પૌત્ર થતો હતો. રાખવાનું દુષ્કર લાગવાથી, ચિનના બાદશાહે તાબડતોબ (૪) સર્વ ખડખો અને સ્તંભલેખ અશોક પથ્થરની દિવાલમાં ફેરવી નાખવાનું મુનાસીબ ધાર્યું નહીં પણ પ્રિયદર્શિને જ કરાવ્યા હતા. તે પોતે જૈન હશે. આ દિવાલ બાંધવામાં અકપીત ઝડપથી કામ હોવાથી, તે લેખોમાં જૈનધર્મનો સિદ્ધાંતોનું નિરૂપણ લેવાયું છે. તે કામમાં લગભગ ચારલાખ માણસોને કરાયેલું છે. અત્યારે વિદ્વાને તેને જે બૌદ્ધધર્મને રક્યા હતા. વળી જે કઈ મજુર પિતાના કામમાં લગતું માને છે તે તદ્દ ભૂલ ભરેલું છે. ૩૯ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ પ્રાચીન ઈતિહાસ સર્જનમાં સમયાવલી કેટલી બધી ઉપ- અવલોકનમાં ફળપ્રાપ્તિ હોવા છતાં, તે તરફ કે અન્ય યેગી થઈ પડે છે તથા તેની મદદથી સેકેટસ- કલાકારનું અને વિજ્ઞાનીઓનું લક્ષ દેરાયું છે ચંદ્રગઢ, તેમજ અશોકપ્રિયદર્શિન સંબંધી ચાલી પરંતુ, ઇતિહાસકારોનું લક્ષ જોઈએ તેટલું ખચાયું આવેલ માન્યતામાં કેવા બહોળા પ્રમાણમાં પલટો નથી એ દેખીતું છે. કારણ ગમે તે હોય પણ અમારી થઈ ગયો છે તે સઘળું, ઉપર કરેલ ચર્ચાથી હવે નજરમાં તો તેની અલ્પ સંખ્યાને લીધે જ તેમ આપણી સમજણમાં આવી ગયું છે. તે જ પ્રમાણે બનવા પામ્યાનું દેખાય છે. જે સ્થાને અત્યારે સ્તૂપે ઇતિહાસ સર્જનમાં એક બીજી અંગ જે મદદરૂપ થઈ અસ્તિત્વ ધરાવતા દેખાય છે તેવાં સ્થાનેની ગણત્રી લેતાં પડે તેમ છે. છતાં જે તરફ જોઈ તેટલું ધ્યાન સારાયે હિન્દમાં માત્ર ચારની સંખ્યા મારી નજરે અપાયું નથી તેને વિવેચન અત્ર કરવા માંગુ છું. જેમ ચડે છે. તેનાં નામ' (૧) સાંચી (૨) ભારત (૩) શિલાલેખ અને સિક્કા લેખનું મહત્વ અંકાય છે તેમ અમરાવતી (૪) અને માણિક્યાલ છે. જ્યારે (૫) પુસ્તકમાં આપેલી પ્રશસ્તિઓનું મૂલ્ય પણ લેખાય પાંચમાં સ્થાન તરીકે સિલેનની એક વખતનો રાજછે અને તે જ હિસાબે તેમની મદદ અનિવાર્ય ગણાય ધાની અનુરૂદ્ધપૂરનો પણ સમાવેશ કરી શકાશે. છે. આટલું તે તેમાં આવેલ અક્ષરોની કિંમત પૂરતું જ્યારે સ્તૂપો હતા પણ વિનાશને પામ્યા છે તેવાં થયું; જ્યારે સિક્કાઓમાં લેખના શબ્દો ઉપરાંત કેટલાંક સ્થળાની શક્યતામાં, મથુરા, ઉદયગિરિ (હાથીગુંફાના ચિહનો, દો અને મહારાંની છાપ ઈ. હોય છે એટલે લેખ પ્રમાણે) અને તલીલા મળી ત્રણની કહી શકાશે. તે પ્રમાણમાં તેની ઉપયોગિતા વિશેષ ગણવી રહે નજરે પડતા સ્તૂપનાં પાંચ સ્થળામાં છેલ્લાં ચાર છે. જેમ સિકામાં છે તેમ, જેને ટોપ્સ-સ્તા તરીકે સ્થાને એકેક ટોપ ઉભેલા દેખાય છે. જયારે સાંચી ઓળખાવાય છે તેમાં પણ, લેખે અને દો કેત અને તેની આસપાસના ચાર પાંચ માઈલના વ્યાસરાયેલાં હોય છે. એટલે તેમની કીંમત પણ સિક્કા વાળા ઘેરાવામાં નાના મોટા મળીને લગભગ ૫૮ થી ૬૦ જેટલા સ્તૂપે આવેલ છે (જુએ પુ.૪, પૃ. ૨૭). જેટલી જ લેખી શકાય, બકે કેટલેક દરજજે વિશેષ તે સર્વેમાંથી એક, બે કે ત્રણ સિવાયના સઘળા, એલપણ લેખાય. કેમકે, સિક્કામાં તપાસવાનું ક્ષેત્ર બહુમાં બહુ તો તેની બન્ને બાજુને એકત્રિત કરતાં એટલે ડોકલ સ્થિતિમાં ચણતરરૂપે મોટા ગુંબજના આકારમાં વિસ્તાર થાય તેટલું જ હોય છે, જ્યારે ટોપ્સમાં અને દુરસ્ત તેમજ ભગ્ન અવસ્થામાં, ઉભા રહેલા દેખાય છે. વળી જે અપવાદરૂપે એક બેને જણાવ્યા છે તેમાં અવલોકન કરવા માટે તો કેટલાયેગણું મોટું અને મુખ્ય ગુંબજની આસપાસ ચારે તરફ પત્થરની દિવાલ વિસ્તૃત ક્ષેત્ર પડેલું હોય છે. વળી અનેક પ્રકારનાં રૂપે ગઢ-કંપાઉન્ડ બાંધેલ છે તથા તે કંપાઉન્ડને દો હોવાથી, વધારે બહોળા પ્રમાણમાં સરખામણી દરેક દિશાએ એકેક પ્રવેશદ્વાર-સિંહદ્વાર છે. વિશેષ કરી જોવાનું. તથા તે ઉપર ચિત્વન અને મનને જાણવાની ઈચ્છા હોય તેમણે તે તે સ્થાનના ખાસ કરી નિર્ણયો બાંધવાનું સુગમતા વાળું અને સાનુ વર્ણન આપતાં પુસ્તકે નિહાળવાં. અત્ર તે સંક્ષિપ્તમાં કળતા વાળું થઈ પડે છે. આટલી આટલી રાસનો આપણા ઉપયોગ પૂરતું જ વિવેચન કર્યું છે. ૧. આ. સ. ઈ. પુ. ૧૫. પૃ. ૨૦:-We know of જુદી જ ભાતના (તુપા) બે પ્રકારના આપણે જાણીએ but two very distinct type of stupas. The છીએ. તેનાં) સર્વ સામાન્ય દૃષ્ટાંત તરીકે માણિકમાલ, more common is exemplified in those of સાંચી, સારનાથ અને સિલેનમાંના અનુરૂદ્ધપુરના (સ્વ) Manikyal, Sanchi, Saranath and Anuruddhapur કહી શકાશે. તે (સમાં) ગોળ ફરતે ચેક હેાય છે in Ceylon, they have a circular basement જેના ઉપર અર્ધ ગોળાકારે ચણેલો ગુંબજ ઉભે કરેલ supporting a hemispherical dome etc =કેવળ હોય છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ ૩૦૭ પ્રથમ આપણે નં. ૩ વાળા અમરાવતી સ્તૂપની Stupa was a Buddhist document કર્નલ હકીકત હાથ ધરીશું. આ. સ. પી. ઈ. પુ. ૧૫ માં મેકેન્ઝીના સમય પછી લાંબે કાળે એવો અનુમાન મદ્રાસ ઇલાકાના. ગુંદીવાડ અને કચ્છ જીલ્લાનાં અન્ય કરાયો હતો કે અમરાવતી સ્તૂપ બૌદ્ધધર્માનું સ્મારક શહેર સાથે અમરાવતીને લગતું વર્ણન આપવામાં છે.” મતલબ કે તેને બૌદ્ધધર્મો ઠરાવો મત પણ આવ્યું છે; જેને લગતી કેટલીક હકીકત પ્રા. ભારતવર્ષ પ્રવર્તમાન છે. પરંતુ શિલ્પકળાની એળખના ઉંડા પુ.૪, પૃ. ૩૧૭ થી આગળ, તેમજ પૃ. ૩૭૧ અને અભ્યાસી તથા તે વિષય ઉપર બે મોટા ગ્રંથે પ્રગટ આગળમાં ઉતારવામાં આવી છે. તેમજ તે સ્વપના કરનાર મિ. જેમ્સ ફરગ્યુસન, અમરાવતી ટાપના મૂળ શોધક કર્નલ મેકેન્ઝીને વિસ્તારપૂર્વક હેવાલ, શિલ્પ-દનું અવલોકન કરી પિતાનું મંતવ્ય વ્યક્ત આ. સ. ઈ. પુ. ૧ (ન્યુ ઇમ્પિરિઅલ સિરિઝ પુ. ૬) કરતાં જણાવે છે (હિ. ઈ. ઈ. આ. પુ. ૧, પૃ. ૧૧૨) ૧૮૮૨ (મુદ્રિત ૧૮૮૭) માં સરકારે બહાર પાડયો “As repeatedly mentioned, there is છે. તેમાં પૃ. ૨૩ ઉપર લખેલ છે કે “In the little trace of any image of Buddha inscriptions this building is called the or Buddhistic figure being set up for Mahachaitya or the Great Chaitya= worship, much before the Christian આ મકાનને શિલાલેખોમાં મહાત્ય તરીકે ઓળ- era વારંવાર (હું) કહી રહ્યો છું તેમ, બુદ્ધદેવની કે ખાવ્યું છે” વળી તે જ પુસ્તકે પૃ. ૧માં જણાવેલા બૌદ્ધધર્મને લગતી કાઈ આકૃતિ-મૂર્તિ-પૂજા માટે છે કે “The inscriptions we have of સ્થાપન કરાયાની લેશ પણ સાબિતી મળતી નથીPulumavi and Yagnashree from Amra. (બકે) ઈ. સ. પૂ. ના સમય પહેલાં તે વિશેષપણે vati=પુલુમાવી અને યજ્ઞશ્રીના શિલાલેખ અમરા- (તેમ બન્યું છે)” કહેવાનું તાત્પર્ય એ છે કે, બૌદ્ધ વતીમાંથી આપણને મળી આવ્યા છે.” આમાંનો એક ધર્મમાં પૂજા-ભક્તિ નિમિત્તે કઈ મૂર્તિની સ્થાપના, લેખ કે. આ. રે. માંથી આપણે ઉદ્ધત પણ કર્યો છે ઈ. સ. પૂ. ના સમય સુધી થયાને તેમને કિંચિતમાત્ર (જુઓ આ પુસ્તકે, છઠ્ઠા પરિચ્છેદે લેખ ૧૯) પણ પૂરાવો મળ્યો નથી એમ તે ભારપૂર્વક જણાવે છે. આ સર્વથી ખાત્રી થાય છે કે અમરાવતી સ્તૂપને એટલે જે કંઈ મૂર્તિ ઈ. સ. પૂ. ના સમયની કરી આંધ્રપતિઓના સમયમાં મહાત્ય તરીકે ઓળખવામાં શકતી હોય તે તે બૌદ્ધધર્મની નથી એ એક્કસપણે આવતું હતું તથા તેમણે પોતાના ધર્મ માટે ત્યાં માનવું રહે છે. તેમના જેવા જ બૌદ્ધ સાહિત્યના એક કેટલુંક દાન પણ કર્યો છે. કર્નલ મેકેન્ઝોને મત આ બીજા અઠંગ અભ્યાસી પ્રો. રીઝ ડેવીઝ પિતાના સ્તૂપ વિશે નાંધતાં તેમાં લખેલ છે કે (મજકર પુ. પૃ. ૩) બુદ્ધિસ્ટીક ઇડિયા ગ્રન્થમાં પૃ.૧૫માં સ્વતંત્ર મંતવ્યરૂપે “ His own belief that it might be ovela "As usual, the Buddha himJain was credible=d (294) ör74 2191121 self is not delineated at the Bharhuta તેમને મત વધારે વિશ્વસનીય છે” જ્યારે કે. . stupa=હમેશની પેઠે, ભારહુત સ્તૂપ (નાં દો)માં છે. રેસને તે તેને જૈન મતાનુયાયી બુદ્ધ ભગવાનની કઈ પ્રતિકૃતિ-ચહેરે જ કોતરાયો હોવાનું જરા વધારે ભારપૂર્વક જણાવ્યું છે. ગમે તેમ દેખાતો) નથી; એટલે કે, જેમ અન્ય ઠેકાણે બુદ્ધછે, પરંતુ જેમ આ બે વિદ્વાનોએ તે સ્તૂપને જૈન- દેવની કઈ મૂર્તિ કે બિબ હમેશાં કોતરાયેલી નજરે ધર્મો ઠરાવવાનું વલણ દર્શાવ્યું છે તેમ (તેજ પુસ્તકમાં પડે છે તેમ ભારહુત સ્તૂપનાં દશ્યોમાં બનવા પામ્યું ૫. ૨૩ ઉપર) જણાવવામાં આવ્યું છે કે “Long નથી. તેમની કહેવાની મતલબ એ છે કે, જ્યાં જ્યાં after Col. Mackenzie's time, it was બુદ્ધદેવ કે બૌદ્ધધર્મને લગતું સ્મારક હોય છે ત્યાં ત્યાં first surmised that the Amravati સર્વથા અને સર્વદા તેમની પ્રતિમા કે બિબ સ્થાપન, Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ પ્રાચીન કરવાનો રિવાજ જ પડી ગયેલ છે, છતાં તે નિયમ યલાં નજરે પડે છે પણ મૂળ સ્વરૂપ-જેની પૂજા ભક્તિ ભારહત સ્તૂપમાં સચવાયેલું દેખાતું નથી. એટલે કરવા માટે તે આખોયે સ્તૂપ ઉભો કરવામાં આવ્યા છે સાર એ નીકળે છે કે, ભારત સ્તૂપ બૌદ્ધધમ તે અર્તિરૂપે નથી. બલ્ક (પૃ. ૪, આકૃતિ નં. ૪૦ તથા સ્મારક હોવા વિશે તેમને શંકા ઉદ્દભવી છે. અત્ર ૪૧) ચરણ પાદુકારૂપે જ છે. એટલે ઉપર જણાવેલ આપણે અમરાવતી સ્તૂપનું વર્ણન કરી રહ્યા છીએ સિદ્ધાંત પ્રમાણે તે તે બદ્ધધર્મી પણ હોય અને જેને જ્યારે હકીકત ભારહત સ્તૂપની ટંકાઈ ગઈ છે, તેથી ધર્મ પણ હોય. સાથે સાથે યાદ રાખવાનું કે, તે વાચકને તે કદાચ અસંગત લાગશે. તેમના મનનું સ્તૂપની જગ્યાએથી અનેક મૂર્તિઓ પણ મળી આવી કરવાને જણાવવાનું કે આધારવાળું વાક્ય છે. તેમાંની બે (જેનું વર્ણન આગળની લીટીઓમાં તે, બૌદ્ધધર્મમાં મૂર્તિ કરાવવાની પ્રણાલિકા કયારની અપાયું છે) વિદ્વાન શોધકે-કહે કે મદ્રાસ સરકારના થઈ લાગે છે તે પરત્વે ધ્યાન ખેંચવા પૂરતું જ છે, સંશાધન ખાતાએ સાચવી રાખીને રજુ પણ કરી બાકી જ્યારે તેમાં ભારહતનું નામ સ્પષ્ટપણે દર્શાવાયું દીધી છે. એટલે મૂર્તિઓનું અસ્તિતત્વ પણ કહી છે ને તત્સંબંધી તેમણે પોતાનો અભિપ્રાય જણાવી દીધો આપે છે કે તે બૌદ્ધધમ સ્તૂપ નથી કેમકે અમરાવતી તા. (આગળ ઉપર) આપણે જ્યારે આ પરિગ્રાફમાં સ્તપનો સમય જ ઈ. સ. પૂ.ને છે. જોકે વિદ્વાનોએ તેનું વિવેચન કરીશું ત્યારે તે ઉપયોગમાં લઈશું, ને મહાવિજયના કર્તા રાજા ખારવેલન સમય, શુંગવંશી લેવાને પણ છે. આ બન્ને વિદ્વાનોને અભિપ્રાયો પુષ્યમિત્રના સમકાલીન તરીકે લેખીને ઈ. સ. પૂ. ખૂબ ઉંડા અભ્યાસના પરિણામજન્ય હોવાથી વિશેષ ૧૮૦નો ઠરાવ્યો છે પણ આપણી ગણત્રીએ ઈ. સ. વજનદાર લેખાતા આવ્યા છે અને તેમના કહેવા પૂ. ૪૨૯ને એટલે પાંચમી સદીનો છે. માન્યતામાં પ્રમાણે સિદ્ધ થાય છે કે, ઈ. સ. પૂ. ના સમયે બૌદ્ધ ભલે સમય પરત્વે અઢીસો વર્ષને ફેર છે છતાંયે તે સ્મારકમાં કેાઈ મૂર્તિ કે આકાર કેતરવામાં આવતો તે ઈ. સ. પૂ.નો તો છે જ ને ? અને ઉપરને સિદ્ધાંત નહે. આ સિદ્ધાંતને ઉથલાવીને બીજા શબ્દોમાં જ પણ એ જ કહે છે કે, ઈ. સ. પૂ.ની જે મૂર્તિ હેય રજુ કરીએ તે, એમ ફલિતાર્થ નીકળે છે કે, ઈ. સ. તે તે બોદ્ધની નહીં પણ જૈનધર્મી જ લેખાય. એટલે પૂ. ના સમયની જે કઈ મૂર્તિ-આકાર કે બિબ મળી પણ સાબિત થઈ જાય છે કે અમરાવતી સ્તૂપ જૈનઆવે છે તે નધર્મની જ છે એમ સમજી લેવું. પરંતુ ધર્મને જ છે. છતાયે શંકાને જરા પણ સ્થાન ન આકારરૂપે ન હોય ને કેવળ પાદચિતરૂપે હોય તો તે મળવું જોઈએ તે હિસાબે વિશેષ સાબિતી મેળવવા જૈનધર્મનું પણ સ્મારક હોય અથવા ધર્મનું પણ હોય. આપણે નીકળવું રહ્યું. એટલે અમરાવતી સ્વપના મૂળ શોધક કર્નલ હાથીગુફાન કર્તા રાજા ખોરવેલ છે અને તેણેજ મેકેન્ઝીના અને કે. આ. રે. ના લેખક ડે. રેમ્સનના આ મહાવિજયપ્રાસાદ બનાવરાવ્યો છે એમ સ્વમુખે પૃ. ૩૦૭ ઉપર જણાવેલ મત પ્રમાણે, જૈનધર્મને તે તે જાહેર કરે છે (જુઓ હાથીગુંફા લેખ પતિ ૧૦. સ્વપ હોવાનું જણાયું છે, છતાં તે બહંમતનો પણ આ પુસ્તકે પૃ. ૨૭૭) એટલે તે વસ્તુ તે નિર્વિવાદ જ હોવા વિશે જ્યારે પ્રશ્ન ઉદ્ભવ્યો હતો ત્યારે આપણે કરી છે. તેમ રાજા ખારવેલ પોતે જૈનધર્મ છે તે પણ અન્ય પુરાવા શોધવા પ્રયાસ કરવો પડયો હતો. વિદ્વાનોને કબૂલ મંજૂર જ છે. એટલે તે ન્યાયે આ વિશેષમાં ઉપરના પારિગ્રાફે જે સિદ્ધાંત તારવી કાઢયો છે મહાવિજ પ્રાસાદ–અમરાવતી સ્તૂપ-જૈનધર્મનું સ્મારક તે આધારે આ પ્રશ્નને કસી જોતાં બહુ ઉપયોગી નિર્ણય હોવાની ના) સર ? ચૂકી ગણાય. છતાં વિશેષ જીવતે બંધાય તેમ દેખાતું નથી. ખરી વાત છે કે, અમરાવતી જાગતો નઈતો હોય તો, તે તૂષમાંથી સ્તૂપના બાહ્ય કેતરકામમાં આકૃતિરૂપે અનેક દો જે બે મૂર્તિઓ ખોદકામ કરનારા ખાતાને મળી (૫.૪, આકૃતિ ૩૭ તથા આ પુસ્તકની છેવટે) કાતરા- આવી છે તે પણ રજુ કરાઈ છે (પુ. ૪, આકૃતિ Page #336 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ] નં. ૩૮, ૩૯; વળી જી આ પુસ્તકના અંતે ) તે અન્ને મૂર્તિએ જૈનધર્માંના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની છે. તેનું સ્વરૂપ માત્ર જોવાથી પણુ, ગમે તેવા ખીન અનુભવી પણ, વિના સંશય કહી શકે તેમ છે કે તે પાર્શ્વનાથની છે, અને તેથી જૈનધર્મીની જ છે. આ બધાં નિવેદનથી ચાક્કસ ખાત્રી થાય છે કે, અમરાવતી સ્તૂપ કેવળ જૈનધર્મના પ્રતિકરૂપ જ છે. વિદ્વાને એ તેને જે ઔદ્ધધર્મી જાહેર કર્યાં છે તે તેમના જૈનધર્મ વિષયક અભ્યાસની ખામીને લીધે બનવા એમ સમજવું. આ પ્રમાણે અમરાવતી ઇતિહાસ જાણવા. ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ [ ૩૦૯ જવા શ્રીમહાવીરના નિર્વાણુની રાત્રીએ અતિપતિ રાજા ચંપ્રદ્યોતનું જે મરણ થયું છે ત્યાંથી જ કરી બતાવી છે. એટલે સમજવું રહે છે કે તેમને અવંતિ સાથે મહાવીરના નિર્વાણુના સંબંધ છે એમ બતાવવાના આશય પણ હાય. વળી જૈનત્ર થાથી એટલું તે સ્પષ્ટપણે જણાયું છે કે, શ્રીમહાવીરે પેાતાને કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયા બાદ, ખીજે દિવસે ગૌતમાદિત શિષ્યા બનાવી જે સ્થળે ગણધરા નીમ્યા છે તે તેનું નામ મધ્યમ અપાપાનગરી હતી. તેમજ પેાતાના સ્વર્ગવાસ પણ મધ્યમ અપાપામાં થયા છે. એટલે કે ગણધરપદની સ્થાપના અને નિર્વાણ પામવાનું સ્થળ એક જ નગરે છે. ખારમી સદીના રચયિત, શ્રીગુણચંદ્રના મહાવીરચરિત્ર પૂ. ૨૫૧, પ્રસ્તાવ ૮ માં જણાવ્યું છે કે, “ દ્વાદશ જોજન છેટે રહેલી મધ્યમાનગરી તરફ (શ્રીમહાવીર) લાગ્યા. પછી જેટલામાં સ્વામી મધ્યમાં નગરીએ પહાંચ્યા નથી તેટલામાં તે મધ્યમાનગરીની નજીકમાં રહેલા મહાસેન ઉદ્યાનમાં દેવતાએ સમેાવસરણની રચના શરૂ કરી.” આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રીમહાવીરને કૈવલજ્ઞાન ઉત્પન્ન થયા બાદ અને પ્રથમ દેશના નિષ્ફળ થયા બાદ, દ્વાદશ યાજન વિહાર કરીને મધ્યમાનગરીએ તે પહેાંચ્યા છે. ત્યાં ગામ બહાર મહાસેન વનમાં તે સમેાસર્યાં છે.ર તે ચતુર્વિધસંધની સ્થાપના કરી છે. જૈનસત્યપ્રકાશ, પુ. ૪. પૃ. ૧૫ માં લખેલ છે કે, “આ પાવાપુરીનું પ્રથમ નામ અપાપાપુરી હતું. અહીં શ્રી હસ્તિપાલ રાજા રાજ્ય કરતા હતા. વીર નિર્વાણુ પૂર્વે ૩૦ વર્ષે ભગવાન મહાવીરે અહીં પધારી ઇંદ્રભૂતિ-ગૌતમ વગેરે મુખ્ય અગિયાર બ્રાહ્મણાને પ્રતિઐાધ કરી સંધસ્થાપના કરી હતી. આ પછી ખરાખર ત્રીસ વર્ષે અંતિમ ચર્તુમાસ માટે પ્રભુ મહા પામ્યું છે. સ્તૂપને હવે તેવા જ બીજો સ્તૂપ-સાંચીના છે તે વિશે વિચાર કરીએ. સાંચીના પ્રદેશ અને તેમાં ઉભા કરાયેલા રૂપા જૈનધર્મના સ્મારકરૂપે છે એમ પ્રાચીન ભારતવર્ષે પુ. ૧ માં પૃ. ૧૮૧, પૃ. ૧૮૬-૯૨ સુધી અને ૧૯૫–૨૦૦ સુધી તથા પુ. ૨ માં ચંદ્રગુપ્તના વૃત્તાંતે પૃ. ૧૯૦-૯૬ સુધી, તથા સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે પૃ. ૩૭૧ માં તેમજ પુ. ૪ માં કુશાનવંશીઓના અધિકારે પૃ. ૧૫૪; તથા રૃ. ૨૧૮-૧૯ તેમજ પૃ. ૩૬૯ થી૭૩ સુધી—એમ જુદા જુદા પ્રસંગેા ઉપસ્થિત થતા, અનેક સાક્ષી અને પૂરાવા આપી સિદ્ધ કરી બતાવ્યું છે. એટલે તેની ચર્ચામાં ન ઉતરતાં, તે પ્રદેશની મહત્તા જૈનધર્મના કયા પ્રસંગ સાથે યુક્ત થયેલ છે તે સમજાવવા જ અત્ર પ્રયત્ન કરીશું. જૈનસાહિત્યના સમર્થ સાહિત્યકાર અને વિવેચક • શ્રીહેમચંદ્રસૂરિએ પાતાના પરિશિષ્ટપર્વમાં, અન્ય કાઈ પ્રદેશના શાસકેાની નામાવળી ન આપતાં કેવળ અવંતિની જ આપી છે. તે વસ્તુ જ બતાવી આપે છે કે તે સ્થાન વિષે તેમને ખાસ વિશિષ્ટતા દર્શાવવાની ઉપયેાગિતા લાગી છે. તેમાં પણ તેની આદિ, (૨) પ્રદ્યોતક્ષ્ણ પ્રિય દુહિતર વસ્તરાનોઽત્ર નન્હે । हैम ताल भवनमभुदत्रतस्यैव राज्ञ ॥ ( પૂર્વ મેઘદૂત ) પૂર્વ આંહી હરી, ઉદયને (વસરાજ) વ્હાલી પ્રદ્યોત (મહાસેન) પુત્રી; તે રાજાનું અહીં વન હતું. તાલનું હેમવણું. [નાંધઃ તથૈવ શબ્દ છે તે, તે રાાની વનની માલિકી ઉપરાંત, તે વનનું નામ પણ રાજાના નામે જ (એટલે કે મહાસેન રાજા અને એ મહાસેન વન પ્રાચીન ઇતિહાસમાં જાણીતું છે) હતું, તે સૂચવવાને જ વપરાયે। લાગે છે. ] Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ પ્રાચીન વીર અહીં પધાર્યા અને તેમની પ્રાણિમાત્રને હિતકા- નામથી ઓળખવામાં આવતી હતી. બીજી વાત રીણી અંતિમ દેશના અહીં જ થઈ.” એ છે કે તે “અપાપા પાપરહિત” નગરીએ જ્યારથી વિવિધ તીર્થકલ્પ, પૃ. ૪૪, સિંધી ગ્રન્થમાળાના મહાવીર જેવા પરમ પવિત્ર વિભૂતિના પ્રાણ હર્યા વાચનથી પણ તેજ અભિપ્રાય ઉપર અવાય છે. ત્યારથી પાપવાળી થઈ ગઈ એટલે અપાપાને બદલે તેમજ ચંડપ્રદ્યોત અવંતિપતિનું ખરું નામ મહાસન હતું પાપાપુરી. (જુઓ ઉપરની ટીકા . ૨,) કહેવાઈ અને તે જનગ્રન્થમાં, તેમજ કવી ભાસના “સ્વપ્નવાસવદતા” કાળે કરી પાપાપુરીને બદલે પાવાપુરી નામ તેનું પડી આદિ ચોથી સુપ્રસિદ્ધ છે. મેઘદૂતના કર્તા કાલિ ગયું. મતલબ કે પાવાપુરી તે તે લોકવાયકાથી પડી દાસ કવિએ તે એટલે સુધી જણાવ્યું છે કે તે ગયેલું નામ છે. નહીં કે તેનું ખરું નામ. આ પ્રમાણે ચંડપ્રદ્યોત રાજાની માલિકીનું જ અને અને તેના જ જ્યારે નક્કી થાય છે ત્યારે શ્રી હેમચંદ્રસૂરિએ શા માટે નામનું વન અવંતિમાં હતું. એટલે કે અવંતિમાં મહા- કેવળ અતિ પ્રદેશની જ અને તે પણ શ્રીમહાસેન નામનું વન આવેલું છે. વળી ત્રણ વર્ષે ઉપ- વીરના નિર્વાણ પ્રસંગને જોડીને જ નામાવળી આપી રના જનઆચાર્યોએ બનાવેલ સ્તવન કહે છે કે, છે તેનો ગર્ભિત આશય પણ ખુલે સમજી જવાય શાસનના નાયક એવા શ્રી વીર પ્રભુને જ્યારે કેવળ- છે. વળી ગ્રંથારૂઢ થયેલ આ બીનાને નીચેના પારિજ્ઞાન ઉપર્યું ત્યારે, રાજા મહાસેન (ચડપ્રદ્યોત) ચતુ- ગ્રાફે જણાવેલ શિલાલેખ તેમજ અન્ય એતિહાસિક ર્વિધ સંઘની સ્થાપના કરવાને પિતાના નગરના) પૂરાવાથી સમર્થન મળી જાય છે. એટલે તે હકીકત વનમાં આવ્યો ગયો) હતો. મતલબ કહેવાની એ નક્કર સત્ય તરીકે સ્વીકારવી જ રહે છે. ' પણ મહાસેન અને વનનું નામ મૌર્યવંશી રાજાઓનો કુલધર્મ જૈન હતો. તે પણુ મહાસેન હતું. ત્યાં કૈવલ્ય પ્રાપ્ત થયા બાદ વંશના આદિ સમ્રાટ ચંદ્રગુપ્ત આ સાંચી સ્તૂપની ચતુર્વિધ સંઘની સ્થાપના (ગણધરપદની સ્થાપનાન કરતી ગવાક્ષમાં દીવાઓની હારમાળા પ્રગટાવવાને, સર પ્રસંગ પણ તેનું એક અંગ જ ગણાય છે) રાજા કનિંગહામના કહેવા પ્રમાણે એક મોટી રકમનું દાન ચંડ પ્રોતની સમીપે કરવામાં આવી છે અને ગણધર દીધું છે. (જુઓ પુ. ૨, પૃ. ૧૯૧, ટી. ૧૦૩). જૈનસ્થાપનાવાળું સ્થળ મધ્યમ અપાયું હતું. એટલે સર્વ સાહિત્ય ગ્રંથામાં (ક. સૂ. સુ. ટી. પૃ. ૧૦૨) જણીહકીકતનું સમીકરણું કરીશું તો ફલિતાર્થ એ નીકળે વવામાં આવ્યું છે કે “જ્યારે શ્રી મહાવીર કાળધર્મને છે કે ચડપ્રદ્યોત ઉ! મહાસેન અવંતિપતિની હાજરીમાં પામ્યા ત્યારે એકઠા થયેલ જનસમુદાયે ભાવદીપક તેના નગરના મહાસેન નામના એક ઉદ્યાનમાં જ (શ્રીમહાવીર પતે) અદશ્ય થતાં, દ્રવ્યદીપક (સામાંમહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. અને ન્ય દીપક) પ્રગટાવવા માંડયા. તે દિવસને દીપોત્સવી . તેમનું નિર્વાણ પણું તે જ નગરે એટલે તે મધ્યમ પર્વ-દિવાળીનું પર્વ ગણવામાં આવ્યું.” આ હકીકત અપાપામાં જ થયું હતું. તેને તે સમયે મધ્યમ અપાપાના દીપક પ્રગટાવવાના ઉપરના કાર્યનું સ્મરણ કરાવે છે. (૩) મલમપાવાદૃ પુડિંવ કપાવાપુર ત્તિ નામં મારા અપાવાપુરી હતું. પણ ભગવાનના કાળધર્મ પામવાથી, શકે સળ પાવાપુરિ ત્તિ નામંદર્થ જૈન દૂધ મટાવીરવાણી તેને પાવાપૂરી કહી. વળી વૈશાખ સુદ એકાદશીને દિવસે कालगओ । इत्थेव य पुरिए वहसाहसुद्धईकारसींदिवसे જંભિરા ગામથી બાર યોજન એક રાતમાં ચાલીને ભગવાન जंभिअगामाओ रत्ति बारसजोअणाणि आगंतूण पुव्वण्हदेस અહી આવેલા, અને અહીં આવી તેમણે ગૌતમ વગેરેને * પ્રતિબંધ કરી દીક્ષિત કરેલા પ્રાણી માત્રને હિતકારિણી काले महासेणवने भगवया गोअमाई गणहरा खंडिअगण અંતિમ દેશના અહીં જ થઈ. પરિવુઢા ફિવિશ્વમાં પ્રમુચા =જે મધ્યમ પાયાનગરીમાં (૪) શાસન નાયક વીરજી, પ્રભુ કેવળ પાયા ભગવાન મહાવીર કાળધર્મ પામેલા તે નગરીનું અસલ નામ સંધ ચતુર્વિધ સ્થાપવા, મહસેન વન આપે છે LS Page #338 -------------------------------------------------------------------------- ________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ભારતવર્ષ ] અને એવા અનુમાન ઉપર આપણુને લઇ જાય છે કે રાજા ચંદ્રગુપ્તને આશય પણ, તે સ્તૂપના જ ગવાક્ષમાં દીવા પ્રગટાવવા માટે દાન દેવાના હેતુ કદાચ -તે સ્તૂપ જ શ્રીમહાવીરને અગ્નિદાહ દીધા બાદ તે સ્થાને ઉભા કરાયા હતા-એમ ધ્યાન દોરવાને હાય. આ આપણા અનુમાનને પાછું તેને તે જ સ્તૂપની હકીકતથી સમર્થન મળી જાય છે. તે મૂળ સ્તૂપ જે કમ્પાઉન્ડમાં ઉભા કરવામાં આવ્યા છે તેની આસપાસ એ નાના સ્તૂપે ચણાયેલ છે. આ સ્થિતિ આપણુને જૈનસંપ્રદાયમાં ચાલ્યા આવતા એક રિવાજ તરફ દોરી લઈ જાય છે. તેમાં એવા નિયમ છે કે, જ્યારે કાઈ તીર્થંકરનું નિર્વાણ થાય છે ત્યારે તેમની સાથે અનશનવૃત આદરી અનેક ભવ્યાત્માએ સ્વર્ગવાસને સાધી લે છે. તે સદ્ગતાત્માઓના અગ્નિદાહ માટે ત્રણ ચિતા રચાવાય છે (ક. સ. સુ. ટી. પૃ. ૧૨૩) એક પ્રભુના શરીર માટે, એક ગણધરાના શરીર માટે તથા એક બાકીનાં મુનિએનાં શરીર માટે. તે સર્વેનાં શરીરાને અમુક વિધિ પ્રમાણે અગ્નિદહન કર્યા બાદ ચિતાઓને ઠારીને તેમની દાઢા તથા બાકીના અંગેાપાંગા ગ્રહણ કરી જાળવી રખાય છે. અને તે ઉપર સ્તૂપા કરાવાય છે. આવા સ્તૂપને કાર્યનિષિદ્ધ કહેવાય છે. જેની સાબિતી આપણને હાથીણુંકાના લેખની પંક્તિ ૧૫થી રાજા ખારવેલે (પુ. ૪, પૃ. ૩૦૪) તેવા કાયનિષધિ ઉભા · કરાયાની હકીકતથી મળી પણ આવે છે. એટલે કે ગ્રંથની આ હકીકતને શિલાલેખની વાતથી ટકા મળે છે. આ પ્રમાણે મુખ્ય સાંચી સ્તૂપ અને તેની પાસે ઉભા કરાયેલા બીજા નાના એ, એમ મળીને ત્રણે સ્તૂપા, ઉપર પ્રમાણે વણુ વાયલી પ્રથાને મૂર્તિમંત કરતા અને સાબિતી આપતા દેખાય છે. વળી ખૂખી એ થઈ છે કે, આ પ્રદેશમાં લગભગ સાઠ જેટલા નાના મોટા સ્તૂપે હાવા છતાં અત્યારે લેાકવાયકા પ્રમાણે તે સ્તૂપને જ કેવળ “ સિદ્દકાસ્થાન ” તરીકે ઓળખવામાં આવે છે, અને ‘સિદ્ધ' શબ્દ કેવળ જૈનસંપ્રદાયના જ (જીએ આ પુસ્તકે પૃ. ૫૧, ટી. ૪) છે. એટલે પરાપૂર્વથી ઉતરી આવેલી દંતકથા પ્રમાણે પશુ તે સ્થાન અને સ્તૂપને અરસપરસ જોડી ખતાવાયા છે. [ ૩૧૧ વિશેષ ખાત્રી તે વળી એથી મળી રહે છે કે, તે સ્થાનમાં જે કરડકમાં રક્ષા સાચવી રખાઈ છે તેના ઉપર “કશ” શબ્દ કાતરાયલા છે. અને એ તા જગપ્રસિદ્ધ છે કે શ્રીમહાવીર કાશ્યપગેાત્રી હતા. એટલે આ સર્વ હકીકતથી શંકારહિત પૂરવાર થઈ જાય છે કે મુખ્ય સાંચીસ્તૂપ જે દેખાવમાં સૌથી મોટા છે તથા જેને “ભિસાટાપ્સ' નામના પુસ્તકમાં તેના કર્તા જનરલ કનિંગહામે, સાંચીસ્તૂપ નં. ૧ (જુએ. પુ. ૨ માં મુખપૃષ્ઠે ચિત્ર) તરીકે ઓળખાવ્યા છે તે કાશ્યપ ગાત્રો શ્રીમહાવીરને અગ્નિદાહ દેવાયાના સ્થળે જ ઉભા કરવામાં આવ્યા છે. વિવિધતીર્થ કલ્પમાં પણ શ્રીમહાવીરના નિર્વાણુસ્થાને સ્તૂપ ઉભા કરાયાનું સ્પષ્ટ સૂચન છે. भूयिष्ठाश्चर्यभूमिश्चरमजिनवरस्तूप रम्यस्वरूपा सापापा मध्यमादिर्भवतु वरपुरी भूतये यान्त्रिकेभ्यः ॥ विविधतीर्थकरूप २५ [અર્થ—જે મહદ્ આશ્ચર્ય ભરેલી ભૂમિ છે અને જે મહાવીર (ચરમ જીનવર) ભગવાનના સ્તૂપવડે રમ્ય ખનેલી છે એવી મધ્યમ અપાપા, ત્યાં આવનાર યાત્રિકાને માટે પચ્છિત ફળ આપનારી નગરી થાએ..] આ સર્વે સ્તૂપા—જેમાંના એ પૂરવાર કરી ચૂકયા છીએ અને વિશેષની વિગત હવે આપવાના છીએજૈનધર્મના સ્મારક હાવા છતાં, સાંચી સિવાયના સધળે ઠેકાણે અકેક ગુંબજાગૃતિ નજરે પડે છે જ્યારે સાંચીના સ્થળે તે લગભગ ૬૦ જેટલા (પુ. ૪, પૃ. ૨૭) છે, તેનું કારણ પણ હવે સમજાય છે કે, હાલની જૈનપ્રજાને તે પ્રદેશ પોતાના શાસનનાયક એવા શ્રીમહાવીરનું નિર્વાણુસ્થાન હેાવાથી, નાના કે મેટા, આખાળ કે વૃદ્ધ, વિરતિ કે અવિરતિ, સર્વને એક તીર્થધામ જેવું ગણાય છે અને પેાતાના જીવનની છેલ્લી પળેા તે સ્થાને ગાળવા ઇચ્છા ધરાવે છે. એટલે જ અતિપતિ ન હેાવા છતાં, આંધ્રપતિ શાતકરણિ (પંચમ પરિઅે લેખ નં. ૪) એ અત્ર આવી દાન આપ્યું છે. તેમ જ મથુરાપતિ કુશાનવંશી મહારાજાધિરાજ વઝેષ્ઠ પણ, પાતે અવંતિપતિ ન હોવા છતાં, આ સ્થાને આવીને પેાતાના નામને (પુ. ૪, Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ પ્રાચીન પૃ. ૧૭૦–૩) શિલાલેખ કતરા છે. વળી આપણે times before the beginning of the જણાવી ગયા છીએ કે પ્રાચીન સમયે આ અવંતિના historical period of India=આશ્ચર્ય જેવું છે પ્રદેશની રાજદ્વારી નજરે. ઘણી મોટી અગત્યતા કે, સ્તૂપની, વૃક્ષની (વિદ્વાને જેને બોધિવૃક્ષ કહે ગણાતી હતી. અને તેથી જ ક્ષહરાટ નહપાણ તથા છે અને જેને જેને રાયણવૃક્ષ કહે છે તે) તથા ધર્મચક્ર ચકણુવંશી ક્ષત્રપએ અવંતિની ગાદી મેળવીને “રાજાનું છે. ની પૂજાની સ્પષ્ટ જેવી નિશાનીઓ ઓછા વધતા પદ ધારણ કર્યું હતું. પરંતુ રાજકીય દૃષ્ટિએ અવંતિનું પ્રમાણમાં સર્વધર્મમાં માલુમ પડે છે. ઉપરાંત તેની સ્થાન મોખરે ગણાતું આપણું તે કથન હવે ફેરવવું રજુઆત કરતાં શિ૯૫દો પણ, હિંદના પ્રાગતિપડશે. કેમકે તે પ્રદેશ ઉપર આધિપત્ય મેળવવાની હાસિક યુગની આદિ થઈ તે પહેલાં પણ ઘણાં વર્ષોથી તાલાવેલી તેમને રાજકીય નજરે નહોતી લાગતી પરંતુ (સર્વધર્મના) વારસામાં ઉતરી આવવાનું ધરાય છે છતાં તો પિતે જૈનધર્મી હોવાથી (પૃ. ૨૧૮ તથા તે તે એક જ ધર્મનાં હોવાનું માનવું રહે છે” એટલે પ્રત્યેકનાં વૃત્તાંત જુઓ) પિતાના પરમપકારી અને ડો. મ્યુલરનું કહેવું એમ થાય છે કે પૂજાભકિતની શાસનાધિષ્ઠાતાની નિર્વાણભૂમિ હાઈને તેની હંફમાં આવી આવી રાહો ભલે અતિ પ્રાચીનકાળે હિંદના * રાત્રીદિવસ રહેવાની અભિલાષાવાળી ધાર્મિક નજરને સર્વધર્મોમાં પ્રચલિત દેખાતી હશે છતાં તે સર્વનું મૂળ લઈને તે તાલાવેલી સેવતા હતા. રાજા નહપાણે તે એક જ ધર્મમાં અને તે પણ જૈનધર્મમાં જ અપાગોદાવરીના મૂળવાળે ત્રિરશ્મિ પર્વતનો ગવરધનપ્રાંત યેલું નજરે પડે છે. અને તેમના આ અભિપ્રાયને મેળવવા જે અનેક યુદ્ધો ખેડ્યાં હતાં તેમાં પણ ધાર્મિક વહેલી કે મોડી સર્વેને સંમતિ દર્શાવવી જ પડશે. દષ્ટિ જ (પૃ. ૧૦૧, ટી. નં. ૩૦ જુઓ) મુખ્યતાએ હવે સ્તૂપ ધરાવતા ત્રીજા સ્થાનનું–ભારહતનુંહતી તે હવે બરાબર પૂરવાર થઈ જાય છે; તેમ જ વર્ણન આપીએ. ઉપર જણાવ્યા પ્રમાણે સર્વે સૂપ પ્રાચીન સમયે રાજાઓ ધર્મપરાયણ જિદગી ગાળવાને જૈનધર્મનાં દ્યોતકરૂપ છે. પુ. ૧, પૃ. ૧૯૬માં સાબિત તત્પર રહેતા તથા ધર્મરક્ષણ માટે કુરબાની કરી દેતા કર્યું છે કે, ભારહુત અને સાંચી તથા મથુરાના તેની સાક્ષી પણ મળી આવે છે (પરિચ્છેદ દશમ સ્તૂપતોરણે એક જ પ્રકારના–કેમ જાણે એક નં. ૧૧નું વૃત્તાંત). ભલે વર્તમાન વિદ્વાન રાજાઓની બીજાની નકલરૂપ-હોઈને ( જુએ આ પુસ્તકના અંતે અને પ્રજાની આ પ્રકારની ભદ્રિકતાને ગમે તે રૂપમાં તેનાં ચિત્રો), તેમ જ પુ. ૪, પૃ. ૧૫૪માં મથુરા નિહાળે કે ગમે તેવા શબ્દોમાં ચીતરી બતાવે, અથવા એન્ડ ઇટસ એન્ટીકવીટીઝ આધારે સાબિત કરી તો જેનધર્મનાં ચિહ્નોની ઓળખ ન હોવાને કારણે બતાવ્યા પ્રમાણે મથુરા જૈનધર્મનું સ્થાન હોઈને, આ તેમનાં ધાર્મિક સ્મારકોને ગમે તે ધર્મના નામે ચડાવી સ્થળોને પણ તેજ ધર્મના પ્રતિકરૂપે ઠરાવ્યા છે. દે, છતાં જેમ ડો. મ્યુલર જેવા વિદ્વાનને પણ બારીક વિદ્વાનોએ આ ભારહત સ્તૂપને બૌદ્ધધર્મનું સ્મારક ગયું નિરીક્ષણને અંતે જે ઉચ્ચારવું પડયું છે કે “It છે, પરંતુ જનરલ કનિંગહામ જેવા વિદ્વાનના ‘ભારહુત would be surprising if the worship of સૂપ’ નામક પુસ્તકની શબ્દ લઈને પુ. ૨, પૃ. ૬૯, stupas, of sacred trees, of the wheel ટી. ૬૬માં જણાવ્યું છે તે પ્રમાણે તે સ્થળચિત્રોમાં of the law, and so forth, more or બૌદ્ધની જાતકકથાનાં દશ્યો નથી. આ રીતે સર્વ less distinct traces of which are found તરેહના પ્રમાણોથી નક્કી કરી શકાય છે કે તે જૈનwith all sects, as well as their re- ધર્મનું સ્મારક જ છે. વળી તેમાં પ્રસેનજીત કેશળપતિ presentations in sculptures, were due અને અજાતશત્રુ મગધપતિએ ભકિતભાવે ઉભાં કરેલાં to one sect alone, instead of being સ્તંભે આવેલા છે. આ રાજાઓ નિર્વિવાદીત રીતે heir-looms, handed down from remote જૈનમતાનુયાયી પૂરવાર થયા છે (પૃ. ૧ તેમનાં વૃત્તાંત Page #340 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ : [ ૩૧૩ જુઓ) તેમજ તેઓ ચિત્રોમાં ભકિત કરતાં અને વંદન માં તથા પુ. ૪ માં ચેદીદેશનું વર્ણન કરતાં પૃ. કરતાં દેખાય છે એટલે સિદ્ધ થાય છે કે તેમના ધર્મનાં જ ૨૩૪થી ૨૩૬ સુધીમાં વિધવિધ પુરાવાઓ (જેવા સ્થાને છે. પરંતુ આપણે તે અત્ર એ જોવાનું છે કે, કે એન્શન્ટ ઇરાઝ બાય કનિંગહામ, પ્રસ્તાવના પૃ. તે સ્થળે જૈનધર્મનો યો બનાવ બનવા પામ્યો હતો ૯; જ. ર. એ. બ. પુ. ૨૧, પૃ. ૨૫૭; ડે. દે. કે તેને આટલું બધું મહત્વ કેમ અપાયું છે! ર. ભાંડારકરકૃત અશોક પૃ. ૩૫ અને તેમનું રચેલું પુ. ૪, પૃ. ૩૦૪ ઉપર હાથીગુફા શિલાલેખનું સભાપર્વ; ડેઝ એન્શન્ટ ઇડિયા પૃ. ૧૪; ઈ. હી. ૨ વિવેચન કરતાં જણાવી ગયા છીએ કે, જેન. ક. ૧૯૨૯નું પૃ. ૬૧૨; જ. બી. એ. પી. સો. પ્રજામાં તેમના અરિહંત-તીર્થકરના દેહને જ્યાં અગ્નિદાહ ૧૯૨૭, પુ. ૧૩, પૃ. ૨૨૨; તે જ ગ્રંથનું ત્રીજું પુ. દેવાયો હોય છે ત્યાં-તૂપ ઉભો કરવાની પ્રથા ચાલી પૃ. ૪૮૨; એપીગ્રાફીકા ઇન્ડિકા, પૂ. ૨, પૃ. ૩૯૨) થી આવતી હતી. પરંતુ તે હાથીગુફાના લેખમાં પતિ પૂરવાર કરી આપ્યું છે કે તેની રાજધાની વર્તમાન ૧૪માં “કાયનિષિદી” અને પતિ ૧૫માં “અરિહંતની મધ્યપ્રાંતના જબલપુર શહેરની પાસે જ્યાં સમ્રાટ નિષિદી” એવા બે શબ્દપ્રયેગે વપરાયલા દેખાય છે. પ્રિયદર્શિનને રૂપનાથને ખડકલેખ ઉભે કરાયેલ જ્યારે નિષિદીને વિવરણ કરતાં, જે. સા. સં. ના વિદ્વાન નજરે પડે છે ત્યાં હતી (પૃ. ૪, પૃ. ૨૩૬. ટી. નં. તંત્રીએ “જન્મમરણને વટાવી ગયેલ કાયનિષિદીતૂપ” ૨૧). કહેવાને તાત્પર્ય એ છે કે, મહાકેશલ ઉર્ફે એવા જ શબ્દો માત્ર વાપર્યા છે; અને આ શબ્દો ઉપર અંગદેશ તે હાલના મધ્યપ્રાંતવાળે જ! લગભગ સર્વ પુ. ૪, પૃ. ૩૦૬માં નં. ૯૪, ૯૫ની ટીકામાં આપણે પ્રદેશ હતો અને તેનું પાટનગર જબલપુરથી થોડે પણ જણાવ્યું છે કે, “કેવલજ્ઞાન જેને ઉત્પન્ન થાય છે. આવેલ રૂપનાથના સ્થાને ચંપાપુરી નામના નગરે તે નિયમ તરીકે હમેશાં ક્ષે જાય જ, જેથી તે જીવને હતું (આગળ ઉપર સવિસ્તર અને દલીલેઆ સંસારમાં જન્મમરણ ધરવાને ફેરે કરે પડતે પૂર્વક પાછું વર્ણન આપ્યું છે તે જુઓ.) આ ચંપાનથી, ” આ બધાને ફલિતાર્થ એ થયો કે, નિષિદી નગરીમાં શ્રીમહાવીરે દીક્ષા લીધા પછીનું બારમું બે પ્રકારની છે. એક કાયનિષિદી કે જ્યાં શરીરને ચોમાસું (જે. સ. પ્ર. પુ. ૪, પૃ. ૨૦૦) કર્યું છે. જે દહન કરવામાં આવ્યું હોય અને સ્તૂપ ઉભો કરવામાં બાદ-એટલે કાર્તિક શુકલ પૂર્ણિમા બાદ-વિહાર કરીને આવ્યા હોય તેવું સ્થાન; અને બીજી સામાન્ય નિષિદી છએક મહિનાને કાળ તેમણે આ નગરીની આસ=અરિહંતનિષિદી, કે જયાં આગળ તે જીવ અરિહંત પાસના પ્રદેશમાં ભ્રમણ કર્યા કર્યું છે. આ છ માસના પદને પામ્યો હોય અર્થાત જ્યાં આગળ તેમને કૈવલ્ય- અવધિ દરમ્યાન શ્રી મહાવીરને કાનમાં ખીલા નંખાયા પ્રાપ્ત થયું હોય ને તૃપ ઉભું કરવામાં આવ્યો હોય છે અને તેને ત્રણેક મહિના બાદ, ખરક નામના તેવું સ્થાન. આ પ્રમાણે બે પ્રકારનાં સ્થાન ઉપર વેશે મધ્યમ અપાપા નગરીમાં ખેંચી કાઢયાને-મળી જૈનસંપ્રદાયવાળાઓ પ્રાચીન સમયે સ્તૂપ રચતા હતા બે બનાવો બનવા પામ્યા હતા. આ સર્વ હકીકત એવો અર્થ નિષ્પન્ન થયો. આ બે પ્રકારના મહામ્ય જૈનશાસ્ત્ર પ્રમાણિત છે. છેવટે વૈશાખ સુદ ૧૦ (ઇ. વિશેષમાંથી, ભારહત સ્તૂપવાળા સ્થાને કયો બનાવ સ. પૂ. ૫૬૮માં દીક્ષા-૧૨ વર્ષ ઈ. સ. પૂ. ૫૫૬માં) બનવા પામ્યો હતો તે આપણે હવે તપાસીએ. ના દિવસે પાછલા પહેરે પિતાની ૪૨ વર્ષની ઉમરે પ્રાચીન સમયે મહાકેશળ ઉછેઅંગ દેશનું તેમને કૈવલ્યગાન ઉત્પન્ન થયું છે. તેથી તે દિવસની રાજનગર ચંપાપુરી હતું. પુ. ૧ માં પૃ. ૧૪૦-૧ ધર્મોપદેશના નિષ્ફળ જવાથી રાહેરાત બારયોજનને (૪) મધ્યપ્રાંતનું સ્થાન જ કહી આપે છે કે હાલમાં અને આ પ્રાચીન સમયની ચંપાનગરીને કોઈ સંબંધ બંગાળ ઇલાકાના ભાગલપુર જીલ્લામાં આવેલ ચંપાનગરીને જ નથી. ૪૦ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ પ્રાચીન વિહાર કરી (ઉપરમાં જુઓ પૃ. ૩૧) બીજીવાર યોજન કહેવાય. પરંતુ પૂર્વના સમયે કાં તે, જનનું પાછા મધ્યમ અપાપા નગરીએ પોતે આવ્યા છે અને પ્રમાણ અન્ય રીતે ગણાતું હોય અથવા તે શાસ્ત્રકારનું વૈશાખ સુદ ૧૧ ના દિવસે ચતુર્વિધર્મની સ્થાપના કથન “બાર જન જ' એમ નહીં પણ તેની આસપાસ કરી છે. સર્વ કથનને સાર એ થયો કે શ્રી મહાવીરે ચંપા- એટલે એકાદ બે જન ઓછું કે વધતું એમ કહેવાનું નગરીમાં બારમું ચોમાસું કર્યા બાદના છમાસ જેટલા પણ હોય. ગમે તે પ્રકારે લેખો પરંતુ તેથી આપણું કાળ, તેની આસપાસના પ્રદેશમાં જ વ્યતીત કર્યો છે. અનુમાનને કઈ રીતે તે બાધક જણાતું નથી. એટલે છેવટે વૈશાખ સુદ ૧૦ ના કૈવલ્યપ્રાપ્તિ થઈ છે. તથા સાબિત થઈ ચૂકયું ગણાશે કે જેમ સાંચી સ્તૂપ શ્રી વૈશાખ સુદ ૧૧ ના મધ્યમ અપાયા (ઉપર પૃ. ૩૧૧માં મહાવીરનું નિર્વાણ સ્થાન છે તેમ આ ભારહુત સ્તૂપ સાબિત કરી ગયા પ્રમાણે સાંચી-ભિસાનગરી) માં તેમનું કૈવલ્યસ્થાન છે. (પુ. ૩, પૃ. ૩૦૫, ટી. ૯૧). સંઘની સ્થાપના કરી છે. ઉપરાંત સૌથી મહત્વની વળી ઉપર સિદ્ધ કરી ગયા પ્રમાણે જ્યાં બન્ને સ્તૂપે બીના તે એ છે કે કેવલપ્રાપ્તિના અને સંઘ જૈનધર્મના જ ઘાતકરૂપ છે તેમજ જેની ઊંચાઈ સ્થાપનના સ્થાન વચ્ચે કમમાં કમ બારેક યોજનાનું લગભગ ૮૦ ફીટ અને પહોળાઈ ૧૫૦ ફીટ ગણાય અંતર હોવાનું સ્પષ્ટ થાય છે. છે-તેવી આ બન્ને ઈમારતો યુગના યુગ પસાર થઈ ઉપર પૃ. ૩૧૭ માં પૂરવાર કરી ગયા છીએ કે, ગયા છતાં, તે બનાવની સાક્ષી પૂરતી નજરે જૈનસંપ્રદાયમાં બે પ્રકારના સ્થાને સ્તૂપે રચાતા વિદ્યમાન પડી રહી છે, ત્યાં શંકા ઉઠાવવાને અવકાશ જ હતા, એક અરિહતના કૈવલ્યપ્રાપ્તિના સ્થાને, અને કયાં રહે છે? અને એટલું તો સ્વીકારવું જ પડશે કે બીજું તેમના નિર્વાણસ્થાને. વળી પૃ. ૩૧૧ માં સિદ્ધ ક૯૫નાઓના અનેક ગેળાએ ગબડાવ્યા કરતાં પ્રત્યક્ષ કરી ગયા છીએ કે સાંચી-ભિત્સા પ્રદેશમાં તેમનું પ્રમાણ જો મળતું હોય તે તે વધારે વજનદાર નિર્વાણ થયું હતું અને તેથી જ તે સ્થાને સાંચી– લેખાય જ. વળી વિશેષ સમર્થન આપતી ખાત્રી તે તૂપ નં. ૧ તરીકે જાણીતો થયેલ ટોપ ઉભો કરાયો એ ઉપરથી થાય છે કે, આ ભારહુતના સ્તૂપના છે. એટલે જે તેમના કૈવલ્યપ્રાપ્તિના સ્થાને પણ સ્થાનપ્રદેશને નકશો (પુસ્તકને અંતે આપેલ છે) જનરલ કઈ સ્તૂપ ઉભે કરાયો હોય તે તે સ્તૂપ અને આ કનિંગહામે જે ચીતરી બતાવ્યો છે તે, અને જૈનસાંચી સ્તૂપ વચ્ચેનું અંતર, લગભગ બારેક યોજનનું શાસ્ત્રમાં શ્રીમહાવીરને કૈવલ્ય ઉપજ્યાના સ્થાનનું જે હોવું જોઈએ. હવે જે ભારહુત સ્તૂપની આપણે ચર્ચા વર્ણન કરી બતાવ્યું છે તે બંને ઇતેખાબ, અરસપરસ કરી રહ્યા છીએ તેનું સ્થાન જો તપાસીશું તે, ઉપર આબેહુબ મળતા આવે છે. એટલે સર્વ પ્રકારની પરિદર્શાવી ગયા પ્રમાણે ચંપાનગરીના (વર્તમાન કાળની સ્થિતિનો વિચાર કરતાં જે સાર ઉપર આપણે આવ્યા રૂપનાથ ખડક લેખવાળા સ્થાન) પ્રદેશમાં જ આવેલું છીએ તે ચોક્કસ અને શંકારહિત જ લાગે છે. તેમજ સાંચીથી લગભગ સવાસોથી દોઢસો માઈલના આ ઉપરથી જે બીજો એક સાર ખેંચી શકાય અંતરે જ આવેલું ગણાય તેમ છે. જો કે બારીકાઈથી છે તે પણ પ્રસંગોપાત્ત જણાવી દઈએ; કે, જે સ્તુપના માપીએ તે અત્યારના હિસાબે તે અંતર પંદરેક સ્થાનમાં, ભસ્મ કે શરીરના અવયના કેઈ અવશેષ (૫) તેના માપ વિશે બભિત્સાટોમ્સ" નામે પુસ્તકમાં તેના feet in diameter-(p. 187 )=ધુમટ-કળા સહિત કર્તા સર કનિંગહામે પૃ. ૧૮૬ ઉપર આ પ્રમાણે શબ્દો લખ્યા આખી ઈમારતની કુલ ઊંચાઈ એકસે ફીટથી વધારે હોવી છે:-The total height of the building including જોઈએ. સ્તુપના ભેાંય તળીયાને ફરતા, ભારે વજનના અને the cupolas, must have been upwards of સમાન અંતરે ઉભા કરેલ, સ્તંભેને કટ કરેલ છે. તે one hundred feet. The base of the Tope is કેટની લંબાઈ પૂર્વથી પશ્ચિમ ૧૪૪ ફીટ અને ઉત્તરથી surmounted by a massive colonnade, 144} દક્ષિણ ૧૫ ફીટની છે. ૫, (૧૮૭). Page #342 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ ૩૧૫ જાળવી રાખેલ માલમ પડે તો તે સમાધિ સ્થાન સ. ઈ. પુ. ૧૫, પૃ. ૨૦માં નોંધ લીધા પ્રમાણેના સમજવું અને તેવું કાંઈ ન માલમ પડે છે તે કેવળ બાકી રહેતા માણિકયાલ, સારનાથ અને અનુરાદ્ધપુર જ્ઞાનપ્રાપ્તિનું સ્થાન સમજવું. | વિશે કે, પૃ. ૩૦૭ ઉપર આપણે નિર્દેશ કર્યા પ્રમાણે આ પ્રમાણે અનેક સ્તૂપોમાંના મુખ્ય ત્રણ– મથુરા, ઉદયગિરિ અને તક્ષિલા વિશેના સ્તૂપને અમરાવતી, સાંચી અને ભારતનાં સ્થાનવાળાનાં મહામ્ય વિશે જણાવવાની અત્ર જરૂરિયાત દેખાતી પ્રભાવ વિશેની ઓળખ આપી ચૂકયા છીએ. આ ન હોવાથી હવે આપણે આગળ વધીશું. નં. ૧ વિભાગે મોઘમ ટીકાને અને નં. ૨, કેક ઉપકત નિર્દિષ્ટ, ૮૦માંના ક્યા ક્યા પ્રદેશ, પ્રથમ વિભાગે મેં સ્થાપિત કરેલાં નવા સિદ્ધાંતમાંના જે જણાવેલ આર્યાવર્તના સાડી પચીસ દેશોમાં સમાઈ શકતા બે ત્રણ મુખ્ય છે અને જેના ઉપર ટીકાકારોએ પૂછેલા તેની સમજ માટે સર્વના આંક દર્શાવીને નકશો પણ કેટલાક પ્રશ્નોના ઉત્તર અવલંબે છે, તેવાનો ખુલાસે સંયુકત કરેલ છે. આ પ્રકારે કરેલ વર્ણનમાં આર્યાઆપી ગયો છું. હવે સીધા ઉઠાવેલ શંકાવાળા પ્રશ્નોના વર્તના દેશોમાંના નં. ૨ વાળા પાંચાલ દેશમાં, હયુએનઉત્તર આપીશ. આવા પ્રશ્નોનું નિરાકરણ કરતાં, તેને શાંગવાળા નં. ૧૬થી ૨૪ સુધીના અને નં. ૩વાળા બે પ્રકારમાં વહેંચી શકાય છે. પ્રથમમાં મારા લખા- કેશલમાં નં. ૨૫થી ૨૭ સુધીના પ્રદેશને સમાવેશ ણનો આગલો પાછો સંબંધ કે ભાવાર્થ તપાસ્યા થતે જણાવ્યું છે; તેમાંને ૪ નંબરને પ્રદેશ કા - વિના અથવા તે સંભાળપૂર્વક વાચ્ચા વિચાર્યા વિના જ, કુન્જને છે અને ને. ૨૫ને અયોધ્યાને છે. આ ન કોણ જાણે શું કારણથી મારા લખાણ પ્રત્યે પૂર્વ- ૨૫વાળાનું વર્ણન નિમ્નલિખિત શબ્દમાં મેં વર્ણવ્યું છે. ગ્રહ બંધાઈ જવાથી કે યેનકેન પ્રકારેણ સામાને “[૨૫] નં. ૨૪થી અગ્નિખૂણે (પૃ. ૨૨૪) ૬૦૦ ઉતારી નાંખવાથી પોતાની વિદ્વતા તરી આવી ગણાય લી.ના અંતરે અને ગંગાનદી ઓળંગીને દક્ષિણે અયોતેવા ખ્યાલથી કે ગમે તે ગૂઢ આશયથી હોય, પણ ધ્યાનું રાજ્ય છે (મારા મતથી તેને ઉચ્ચાર લખાણું કરી જવાયું દેખાય છે. અને બીજામાં ખરા અયોધ્યા નહિ પણ આયુધ્ધાઝ કરવો જોઈએ. અભ્યાસી યોગ્ય જીજ્ઞાસાવૃત્તિથી કામ લેવાયું દેખાય છે. કાનપુર શહેરવાળે આ પ્રદેશ છે કે જેના ચાબાઓ આ બીજા પ્રકારવાળાના ખુલાસા આપવાનું કાર્ય હાથ અત્યારે મહલ જેવા પહેલવાન ગણાય છે). વિદ્વાનેએ ધરવા પૂર્વે પ્રથમ વાળાએ કઈ રીતે પ્રશ્નો ઉપસ્થિત તેને અયોધ્યા-સાકેત ગણ્યો છે, તેથી જ મુંઝવણમાં કયો છે તે જણાવીશું. જેથી અમે ઉપર કરેલી ટીકા પડયા છે. જ્યારે હું ધારું છું તે પ્રમાણે યુધ્ધાઝ કેટલે દરજજે સાચી છે તે વાંચકે સ્વયં વિચારી લેશે. તરીકે તેને ગણવાથી બધો ઉકેલ આવી જાય છે. સર (૧) પ્રાચીન ભારતવર્ષનાં પહેલા પુસ્તકે” કનિંગહામે (જુઓ તેમની ભૂગોળ પૃ. ૩૮૫) આ સ્થાનને “ભૂગોળની દૃષ્ટિએ કાંઈક પરિચય”ના શિર્ષકવાળો કાનપુરની વાયવ્ય દિશામાં ૨૦ માઈલ અંતરે કાનૂપુર તૃતીય પરિચ્છેદ છે. તેમાં પ્રાચીન સમયે, આર્યાવર્તના નામનું પુરાણું શહેર આવેલ છે તેને ઓળખાવેલ છે.” જે સાડી પચીસ દેશે કહેવાતા હતા તેને ટંક વર્ણન ઉપર ટાંકલ અવતરણુથી સર્વ કેાઈ સમજી શકશે ૫. ૪૬ થી ૫૫ સુધી પ્રથમ, અને તે પછી રેવડ કે નં. ૨૪ પછીના ૨૫માંના વર્ણનમાં અપાયેલા મૂળ એસ. બીલ. કૃત રેકર્ડઝ ઓફ ધી વેસ્ટર્ન વર્ડઝમાં શબ્દો રે. વે. વ. માંથી અક્ષરશઃ ઉતારેલા છે. જ્યારે આપેલ ૮૦ પ્રદેશનું વર્ણન પૃ. ૫૬ થી ૬૮ સુધી તે મતથી જુદા પડતા મારા વિચારો મેં કૌસમાં આપ્યું છે. આ પુસ્તક, બૌદ્ધસંપ્રદાયી અને પેલા લખ્યા છે. મતલબ કે કાન્યકુજથી દક્ષિણે ગગા પ્રખ્યાત યાત્રિક હયુએનશાંગે લખેલ પોતાની હિંદની નદી ઓળંગીને જે પ્રદેશ આવે તેને અયોધ્યા નામ મુસાફરીના હેવાલને અંગ્રેજીમાં અનુવાદ ગણાય છે. તે છે. વે. વ, માં અપાયેલું છે, જ્યારે મેં તેને Page #343 -------------------------------------------------------------------------- ________________ - - ૩૧૬ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન અયોધ્યા નહિ પણ તેનો ઉચ્ચાર આયુધ્ધાઝ હોવાનું પણ હું તેમના મતથી જુદો પડું અને તેથી જ મેં નોંધ્યું છે તથા તેમ કરવા માટે દલીલ અને પૂરાવા વિવેચન કર્યું છે. છતાં “અયોધ્યાતીર્થ” નામક પુસ્તકના પણ આપ્યા છે. વળી અયોધ્યા નગરી તે સર્વ કાઈ કર્તા સાહિત્યમનિષી પંડિત યેષ્ઠારામ શર્મા નામે , જાણે છે તેમ ગંગાની ઉત્તરે આવેલી છે જ્યારે અત્રે એક વિદ્વાન “જૈન” પત્રમાં એક લેખ લખતાં જણાવે ને ૨૫વાળા પ્રદેશને તે, કાન્યકુંજની દક્ષિણે છે કે “છે. શાહી ગ્રંથનું મનન કરતાં અયોધ્યા (અથવા વધારે સ્પષ્ટ કરીએ તે અગ્નિખૂણે) તેમજ માટેનો એ ભાવાર્થ નીકળે છે કે અયોધ્યા એ વાસ્તગંગા નદીની દક્ષિણે હેવાનું તે ગ્રન્થમાં કહેલ છે, વમાં અયોધ્યા નથી પણ આયુદ્ધાઝ છે” એટલે જેનું સ્પષ્ટીકરણ કરતાં પ્રા. ભા. ૧, પૃ. ૭૮ માં તેમના કહેવાની મતબ એમ થતી દેખાય છે કે, મારે જણાવવું પડયું કે “અંગ્રેજી શબ્દોમાં લખવામાં ગંગાની દક્ષિણે આવેલા નં. ૨૫વાળા પ્રદેશને અયોધ્યા આવતી એક પ્રજા છે, જેનું નામ આયુધ્ધા જ છે તરીકે હું જ ઓળખાવી રહ્યો છું અને જે ખરી અને તેને પ્રાંત, ચીનાઈ યાત્રિઓના લખવા પ્રમાણે અયોધ્યા નગરી છે તે માટે માન્ય નથી. આ પ્રમાણે 0-yu-to. કહેવાતે અને તેની રાજધાની Sachi ટીકા અને મૂળ લખાણ વચ્ચેનો ભેદ ખ્યાલમાં રાખ્યા. હતી. વળી તે સ્થળને કાન્યકુજના અગ્નિખૂણે વિના જે મૂળ ગ્રન્થકારના શબ્દો મારા તરીકે માની (Southeast) આવી રહ્યાનું બતાવ્યું છે, જ્યારે લઈને તેઓ પોતાના અંત:કરણના ઉભરા અનેક ઈતિહાસકારોએ (રે. 2. વ. ના લેખકે) આયુદ્ધાઝને રીતે ઠાલવ્યે ગયા છે; તથા “અધ્યાતીર્થની ઓળખ બદલે અયોધ્યા ગણીને ( કયાં એક પ્રજાનું નામ આપતાં કેટલાયે ઉતારાનાં પાનાંને પાનાં ભરીને છેવટે અને જ્યાં એક શહેરનું નામ) તેના રાજનગરને પોતે રચેલ ‘અયોધ્યા કા ઈતિહાસ” નામની પુસ્તીકા (Sachi Saket) ઠરાવી દીધું. કારણ કે સાકેત વાંચવાની ભલામણુ જીજ્ઞાસુ વર્ગને કરી છે તે વાચકતે અયોધ્યાનું બીજું નામ હતું. કયાં સાચી અને કયાં વર્ગ સમજી શકશે કે આમાં મારે કેટલે દેષ ગણાય ? સાકેત? (બે શબ્દોમાં કોઈ જાતને મેળ ખરે ?) (૨) આ અયોધ્યા શબ્દ સંબંધમાં આચાર્યશ્રી પણ તેમની આ ભૂલ, તે ઉપરથીજ સાબિત થાય વિજયેન્દ્રસૂરિએ પણ પોતે લખેલ “પ્રાચીન ભારતવર્ષનું છે કે ચીનાઈ યાત્રિકાએ સાચીને કાન્યકુજ (કનેજ)ના સિંહાલેકન” નામક પુસ્તકમાં ઉપરનીજ વિદ્વાન પંડિઅગ્નિખૂણે હોવાનું જણાવ્યું છે. જ્યારે અયોધ્યા ઉર્ફે તની પેઠે ઉદગાર કાઢયા છે. તે પુસ્તકના પૃ.૧૦૭માં તેઓ સાકેત તે, કનાજની ઉત્તરે કેટલાય માઈલ ઉપર આવેલું પિતાને અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવે છે કે ઉપરની છે. (કયો અગ્નિખૂણો એટલે south-east અને કયો હકીકતથી ભાવાર્થ એવા નીકળે છે કે અયાથી આ ઉત્તર એટલે north? શું ઉત્તરે આવેલું શહેર વાસ્તવમાં અયોધ્યા નથી પણ આયુદ્ધઝ છે.” ઉપરના દક્ષિણે આવ્યાનું લખી શકાય ખરું? તેમજ South પારિત્રાકમાં પં. શર્માજીને ઉત્તર અપાયો છે તે જ & North તે બંને એક કહી શકાય ખરાં? મતલબ 'અત્ર પણ લાગુ પડવાનું સમજી લેવું. કે અયોધ્યા પણ જુદું અને આયુદ્ધાઝ પણ જુદાં; (૩) આ પ્રમાણે આચાર્ય મહારાજે એક જ અને તેથી જ સર્વ ભૂલ ઉપસ્થિત થવા પામી છે.” ઠેકાણે આ વર્તાવ કર્યો છે એમ નથી પરંતુ, આટલા વિવેચનથી સ્પષ્ટ થશે કે નં. ૨૫ના પ્રદેશને અશોકના શિલાલેખ ઉપર દૃષ્ટિપાત” નામની જે અયોધ્યા કરાવતે અભિપ્રાય તે મૂળ લખાણને જ છે. એક પુસ્તિકા તેમણે બહાર પાડી છે તેમાં પણ | (૬) ઉપરના વિદ્વાને અને આચાર્યશ્રીએ લખેલ શબ્દ આચાર્યશ્રીએ જ ઘડેલ છે. એટલે આ બન્નેને કેમ જાણે અક્ષરશઃ એક બીજાની કેપી જ દેખાય છે. ઉપરાંત “ડાકટર પરસ્પર પ્રેરણા ન મળી હોય તેવો વર્તાવ થઈ જતે પણ રાહી’ શબ્દ જે ઉપરના વિદ્વાને વાપર્યો છે તે પણ જણાય છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ].. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોને ખુલાસાએ " [ ૩૨૭ તે જ મિશાલે કામ લીધે રાખ્યું છે; અનેક એમ મારું માનવું ગણાવે છે. હવે વિચારો કે એક વિદ્વાનોના મંતવ્યો-વિદ્યાનેથી હું ભિન્ન મત ધરા- વખત ઉપરની ચાર વસ્તુસ્થિતિ મારાં મંતવ્ય તરીકે વતો હેઈ, કેવળ તેને ઉદ્ધત કરી મારા પુસ્તક પોતે લેખાવે છે અને બીજી વખતે પાછી તેનાથી આલેખનમાં તે ઉપર મેં વિવાદ કર્યો છે. એટલે કે ઉલ્ટી જ સ્થિતિ મારાં મંતવ્ય તરીકે તેઓશ્રી મનાવવા ઉદ્ધત કરેલ મંતવ્યો મારાં નથી, છતાં તેવાં અવતરણો મળે છે. આ બધામાં શું સમજવું? અને મારાં મારાં જ વિધાન છે એમ ગણી તે પુસ્તિકામાં તેમજ મંતવ્ય તરીકે તેઓ ક્યાંથી લાવ્યા ? તેમના પ્રકાશિત અન્ય ગ્રંથોમાં, અવકાશ મળતાં જ (૧૨-૧૩) તેવી જ રીતે પૃ. ૧૯ ઉપર ડે. તેની સારી રીતે ખબર લઈ લીધી છે. આવાં ચારેક પીટરસનનું પૃ. ૩૦ ઉપર ડો. ભાંડારકરનું, અને પૃ. દૃષ્ટાંત તેમણે પુસ્તિકા બહાર પાડી, તે અરસામાં જ ૫૦-૫૧ ઉપર ડે. ફલીટ આદિનું-એમ વિદ્વાનોનાં મુંબઈના સાપ્તાહિક “ગુજરાતી પત્ર”ના તા. ૨૫- મંતવ્યો ટાંકી તે ઉપર મેં વિવેચન કર્યું છે; તે ત્રણે ૧૦–૩૬ના અંકમાં પૃ. ૧૫૯૩ ઉપર મેં ટાંકી મત કેમ જાણે મારા જ હોય ? (જે કે મેં તે બતાવ્યાં છે. વાચકવર્ગને તેનો ખ્યાલ મળી શકે તે પાછા તેમાં સુધારા જ સુચવ્યા છે) કોઈ એ સારૂ તે પત્રમાંથી તેની નકલ અત્રે ઉતારું છું – નિયમ હોતું નથી કે એક જણે અમુક મત દર્શાવ્યો (૧૦–૧૧) પૃ. ૪૯૭ ઉપર તેમણે મારું મંતવ્ય તે જ મત સર્વેએ ગ્રહણ કર જ જોઈએ. અરે ઉતાર્યું છે તેના શબ્દો આ પ્રમાણે છે “ અત્યાર આ તે પ્રથમ દર્શની હકીકત ચાલે છે, તેમાં તે સુધી સર્વેની માન્યતા એમ છે, કે અશક અને અનેક મતમતાંતર નજરે પડે, પણ કેટલીક બાબતે પ્રિયદર્શિન તે બંને એક જ વ્યક્તિ છે, જ્યારે મારા તો સિદ્ધ થયેલી હોય છે જ છતાંયે નવી હકીકત મંતવ્ય પ્રમાણે તે બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ લાગે ઉપલબ્ધ થતાં તે સિદ્ધ થયેલીને પણ ફેરવવી પડે છે અને અશોક પછી તેના પૌત્ર રાજા પ્રિયદર્શિને છે એમ ગણીને પોતે પોતાને મત દર્શાવવા મંડી રાજ્યની લગામ ગ્રહણ કરી છે”—“બાદ પ્રિયદર્શિન પડયા છે. વાસ્તવિક તે એમ કહેવાય છે, તે ત્રણે ઉફે સમ્રાટ સંપ્રતિ થયો, એમ કહીને તેમણે પ્રિય વિદ્વાનોના મતથી જુદા પડી જેમ મે સુધારે સૂચવ્યા દશિન અને સંપ્રતિની અભિનતા સ્વીકારી છે” એટલે તેમાં તેઓ પોતે પણ સુધારા સૂચવી શકે. આમાં એમ તો તેઓએ સ્વીકાર્યું છે કે, મારે મત નીચે એકલા મને જ ઉધડો લેવાનું ધોરણ તેમણે જે સ્વીપ્રમાણે જ છે. (૧) અશોક એક વ્યક્તિ છે (૨) કાર્યું છે તેને બદલે જે વિદ્વાનનાં મંતવ્યો છે તેમને પ્રિયદર્શિન બીજી વ્યકિત છે. (૩) પ્રિયદશિનનું બીજું પણ ઉધડા લેવા હતા. અથવા એમજ કહેવું જોઈતું નામ સંપ્રતિ છે. (૪) અશોક પછી તેને પૌત્ર પ્રિયદર્શન હતું કે આને અર્થ આમજ થાય છે માટે તે ઉપર ઉ સંપ્રતિ ગાદીએ આવ્યો છે. આ પ્રમાણે મારા કાઈ એ હવે સુધારો સૂચવવો જ જોઈએ નહીં. મતનું ઉચ્ચારણ કરે છે, છતાં પિતે પૃ. ૩૬ ઉપર ઉપરના અવતરણથી વાચક તરત ખ્યાલ બાંધી શકશે જણાવે છે કે, “સેન્ડેકેટસ એટલે અશોક એમ કે, વસ્તુસ્થિતિ કયાં ને કેવી છે ! માની લઈએ તે અશોકને લેખક મહાશય સંપ્રતિ (૪) અયોધ્યા શબ્દ ઉપર ટીકા કરનાર, (૧)માં માને છે.” એટલે કે અશોકને હું સંપ્રતિ માનું છું. દર્શાવેલ સાહિત્યમનીષી પં. ભેછારામ શર્માજીએ મારૂં વળી પૃ. ૬૦ ઉપર લખે છે કે, “લેખકે અશક અને કથન ટાંકીને તા. ૧૩–૨–૩૮ ના “જૈન” સંપ્રતિ (પ્રિયદર્શિન)ને એક ગણ અશકને ઉડાડી સાપ્તાહિકમાં પૃ. ૧૬૧ ઉપર “સેનાધિપતિ મગેન્દ્ર મૂકો છે એટલે કે અશોક નામે વ્યક્તિ નથી થઈ” રાજા પુષ્યમિત્ર અને કલિંગાધિપતિ સમ્રાટ મહારાજા (૭) આ અવતરણમાંના સઘળાં પૃષ્ઠો ઉપરોકત " અશો- ના શિલાલેખે ઉપર દષ્ટિપાતવાળી પુસ્તિકાનાં સમજવાં, Page #345 -------------------------------------------------------------------------- ________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ૩૧૮ ] ખારવેલ” શિર્ષક નીચે પેાતાના વિચાર લગભગ પાા કાલમ ભરીને દર્શાવ્યા છે. તેમના મુખ્ય શબ્દો આ પ્રમાણે છેઃ “ ડૉ. સાહેબે ‘ પ્રાચીન ભારતવર્ષ 'માંના સત્તાધીશ રાજ્યા, પૃ. ૧૦૫, ૧૭૦, ૩૨૪ માં વેદધર્માવલંબી બ્રાહ્મણ રાજા પુષ્યમિત્રને ખારબાર હાથીણુંક્ાના શિલાલેખાને સહારા લઇ જૈનધર્માં ક્ષત્રિય રાજા નંદ વંશમાંના આઠમા નંદ' બનાવી દીધા છે. જે સાહિત્યમાં સત્યથી વેગળું છે.” આ શબ્દો કેવા યથાર્થ છે તેની હકીકત તપાસીએ. તેમણે સત્તાધીશ રાજ્યાના નિર્દેશ કરેલ છે. તેનું વર્ણન “ પ્રાચીન ભારતવર્ષ " પુસ્તક ૧ લામાં મેં આપ્યું છે. તે પુસ્તકના પૃ ૧૦૫, ૧૭૦ અને ૩ર૪ માંથી એક ઉપર આ વિષયનું આલેખન જ નથી કરાયું. ત્યાં તા અન્ય વિષયના અધિકાર વર્ણવાયે। છે. એટલે તેમણે ટાંકેલ શબ્દાની ગેાત કરવી તે નિરર્થક ગણાય. છતાં તેમના લેખની મિતિ તા. ૧૩-૨-૩૮ ની હાવાથી, તે મુદત સુધીમાં પ્રાચીન ભારતવર્ષની મારી ગુજરાતી શ્રેણીના ભાગ ૨-૩ અને અંગ્રેજી શ્રેણી ( Ancient India) પ્રથમ ભાગ બહાર પડી ગયા હતા. તેમાંના કોઈમાંથી કદાચ ઉતારા લેવાયા હાય તે ગણુત્રીએ મજકુર ત્રણે પુસ્તકેા પણ જોઈ વાળ્યાં; તે તે તે પૃષ્ઠોએ તેમાં પણ અન્ય વિષયેા જ સમજાવેલ દેખાયા. એટલે મૂળ શબ્દો મેં કયા લખેલ છે અને તેમની ટીકા કેટલી વાજબી છે તે તપાસવાના મારા હેતુ અફળ થયા. પરંતુ તેમણે ટાંકેલ શબ્દના ભાવાર્થ તે। સ્પષ્ટ છે એટલે તે ઉપર મારા ખુલાસેા રજુ કરી શકીશ, [ પ્રાચીન હકીકત પણ તેમાં વર્ણવી છે. એટલે પછી તેને તે શું, પણ તેના પુત્રને કે કાઇ વંશજતે હું જૈનધર્મી ઠરાવવાના પ્રયત્ન કરૂં તે તેા, સસલાને શિંગડા હાવાનું જણાવ્યા જેવું જ લેખાય. છતાંય એક વસ્તુ યાદ આવે છે, તે સંભવ છે કે તેને અનુલક્ષીને તેમણે “ નદવંશમાંના આઠમા નંદ ' એવા શબ્દો લખ્યા હાય. હકીકત એમ છે કે, હાથીણુંક્ાના લેખમાં કલિંગપતિ ચક્રવતી ખારવેલે મગધપતિ બૃહસ્પતિ મિત્રને,તથા આંધ્રપતિ શ્રીમુખ શાતકર્રાણુને હરાવ્યાના ઉલ્લેખ છે. પરંતુ આ બૃહસ્પતિમિત્ર ક્રાણુ તેની માહિતી વિદ્વાનાને મળતી ન હેાવાથી, બૃહસ્પતિનું પર્યાયવાચી નામ પુષ્પ થઈ શકે છે, માટે બૃહસ્પતિમિત્ર અને પુષ્યમિત્ર એક જ વ્યકિત છે એમ ઠરાવી દીધું છે. તથા પુષ્યમિત્રને સમય ઈ. સ. પૂ. ૧૮૮ લગભગના હાવાથી ખારવેલ અને શ્રીમુખને સમય પણ તે જ પ્રમાણે માની લીધા છે. પરન્તુ બૃહસ્પતિમિત્ર, તે મગધસામ્રાજ્ય ઉપર અધિકાર ભાગવી રહેલ નદવંશી નવ નંદ રાજાએમાંના આઠમા નદ હતા; ને તેને રાજ્યકાળ ઈ. સ. પૂ. ૪૧૫ થી ૪૧૨, તેને હરાવનાર ખારવેલના સમય ઈ. સ. પૂ. ૪ર૯ થી ૩૯૩ ના, અને તેના સમકાલીન આંધ્રવંશના સ્થાપક શ્રીમુખને ઇ. સ. ૪૨૭ થી ૪૧૪ને છે એમ તે પ્રત્યેકનાં જીવનવૃત્તાંત લખતી વખતે અનેક પૂરાવાઓ અને પ્રમાણા આપી મે સાબિત કર્યું છે. મતલબ કે મારા મંતવ્ય પ્રમાણે ખારવેલ, શ્રીમુખ અને આમાનંદ ઉર્ફે બૃહસ્પતિમિત્ર એ ત્રણે જણુા સમકાલીન હતા જ, પરંતુ પુષ્યમિત્ર તેા તેમના પછી લગભગ અઢીસા વર્ષે થયા છે. આ ચાર વ્યકિતઓમાંની, પ્રથમની ત્રણ જૈનધર્મી છે જ્યારે પુષ્યમિત્ર વૈદિકધર્મી છે. એટલે જ બૃહસ્પતિમિત્ર ઉર્ફે આડમા મે જૈનધર્મી કહ્યો છે અને બૃહસ્પતિમિત્ર તથા પુષ્યમિત્રને ભિન્ન ભિન્ન માન્યા છે. છતાં તેમની પેાતાની માન્યતાની પેઠે હું પણુ પુષ્યમિત્રને બૃહસ્પતિમિત્ર જે લેખું છું તેવી કલ્પના પં. શર્માજીએ ઘડી કાઢી છે તથા પેાતાના ત્રાજવે, ખીજાની માન્યતાના ન્યાય ઉપર પ્રમાણે તાળા કાઢ્યા દેખાય છે. ક્રાણુ વેદધર્માવલંખી બ્રાહ્મણુ રાજા પુષ્યમિત્રને મેં કદાપી જૈનધર્મી કહ્યો નથી; એટલું જ નહિ પણુ તેવા કિંચિત પ્રયાસ પણ કર્યાં નથી. ઉલટું પુષ્યમિત્રનદને શુંગવંશી ગણાતા હેાવાથી તેને એકલાને નહિં, પણ તેના આખાયે શુંગવંશને ચુસ્ત વૈદકમતાનુયાયી મેં લેખવ્યા છે. તેમને આખાયે ઈતિહાસ પુ. ૩ માં અપાયેલ છે. વળી તેણે તથા તેના પુત્ર અગ્નિમિત્રે પંડિત પતંજલિના નેતૃત્વ નીચે અશ્વમેધ યજ્ઞા ફર્યોની Page #346 -------------------------------------------------------------------------- ________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસા ભારતવર્ષ ] કેટલા દેાષિત છે તે આટલા ખુલાસાથી વાચઢ્ઢા સ્વયં વિચારી શકશે. ખીજાની માન્યતાને મારી હાવાનું માની લઈ જે અનેક આરેાપે મારા ઉપર મૂકાયા હતા તેમાંના નમુના તરીકે ચાર પાંચ ઉપર પ્રમાણે બતાવ્યા છે. જે સીધા સવાલરૂપે કેવળ અભ્યાસીની દૃષ્ટિથી પ્રશ્નો પૂછાયા લાગે છે તેના ખુલાસા હવે આપું છું. પ્રાચીન સમયે અંગદેશની રાજધાની ચંપાનગરી હતી. તેના શાસક રાજા દધિવાહનના સમયે કૌશંખીપતિ બે ડઝન જેટલા ખુલાસા પૂછ્યા છે. તેમાંના ઘણા-શતાનિક ચડાઈ લઈ આવ્યા હતા; તેણે તે નગરીને “મુંબઈ સમાચાર” પત્રના તા. ૩૧-૮-૧૯૩૭ મંગળવારના અંકમાં શ્રીયુત્ ફતેહચંદ વીઠલદાસે લગભગ ખરાના સમાવેશ પૂ. આ. મ. ઈન્દ્રવિજયસૂરિજીએ ઉપસ્થિત કરેલા પ્રશ્નોમાં થઈ જતા હૈાવાથી પૃથકપણે તેના ઉત્તર વાળવા આવશ્યકતા રહેતી નથી. પરંતુ ઐતિહાસિક પ્રશ્નને નહીં સ્પર્શતા-જે એક મુદ્દો તેઓએ મારા લક્ષ ઉપર મૂકયો છે તે માટે તેમને ઉપકાર માનું છું; અને તે અંગે ખુલાસા કરવાની મારી ફરજ સમજું છું. આ મુદ્દે અમારા સંપ્રદાયના પૂ. પન્યાસજી મહારાજ કલ્યાણુવિજયજી મહારાજ પરત્વેના છે. મારા પુસ્તકના ત્રીજો ભાગ બહાર પડયા ત્યારે તેઓશ્રી ભલે પન્યાસપદવીથી વિભૂષિત નહેાતા. પરંતુ વિરતી-તે પણાને પામેલ કાઇ પણ મુનિરાજ માટે દરેક જૈનને પૂજ્યભાવ હાવા જોઇએ તે શંકારહિત છે. તેમાં યે આ મહાપુરુષને ભલે મેં નજરે દર્શન કરી વાંઘા નથી, છતાં તેમણે રચેલાં ઐતિહાસિક પુસ્તક ગવેષણાપૂર્વક વાંચવાના લાભ તે લીધા જ છે. અને તેઓશ્રી પ્રત્યે હું કેવા ભાવ ધરાવું છું તે તેમના માટે પુ. ૩, પૃ. ૧૦૮માં નિમ્નલિખિત મારા શબ્દોથી પણ સ્પષ્ટ થાય છે જ. “આમનું નામ મુનિશ્રી કલ્યાણવિજય છે. તેઓ ઋતિહાસના બહુ જ ઊંડા અભ્યાસી છે. જૈનમુનિએમાં જે ક્રાઇ ગણ્યાગાંઠવા ઇતિહ્વાસના અભ્યાસીએ ગણાય છે તેઓમાં આમના દરજ્જો બહુ ઊંચા મનાય છે”. આ શબ્દો વાંચી શ્રીયુત ફતેચંદભાઈ પાતાના મનમાં લૂંટી તથા ભાંગી હતી. તે નગરીને પાછી સમરાવી કરીને રાજા અજાતશત્રુ-એઁ કૂણિકે પેાતાની રાજધાની બનાવી હતી. આ પ્રમાણે હકીકત છે, તે સર્વસંમત છે પ્રશ્ન જે છે તે, અંગદેશના અને ચંપાનગરીના સ્થાન વિષેના છે. મારી માન્યતા પ્રમાણે અંગદેશનું સ્થાન, પ્રા. ભા. પુ. ૧, પૃ. ૪૬ ઉપરના નકશામાં બતાવ્યા પ્રમાણે, જે ભાગને વર્તમાન કાળે મધ્યપ્રાંત વાળા ભાગ કહેવાય છે અને જેને મહાકાશલ— વિદર્ભ તરીકે એક વખત એળખવામાં આવતા હતા, પ્રદેશ છે; જ્યારે તેમની માન્યતા બંગાળ ઈલાકામાં જેને વર્તમાનકાળે ભાગલપુર જીલ્લા કહેવાય છે તે જ્યાં ચંપા નામનું શહેર-ગામ આવેલું છે તેને જ અંગદેશ અને તે જ ચ'પાનગરી હેાવાની થાય છે. એટલે એક વખત જો અંગદેશનું સ્થાન નક્કી કરી શકાય તા રાજનગર ચંપાનું સ્થળ તે આપોઆપ સિદ્ધ થઈ જશે. (૮) શ્રીયુત ફતેહચંદના સવાલા પણ પૂ. આ. મ. ઈન્દ્રવિજયસૂરિજીના પ્રશ્નોને તત્ત્વમાં મળતા હાઈ, કેમ જાણે તેમના જ તરફની પ્રેરણા મળતાં પ્રસિદ્ધ કર્યા હેાય એવું [ ૩૧૯ થયેલી શંકાનું નિવારણ થયેલું સમજશે તેમજ મારા કાઈ શબ્દથી પૂ. પન્યાસજી મહારાજનું મન દુઃખાયું હાય તા ત્રિવિધે ત્રિવિધે તેમની પણ ક્ષમા ચાહું છું. હવે પૂ. આ. મ. શ્રી ઇન્દ્રવિજયસૂરિજીએ પૂછેલા મુખ્ય મુખ્ય પ્રશ્નોના ઉત્તરઃ— પ્રશ્ન (૧) ચંપા નવી કે જૂની ? અંગદેશ કર્યાં આવ્યા ? ઉત્તરે જણાવવાનું કે, પ્રથમ આપણે તેમની દલીલા તપાસીએ. તેમણે પ્રગટ કરેલા ‘પ્રાચીન ભારતવર્ષનું સિંહાવલાકન’ નામના ગ્રંથમાં આ પ્રશ્ન માટે પૃ. ૩૩ થી ૬૦ સુધીના લગભગ ૨૭-૨૮ પૃષ્ઠ રેાકળ્યાં છે. તેમાં પૃષ્ઠ ૪૦ ઉપર વિધાન કર્યું છે કે--“ચંપાનગરી એ પૂર્વમાં આવેલા અંગદેશની રાજધાની છે. જૂતી ચંપાને સ્થાને જ દેખાઈ જાય છે. આ અનુમાન સાચું પડે તે ઉપર્ ન ૬ ની ટીકામાં ૫. શર્માજીની જે સ્થિતિ છે તે જ શ્રીયુત ફતેહચદની પણ ગણાવી રહે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ૩૨૦ ] નવી ચંપા વસાવેલી છે અને ગંગા નદીના કિનારા ઉપર છે”. આ આખા યે વાકયના ત્રણ ભાગ થાય છે. પ્રથમના એ માટે તેા, ઉપર લખ્યા પ્રમાણે બન્ને સહમત છીએ. માત્ર ત્રીજો ભાગ જે ચંપાનું સ્થાન ગંગાના કિનારા ઉપર લેખવે છે, તે બાબત ભિન્નતા છે. ચંપાનું સ્થાન ગંગાના કિનારે હાવા સંબંધી તેમણે લગભગ તેવીસ દલીલા રજુ કરી છે. તે સર્વે, પુસ્તકના આધારે જ લેવાયલી છે. એક શિલાલેખ, સિક્કા કે સમયાવળાને અનુસરીને લેવાઇ નથી જ તેટલે દરજજે તેના જેટલી વજનદાર ન ગણાય ( ઉપરમાં પૃ. ૨૮૯ જીએ). વળી તેમાંતેા માટેાભાગ એવા પુસ્તકાન છે કે, જેને આપણે પાશ્ચાત્ય કેળવણીના હિંદમાં પ્રચાર થયા બાદ રચ્યા હેાવાનું કહી શકાય; ને જેમાં એવાં કેટલાંયે વિધાનને સમાવેશ કરાઇ ગયા છે કે, જે પ્રાચીન સમયને બંધએસતા થવા માટે કલ્પનાથી નીપજાવી કાઢેલાં સમજાઇ શકાય છે. મારૂં એમ નથી કહેવું કે તેની કિંમત નથી જ તેની કિંમત પણુ છે જ; પરંતુ કયારે કે જ્યારે કાઇ સ્વતંત્ર પૂરાવા કે આધાર ન હેાય ત્યારે; જેથી કરીને ઉપરાકત તેવીસ પુરાવામાંથી પાંચનેજ અતિ પ્રાચીન અને વિશ્વસનીય લેખી, બાકીનાને એક બાજુ મૂકી રાખી શકાશે. આવા પાંચ” તે તપાસતાં, ચંપાને ગંગા નદી સાથે સંબંધ ધરાવતા માત્ર એક જ પૂરાવે જેના નં. ૬ તેમણે આપ્યા છે તેને કહી શકાય તેવા છે. તેમાં પણ “ગંગા” શબ્દ નથી પરંતુ “ જાન્હવ્યાં ” છે. ગંગા નદીનું ખીજાં નામ જાન્હવી છે ખરૂં, પરંતુ તે એકલી ગંગાનું જ નામ હેાવા ઉપરાંત બીજી ક્રાર્ય નદીઓને પણ લાગુ પડતું જણાય છે કે કેમ, તે જોવું રહે છે. એટલે તે ઉપર બહુ ભાર મૂકવાનું વાજબી ન કહેવાય. વળી નં. ૧ા પૂરાવે તેમણે નિરયાવલિ રૃ. ૧૮માંથી લઇને જે ઉષ્કૃત કરેલ છે અને “ લેશેય અમ્પાનગરી તેળે હવાછરૂ " શબ્દો મેટા અક્ષરે લખી ધ્યાન ખેચ્યું છે, તેમાંયે ગંગાનદીને ઉલ્લેખ ' [ પ્રાચીન આવ્યાનું તે। દેખાતું નથી જ. મતલબ કે તેવીસે પૂરાવા તેમના મતની પુષ્ટિ આપવા લગભગ નિર્બળ જેવા ગણાશે. ઉલટું તેમાંથી કેટલીક એવી હકીકત તારવી શકાય છે, કે જે મારા મતને સમર્થન આપનારી છે જે આપણે આગળ ઉપર જોઇશું. હવે અંગદેશ વિશેની તેમની દલીલ તપાસીએ, જેમ ચંપા વિશે ૨૩ પુરાવા આવ્યા છે તેમ અંગદેશ વિશે પણ ૨૩ પુરાવા આપ્યા છે. ચંપા પરત્વે તે પાંચ છ અતિ પ્રાચીન પૂરાવા લેખાય તેવા હજીયે નજરે પડે છે. પરંતુ અંગદેશ વિશેના કાઇ પણુ તેવા પ્રાચોન નથી જ. ક્ાહીયાન કે હયુએનશાંગ જેવા યાત્રિકાના વર્ણનને જરૂર પ્રાચીન કહી શકાય પરંતુ ભૂલવું જોઇતું નથી કે તેમને સમય ઈ. સ.ની ત્રણથી છ સદીના છે. એટલે કે જે સમયની આપણે હકીકત તપાસી રહ્યા છીએ તે બાદ લગભગ એક હજાર વર્ષે તેમનું અસ્તિત્વ આવે છે. ઉપરાંત તેમના વર્ણનાનાં થયેલ ભાષાંતર ઉપરજ આપણે આધાર રાખવા રહે છે, નહીં કે મૂળ શબ્દો ઉપર. મતલબ કે, તે હેવાલ વિશેની જે સામગ્રી ઉપલબ્ધ થાય છે તેમાં ક્ષતિ રહેલી છે જ. સંપૂર્ણપણે તેમજ છે— અથવા હતું–એમ કહી ન શકાય. છતાંયે જે કાંઇ મળ્યું છે તેની ઉપેક્ષા તેા ન જ કરી શકીએ. તેવીસે અવતરણા તપાસતાં જે કાંઈ સાર કાઢી શકાય તેમ છે તે એટલા જ કૅ, અંગદેશ પૂર્વ દિશામાં આવેલ હતા, તેની રાજધાની ચંપા હતી ઉપરાંત ચંપાના સ્થાન પરત્વે પણ દિશાસૂચન થાડું થોડું છે. મતલબ કે, તેમની માન્યતા જે બંધાઈ છે તેને જરૂર સમર્થન મળે છે ખરું, પરંતુ તે તે મારે પણ માન્ય છે. હું પણ એમ તેા કહું છું જ, કે બંગાળા ઇલાકાના ભાગલપુર જિલ્લામાં એક ચંપા શહેર છે અને ચંપા અંગદેશની રાજધાની ગણાતી હાવાથી તેને અંગદેશ તરીકે ઓળખાવાય છે. પરતુ આ અંગદેશ અને ચંપા શહેર તે નવાં વસેલાં છે. તેને જુના અંગદેશ અને ચ્છેદનાં વનમાંથી મળી આવે છે; એટલે કે આ ભાષાં (૯) હયુએન રચિત પુસ્તકાનાં ભાષાંતરમાં એવી ક્ષતિયા રહી ગઇ છે. તેનાં દૃષ્ટાંતા પ્રા. ભા. પુ. ૧ના ત્રીજા પરિ-તરામાં ક્ષતિ રહી ગઈ છે તે સિદ્ધ થયેલ સમજવું, Page #348 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ ૩૨૧ જૂની ચંપાનગરી સાથે સંબંધ જ નથી (જુઓ પ્રા. ભા. માટે તેણે પ્રથમ મગધપતિ સાથે યુદ્ધમાં ઉતરવું પુ. ૧. પૃ. ૧૧૪, ટીકા ૩૩ વગેરે). આ જુના અંગ- જોઈએ. તેમ બન્યાનું ઈતિહાસમાં કયાંય શોધ્યું દેશ અને જૂની ચંપાનગરીના મુદ્દાને નિરાકરણ તેમણે જડતું નથી. એટલે ભાગલપુર જીલ્લાવાળા સ્થાનને આપેલા ૨૩ પૂરાવામાંના એકેમાંથી પ્રાપ્ત થતું નથી. આપણી વિચારણામાંથી તરત બાકાત કરી નાંખવી માત્ર હજુ એટલું ઠરાવી શકાશે કે ફાહીયાનના સમયે- રહે છે. આ સિવાય અન્ય સ્થાને જે ઉલ્લેખ આવતે ઈ. સ.ની ત્રીજી ચોથી શતાબ્દિ વખતે–બંગાલ ઈલા- હેય તે તેની શોધ કરવી રહે છે. કાવાળા અંગદેશ અને ચંપાનગરીનું અસ્તિત્વ થઈ (૧) પૂ. આ. મહારાજશ્રીએ જે ૨૩ પ્રમાણ જવા પામ્યું હતું. પરંતુ તે દેશ અને સ્થાન જ, રાજા બતાવ્યાં છે તેમાં નં. ૬ ઢામાં ચંપાનગરીને દધિવાહન અને રાજા અજાતશત્રુના સમયે પણ હતાં સ્પષ્ટ ઉલ્લેખ આવે છે. તે વિશે વિવેચન એમ તો શોધી કાઢવું જ રહે છે. આ બધી ભાંજગડ કરતાં પોતે જણાવે છે કે, આ કથન નળરાજ એક નામની બે વસ્તુઓ-જૂની અને નવી-હાવાથી અધિકારમાં પ્રાચીન સંપાની બાબતનું છે. કયા ઉભી થવા પામી છે એમ સહજ સમજાય છે, એટલે પ્રસંગને તે કથન છે, તે જે કે આપણે કહી આ બીજા સ્થાન કયાં આવ્યું તે હવે તપાસીએ. શકતા નથી પરંતુ એમ તે અનુમાન દેરી શકાય જૈન શાસ્ત્રોમાં જણાવાયું છે કે, વત્સપતિ રાજા છે કે નળ રાજાનો નિષધદેશ જે હતું તેનું પાણી શતાનિકે અંગદેશના દધિવાહન ઉપર એક જ રાતમાં ૧૦ રાજ્ય તે હોવું જોઈએ. આ નિષધદેશનું સ્થાન ચડાઈ કરીને તેને હરાવ્યું હતું તથા તેની રાજધાની વર્તમાને ઝાંસી-વાલિયર જ્યાં આવેલ છે તે પ્રદેશ ચંપાનગરીને લૂંટીને ભાંગી તોડી નાંખી હતી. આ ઉપ- ગણાતું હતું. ફલિત એ થયું કે, ઝાંસી અને ગ્વાલિયર રથી સમજાય છે કે, વત્સદેશ અને અંગદેશ બંનેની હદ પાસેનું તે સ્થાન થયું અને અંગદેશ-ચંપાનગર પૂર્વ પાસે પાસે જ આવેલ હોવી જોઈએ; તેમાં વત્સદેશનું દેશમાં લેખાય છે એટલે. ઝાંસી–ગ્વાલિયરની પૂર્વે સ્થાન તે વર્તમાનકાળના અલ્હાબાદ-પ્રયાગ શહેરવાળા દિશાએ તેમજ પડોશમાં તે દેશ આવ્યાનું સમજાયું. ભાગમાં નક્કી જ છે, તે વિશે બે મત નથી જ; જેથી (૨) પૃ. ૪ર ઉપર તેમણે ટાંકેલ નં. ૧૧ના માનવું રહે છે કે, અંગદેશની હદ-ગમે તે દિશાએ- પૂરાવામાં આ પ્રમાણે શબ્દ છે. “ઇસ વાતે વત્સદેશને અડીને હોવી જોઈએ. પરંતુ પ્રાચીન કાશમ્બીનગરી મેં ચપ્પાનગરી, કુછ બહુત દૂર નહીં ગ્રંથોમાં પૂર્વદિશામાં અંગદેશ હોવાનું જ્યાં ને ત્યાં થી. અરૂ ચંપાનગરી કે પાસ ગંગા નદી વહતી હૈ... વર્ણન આવતું હોવાથી, વેત્સદેશની પૂર્વ દિશામાં જ નિરયાવલિકા સૂત્રમેં ભી સાફ લિખા હૈ કિ ચંપાઅંગદેશનું સ્થાન હશે એટલું તો નક્કી થાય છે જ. નગરી કે પાસ ગંગા મહાનદી વહતી હૈ. ઇસ વાતે ઉપરમાં જણાવેલ ભાગલપુર જીલ્લાવાળો પ્રદેશ જેકે શતાનિક રાજા લશ્કર કે સાથ પહિલે નાવામાં બેસી વસની પૂર્વમાં તો છે જ, છતાં તેનો સ્વીકાર કરવામાં જમના નદીમે ચલા. પીછે પ્રયાગ કે અર્થાત મુખ્ય બાધ તે એ આવે છે કે, તે બેની વચ્ચે (અલહાબાદ) કે પાસ જહાં જમના નદી ગંગા સ્થળનું ઘણું અંતર આવી જાય છે અને જે ભૂમિ મહાનદીમેં મીલ ગઈ તબ ગંગાનાવા સે ચલ કર વચ્ચે આવે છે તેને મગધદેશ કહેવાતું હતું. એટલે ચંપાનગરી કે એક હી રાત્રીમેં પહુચ ગયા”. ઉપરના દેખીતું જ છે કે, જો વત્સપતિને ત્યાં સુધી જવું હોય શબ્દોથી નીચેની બાબતો સમજી શકાય છે. (અ) તે મગધની ભૂમિને ખૂદીને જ જવું પડે. અને તે કાબી અને ચંપાની વચ્ચે બહુ અંતર નહતું. (१०) ईतश्च पूर्व नोसैन्यैः शतानीको निशैकया गत्वारुणत् पुरी चंपां झंपासमसमागमः ॥ त्रिशष्ठिशलाकापुरुष चरित्र -૧૦ છો. ૬૧૬ ૪૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ = ૩રર ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ પ્રાચીન (આ) ચંપાનગરીની પાસે ગંગા નદી વહે છે એટલે સચવાય હવે જોઈએ એવું અનુમાન દોરી શકાય ગંગા નદી ઉપર જ ચંપા છે એમ નિરધાર થત છે. છતાં આ દેશનો પરસ્પર સંબંધ દિશાપરત્વે ભલે નથી; ગંગાને કાંઠે પણ હોય કે બહુ નજીકમાં પણ હોય ન સચવાયો હોય, તોયે સ્વભાવિક એમ તે સમજી (ઈ) અલ્હાબાદથી ચંપા જતાં–નદીના પ્રવાહથી- શકાય છે કે લેખકનો દૃષ્ટિકેણ, કાશી-વાણુરશી એક રાત્રી જેટલો સમય લાગે છે. એક રાત્રીમાં કેટલું નગરીથી પૂર્વદિશાએ જતાં, પ્રથમ જ અંગદેશ હોવાનું અંતર તે સમયે જળમાર્ગ કાપી શકાતું તે જે કે ઉપરના જણાવવા પૂરત હશે ખરો. અને તેમ વધારે સંભવિત કથનથી તારવી શકાતું નથી, પરંતુ કૌશંબીપતિ છે, કેમકે ઉપરના નં. ૨માં ટાંકેલ ગ્રંથનું કથન એ શતાનિક રાજાને પ્રથમ કૌશંબીથી અલ્હાબાદ સુધી છે કે, કૌશંબીથી ચંપાનું સ્થાન બહુ દૂર નથી જ. (૨૮-૩૦ માઈલનું છેટું ગણાય છે) જતો જણાવ્યો મતલબ એ થઈ કે કાશીની પૂર્વમાં લગોલગ જ છે અને તે બાદ એક રાત્રીનો પ્રવાસ લખ્યો છે. અંગદેશ આવેલ હોવો જોઈએ. વળી કૌશંબીથી ચંપા બહુ દુર નથી એમ સ્પષ્ટ આ પ્રમાણે ત્રણ પુરાવા તો શ્રી આચાર્યજી લખ્યું છે એટલે આ બધા સંગોનું એકીકરણ કરતાં મહારાજે બતાવેલામાંથી જ તપાસી જોયા; જેમાંથી કૌશંબીથી ચંપા સુધીનું અંતર બહુ બહુ તે ૧૦૦થી એ તાત્પર્ય નીકળ્યો કે, ચંપાનું સ્થાન કૌશંબી કે ૧૫૦ માઈલનું જ આવશે. આ આખુંયે અંતર નદીના કાશીથી બહુ દૂર નથી જ. વળી અન્ય પ્રમાણો પણ સીધા જ પ્રવાહમાગે હોય, કે અમુક અંતર સીધા જોઈ લઈએ. આ ચંપા-તથા અંગદેશના સ્થાન વિશે પ્રવાહે હોય અને પછી વાંક લેવો પડતો હોય, કે મેં રચેલા પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૩૬થી ૧૪૮માં, નદીપ્રવાહ મૂકીને થોડોક ભ ગ સ્થળવાટે પણ મુસાફરી તથા આ અંગદેશ ઉપર ચેદિવંશી કલિંગ પતિ રાજાકરવી પડતી હોય તે જુદી વાત છે. જે પ્રમાણે ની સત્તા જામી પડવાથી તેને ત્રિકલિંગમાંના એક શબ્દો વપરાયા છે તે જોતાં તે સીધા પ્રવાહમાગની ભાગ તરીકે પણ ઓળખવામાં આવ્યો છે તેથી પુ. ૧, મુસાફરી હોવા કરતાં, વાંકવાળી અથવા થોડી સ્થળ- મૃ. ૧૬૩થી ૧૭૭ સુધી કરેલા તેના વર્ણનમાં, તેમજ માર્ગ પણ હોય તેવી સ્થિતિ ભાસે છે. એટલે જે ચેદિપતિ-કલિંગપતિના આખા વંશનું જે વૃત્તાંત પુ. બીજા પ્રકારે મુસાફરી થઈ હોય તે, ૧૦૦-૧૫૦ ૪માં દશમખંડે આપ્યું છે તેમાં અનેકવિધ પ્રાચીન માઈલ કરતો પણ અંતર ઘટી જાય; જ્યારે કૌશંબી તેમજ અર્વાચીન અને સત્તાસમાન ગણાતા લેખકેના અને ભાગલપુર વચ્ચેનું અંતર જ અત્યારે નદીના પ્રમાણે આપીને, આ અંગદેશ–અને ચંપાનગરીના સીધા પ્રવાહે લગભગ ૪૦૦ માઈલ કે તેથી વધુ પણ સ્થાન વિશે છૂટીછવાઈ પરંતુ ઘણી જ ઉપયોગી માહિતી થવા જાય છે. સાર એ થયો કે કૌશંબીથી ભાગલપુર આપી છે. તે સર્વનું અત્ર નિરૂપણ કરવું અસ્થાને સુધી ન પહોંચતાં, વચ્ચે જ બહુ નજીકના સ્થળે ગણાય. એટલે તે વાંચી જવાની માત્ર ભલામણું જ પ્રાચીન સમયે ચંપાનગરી હતી. કરવી રહે છે. છતાં સંતોષ આપવા માટે, વધારે નહીં (૩) પૃ. ૪૬ ઉપર તેમણે કાવ્યાનુશાસનનું અવ- તે બેચાર પણ, ખાસ ઉપયોગી નીવડે તેવા પ્રમાણુ તરણ કર્યું છે તેના શબ્દો “કાશીનગરી-વાણુરસીની તો અત્ર જરૂર ધરવાં જ રહે છે. પેલી તરફને પૂર્વ પ્રદેશ કહેવાય છે અને ત્યાં અંગ, (૪) પ્રબંધચિંતામણી ભાષાંતર (મુદ્રિત,અમદાવાદ; કલિંગ ને કેસલ વિગેરે દેશ આવેલા છે.” આ ૧૯૦૯) પૃ. ૨૧માં જણાવે છે કે, “શ્રેણિકના મરણ પ્રમાણે છે. અનુક્રમમાં જણાવ્યા પ્રમાણે જ કાશીથી બાદ તેનો પુત્ર અશોકચંદ્ર ગાદિએ આવ્યા. આ પૂર્વદિશામાં આ ત્રણે દેશનું સ્થાન હતું કે કેમ તે જોકે નગરીમાં (રાજગૃહી) પોતાના પિતાને કાળ થયા સ્પષ્ટ થતું નથી, પણ વર્ણન કરવામાં સામાન્ય નિયમ તેટલા માટે તેને ત્યાગ કરી, કૌશાંબી નગરની પાસે જે પાળવામાં આવે છે તે જોતાં કાંઈક અનુક્રમ નવીનચંપા નામની નગરી વસાવી તેને પોતાની રાજ Page #350 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ ૩ર૩ ધાનો કરી.” આ શબ્દોમાં તે ક્યાંય શંકાનું સ્થાન જ છે. જ્યારે પાંડવો અને દુર્યોધન વચ્ચે હસ્તિનાપુરમાં રહેતું નથી. સ્પષ્ટ નિર્દેશ કરેલ છે કે, ચંપાનું સ્થાન હરિફાઈ ખેલાય છે ત્યારે, કર્ણ રાજપુત્ર ન હોવાના કૌશબીની પાસે જ છે. કારણે તેને પોતાને હરિફ લેખવાની અર્જુન ના ૫) જ્યાં જ્યાં ચંપાનગરીના રાજા અજાતશત્રુના પાડે છે; જેથી દુયોધને તુરત જ અંગદેશનું રાજ્ય મરણ સંબંધી હકીકત જણાવવામાં આવી છે ત્યાં ત્યાં કર્ણને સોંપી દે છે. હવે હસ્તિનાપુરનું રાજ્ય મગધની સર્વ ઠેકાણે એક જ મતલબનું લખાણ દર્શાવ્યું છે કે, પૂર્વ અને પશ્ચિમે બે વિભાગમાં તે ન જ વહેંચાયેલું તેનું મૃત્યુ ચંપાદેશમાં જ થયું છે (જે દેશમાં ચંપા- હેય; અને પૂર્વ હિંદ પર તે જરાસંઘનું જ પ્રભુત્વ નગરી આવેલી હોય તેનું નામ ચંપાદેશ એમ કહેવાનો છે. એટલે અંગદેશ હસ્તિનાપુરની આસપાસને કે હેતુ છે). વળી તે કુદરતી મોતે નથી મૂઓ પણ સમીપનો જ પ્રદેશ હોઈ શકે; તેમ તેને સમાવેશ પણ વિધ્યાપર્વતમાં જીત મેળવવા ગયો હતો ત્યાં મૂઓ હસ્તિનાપુરની રાજ્યસત્તામાં થતો હોવો જોઈએ. છે (જુઓ હરમન જેકેબીકત પરિશિષ્ટપર્વ, સર્ગ ૬. એમ હોય તો જ દુર્યોધન પોતાની મરજી પ્રમાણે y. ૨૧ અને આગળ). આમાં વિધ્યાચળ પર્વતનું અંગનું રાજ્ય કર્ણને સોંપી શકે. જરાસંધના સામ્રાસ્થાન જ એમ સૂચવે છે કે, તે ચંપાદેશ (અંગદેશની જ્યની પેલી બાજીને પ્રદેશ તેને કબજે હોય કે તે રાજધાની ચંપાનગરી હેવાથી અંગદેશનું જ તેમાં કર્ણને તેની ભેટ ધરી શકે એ અસંભવિત જેવું જણાય સૂચન સમજવાનું છે) બંગાળમાં નહીં, પણ વિંધ્યાચળ છે. એટલે નિર્વિવાદ રીતે કહી શકાય કે અંગદેશનું પર્વતની અડોઅડ છે, એટલે કે જેને સેંટ્રલ પ્રોવીન્સીઝ સ્થાન મગધ સામ્રાજ્ય અને હસ્તિનાપુરની વચ્ચે જ “ કહેવાય છે તે પ્રદેશ છે. હેવું જોઈએ. (૬) અંગપતિ દધીવાહન રાજા પોતાની રાણી (૮) શિલાલેખથી પણ તે જ હકીકતને સમર્થન પદ્માવતી સાથે ક્રીડા કરવા જતાં હાથી ઉપર બેસીને મળતું રહે છે. નાનાધાટ લેખ નં. ૧માં ( જુઓ પંચમ અટવીમાં જઈ ચડે છે. તે પછી તેના અનુસંધાનમાં પરિચ્છેદે) નાગનિકાના પિતા મહારથીને અંગિય કુળદંતપુર-કંચનપુર, કલિગદેશ, વંશદેશ આદિનું વૃત્તાંત વધન ગણાવવામાં આવ્યા છે. અંગિય કુલવર્ધનનો આવે છે; જો ભાગલપુરવાળો જ તે પ્રદેશ હેત તે અર્થ અંગદેશમાં જે કુલે-કુટુંબ રહેતાં હતાં તેની તેની આસપાસમાં આવા નામવાળું કોઈ સ્થાન પણ વૃદ્ધિ કરનાર એ થાય છે. મતલબ કે આ મહારનથી તેમ તેવું કઈ અટવી પણ નથી. હજુ ત્યાંથી થીઓ તેમજ મહાજકોનું સ્થાન, જેને હાલમાં - દક્ષિણ તરફ નીકળી જવાય તે કલિનની ભૂમિ ઉપર વરાડ કહેવાય છે અને પ્રાચીન સમયે વિદર્ભ કહેતા તેમજ ત્યાંની અટવીમાં પહોંચાય ખરું. પરંતુ તે માટે હતા તે ઠરાવાયું છે. અગ્નિમિત્રે પણ જે સરદારની તે મગધદેશની ભૂમિમાંથી પસાર થવું જ જોઈએ. પુત્રી માલવિકા સાથે લગ્ન કર્યું હતું તે આ વિદર્ભ તેવું કર્યાનું કયાંય જણાવાયું પણ નથી તેમ પરમુલકના પ્રાંતને જ હતા અને સંભવ છે કે નાગનિકા તેમજ રાજાને કઈ ભૂપતિ પોતાની ભૂમિમાંથી એમને એમ માલવિકા બને અંગિય કુલવર્ધન મહારથીઓની પસાર થવા દે ખરો કે? એટલે માનવું જ રહે છે કે, પુત્રીઓ હતી. જેથી સમજાય છે કે, વિદર્ભ પ્રાંતઅંગદેશની હદ દક્ષિણે લંબાઈને વિંધ્યાચળ પર્વતને વરાડ પ્રાંત તે પ્રાચીન સમયના અંગદેશનો એક ભાગ અડીને આવી રહી હતી. હતો. તે માટે ત્યાંના મહારથીઓ પિતાને અગિયકુલ (૭) કાશી અને કૌશાંબી પાસે અંગદેશ, હેવાન વર્ધન કહેવરાવતા હતા. પુરા મહાભારતમાંથી પણ મળી આવે છે. હકીકત ઉપરની આઠે દલીલે અને પ્રમાણેને એકત્રિત એમ છે કે, દુર્યોધન હસ્તિનાપુરના રાજવી છે. પાંડવો કરીને સાર-નિચેડ કાઢીશું તે આ પ્રમાણે મુદ્દા નીકળે ઈન્દ્રપ્રસ્થના રાજવી છે અને જરાસંઘ મગધને સમ્રાટ છેઃ-(૧) વત્સદેશની રાજધાની કૌશાંબી અને અંગ Page #351 -------------------------------------------------------------------------- ________________ = = ૩૨૪ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન દેશની રાજધાની ચંપાનગરી વચ્ચે અંતર બહુ જૂજ તેમાં પહેલા, અષ્ટાપદપર્વત ઉપર; નં.૧૨મા ચંપાપુરીમાં; છે. (૨) રાજધાનીઓ વચ્ચે અંતર છે પરંતુ તે તે નં. ૨૨મા ગિરનાર પર્વત ઉપર અને ૨૪મા પાવાપુરીમાં દેશની હદ તો એકબીજાને અડીને જ રહેલી સમજાય છે. નિર્વાણ પામ્યા છે, જ્યારે બાકી રહેતા તેનું નિર્વાણ (૩) જેને હાલ મધ્યપ્રાંત કહેવાય છે તે જ મુખ્યભાગે બંગાળામાં આવેલ સમેતશિખર પર્વત ઉપર છે. પ્રાચીન સમયે અંગદેશ કહેવાતો. (૪) અંગદેશની આમાંના અષ્ટાપદની તળેટીનું સ્થાન કાસિલેખના સીમાં દક્ષિણે વિંધ્યાચળ પર્વત પાસે અટકી જતી સ્થળે, ગિરનારનું તો શંકારહિત જ છે, પાવાપુરી હતી. આ નિર્ણય તો બધા ગ્રંથમાંનાં વૃત્તાંત, વર્ણન (મધ્યમ અપાપા તરીકે જે પાછળથી ઓળખાઈ છે તે)નું અને દર્શાવાયેલા વિવિધ પ્રસંગે ઉપરથી તારવી સાંચી-ભિલ્સા ૧૩ પ્રદેશમાં, અને સમેતશિખરનું ધૌલી– કાઢેલા ગણાશે. પરંતુ જો તેને શિલાલેખનો કે જળ- જાગૈડાના લેખના સ્થાને ગણાય છે; જે સર્વ હકીકત પુ. વાઈ રહેલ અન્ય સ્મારકનો ટકે મળે છે તે વિશેષ ૨માં દર્શાવાઈ ગઈ છે. કેવળ બારમાં તીર્થકરનું નિર્વાણસંગીન ગણાશે; અને તેમ થાય તો તેને અચૂક રીતે સ્થાન જે ચંપારી હતી તેના સ્થાનનું નિર્માણ કરવું જ પ્રમાણિત વસ્તુ તરીકે જ સ્વીકારવી રહેશે. બાકી રહ્યું. પૃ. ૩૨૧-૨૪ સુધી આઠ પૂરાવાની ચર્ચાના ઉપરમાં બીજા વિભાગે આપણે પુરવાર કરી અંતે એમ પુરવાર કરી શક્યા છીએ, કે જેની રાજધાની ગયા છીએ (ાઓ પૃ. ૩૦૬) કે અશોક અને પ્રિય- ચંપા છે તેવા અંગદેશનું સ્થાન કેબી અને કાશીની દશિન બન્ને ભિન્ન હતા; તેમાં પ્રિયદર્શિના પિતે જૈનધર્મો પૂર્વમાં, નજીક કે અડોઅડ છે. તેમજ તેની સરહદ હતો. એટલે પ્રિયદર્શિને ઉભા કરેલ સર્વ નાના મોટા દક્ષિણમાં લંબાઈને ઠેઠ વિધ્યાચળ પર્વત સુધી લંબાઈ શિલાલેખો જેનધર્મનાં સ્મારક ગણવાનાં છે. આ હતી. એટલે ઉપર દર્શાવેલી સીમાવાળા અંગદેશમાંથી સ્મારક ઉભા કરવામાં તેનો આશય એ હતો કે, જે જ પ્રિયદર્શિનનો કઈ શિલાલેખ આપણને મળી આવે મોટા શિલાલેખો છે. ત્યાં તેના જનધર્મના મહાપુરુષો તો તે સ્થાને ચંપાનગરીનું હતું એમ આપોઆપ સિદ્ધ જેને કહી શકાય છે તે તીર્થકરોનાં મરણ થયાં છે થયું ગણાશે. આવો એક લાખ રૂપનાથની છે. તે અને નાના શિલાલેખે છે ત્યાં તેના પિતાના સગાં. પ્રિયદર્શનને તે છે જ, પરંતુ તેને નાને શિલાલેખ વહાલાં મરણ પામ્યાં છે. આ હકીકત પ્રા. ભા. પુ. તરીકે લેખાવ્યા છે એટલે આપણી બધી શરતો પળાઈ ૨માં સમ્રાટ પ્રિયદર્શિનને વૃત્તાંતે જણાવી છે. તેમ જ શકતી ન ગણાય. છતાં હવે નવા શોધથી માલૂમ પડયું વિશેષ વિસ્તારપૂર્વક, મારા તરફથી પ્રિયદર્શિનનું છે કે, રૂ૫નાથના લેખના જે ત્રણ ચાર ટુકડા થઈ જીવનચરિત્ર જે તૈયાર થઈ રહ્યું છે તેમાં પણ જણા- ગયા છે તેને એકત્રિત કરતાં, તે એવો મટોલેખ વવામાં આવી છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. પરંતુ થઈ શકે છે કે ત્યાં પણ ગિરનાર પર્વતના લેખ જેવા, તેનો સાર અત્રે જણાવી દઈએ. તીર્થકરનાં અને ફરમાને છેતરાયાં . તેમજ હાથીનું ચિહ્ન પણ પિતાનાં સગાંનાં મરણસ્થાન વચ્ચેનો ભેદ પારખી કતરાયેલું માલૂમ પડી આવ્યું છે. એટલે લગભગ નક્કી શકાય તે માટે, તેણે પ્રથમ પ્રકારનાં સ્થાનો ઉપર શિલા- થઈ ગયેલું જ ગણવું રહે છે કે, રૂપનાથ લેખની લેખો છેતરાવીને પોતાની સહી સૂચવતું હાથીનું ચિહ્ય જગ્યાએ જ કે તેની આસપાસમાં જ ચંપાનગરીનું મૂકયું છે જ્યારે બીજા પ્રકારનાં સ્થાનોને તે ચિહ્નરહિત સ્થાન હોવું જોઈએ. વળી જ્યારે સરકારી સંશોધનખાતું રહેવા દીધાં છે. જેનોના તીર્થકરોની સંખ્યા ૨૪ની છે. એમ જાહેર કરે છે કે, આ રૂપનાથ અને જબલપુરની (૧૧) જ્યાં પર્વત ઉપર નિર્વાણ થયું હોય ત્યાં તેની તળેટીએ શિલાલેખ પ્રિયદર્શિને ઉભો કર્યો છે એમ સમજવું, (૧૨) જીઓ ઉપરની ટીકા નં. ૧૧ (૧૩) આ પાર્વતીય પ્રદેશમાં જયાંથી શિલાલેખ મળી આવે (હાથીના ચિન્હાંતિ) ત્યાં તેની તળેટી સમજવી, Page #352 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ ૩૨૫ વચ્ચે પ્રાચીન સમયે કાઇ મેટીનગરી હેાવી જોઇએ. તે સ્થિતિ ઉપજાવી કાઢી છે તે સમજવા, પ્રથમ મારે એમ ત્યાંના પ્રદેશમાંથી મળી આવતાં અવશેષો ઉપરથી માલૂમ પડે છે. એટલે તેા પાકાપાયે–સેાવસા–નિર્ણય જ થઇ જાય છે કે, ચંપાનગરી ત્યાં જ હતી અને તેની ત્રણે ઉતારા આપવા જોઇએ અને પછી મારા ખૂલાસા આપવા જોઇએ કે જેથી વાસ્તવિક સ્થિતિ શું છે તે વાચક પાસે સ્પષ્ટ થઈ જાય. (પહેલા) પ્રાચીન ચંપા Ο નિર્વાણ પામ્યા હેાવા જોઇએ. જો પર્વત ઉપર જ નિર્વાણું પામ્ય હાય તેા રૂપનાથ લેખની જગ્યા તે પર્વતની તળાટીનુંજ સ્થાન લેખવું અને ઉદ્યાનમાં નિર્વાણ પામ્યા હાય તા તે સ્થાન ચંપાનગરીના, અંતિમભાગનું કે પાસેના ઉદ્યાનનું લેખવું કે જ્યાં તેમને અગ્નિદાહ દેવાયા હાય. જેમ આ પ્રમાણે પુસ્તકો ચંપાનગરીના સ્થળની ચેાખવટ કરી રહ્યાં છે અને તેને શિલાલેખા પૂરાવાએ સમર્થન આપ્યું છે, તેમ પ્રાચીન સમયે ઉભા કરાયેલ સ્મારકના પણ તે હકીકતને ટેકા મળી રહ્યો છે. આ સ્મારક ભારહતસ્તૂપ સમજવા. તે સ્થાન, શ્રીમહાવીરના કૈવલ્ય કલ્યાણનું પુરવાર કરી આપતી વખતે ચંપાનગરી આ સ્થળમાં જ હોવા વિશેની કેટલીક વિગત પૃ. ૩૧૩-૧૪ ઉપર અપાઈ ગઈ છે. વળી વિશેષમાં ‘જંભાય—ગામને ૠજીવાલિકા નદી'વાળા શિર્ષકમાં નીચે વર્ણવી છે તે જુઓ. આવી રીતે શિલાલેખી, સ્મારકરૂપી અને પુસ્તકામાંના–એમ સર્વે પ્રકારનાં પ્રમાણેાથી, અંગદેશની ચંપાપુરીનું સ્થાન પ્રાચીન સમયે–દધિવાહન અને અજાતશત્રુના સમયે–મધ્ય પ્રાંતવાળા ભાગમાં અને જબલપુરની પાસેના રૂપનાથ શિલાલેખવાળા સ્થાને હતું એમ નક્કી થયું ગણી લેવું. પાસેના પર્વત ઉપર કે તેના ઉદ્યાનમાં, બારમા તીર્થંકરપુરીના નાશ ઈ. સ. પૂ. ૫૫૬માં થઈ ગયા ખાદ લગભગ ત્રીસ ત્રીસ વર્ષે આ રાજા કૂણુિકવાળી ચંપાની સ્થાપના થઈ છે (પ્રા. ભા. ૧, પૃ. ૧૩૯, ટી. ૨૨); (બીજો ઉતારા) ઈ. સ. પૂ. ૫૫૭માં વત્સપતિ રાજા શતાનીકે, ચંપા ઉપર હલ્લા કરી ભાંગી નાખી હતી...એટલે કે આશરે પચીસ વર્ષે તેનેા પુનરૂદ્ધાર થયા એમ ગણવું (પ્રા. ભા. ૧, પૃ. ૩૭૪, ટી. ૧૫); (ત્રીજો ઉતારા) વળી તે નગરી સર્વથા નાશ પામેલી નહાતી, એટલે એ ત્રણ વર્ષમાં જ તેને પુનરૂદ્ધાર કરાવી રાજ્યપાટ ફેરવી ત્યાં રહેવા લાગ્યા (પ્રા. ભા. ૧, પૃ.૨૯૬). આ ત્રણ ઉતારામાંથી પ્રથમના એ મારા પુસ્તકની ટીકામાંના છે જ્યારે છેલ્લા મુખ્ય લખાણમાંના છે. તેમાંના માટા અક્ષરે જે શબ્દો છે તે તેમણે ધ્યાન ખેચવા લખ્યા સમજાય છે. મારા ખૂલાસા એ છે કે, લગભગ ત્રીસ ત્રીસ વર્ષે અને આશરે પચીસ વર્ષે, આ વાકયાશબ્દોમાં બહુ અસંગત જેવું નથી જ; કેમકે એકમાં લગભગ છે તે બીજામાં આશરે છે. એટલે પચીસ અને ત્રીસની ગણત્રી આવી જ રહે છે. છતાંયે તેમાં કાંઇ કડાકાટ સમય દર્શાવવાના આશય નહાતા જ, તે તા “ લગભગ અને આશરે ” શબ્દો વપરાયા છે તે ઉપરથી પણ દીવા જેવું સ્પષ્ટ દેખાઇ આવે છે. ત્રીજા ઉતારામાં જે “ એ ત્રણ વર્ષમાં જ ” લખાયું છે તે પણ વાજબી છે. કેમકે આખું કથન રાજા અજાતશત્રુના ખારામાં લખાયું છે. વળી તેની તરત જ પાછળ ' પુનરૂદ્ધાર કરાવી રાજ્યપાટ ફેરવી ત્યાં રહેવા ગયેા.’ લખાયલા શબ્દોથી તેમ જ જે પારિગ્રાફમાંથી તેમણે અવતરણ કર્યું છે તે આખું વાંચી જવાથી સ્પષ્ટ થઈ જાય તેમ છે કે,ગાદીએ આવ્યા પછી રાજા અજાતશત્રુએ “ એ ત્રણ વર્ષમાં જ ” ચંપાનગરીના પુનરૂદ્ધાર કરાવ્યા છે. આ શબ્દોને ચંપાનગરી ક્યારે ભાંગી ને ક્યારે વસી તેના સમય સાથે કાંઇ જ સંબંધ નથી; એટલે કે • ઉપરનાં એ અવતરણાથી આ ત્રીજા અવતરણના સમય .. આટલા ખુલાસા ચંપાના સ્થાન વિષે થયા; હવે તેના સમય વિશે જણાવીશ. તેમણે મારા પુસ્તકમાંથી ત્રણેક ઉતારા તેમના પુસ્તકના રૃ. ૫૩ ઉપર નાંખ્યા. છે અને છેવટે પૃ. ૫૪ ઉપર પેાતાના અભિપ્રાય જાહેર કર્યા છે કે “ આ ત્રણે વિરોધી હકીકતા...કયા ગણિતના હિસાબથી થઈ શકે તે સમજવું મુશ્કેલ નથી એટલે કે ઉપરની હકીકત તદ્દન અસંમત છે.’’ તેમના કહેવાની મતલબ એ છે કે તે ત્રણે ઉતારામાં આપેલ સમય એકબીજાથી ભિન્ન છે અને તેવું લખવામાં મેં મારા પેાતાના જ શબ્દો ખાટા હરાવ્યા છે. મેં પોતે ભૂલ ખાધી છે કે, પાતે કાર્ય પણ અગમ્ય કારણને લીધે Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ ]. ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન જુદો જ પડે તે કોઈ પણ સમજી શકે તેવું જ છે. પૂ. ૪૦૫થી ૩૮૧=૨૪ વર્ષ આવશે. | મારું સમજવું પ્રથમ એમ થતું હતું કે આ અવ- આ બધી સાલ પૃ. ૩૦૧થી૩ ૦૫ સુધી પુરવાર કરી તરણોમાં મોટા અક્ષરે ટાંકેલા શબ્દો પરત્વે જ તેમને આપેલ સાલથી ઘણી જુદી પડી આવે છે તે તરત વિરોધ હશે. તે હિસાબે ઉપરની સમજૂતિ આપી છે. સમજી જવાશે. મતલબ કે, તેમણે જે સમય માન્ય પરંતુ સમજાય છે કે રાજા કૃણિકને રાજ્યાભિષેક જે રાખેલ છે તે સત્ય નથી. જોકે આ વિષય ઉપર કેટલીયે ઈ. સ. પૂ. ૫૨૮માં મેં નેવ્યો છે તેમાં પણ તેમનો વિરોધ ચર્ચા થઈ ગઈ છે અને જુદા જુદા વિદ્વાનોએ જુદે જુદે છે. ખરી રીતે તે આ પ્રશ્નને ઉકેલ, ભગવાન શ્રી સમય નિર્ણિત કરી આપ્યો છે છતાં, સર્વ બનાવને મહાવીરના જીવનમાં બનેલા અનેક બનાવોને પરસ્પર સમય તેનાથી સંતોષાતા ન હોવાથી તેમાં સુધારાને સમય નક્કી કરવા ઉપર અવલંબે છે એટલે શ્રીમહા- અવકાશ રહે છે એટલું સ્વીકારવું જ રહે છે. વીરનું સ્વતંત્ર પુસ્તક હું બહાર પાડવાનો છું તેમાં પ્રશ્ન (૨):-જંભીયગામ અને રિજુવાલુકા નદીસમાવેશ કરાશે. છતાં અત્રે જ્યારે તેમણે પ્રશ્ન ઉપસ્થિત આ સ્થાને ભગવાન શ્રી મહાવીરને કૈવલજ્ઞાન કર્યો છે ત્યારે કતિપયઅંશે તે સમજાવવા પ્રયત્ન કરીશ. પ્રાપ્ત થયું હતું. મેં તે સ્થાનને મધ્યપ્રાંતમાં નગાદ તેમણે નીચેના સમય ઉપર ગણત્રી કરી છે - રાજેયે આવેલ ભારહત ગામને ઓળખાવ્યું છે. જ્યારે (૧) શ્રી મહાવીરનું નિર્વાણુ ઈ. સ. પૂ. પર ૭-૬ તેમણે બંગાળ ઇલાકામાં હાલના જેનપ્રજાના તીર્થધામ (૨) શ્રેણિકના રાજ્યની સમાપ્તિ એટલે રાજા કૃણિકનો - પાવાપુરી પાસે આવ્યાનું જણાવ્યું છે. આ સંબંધમાં રાજ્યાભિષેક ઈ. સ. પૂ. ૫૫ કે ૫૪ (૩) અને તેમણે પૃ. ૬૧થી ૭૬ સુધી ૧૬ પૃષ્ઠ ભર્યા છે. પોતાની કણિકરાએ આઠમા વર્ષે બુદ્ધને નિર્વાણ એટલે ઈ. સ. ટેવ પ્રમાણે આડીઅવળી ને ધમાં મોટાભાગ કાઢી પૃ. ૫૪૪ કે ૪ઃ તે હિસાબે બીજા ઐતિહાસિક નાંખ્યો છે. જ્યારે “જેભીયગોમ અને રિજુવાલિકા” પ્રસંગોને સમય તેમણે નીચે પ્રમાણે જ ઠરાવ પડશે:- નદી માટે તે કેવળ એક પ્રમાણુ જ ઉતાર્યું છે, જે (૧) બુદ્ધભગવાનનું આયુષ્ય ૮૦ વર્ષનું છે તેથી શબ્દશઃ આ પ્રમાણે પૃ. ૭૬ ઉપર છે. તેમનો જન્મ ઈ. સ. પૂ. ૬૨૪ કે ૬૨૬ માં આવશે. “ પાર્શ્વનાથ હીલ (સમેતશિખર)થી દક્ષિણ(૨) શ્રેણિક, ભગવાન બુદ્ધથી પાંચ વર્ષ નાનો પૂર્વમાં આજી (Ajaiy) નામની મોટી નદી વહે છે એટલે તેને જન્મ ઈ. સ. પૂ. ૬૧૯માં; અને છે. આ નદીને એક કાંઠે લગભગ બે માઈલ ઉપર પંદર વર્ષની ઉંમરે ગાદીએ બેઠે છે એટલે ઈ. સ. પૂ. જમશ્રામ (Jamgram) નામનું પ્રાચીન ગામ ૬૦૪માં આવશે; ત્યારબાદ ૩૧૧ વર્ષ અશોકનું મરણ છે. અહિ જુનો કિલ્લો વગેરે પણ છે. આ થયું છે તેથી તેને સમય ઈ. સ. પૂ. ૨૯૩ આવશે. ગામ પાર્શ્વનાથ હિલથી દક્ષિણપૂર્વમાં લગભગ (૩) અશોકનું મરણ ૨૯૩માં ગણાય છે, તેને પચાસ માઈલ એટલે પચીસેક ગાઉ થાય (આટલું જન્મ (૨૯૩૫૮૨ વર્ષનું આયુષ્ય હતું તે હિસાબે) ૩૭૫ લખીને પછી પોતાના વિચાર જણાવતાં લખે ઈ. સ. પૂ.; તેનું ગાદીએ બેસવું ૩૫૭ અને રાજ્યાભિષેક છે)... “એટલે એવી કલ્પના થઈ શકે છે કે, ૩૪૯ આવશે. આ આજી નદી એ જ તે વખતની ઉજુ (જુ) (૪) તે હિસાબે બિંદુસારને રાજ્યકાળ ઈ. સ. નદી હોય, અને આ જમગ્રામ એ જ તે વખતનું . પૂ. ૩૮૧-૩૫૩ સુધી=૨૮ વર્ષ આવશે. જંભીયગ્રામ હોય.......... - (૫) અને ચંદ્રગુપ્ત મૌર્યને રાજ્યકાળ ઈ. સ. (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧, પૃ. ૩૩, ટી.) • (૧૪) આ ત્રણે સમય માટે પણ માન્ય છે એમ સમ. જવું નહીં. પ્રથમ બરાબર છે બીજા ત્રીજામાં ભિન્નતા છે. અત્રે તે તેમની ગણત્રી કેવી ખાટી છે તે બતાવવા પૂરતું જ આ વિવેચન છે, Page #354 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ ૩૨૭ વાચક જોઈ શકશે કે આ અવતરણમાં કઈ ઠેકાણે કૌશાંબીનું સ્થાન અલ્હાબાદથી પશ્ચિમે યમુના નદી જાવાલુકા નદી કે સંભીયગ્રામને સાબિત કરતો ઉપર ૨૮-૩૦ માઈલે આવેલ સર્વ સંમત છે અને એક હરફ પણ લખેલ નથી. છતાં તેવા અધકચરા ચંપાનું સ્થાન આપણે રૂ૫નાથ લેખવાળા સ્થાનની અને એકલડોકલ પુરાવા ઉપર જ ક૯૫નાના તરંગે નજીકમાં હોવાનું સાબિત કરી ગયા છીએ (પૃ. ૩૨૧ ચડીને પોતાના કથનને સત્ય મનાવવા તેઓશ્રી પ્રયત્ન થી ૩૨૪ જુઓ ) એટલે તેમના જ શબ્દથી સાબિત કરી રહ્યા છે. આમાં ન્યાય કેટલો ગણાય તે તે થઈ ગયું કે, ભગવાનનું કૈવલ્યથાને આ પ્રદેશમાં જ વાચક સ્વયં વિચારી જોશે. હતું, નહીં કે બંગાળ જેવા દૂરના પ્રદેશમાં. જો કે મેં તે ભારતના સ્થાનને ભગવાન ઉપરમાં તો તેમના કથનનાં પ્રમાણુ, તેમની વિરૂદ્ધ શ્રી મહાવીરનું કૈવલ્યસ્થાન હોવા વિશે ઉપરના પુસ્તકના જનારાં બતાવ્યાં. હવે અન્ય પુસ્તકનાં પ્રમાણ પ્રમાણો આપીને તથા તૃપ (જેને માપ લગભગ ૮૦ વિચારીશું. ક. સ. સ. ટીકા પૃ. ૯૧ની પંક્તિ ૪માં ફીટ ઉંચું અને ૧૫૦ ફૂટ પહોળું છે તેવા જબરજસ્ત લખ્યું છે કે, “ત્યાંથી અનુક્રમે કેશાબીનગરીએ પ્રભુ ઈમારતી કામ) જેવા સ્મારકનો પુરાવો આપીને ગયા. ત્યાં શતાનિક નામે રાજા હતા. તેની મૃગાવતી સાબિત કરી આપ્યું છે જ. વળી વિશેષ સાબિતી માટે નામે રાણી હતી-(૫. ૧૪) તે વખતે શતાનિક તેમનાજ કથનમાંથી પ્રથમ ઉતાર લઈને અને તે રાજાએ ચંપાનગરીને ભાંગી. ત્યાંના દધિવાહન રાજાની બાદ વિશેષ મળી આવતા અન્ય પુસ્તકના પ્રમાણથી ધારિણી નામની સ્ત્રીને તથા વસુમતી નામની પુત્રીને મારા મતને સમર્થન પૂરું પાડીશ. - કેદ પકડી...(૫ ૧૬) વસુમતીને કેશબીના ચોટામાં (પૃ. ૬૬) “ભગવાને અગિયારમું ચોમાસું વૈશાલી- લાવીને વેચી તેને ધનાવહ નામના શેઠે વેચાતી લઈ, નગરીમાં કર્યું. તે પછી ચેમાસું પૂરું થયે ભગવાન ચંદના નામ આપીને પુત્રીની પેઠે રાખી...(૫. ૨૮) સસમારપુર આવ્યા ત્યાંથી ભાગપુર, નંદિગ્રામ, મેંઢિય. ચંદનાએ પ્રભુને અડદના બાકુલા વહરાવ્યા ને મોક્ષ ગામ આવ્યા અને ત્યાંથી કૌશાંબીમાં આવ્યા. (આ લીધું. તે વખતે ત્યાં પ્રચદિવ્ય પ્રગટ થયાં. ઇદ્ર પણ તેમના શબ્દથી સાબિત થાય છે કે મેંઢિયગામ આવ્યો...(. ૩૦) ત્યાં મૃગાવતી માસીનું મળવાપણું કૌશાંબીની નજીકમાં હોવું જોઈએ) આગળ જતાં તે જ થયું તથા તે સંબંધી વસુધારામાં પડેલું ધન શતાનિક પૃષ્ટ ઉપર પોતે લખે છે કે,–“ચંપામાં આવ્યા, ત્યાં લેવા આવ્યો, તેને નિવારીને ધનાવહને તે ધન દઈને તેમણે બારમું ચોમાસું કર્યું. એ ચોમાસા પછી ભગવાન તથા “ આ વીરપ્રભુની પહેલી સાધ્વી થશે” એમ જંલીયગામ, મેંઢિયગામ, છમ્માણિ મજિઝમ પાવા કહીને ઇદ્ર પિતાને સ્થાનકે ગયો. પછી અનુક્રમે વગેરેમાં વિચરી જૈભીયગામ (ઋાવાલિકા નદી ઉપર) ભિકા નામે ગામમાં ઇદ્ર નૃત્યવિધિ દેખાડીને કહ્યું માં આવ્યા ત્યાં તેમને વૈશાખ સુદ ૬ના દિવસે કેવળ કે આટલે દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થશે (પૃ. ૯૨, ૫. ૧) જ્ઞાન થયું.” [મારી નોંધ-ઉપરના શબ્દોથી પણ એ જ ત્યારબાદ મેંઢિકા ગામે ચમરેઢે પ્રભુને કુશળ પૂછયું સમજતી નીકળે છે કે, તેમણે નોંધેલ સર્વ સ્થાનો ... આ સર્વ શબ્દોથી સ્પષ્ટ અને શંકારહિત માલમ થાય ચંપાની પાસેના પ્રદેશમાં જ આવેલાં હોવાં જોઈએ. છે કે શાંબી અને ચંપા નજીકમાં છે તેમજ જભિકા અને તેમ ઉપરના પ્રથમ અવતરણમાં તે જ મેંઢિયગામનો મેંટિક પણ તે દેશમાં જ આવેલ છે. આચાર્યજીએ પણ નિર્દેશક કૌશાંબીની નજીક અને આ દ્વિતિય અવતરણમાં અંબિક અને મેંટિક નજીક હોવાનું જ (પૃ. ૬૬)માં તે જ મેઢિયગામને નિર્દેશ ચંપાની નજીકમાં આવતે જણાવ્યું છે. હોઇને, સહજ અનુમાન બાંધી શકાય છે કે, ચંપા તે જ ક. સુ. સુ. ટી. ન પૃ. ૯૪, ૫. ૧૩માં લખે અને કૌશાંબી તેમજ ઉપર જણાવેલ સર્વ ગામો કે, વિજય નામના મુદ્દતે જંભિક નામના ગામની બહાર અરસપરસ નજીક નજીકમાં જ હોવાં જોઈએ; તેમાં ઋજુ પાલિકા નામની નદીને કાંઠે, વ્યાવૃત્ય નામના Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩ર૮] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન એક વ્યતરના દેવળની, નહિ અતિ દૂર, તેમ નહિ અતિ ઉલ્લેખ જ પૃ. ૯૧થી ૯૪ સુધીમાં કયાંય કરાયું નથી. નજદીક, સામાક નામે કુટુંબિકના ક્ષેત્રમાં, સાલનામનાં એટલે વૈશાલીમાં મારું કરીને “પ્રભુ સુસુમાર નામે વૃક્ષ નીચે, ઉત્કટિક આસનથી આતાપના લેતાં થકાં નગર પ્રતે ગયા તથા ત્યાં અમરેંદ્રનો ઉત્પાત થયો ત્યાંથી છનો તપ હોતે છતે...કેવળ જ્ઞાન અને કેવળ દર્શન અનક્રમે કશાંબી નગરીએ પ્રભુ ગયા” એવા શબ્દોને પ્રભુને ઉત્પન્ન થયાં. ” આ વાકયમાં, શ્રી મહાવીરને આધારે બારમું ચોમાસું કૌશાંબીમાં થયાનું મેં માની કેવળજ્ઞાન ઉત્પન્ન થવાના ગામની કેવળ નેધ જ લીધું. તે વાતને વળી પુષ્ટિ એ ઉપરથી મળી ગઈ કે કરી નથી, પરંતુ તે ગામમાં કયા સ્થળે, કઈ જગાએ, તે બાદ શતાનિકે ચંપા ઉપર હલે કરીને ભાંગ્યાની. કયા ક્ષેત્રમાં તથા આસપાસ કયાં સ્થાને હતાં એમ ધારિણી અને વસુમતી પકડાયાની, ચંદનબાળાએ સર્વ વિગતેથી દર્શાવ્યું છે. અને વાચક વર્ગ કદાચ અડદના બાકળા પહેરાવ્યાની ઈ. ઈ. પ્રસંગોનું વર્ણનજોઈને અજાયબીમાં ગરકાવ થઈ જશે, કે તે સર્વ અવતરણ પ્રમાણે બાબેહુબ બની ગયું હોવાથી, તે સ્થિતિ અત્યારે પણ તાદશ્ય સ્વરૂપમાં જળવાઈ રહી છે. સર્વે બારમું ચોમાસું વીત્યા બાદ થયા હોવાનું મેં ભારતસ્તુપ નામે જનરલ કનિંગહામે રચેલ પુસ્તકમાંથી કલ્પી લીધું અને તે જ માન્યતા પ્રમાણે પ્રાચીનઆ સ્થાનને લગતા જે બે નકશા ચિતર્યો છે, તે મેં ભારતવર્ષમાં સર્વત્ર જણાવાયું છે. સાથે સાથે વાચકઆ પુસ્તકમાં જોડ્યા છે તે જોવાથી મને સંપૂર્ણ ઉમેદ વર્ગ કપા કરીને નાંધી લેશે કે આ પ્રમાણે વિગતમાં છે કે, મારા કથનની વાચકને સંપૂર્ણ ખાત્રી થઈ જશે. ફેર પડે છે ખરો, પરંતુ મેં રજુ કરેલ કાઈ સિદ્ધાંત અત્ર આ પ્રશ્ન સંબંધીનો મારો ખુલાસો પૂરો કે થીયરી બદલાઈ જતી નથી; તેથી તેમનું કૈવલ્ય થઈ જાય છે. એટલે આગળ વધવું રહ્યું. તે પૂર્વે ન્યાયની કલ્યાણક કે નિર્વાણ કલ્યાણક તે જ્યાં મેં ઠરાવ્યું છે ખાતર કહેવું જોઈએ કે આચાર્ય મહારાજશ્રીએ ભલે ત્યાં જ રહે છે. એટલે હવે તો તે સુધારો જ્યારે પુસ્તકની બીજી આડીઅવળી નોંધ કરીને મારું કથન અસત્ય નવી આવૃત્તિ કરવાનો યોગ સાંપડશે ત્યારે કરી લેવાનું જ ઠરાવવા પ્રયત્ન કર્યો છે, છતાં મારાથી એક ખલના છતાં મારાથી એક ખલના આવશ્યક રહ્યું ગણાશે. જે થઈ ગઈ છે તે તરફ મારું લક્ષ દર્યું છે તે માટે પ્રશ્ન (૩):-પાવાપુરી ક્યાં આવ્યું ? આ જરૂર તેમનો ઋણી થયો છું જ. કલ્પસૂત્ર સુખબોધિની પ્રશ્નની ચર્ચામાં તેમણે પૃ. ૭૭થી ૧૦૫=૨૯ પૃષ્ઠ વૃત્તિનું ભાષાંતર નામે પુસ્તક સુલભ્ય હોવાથી તેને રોકયાં છે ને તેના સાર, સાંચી અને પાવાપુરી આધાર મેં વારંવાર લીધે છે. ભાષાંતર હોઈ તેમાં એવા ત્રણ વિભાગ પાડયા છે. આ આખાયે કેટલીક ભૂલ રહી ગઈ છે છતાં મળ હકીકત તો પ્રશ્ન, મહાવીર ભગવાનના નિર્વાણ સ્થળ સાથે સંકળાતેમાં બરાબર સચવાઈ રહેલી જ દેખાય છે. તેમાં ચેલ છે. નિર્વાણસ્થળનું નામ પાવાપુરી હતું તે મારે શ્રી મહાવીરે દીક્ષા લઈને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં પણ કબુલ છે. જે મતભેદ છે તે તેના સ્થળ-જગ્યા સુધીના બાર માસાં કયાં કયાં કર્યો, તેનું વૃત્તાંત માટેનો છે. તેમનું કહેવું છે કે, “પાવાપુરી પૂર્વદેશમાં આપવાનો પ્રયાસ પૃ. ૮૧થી ૯૧ સુધી કરેલ છે. અહીં બિહાર પાસે આવેલી છે. તે બિહારથી ૭ માઈલ. પૃ. ૯૧, ૫. ૨માં વૈશાલીનગરીમાં પ્રભુનું ૧૧મું જંભીયગામથી બાર યોજન દૂર અને રાજગૃહીથી ચોમાસું થયું એમ લખ્યું છે. અને તે બાદ પૃ. ૯૪માં ૩ કેસ દર આવેલી છે. શ્રીમહાવીર એક જ રાત્રિમાં તેમને કૈવલ્ય પ્રાપ્તિ થઈ ત્યાંસુધીનું વર્ણન કરી જંભીયગામથી પાવાપુરી પધાર્યા હતા અને ત્યાં જવાયું છે. પરંતુ બારમું ચેમાસું ક્યાં થયું હતું તેને સુંસાળ રજજુક સભામાં તેમનું નિર્વાણ થયું હતું.” (૧૫) આ ઉપરથી તે એવું સમજાય છે કે ભગવાન પોતે પામ્યા પછી તુરત પહેલી રાત્રીએ ઉપરના સ્થાન વચ્ચે નિર્વાણ પામ્યા, તે પૂર્વે એક રાત્રીમાં જંભીયગામથી પાવાપુરી બાર યોજનને વિહાર તે શાસ્ત્ર પ્રમાણિત છે. પરંતુ સુધીના બાર એજનને તેમણે વિહાર કર્યો હતો. આ નિર્વાણ પૂર્વે આવડે લાંબા વિહાર કર્યાનું કયાંય નોંધાયું કાંઈક નવીન જ હકીકત રજુ થઈ ગણાય (કેમકે કેવળ જ્ઞાન જણાતું નથી Page #356 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ ૩૨૯ (જુઓ, તેમનું પુસ્તક, પૃ. ૧૫) જયારે મારું કહેવું મપાવા ને મહસેનવન–બંનેને પરસ્પર એવી રીતે છે કે, તે સ્થળ ભોપાળ સ્ટેટમાં જ્યાં ભિસા અને સંબંધ બનાવાયો છે કે જે હકીકત મેં સાંચી સાંચીગામના પ્રદેશે લગભગ ૬૦ જેટલા સ્તૂપે સ્તૂપની ચર્ચામાં ઉપાડી છે (જુઓ પૃ. ૩૦૯ થી ૩૧૧ આવેલા છે તે પ્રદેશમાં છે. આ પ્રમાણે જ્યાં બંનેની તેને પુષ્ટી આપનારી થઈ પડે છે. માન્યતામાં દિશાનો જ ફેર હોય ત્યાં પિતાની માન્ય- પ્રશ્ન (૪):-સંચી-સાંચી કે સાચોર તાની સાથે તેની ગણત્રી લઇને સાચોર અને સાંચી સંચીનગર વિશે મારી માન્યતા શું છે તે હું વિશે ગમે તેટલી વાતો કર્યા કરે તે તરફ આપણે પ્રથમ ટુંકામાં જણાવી દઉં; જેથી ખુલાસામાં હું શું ઉપેક્ષાવૃત્તિ જ સેવવી રહે છે. પરંતુ કેવળ જે સાર કહેવા માગું છું તે સ્પષ્ટપણે સમજી શકાય. ભોપાળ અને સાંચી સંબંધી જ છે તેને સાંચીના પ્રશ્નની નીચે સ્ટેટમાં જ્યાં ભીસા અને સાંચી તૃપે આવેલ છે, માં આવશે જ. એટલે બાકી રહેલ ત્રીજો (જુઓ પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૮૮ ઉપર તે પ્રદેશનો વિભાગ-(પાવાપુરીનાં સાત આઠ પૃષ્ઠો આપણે નકશો) તે લગભગ આખા પ્રદેશમાં એક નગરી ઈ. સ. કસી જો રહે છે. અહીં પણ તેમણે પૂર્વના પ્રશ્નોની પૂની છઠી સદીમાં આવી હતી. આ નગરીના પૂર્વ છેડે પેઠે ૨૩ પુરાવા આપ્યા છે. તેને બે વર્ગમાં વહેંચી હાલનું ભિલ્સા ઉર્ફે વિદિશા અને પશ્ચિમ છેડે સંચી શકાય તેમ છે. આદિના ૧ થી ૭ અને છેલ્લે ૨૩ હતું. વિદિશામાં વૈશ્યપ્રજા વસતી હતી. તે બહુ મળી આઠનો એક વર્ગ; અને વચ્ચે રહી ગયેલ ૮ સમૃદ્ધિવંત પ્રજા હતી અને આ સ્થાનમાં શ્રી મહાવીર થી ૨૨ મળી પદરનો બીજો વર્ગ. પહેલા વર્ગમાં નિર્વાણ પામ્યા હતા. જ્યારે તેમના શરીરને ત્યાંથી અજૈન ગ્રંથનાં પ્રમાણ છે ઉપરાંત તે સર્વ લગ- લઈ જઈને, સંચીવાળા પ્રદેશોમાં અગ્નિદાહ દેવાયો ભગ અર્વાચીન ગણાય તેવા છે. વળી આઠમાંથી માત્ર અને તે ઉપર સ્તૂપ રચાયા હતા. તે સમયથી સમ્રાટ એકમાં જ પાવાપુરી બે હતી એમ લખાણ છે. એકમાં પ્રિયદર્શન સુધીના અઢીસે એક વર્ષમાં જે જે સમર્થ બૌદ્ધની પાવાપુરીની જ વાત નોંધી છે જ્યારે આપણે આચાર્યો વગેરે થઈ ગયા પરંતુ તેમનાં શરીર વિષય તપાસો છે જેમની પાવાપુરીને; આ ગણ- જુદે જુદે ઠેકાણે અગ્નિસંસ્કાર પામેલાં, તેમનાં ત્રીથી તે વર્ગને દૂર રાખી મૂકો પડશે. હવે બીજા ભકતોએ જ્યાંથી બન્યું ત્યાંથી, તેમનાં ભસ્મ આદિ વર્ગની તપાસ લઇએ. તેમાંની પંદરે દલીલો જેન જે સચવાઈ રખાયું હતું તે ઉપાડી કરીને, શ્રીમહાગ્રંથની જ છે. તેમાં નં. ૧૦-૧૧-૧૨ અને ૧૩= વીરના મુખ્ય સ્તૂપની આસપાસ, જ્યાં અને જેવી મળી ૪ પુરાવા “પ્રાચીન તીર્થમાળાના” છે; તેની જગ્યાની અનુકૂળતા સાંપડી, ત્યાં અને તે પ્રમાણમાં ભાષા જ કહી આપે છે કે તે બાકી રહેતા ૧૧ નાના મોટા પિતાપિતાના સામર્થ્ય પ્રમાણે સ્તૂપો પુરાવા જેવા પ્રાચીન શાસ્ત્રગ્રંથના નથી; અને આશ્ચર્ય ઉભા કરાવી તે સ્મરણ સાચવી મૂક્યાં. આવા સમગ્ર જેવું એ છે કે, આ ઉપર તેમણે મેટો મદાર બાંધ્યો સંચય–સમુહને તે ઉપરથી સંચીપુરી નામ અપાયું હોય. છે. છતાં ૧૧ પુરાવામાંથી એકમાં પણ, પાવાપુરીના આ ગામને પાછળથી ઉપર જણાવ્યા પ્રમાણે કદાચ સ્થળની ચર્ચા કરેલી નથી તેમ કોઈએ તેનું સ્થાન સંચયપુર-સંચયપુરી સંચીપુરી કહેવાયું હોય અથવા (જેમ આચાર્યજી મહારાજ માને છે તેમ) પૂર્વ દેશમાં સત્યભાષી આત્માઓથી તે જગ્યા વસી રહેલ હોવાથી હોવાનું પણ જણાવ્યું નથી. પછી શા આધારે તેઓશ્રી તેનું નામ સત્યપુર ૫ણું પડયું હોય. ગમે તે શબ્દ હોય. પૂર્વ દેશમાં હોવાનું મક્કમતાપૂર્વક જણાવી રહ્યા છે ? તે સમયે કાંઈ વર્તમાનના જેવા વ્યાકરણના નિયમ ઉલટું નં. ૧૫ અને નં. ૧૯ના પુરાવામાં તે મજિ. ઘડાયો નહીં હોય એટલે જગચિંતામણીની પ્રાકૃતગાથામાં (१९) भूयिष्टाश्चर्य भूमिश्वरम जिनवर स्तूप रम्य स्वरुपा- अपापा करूप Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ પ્રાચીન જે નગરને ‘સચ્ચઉરિમંડણુ' શબ્દ કરીને નિર્દેશ્યું માન્યતાવાળા નગરને તપાસી જુએ છે. એટલે સ્વાછે તે આ સ્થાન છે. બલ્કે, ઇશાન ખૂણે (વિદિશામાં)ભાવિક છે કે તે બંને બંધખેસતા ન જ આવે. હવે હાવાથી અને તે ભાગમાં ધનવાન વિષ્ઠા રહેતા સમજાશે કે પૃ. ૩૨૯ ઉપર જે હું કહી ગયા છું કે તેમણે હતા તેથી “પૂર્વ દિશિ પાવાપુરી, રૂદ્ધે ભરીરે, મુક્તિ-કહેલાં સ` કથના તરફ ઉપેક્ષાવૃત્તિ ધરાવવી રહે છે ગયા મહાવીર તીરથ તે નમુંરે એમ સમયસુંદર તે કેટલું વાજખી છે. પરંતુ તેમણે દર્શાવેલા સાચાર કવિએ કડીમાં ગૂ ́થી બતાવ્યું છે. ઉપરાંત પૂર્વ સંબંધી દશ અવતરણામાંથી ભલે મહાવીરના નિર્વાણુ દિશિવાળું પ—વિદિશામાં હાવાથી, વિદિશાનગરી સંબંધી કાંઈ જ પ્રાપ્ત થતું નથી, છતાં નં. ૮ વાળી નામથી જ પાછળથી પ્રખ્યાતિમાં આવ્યું છે અને રૂષભપંચાશિકા પૂ. ૧૬ ની ટાંકેલી એ કડીથી એટલું આપણે જાણીએ છીએ કે તે ભિસ્સાનું ખીજાં નામ સ્પષ્ટ થાય છે, કે તે નગરે શ્રીમન્મહાવીરનું ચૈત્ય વિદિશા પણ છે. આ ઉપરથી History of fine શાલી રહ્યું છે. મતલબ કે આ સાચારનગર શ્રી Arts in India and Ceylon by V. smith મહાવીરનું એક તીર્થધામ તેા છે જ પરંતુ શ્રીમહા1911, pp. 14. ‘The huge mass of solid વીરની કલ્યાણક ભૂમિ તા તે નથી જ. brick masonary known as the Great Stupa of Sanchi may be his (Asoka= Priyadarsin)=હિસ્ટરી એફ ફાઇન આર્ટસ ઇન ઈન્ડિયા એન્ડ સીલેાન, ઈ. ૧૯૧૧, પૃ. ૧૪માં તેના કર્તા વિન્સેટ સ્મિથને લખવું પડયું છે કે “ઈંટાને જે ગંજાવર અને નક્કર ચણેલ ગુંબજ સાંચીના મેટા સ્તૂપ તરીકે જાણીતા થયા છે તે અશાક (જેને હુવે આપણે પ્રિયદર્શિન ઠરાવીએ છીએ તે)નેા હશે.'; (જીએ પ્રા. ભા. પુ. ૨, પૃ ૩૭૦-ર તથા તેની ટીકા). પ્રશ્ન (૫):—ચારવાડ એ જ શૌરિપુર કે ? આ વિશે પણ આચાર્યજી મહારાજે લગભગ પંદર પૃષ્ટો રાયાં છે તે–૨૨-અવતરણા આપ્યાં છે. તેમનું કહેવું એ છે કે, શૌરિપુરની સ્થાપના શૌરિ રાજાએ કરી છે તે તેનું સ્થાન યુક્ત પ્રાંતમાં આગ્રા નજીક શિકાહાબાદથી ખાર ચૌદ માઈલના અંતરે આ સાંચીના સ્તૂપા જૈનધર્મના છે અને તેમાંના મુખ્ય સાંચી સ્તૂપ નં. ૧૧૭ (Sanchi Tope No. 1) શ્રીમહાવીરના શરીરને અગ્નિદાહ દેવાયા તે સ્થાન ઉપર ઉભા કરાયલા છે તે સર્વ હકીકત ઉપરમાં પૃ. ૩૦૯ થી ૩૧૨માં પુરવાર કરી દેવાઇ છે. હજીયે મારી માન્યતા એ છે કે, “જયઉ વીર સચ્ચ રિમંડ”માં જે ‘ સચ્ચરિ’શબ્દ છે તે આ સચ્ચપુરી–સત્યપુરી કે સંચીપુરી ને આશ્રયીને જ વપરાયલ છે. જ્યારે વમાનકાળે સાચારનગર જે મારવાડમાં આવેલ છે તેને સચ્ચઉર તરીકે ઓળખવામાં આવે છે. આચાર્યશ્રી પણુ તેજ માન્યતાના આધારે, કેમ જાણે હું પણુ તેમના મતવાળા હાઉ તેમ, મારી (૧૭) આ સ્તુપનું પ્રમાણ પણુ, ભારદ્ભુત સ્તૂપના જેવ ું જ લગભગ છે. એટલે કે લગભગ ૮૦ ફુટ ઉંચુ અને ૧૫૦ છે. તે આ હકીકત મારે અમાન્ય નથી; તેમણે પ્રા. ભા. ૧. પૃ. ૫૦ માંથી મારૂં જે અવતરણ ઉતાર્યું છે જ વાકયે અને તે જ પ્રમાણે મારા મત પણ ઉચ્ચારાયા છે તથા તે ગણત્રીએ જ “ જે સમુદ્રવિજયના વખતમાં યાદા મથુરા છેડી કાઠિયાવાડમાં આવ્યા.” આવા શબ્દો મેં લખ્યા છે, જે તેમણે સ્વીકાર્યાં પણ છે તે તેનો તેાંધ પણ લીધી છે. મતલબ કે તે શૈારિપુરને અનુલક્ષીને મે ચારવાડના ઉચ્ચાર કર્યાં નથી તેમ તે શૌરિપુરની સ્થાપનાની ચર્ચા પણ કરી નથી. પરન્તુ ઉપરના શબ્દોમાં જે જણાવાયું છે કે ‘કાઠિયાવાડમાં આવ્યા’ તે સ્થિતિને અનુરૂપ થતી સ્થિતિ બતાવતા જ, ચોરવાડ–ૌરિપુર એમ કહેવાના આશય છે. અત્યારે જેમ ઇંગ્લાંડના યા, કેમ્બ્રીજ આદિ શહેરના વતનીએ અમેરિકામાં જઇ ત્યાં નવાં વસાહતો વસાવીને પેાતાનાં મૂળ વતનનાં કુટ પહેાળું [આ પુસ્તકના અંતે ચિત્ર જુએ.. Page #358 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ભારતવર્ષ ] નામે તેમને ઓળખાવી રહ્યાં છે, તેમ સમુદ્ર વિજયા દિએ કાઠિયાવાડમાં આવી નવું શૈારિપુર વસાવ્યું, જે કાળક્રમે ચારવાડ નામે પ્રખ્યાતીને પામ્યું હતું એમ કહેવાને। મારે। આશય છે. અને તેથી જ સમુદ્રવિજય કુળદીપક શ્રીનેમિકુમારના જીવનપ્રવાહ, ત્યાં વ્યતીત થઈ રહ્યો હતા તથા તેમનું દીક્ષાક્ષેત્ર જે ગિરનારવાળા પ્રદેશમાં ગણાવાયું છે, તે પણ તેને જ આભારી છે. પ્રશ્ન (૬):——રાજા પ્રસેનજીત અને પ્રદેશી રાજા– પહેલાં આપણે તેમણે રજુ કરેલાં મંતવ્યની તપાસ કરી લઇએ. તેમણે આ વિશે પૃ. ૧૬૧થી ૧૮૩ સુધી લગભગ ૨૩ પૃષ્ઠ। ભર્યા છે અને તેમાં પ્રાચીન અર્વાચીન, જૈન, અજૈન મળી ૫૪ પ્રમાણેા અવતરણરૂપે આપ્યાં છે. પેાતાના મંતવ્યને સાર પૃ. ૧૬૬ ઉપર આપ્યા છેઃ (૧) ક્રાશલપતિરાજા પ્રસેનજીત, રાજધાની સાવથી અને કૈયાધિપતિ રાજા પ્રદેશી, રાજધાની સેયત્રીય (ર) પ્રસેનજીતનું પ્રાકૃતરૂપ પસેનંદ થાય છે અને પ્રદેશાનું પ્રાકૃતરૂપ પદેસી યા પએસી થાય છે. તેમનાં મંતવ્યને પ્રથમ ભાગ તપાસીએ: તેમણે રાજા પ્રસેનજીતને કાશલપતિ કહ્યા છે અને તે વિશેષનામ લેખતા હાય એમ સર્વત્ર જણાવ્યું છે. જ્યારે નં. ૧પના અવતરણના (પૃ. ૧૭૧) શબ્દો કહે છે કે “ અજાતશત્રુની માફક પ્રસેનજીત પણ માનવાચક નામ અથવા તેા પદ-ટાઇટલ છે, જે કૈાશલપતિએ ધારણ કર્યું હતું. જૈનાએ ઉવાસગદસાએ સૂત્રમાં અપરનામ તરીકે વાપરેલા ‘ જીતશત્રુ ' (વિજેતા= conqueror) શબ્દ તેના વાસ્તવિક અર્થને બિલકુલ સ્પષ્ટ રીતે રજુ કરે છે” એટલે કે (૧) પ્રસેનજીત તે માત્ર માનવાચક પદ છે જેથી તે નામ અનેકને લાગી શકે (૨) કૈાશલતિ જીતશત્રુને (વિજેતા= conquerorના) ગુણહિત વર્ણવી, જૈનસૂત્રામાં જે નામથી સંખેાખ્યા છે તેની વાસ્તવિકતા સિદ્ધ થયેલી છે એમ પોતાના અભિપ્રાય જણાવ્યા છે. ટૂંકમાં જીતશત્રુ રાજાને મહાબળવાન ગણાવ્યા છેઃ નં. ૧૪ના અવતરણમાં લખેલ છે કે, જીતશત્રુ કુણાલદેશની સાવથીનગરીના રાજા હતા...રાજા જિતશત્રુ પયેસી રાજાનેા આજ્ઞાધારી ખંડિયા રાજા હતા એટલે અહીં 66 [ ૩૩૧ દ્ર એમ બતાવાયું કે પયેસી (કૈકેયપતિ) મોટા હતા અને પ્રસેનજીત-જીતશત્રુ નાનેા હતેા...વળી નં. ૪૯ના અવતરણમાં લખેલ છે કે, સેતથ્યનગર કપિલવસ્તુ શ્રાવસ્તીને જોડનાર માટા રસ્તા ઉપરના વિહાર–સ્થળ તરીકે જ માત્ર મહત્વનું ન હતું, પરંતુ કૈાશલનું એક મહત્વનું શહેર પણ હતું, જ્યાં પાયાસી (જૈન પાયેસી) નામના રાયલ ચિક્ના આશ્યિલ હેડક્વાર્ટસ હતા— આમાં સેતવ્ય (સેયવીય-રાજા ચેસીની રાજધાની)ને કાશલદેશમાં હવાનું જણાવ્યું છે, કે જે કાશલના અધિપતિ તરીકે પ્રસેનજીત-જીતશત્રુ હાવાનું પતે માને છે. એટલે આ અવતરણમાં પચેસી માટેા કે પ્રસેનજીત માટે તે વિચારવા જેવું થઈ પડયું. પ્રથમ તે “રાયલ ચિક્રના એફિશ્યલ હેડકવાર્ટસ’વાળા વાકયમાં જ “ રાયલચિક્’ના અર્થમાં ગૂચવાડા ચવા જેવું લાગ્યું. કારણકે રાયલ શબ્દ પોતેજ એક તેા ઉ ંચા દરજ્જો સૂચવે છે અને તેમાં વળી સાથે સાથે ચિક્ શબ્દ જોડાયેલ હાવાથી, એકદમ વિશેષ મહત્ત્વની પદવીધારક તે વ્યક્તિ હાવી જોઈએ એવું અનુમાન થયું. વળી ઉપરના નં. ૧૪મા અવતરણમાં રાજા પ્રસેનજીતને રાજા યેસીનેા ખંડિયા હેાવાનું જણાવ્યું છે. એટલે રાજા પયેસીના દરજજા વિશે દેરેલું મારૂં બધું અનુમાન સાચું છે એવી કલ્પના થઇ. પરન્તુ તેના મૂળ લખાણમાં “The official head-quarters of a royal chieftain named Pāyāsi (Jain Pāesi) જેવા શબ્દ જોયા કે તરત વિચાર ફેરવવા પડયા. તેને તા chieftain=એક નાના પ્રદેશના માલિક જ હાય એમ જણાવાયું છે, કાં chieftain શબ્દ અને કયાં ચિક્ શબ્દ ? પરન્તુ પૃ. ૧૬૮માં ટાંકેલ ન. ૧૦ના અવતરણમાં In Kosala, king Mahakosala had been succeeded by his son Pasenadi or Prasenajit જેવા અંગ્રેજી લખાણના અર્થ જ્યાં, રાજા મહાકાશલ પેાતાના પુત્ર પસેનદિ કૅ પ્રસેનજીત દ્વારા કાશળમાં સફળ થયા હતા, એમ કરાવ્યેા હાય ત્યાં chieftain અને chiefને અર્થ ખીજી રીતે કરાય તો બહુ આશ્ચર્ય પામવા જેવું નજ રહે. છેવટે "C Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] ઉકેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ પ્રાચીન ઈંગ્રેજી કે તેના અનુવાદમાંથી નિપજતા અર્થ અનર્થની અનેક પ્રકારના આશય બતાવનારાં તે સર્વે અવતરણ માથાકુટમાં ન ઉતરતાં, કહેવાના આશય તરફ જ છે. આવાં કથને ઉપર કેટલો મદાર બાંધ તે વાચક વળી ગયો. સ્વયં વિચારી જોશે. આ પ્રમાણે તેમના મંતવ્યના * પરંતુ આ બધું વિવેચન કરી હું કોઈને- તેમનો પ્રથમ ભાગની તપાસનું પરિણામ સમજવું. કે જેમનાં અવતરણો ટકાયા છે તે મૂળ ગ્રંથકારોને, મારી માન્યતા શી છે ને કેમ બંધાઈ છે તેનું બેમાંથી એકેને)-દોષ કાઢતા નથી. મારી કહેવાની કાંઈક પ્રાથમિક વિવેચન સમજાવી દઉં કે જેથી મારું મતલબ એ છે કે, આ ગ્રંથકારોમાંને મોટો ભાગ, મંતવ્ય કેટલે દરજજે પ્રમાણિક છે તેને ખ્યાલ આવી જેમણે પાશ્ચાત્ય કેળવણીનું જ્ઞાન લઈ, આપણું પ્રાચીન- શકે. (૧) (પ્રા. ભા. ૧. પૃ. ૭૯) કોશલના બે ભાગ; ભારત વિશે લખાણ કર્યા છે, એટલે જેમને હું ઉત્તર ભાગની રાજધાની શ્રાવસ્તિ અને દક્ષિણની અર્વાચીન ગ્રન્થકાર તરીકે વારંવાર સંબોધું છું, તે રાજધાની અયોધ્યા. તે સમયના રાજવીનું નામ પ્રર્સકેટીને છે; જેથી તેમનો અભિપ્રાય તદ્દન પ્રમાણિક છત. આ ઉપરથી સમજી શકાશે કે પ્રસેનજીતને હોવા છતાં,-ખાસ કરીને પ્રાચીન બાબતમાં, અને કોશલપતિ પણ કહેવાય તેમ તેની રાજધાની શ્રાવસ્તિ તેમાં પણ જ્યાં સર્વ વસ્તુ કેવળ અંધારામાં જ પડી પણ કહેવાય. (૨) આ પ્રસેનજીતને કાશદેશના રાજા રહી છે તે વિષયમાં, બહુ વજનદાર ગણવાને બદલે સાથે ઘણી વખત લડવું પડયું છે. આ પ્રમાણે ક્યારે એક બાજુ રાખી મૂકવા માંગું છું. બની શકે કે, તેના રાજ્યની અને કાશીપતિની હદ વળી નં. ૫૦ ના અવતરણમાં લખેલ છે કે, બન્ને અડોઅડ આવી રહેલી હોય તે જ. એટલે સમજી “કુમાર કન્સપ (કાશ્ય૫) એકવાર ઘણું ભિક્ષઓ શકાશે કે, નં. ૧માં જેને દક્ષિણભાગ કહ્યો છે તેના સાથે સંતવ્ય ગયા. પયાસી સંતવ્યના રાજા હતા. ઉપર તેનું આધિપત્ય હોય તે જ, જેથી તે પ્રદેશને કેશલના રાજા ૫સનદીએ આપેલ પુષ્કળ દ્રવ્યના રાજા ગણીને તેને અયોધ્યાપતિ મેં કહ્યું. આ ઉપરથી તેમણે ઉપભેગ કર્યો હતો. તેઓ નાસ્તિક હતા.” સ્પષ્ટ થશે કે તેની રાજધાની જેમ સાવથી છે તેમ એટલે કે અહીં પેસેનદીને કોશલપતિ કહ્યા છે ને અયોધ્યા પણ કહી શકાય. (૩) આ પ્રસેનજીત પ્રથમ વળી પસીને ખંડિયો રાજા પણ જણાવ્યો છે તથા બૌદ્ધ હતો તે જેટલું ચોક્કસ છે, તેટલું જ તે પાછળથી કુમાર કાશ્યપ (બુદ્ધ)થી નાસ્તિક ધર્મને અર્થાત જેન થયો તે પણ એક્કસ છે જ. વળી આ વાતને જેન જણાવે છે. આ પ્રમાણે ટાંકેલ અવતરણોમાં શિલાલેખના અને સ્મારકના પુરાવાથી (પુસ્તકના બને ભૂપતિના અધિકાર સંબંધી પરસ્પર વિરૂદ્ધ પુરાવા કરતાં આ પુરાવો વધારે મજબૂત ગણુય જ) જનારી માહિતી ભરેલી છે. સમર્થન મળી ગયું; કેમકે ભારહુત સ્તૂપ જૈનધર્મના ઉપરાંત ચેપન જેટલાં અવતરણમાંનાં કેટલાંક દ્યોતક રૂપ છે (પૃ ૩૧૩–૧૫) અને તેમાં રાજા અજાતતે (જેવાં કે, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૧ ઈ.) કેવળ શત્રુ અને રાજા પ્રસેનજીતના સ્તંભ છે (પ્રા. ભા. પૃ. ૭૫ પસેનદિનું નામ જ સૂચવનારાં છે, પરંતુ તેને કેશલ ટી. ૧૩); બીજી બાજુ જૈનગ્રંથોમાં રાજા પ્રદેશી સાથે શું સંબંધ છે તે તેમાં કયાંય જણાતું પણ નથી. પ્રથમ જનેતર હતા અને તેને બૌદ્ધગ્રંથોમાં નાસ્તિક જ્યારે કોઈકમાં બિબિસાર, પ્રસેનજીત અને ઉદયન તરીકે સંબોધ્યો છે. એટલે સિદ્ધ થાય છે કે, રાજા એમ ત્રણેને બુદ્ધદેવના સમકાલિન લેખાવી મહાયુદ્ધ પ્રદેશી ધર્માંતર કરી જેન બન્યા, તે પૂર્વે બૌદ્ધ હતો. પછીની બાવીસમી, ત્રેવીસમી અને ચોવીસમી પેઢીએ આ પ્રમાણે પ્રસેનજીત અને પ્રદેશી બનેના જીવનથયાનું જણાવ્યું છે. કેમ જાણે આ ત્રણે એક જ બનાવે મળતા આવ્યા (૪) બન્નેનાં સત્તાસ્થાન, વંશના અને એક જ પ્રદેશના રાજા હોવા ઉપરાંત કોશલ–અયોધ્યાના પ્રદેશમાં છે. પરંતુ કો માટે અને એક પછી એક ગાદીએ આવ્યા ન હોય! આ પ્રમાણે કો નાનો તે વિશે પ્રાચીન ગ્રંથકારનાં વર્ણન ઉપરથી Page #360 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ ૩૩૩ અનુમાન બાંધવું કઠણ થઈ પડે છે (પૃ. ૩૩૧, ચાર કલિંગની અંતર્ગત થયેલ ગણી તેના ઉપર કરકુંડની અવતરણોની સમીક્ષા જીએ) કેમકે જેને એક વખત સત્તા હોવાનું જણાવ્યું છે. આ બે કથનમાં ફેર છે કે નાને જણાવે છે તેને બીજા સ્થળે વળી મેટે કેમ તે તપાસીએ; નકશે તપાસતાં તેમના મંતવ્યવાળો મહારાજાધિરાજ પણ જણાવી દે છે, એટલે તે મુદ્દો આ પ્રદેશ, વર્તમાન કાળે પશ્ચિમ બંગાલ અને બિહારની. તે બહુ વિચારણીય નહોતે. વળી તે બન્નેને સમય સરહદ ઉપર આવે છે. પ્રાચીન સમયે આ પ્રદેશ પણ એક જ નીકળ્યો. મતલબ કે, તે બન્નેનાં સ્થાન ઉપર કેટલીક વખત મગધની સત્તા, તેમજ કેટલીક અને સમય પણ એક જ ઠર્યા (૫) તેમાં વળી નામનો વખત કલિંગની સત્તા પણ આવી જતી. કેટલીક સામ્યતા ભળી. પ્રસેનજીત વિશેષ નામ ગણાય છે તેમ વખત તે પ્રદેશને પ્રજાવસાહતની ગણત્રીએ ઉડિસ્સામાં હદાસૂચક પણ ગણાય છે. એટલે પ્રા. ભા. પૃ. ૭૯. ગણતા, જ્યારે રાજકીય દૃષ્ટિએ વળી ત્રિકલિગનીટી. નં. ૨૨ માં શેર માર્યો છે કે-“પ્રદેશી, પસાદિ અંતર્ગત સમાવેશ પણ કરી દેવાતા. આ પ્રમાણે અને પ્રસેનજીત આ ત્રણ નામો એક હોઈ શકે કે અવારનવાર તેની ઉપર રાજકર્તાની સત્તા ઝોલાં ખાયો ભાષાશાસ્ત્રીઓનો વિષય છે. તેઓ મહેરબાની કરતી હતી. આ સર્વ હકીકત અંગ–ચેદિ-કલિંગ અને કરી આ મુદ્દા ઉપર પ્રકાશ પાડશે” એટલે જે મારું ત્રિકલિંગનું વર્ણન કરતાં અમે સારી રીતે છણી અનુમાન ખોટું હોય તો સુધારવાનું સ્થાન રહે છે. બતાવી છે. મતલબ કે તે સમયની વભૂમિવાળા અને તે હેતુથી તે હકીકત ટીકામાં દાખલ કરી છે. પ્રદેશને વર્તમાન પશ્ચિમ બંગાળમાં કહી શકાય ખરો, જ્યારે મારા પિતાને મત બંધાયા હતા તે textમાં પરંતુ જે સમયને-કરકુંડુ કલિંગપતિને-આપણે વિચાર જાહેર કર્યો છે. કરી રહ્યા છીએ તે સમયે, વાસ્તવિક રીતે તે કલિંગની ઉપરના સંયોગો સાથે પૂ. આચાર્યજી મહારાજે આણામાં જ હતો. એટલે કે બન્નેની માન્યતા એક જ જણાવેલી હકીકત સરખાવી જવાથી વાચક પોતે જ કહેવાશે. વળી ત્યાં ઉરીય ભાષા બોલતી પ્રજા વસતી ખાત્રી કરી લેશે કે કોણ કેટલે દરજજે વાજબી છે. હતી. આ પ્રજા સંસ્કૃતિની દષ્ટિએ પાડોશીઓ કરતાં પ્રશ્ન (૭):-વજીભૂમિનું સ્થાન. આ સંબંધમાં ઉતરતી ગણાતી એટલે વ્યુત્પત્તિના અર્થ પ્રમાણે તેનું. તેમણે દશ પૃષ્ઠ ભર્યાં છે તથા ૧૧ પ્રમાણે ટાંકીને નામ વજભૂમિ સાર્થક છે એમ મેં જણાવ્યું. આ ચર્ચા કરી છે. જો કે તેમાંના કેટલાયે શબ્દો તેના પ્રમાણે વસ્તુસ્થિતિ છે. હવે તપાસીએ કે તેમની વિદ્વાનોએ અનમાનથી જોડી કાઢેલા દેખાય છે. પરંતુ ટીકાનો શેષ ભાગ કેટલે દરજજે વાજબી છે. તે વિદ્વાનો પ્રસિદ્ધ થઈ ગયા છે, એટલે તેમને અનુમાન (અ) મારા શબ્દો આ પ્રમાણે છે (પ્રા. ભા. દરવાને હક્ક ગણાય એમ આચાર્યજી મહારાજનું પુ. ૧. પૃ. ૧૬૫, ટી. ૪૪) “શ્રીમહાવીરે દીક્ષા લીધા માનવું થતું લાગે છે. ખેર ! તે પ્રશ્ન સાથે મારે અત્ર પછી નવમું ચોમાસું વજભૂમિમાં કર્યું હતું અને તે સંબંધ નથી એટલે તેમણે કરેલ ચર્ચાનો ખુલાસા સમયે જે રાજા રાજ કરતા હતા તે શ્રી મહાવીરના આપવા તરફ વળું છું. પિતા સિદ્ધાર્થને મિત્ર થતા હતા.” આ સંબંધમાં આ વજભૂમિના વર્ણનને પ્રસંગ, શ્રી મહાવીરે જૈન સાહિત્ય સંશોધકના વિદ્વાન તંત્રી મુનિ જિનદીક્ષા લીધા પછી નવમું ચોમાસું ક્યાં કર્યું, અને તેને વિજયજીના શબ્દો પુ. ૩, પૃ. ૩૭રમાં નીચે પ્રમાણે કલિંગપતિ મહારાજા મેઘવાહન કરકુંડના પ્રદેશ સાથે છે “જૈન સુત્રોમાં લખ્યું છે કે ભગવાન શ્રી મહાવીર કેટલો સંબંધ હોઈ શકે, તેને અંગે ઉભો થયો છે. પિતે ઉડીઆમાં ગયા હતા અને ત્યાં તેના પિતાના તેમના મંતવ્યનો સાર એ છે કે, પશ્ચિમ બંગાળના એક મિત્ર રાજ્ય કરતા હતા” આ ઉપરથી સમજી મુર્શિદાબાદ છલાવાળા કે તેની આસપાસના ભાગને શકાશે કે જે. સા. સંશોધકે પણ કલિંગ-ઉડિઆ વજભૂમિ તરીકે ઓળખી શકાય. જ્યારે મેં તે પ્રદેશ તરીકે મારા કથનને સમર્થન જ આપ્યું છે. જ્યારે Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન આચાર્યજીએ મારા કથનમાંથી શ્રી મહાવીરે દીક્ષા લીધી આચાર્યજી તે માન્યતા મારી હોવાનું ઠરાવીને ટીકા પછી નવમું ચોમાસું વજીભૂમિમાં કર્યું હતું–આટલે કરવા મંડી પડવા છે. ભાગ રાખી, “તે રાજા મહાવીરના પિતાનો મિત્ર થત આ ત્રણે ખુલાસાથી જોઈ શકાશે કે તેમની અને હતો” વાળા ઉત્તરાર્ધ મૂકી દઈ વાચકની પાસે ધર્યો મારી વચ્ચેની માન્યતામાં મતભેદ છે જ નહીં. પરંતુ છે (જુઓ પૃ. ૧૮૬). પરંતુ આખું વાક ઉતાર્યું હોત આખી વાક્યને વિચાર કરવાને બદલે અડધો ભાગ તો બરાબર સ્થિતિ સમજાઈ જાત. છોડી દેવાથી (f)માં જણાવ્યા પ્રમાણે, આગળ પાછળ (આ) વળી પ્રા. ભા. પુ. ૧, પૃ. ૧૬૬, ટી. ૪૪ સંબંધ વાંચ્યા કે વિચાર્યા વિના કેવળ એક વાક્ય માંની ૬૦-૫૫ લીટીમાંનું કેવળ એક વાકયે તેમણે પકડી લેવાથી (મા) માં જણાવ્યા પ્રમાણે; તથા અન્ય આ પ્રમાણે મારા શબ્દોનું ઉતાર્યું છે, “મારી મતિ વિદ્વાનનું મંતવ્ય રજુ કરી તે ઉપર હું ટીકા કરતા અનુસાર તે અનાર્ય નહીં પણ વજ, એટલે સખ્ત કે હાઉ તેને પણ મારું પિતાનું જ મંતવ્ય ગણી વ, મનોદશા ભોગવતા મનુષ્યોવાળી ભૂમિ એવો અર્થ લેવાથી (૩) માં જણાવ્યા પ્રમાણે; પિતે મારું કહેવું કરવો જોઈએ” તેને બદલે આખીએ ટીકા નં. ૪૪નો બરાબર સમજી શક્યા નથી. પરિણામે બેટી વ્યથા તાર્યો હોત તો ? તેમાં જે છ પરિસ્થિતિને વહોરી લઈ વાચક પાસે ભ્રમણાજનક સ્થિતિ રજી લીધે વજભૂમિને કલિંગદેશનો ભાગ મારે ગણો કરી દીધી છે. આમાં મારો દોષ શું? પો છે તથા જેમાં જ, ઓ બી. પી. સો, પૃ. ૨, પ્રશ્ન (૮) -ઉદયન વત્સપતિ અને ઉદાયી મગધપતિ. ભાગ ૧, પૃ. ૧૩ને હવાલે આપી તે પ્રદેશ વજભૂમિ એક સમયે, ત્રણ રાજવીઓ એકસમા નામધારી હોવા છતાં, આર્યાવર્તમાં શા માટે લેખાતા હતા તેને ગાદીપતિ તરીકે બિરાજતા હોવા છતાં, તેમણે અને વિસ્તારપૂર્વક સ્પષ્ટીકરણ મેં કરી બતાવ્યું છે તે બધું મેં બન્નેએ તેમને સિંધુ-સૌવીરપતિ, વત્સપતિ, અને આપોઆપ સમજી જવાત. આ પ્રદેશને અનાર્ય ગણા- મગધપતિ તરીકે ઓળખાવ્યા છે એટલે વાંધા જેવું રહેતું વ્યો છે એવી તથા અન્ય ખોટી ભ્રમણામાં (વિશેષ માટે નથી. નામની મારામારીમાં તેઓ ઉતારવા માંગે છે, નીચેની ૬ જુઓ) વાચકને નાંખવાની આવશ્યક્તા મારે તેવી ઈચ્છા નથી. કેઈને કામે લગાડો કે કેાઈપણું ન રહેત. માંથી ઓછો કરો, પણ જ્યાં સુધી તેમાંથી કેાઈના () મજકર ટીકા નં. ૪૪ની છ પરિસ્થિતિમાંની અધિકાર સૂત્રને આંચ પહોંચતી નથી ત્યાં સુધી ચેથીનું વિવેચન કરતાં મેં શબ્દો લખ્યા છે કે “આ ભાંજગડમાં ઉતરવાની જરૂર જણાતી નથી. વજીભૂમિને અર્થ જોકે કેટલાક ગ્રંથકારોએ અનાર્ય પરંતુ જે બે વાંધા છે તેમાંને એક, વત્સપતિ દેશ તરીકે કરી બતાવ્યો છે, પણ મારી મતિ અન- અને મગધપતિના વારસદાર સંબંધીને અને બીજે, અનુસાર તે અનાય નહીં પણ વજ. એટલે સખ્ત કે કાનું ખૂન થયું છે તેને. પ્રથમના વાંધા બાબતમાં ' વક્ર, મને દશા ભોગવતા મનુષ્યવાળી ભૂમિ એ અર્થ તેમનું કહેવું એ છે કે મગધપતિ અપુત્રિયો જ હતો કરવો જોઈએ. “આ ઉપરથી સ્પષ્ટ થશે કે, તે ભૂમિને ને અપુત્રિયો જ મરણ પામ્યો છે. મારું એમ કહેવું મેં અનાર્ય કહી જ નથી, પરંતુ કેટલાક ગ્રંથકાર એ છે કે તેને બે પુત્રો હતા પણ તે બન્ને તેની હૈયાતિમાં જ, તેને અનાર્ય કહી છે; અને તેમ કરવાનાં કારમાં તેના બબ્બે બન્ને પુત્રો મહામારીમાં મરણ પામતાં, તેના ખુલાસા તરીકે પેટા ટીકામાં જણાવ્યું છે કે “અનાર્ય આઘાતથી પિતા પણ તરતમાં જ મરણ પામ્યો છે દેશ ગણીને શ્રાવસ્તિની ઉત્તરે હિમાલયના પહાડી- એટલે કે ત્રણે જણ એકદમ ટૂંકા ગાળામાં જ મરણું દેશને વજીભૂમિ કહેવાતો હોય એવી કલ્પના કરી છે” પામ્યા છે. આવી અવસ્થામાં તેને અપુત્રિયો મરણ મતલબ કે હિમાલયના પહાડી પ્રદેશને વજીભૂમિ પામ્યાનું કદાચ કહી શકાશે. એટલે મગધપતિના મરણ ગણવાની પણ વિદ્વાની માન્યતા છે, જ્યારે વખતે તેને કોઈ વારસદાર નહોતો એટલું બનેને Page #362 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ - ૩૩પ કબૂલ છે, જેથી મોટાભાગને વિરેાધ તે સમાઈ જાય છે. હેય એવો કયાં નિયમ છે. ઈ. ઈ. તો પૂછવાનું કે આ પરંતુ તેમની હમેશની ટેવ મુજબ મારા પુસ્તકમાંને શબ્દ બહરાને શું અન્યાય કરતા નથી લાગતા ? થોડોક ભાગ વાંચીને પિતે ચર્ચામાં ઉતરી પડથી લાગે છે. મારું એમ નથી કહેવું કે બૌદ્ધગ્રન્થનું સર્વ કથન કેમકે પ્રા. ભા. ૧ માં ૩૧૮-૯માં “વધુ પ્રકાશ”= હમેશાં સત્ય જ હોય છે; તેમાં અર્ધમિશ્રિત સત્ય Supplement તરીકે વર્ણન જોડેલું છે તેમાં આ પણ હોય, સાપેક્ષ પણ હોય, પરંતુ તે સર્વ તપાસવું બધો સ્ફોટ કરી બતાવ્યો છે. આ પૃષ્ટ તેમની જોઈએ. એમ તો, તેમણે જે ગ્રન્થનાં વચન માન્ય આદત પ્રમાણે કાં તેમણે વાંચ્યા જ નથી અથવા રાખેલ છે તેમાંથી પણ કયાં અસત્ય કથને નથી મળી તે તે વાંચ્યા છતાં પણ આંખ મીંચામણું કર્યા છે. આવતાં. રાજા ઉદાયીને પુત્રો હતા કે નહોતા એ પ્રશ્ન ગમે તે સ્થિતિ હોય. મારે તે તે તરફ દુર્લક્ષ જ ઉપર વધારે પ્રકાશ પાડી, બૈદ્ધગ્રન્થનું કથને અસત્ય કરવું રહે છે. ઠરાવવા તેમને મારી વિનંતિ છે; કે જે ઉપરથી તે મગધપતિને અપુત્રિ માનવાથી ઉપર પ્રમાણે પ્રમાણે નવી આવૃત્તિમાં હું સુધારો કરી શકું. એક રીતે ચર્ચા બંધ તે થઈ જ છે. પરંતુ તેથી સ્થિતિ વસતિ ઉદયનને પુત્ર હોવાનું તેમણે જણાવ્યું એ થઈ કે, તેમણે માન્ય રાખેલ એકલા ઉદાયીને જેટલું છે જ્યારે મેં અપુત્રિ જાહેર કર્યો છે કેમકે તેને રાજત્વકાળ છે તેટલે, ઉદાયી+અનુરૂદ્ધ અને મુંદને પિતાને પુત્ર ન હોવાથી, તેની રાણી વાસવદત્તાએ એક ત્રણેને મળીને એકત્ર સમય, મારે માન્ય છે (જો કે બાળકને દત્તક લીધે છે, જે તેની પાછળ વત્સપતિ તેમણે આ આંકની ચર્ચા કરી નથી) એટલે પરિણામે થયે છે. વળી આ પુત્રનું દત્તકવિધાન ઉદયનના જીવન ઉદાયીનું મરણ થતાં, શિશુનાગવંશ પૂરે થયાનું અને કાળમાં જ થઈ ગયું છે અને દત્તકપુત્રને પણ એકરીતે માન્ય કહી શકાશે. પરંતુ તેમણે જે આધારે ઉદાયીને તે પુત્ર જ લેખો રહે છે તે હિસાબે, મારો વાંધે અપુત્રિયો હોવાના જણાવ્યા છે તેમાં એવું સ્પષ્ટ કેમાં ખેંચી લેવાય તે બની જાય છે. તેવી જ રીતે તેમણે નથી કર્યું કે તેને પ્રથમથી પુત્ર જ નહતા. જ્યારે મેં વાસવદત્તાને બાધિકુમાર નામે જે પુત્ર, લગ્ન થયા બૌદ્ધગ્રન્થોના આધાર લઈને તથા અન્ય આનુષંગિક બાદ બીજે વર્ષે જમ્યાનું જણાવ્યું છે તે જ પુત્ર ઐતિહાસિક પ્રસંગોની ચર્ચા કરીને, ઉદાયી + બન્ને મોટો થઈને ગાદીએ આવ્યો છે કે કેમ? અથવા તેના પુત્રનો સત્તાકાળ સાબિત કરી બતાવી આપો તેમણે અન્ય પુરાવામાં જે નરવાહન, વહિનર ઈ. ઈ. છે. એટલે દરજે બૌદ્ધગ્રન્થમાં દર્શાવાયલી તે માહિતી નામો જણાવ્યાં છે, તે બાધિકુમારનાં જ નામ છે, કે મેં ઈતિહાસના સર્જનને વિશેષ ઉપકારક નીવડેલી થઈ જણાવેલ દત્તકપુત્રનું પણ નામ છે, તે જ્યાં સુધી તેઓશ્રી ગણાય જ. છતાં આગળ પાછળ શું શું બનાવો મગધમાં પુરવાર ન કરી આપે ત્યાં સુધી તેમના કથનની પણ કે વત્સદેશમાં કે સારા હિંદમાં બન્યા હતા તથા જેની મજબૂતાઈ જળવાઈ રહેતી નથી. અને કયા ઉદયનનું નોંધે લઈને કાંઈક ચર્ચા પણ મેં કરી છે, તેમાંના કેઈની ખૂન થયું હતું તે પ્રશ્નનું છેવટ, આ કથને ઉપર જ, લેશ પણ તપાસમાં ઉતર્યા સિવાય તેમણે એમ જ અવલંબાયમાન છે. જાહેર કરી દીધું છે કે બૌદ્ધગ્રન્થની સાલવારી દૂષિત ખૂન સંબંધમાં–પુસ્તકને આધાર મગધપતિનું છે; અમુક રાજા પછી ગાદીએ આવનાર તેના પુત્ર જ ખૂન થયાની તરફેણ કરે છે. તેની મ નાંધ ૫ણું લીધી (૧૮) જો કે, ઓલ ઇડિયા આઠમી ઓરીએન્ટલ કોન્ફરન્સના થયા બાદ બીજે વર્ષે વાસવદત્તાને એક કુંવરી અવતરી હતી.” રિપોર્ટમાં (૧૯૩૮, પૃ. ૪૮૬) પુત્રી જન્માનું લખ્યું છે. તે પુત્ર હોય કે પુત્રી, તેની અહીં તકરાર જ ક્યાં છે. જે શબ્દ આ પ્રમાણે છે “A princess was born to પ્રશ્ન ઉકેલ માંગે છે તે એટલો જ કે, તેના મરણ સમયે vasavdattā, a year after the marriage=લગ્ન કેાઈ જીવંત હતું કે નહીં. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ પ્રાચીન છે. તેઓશ્રી આ મતને વળગી રહે છે. પરંતુ પુસ્તકના કારણથી માનવું રહે છે કે, ખૂનથી માર્યો ગયેલ પુરાવાવાળી તે હકીકત નજરમાં રાખીને પણ વિચારી ઉદયન તે મગધપતિ નહીં, પણ વત્સપતિ ઉદયન જ હત” જોતાં મને, જ્યારે અન્ય ઐતિહાસિક સામગ્રી વિશેષ શાં કારણથી ઉદયન વત્સપતિનું ખૂન થયાનું હું વજનદાર લાગી, ત્યારે હું તે બાજુ ઢળતે થયે છું. માની રહ્યો છું તે આ ઉપરથી સ્પષ્ટ થશે. વળી સામગ્રી ઉપલબ્ધ થતાં, ઉભા થતા વાંધાઓ મેં ટાંકેલ શબ્દો કહે છે કે, ચંડપ્રદ્યોત અને ઉદયનના રજી પણ કર્યા છે, તેમાંના ઘણુંખરાને નીકાલ ઉપરમાં જીવનપ્રસંગો ઉપર નજર રાખીને જ મેં વિધાન કર્યું આવી ગયો છે. બાકી રહેલમાંના આખા વાકયને, છે. પરંતુ તે બાદ તે બન્ને રાજ્ય વચ્ચે પાછી અડધો ભાગ પકડીને જે રદિયો આપ્યો છે તે તે મેં મિત્રાચારી જેવું પણ થઈ થયું છે અને તેથી વૈરપણ જાહેર કરેલ છે. પરંતુ જે અડધો ભાગ છોડી વૃત્તિનો અભાવ પણ થઈ ગયો ગણાય. છતાં એવી ઘણી દીધું છે તેનું શું? બાબતે પુસ્તકનાં પાને નોંધાયા વિના જ પડી રહી તેમણે ગમે તે કારણથી જવાબ વાળવાનું છોડી હોય છે. તેમજ રાજ્યો વચ્ચે ખરી રીતે “મૈત્રી' શબ્દની દીધું હોય પણ સત્ય નિરીક્ષક તરીકે આપણે તે, કિંમત કેવી ગણાય છે તે પણ જાણીતું જ છે. એટલે તેમના ખુલાસાની ગેરહાજરીમાં પણ, તે મુદ્દો મજબૂત પુરાવા વિના હું મારો મત ફેરવવા તૈયાર ન વિચારો જ રહે છે. તે મુદ્દાના શબ્દો (જુઓ પુ. ૧, હોઉ તે દેખીતું જ છે. અને આચાર્ય મહારાજે તે પૃ. ૩૦૭) આ પ્રમાણે છે. બાબત મૂળથી જ ઉડાવી દીધી છે. તે પછી શું “જ્યારે તે (પેલે અપમાનીત પુરૂષ કે જેણે રાજાનું કરવું? વિચારતાં એક રસ્તો જડી આવ્યો. જેમ ખૂન કર્યું છે તે) વૈર લેવાનું પગલું ભરવા પ્રેરાય છે અશોક અને પ્રિયદર્શિન, તેમજ ચંદ્રગુપ્ત અને સેઅને અવંતિરા તે ભાવનાને પોષી છે, ત્યારે શું કટસની બાબતમાં સમયાવલીની મદદથી ગૂંચ અવંતિ રાજ્યને, વત્સના રાજ્યની સાથે અંટસ હવા ઉકેલાઈ હતી, તેમ અત્ર બને તેવું છે કે કેમ તેની સંભવ છે કે મગધના રાજ્ય સાથે ?” આ પ્રમાણે તપાસ કરવા માંડી; ને કહેતાં ખુશી ઉપજે છે કે તેને મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે ને તેને ખુલાસો કરતાં ઉકેલ નીકળી આવ્યો છે અને તેમાં આચાર્યશ્રીના ઉમેર્યું છે કે, “ જયાં સુધી ઇતિહાસ સાક્ષી આપે છે મતને સ્વીકારતે હું થાઉં છું. તે નીચે પ્રમાણે છે. ત્યાં સુધી તે આ સમયે મગધ અને અવંતિ વચ્ચે ચંડપ્રદ્યોત અને ઉદયનના જીવન કાળમાં ગમે ભલે મૈત્રી જેવું ન હોય, પણ કલેશ જેવું કાંઈ હોય, તેવા બનાવો બન્યા હોય તે ઉપર જ કેવળ લક્ષ આપ્યા તેવું તો લેશમાત્ર પણ જણાતું નથી. ઉલટું અવંતિ કર્યું છે તેને બદલે ખૂન જે બન્યું છે તે તે, અને વત્સ વચ્ચે તે ખડાબાખડું ચાલ્યા જ કરતું અંતકાળનો બનાવ છે એટલે તે વખતે, તે બે રાજ્યો હતું તે તદન દેખીતું છે. કેમકે ઉદયનની માતા વચ્ચે કેવી સ્થિતિ પ્રવર્તતી રહી હતી તે જ માત્ર જેવું મૃગાવતી ઉપર અવંતિપતિ ચંડપ્રદ્યોતે કડી નજર જોઈએ. ઉદયન વત્સપતિનું મરણ મેં ઈ. સ. પૂ. રાખી હતી અને અનેક વીતકે વીતાડયાં હતાં, કે ૪૯૦ માં માન્યું છે (પુ. ૧, પૃ. ૩૯૨) તે વખતે અથવા જેના પ્રતિકાર તરીકે રાજા ઉદયને પણ ચંડની પુત્રી તે પૂર્વે બે પાંચ વર્ષમાં અવંતિની શું સ્થિતિ હતી તે વાસવદત્તાનું હરણ કર્યું હતું. એટલે જ્યારે કિચિત જ કેવળ વિચારવી રહે. તે વખતના અવંતિપતિ તરીકે પણુ કારણું મળી આવતું ત્યારે આ બે રાજ્યમાંનું અવંતિસેનને (પુ. ૧. પૃ. ૩૯૩) સમય ઈ. સ. પૂ. કોઈ પણ એક બીજાની સામે પિતાનું બળ અજમા- ૫૦૧થી ૪૮૭ નો છે; અને આ બે રાજવી વચ્ચે વવાને ભૂલી જાય તેવું બનતું નહોતું જ. જેથી સંભવ કાંઈ જ અણબનાવ નથી. બલકે વત્સપતિની પટરાણું છે કે આ કિસ્સામાં પણ, વત્સના દરબારમાં અપમાન વાસવદત્તા, અવંતિસેનની ફઈ થતી હતી અને એક પામેલા નોકરે અવંતિને આશ્રય લીધો હોય... આ બીજા અરસપરસ સારે એખલાસ ધરાવતા માલમ Page #364 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ ૩૩૭ પડયા છે એટલે તે કારણ નષ્ટ થઈ ગયું. બીજું ભિલ્સા ટોપ્સના આધારે મેં જાહેર કર્યું છે. જ્યારે એક કારણ વિચારવા યોગ્ય લાગ્યું તે (પુ. ૧, પૃ. ૨૧૬) આચાર્યજીએ, ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત બીજાના વખતમાં એ કે વાસવદત્તાએ અવંતિસેનને બદલે કેઈ અજાણ્યા તેના અનુછવી આમ્રકાઈવે એક દિપક પ્રગટાવવા ૨૫ કુમારને દત્તકપુત્ર લીધો હતો. તેના કરતાં વત્સની થી ૧૦૦ ભિન્ન ભિન્ન ઉકેલ કરાય છે) દિનાર ગાદી ઉપર, તેણીના ભાઈના પુત્ર તરીકે પોતાને આપ્યાનું જણાવ્યું છે. આટલી હકીકત ઉપરટપકે હક વધારે છે એમ અવંતિસેન માનતા હતા અને જોતાં પણ સર્વ કેાઈ કહી શકે તેમ છે કે, બન્ને તેથી તેણે વત્સ ઉપર ચડાઈ કરી હોય. આ દાનની વિગત જુદી હોવાથી, જુદા જ પ્રસંગની વાત સ્થતિ ખૂનના પ્રસંગ સાથે સંબંધ ધરાવી શકે કે કેમ બને જણાએ કહી છે. છતાં વાચક પાસે તેની સંપૂર્ણ તે પણ તપાસી લેવું જ રહે. પ્રથમ તો આ ચડાઈ વિગત રજુ કરું છું-(૧) સાંચી ટોપ, જેને “મહાવિહાર ઉદયનના મરણ બાદની અને દત્તકપુત્ર મણિપ્રભ નામથી આમ્રકાઈવે ઓળખાવ્યો છે તેને મારી સમજ ગાદીએ બેઠા પછી ત્રણેક વર્ષે થઈ છે એટલે ખૂન પ્રમાણે સર કનિગહામે “ગ્રેઈટ ટોપ” નં. ૧ કહ્યો છે, સાથે સંબંધ હોઈ ન શકે. ત્યારે પ્રશ્ન એ થાય છે તેને દાન આપનાર વ્યક્તિઓનાં અને આશય દર્શાકે, ઉદયને આ મણિપ્રભને દત્તક લીધો ત્યારે વતાં લગભગ ૧૨૩ લેખો છે (જુઓ ભિસાટોપ્સમાં અવંતિસેનને ખોટું લાગ્યું હોય અને ત્યારથી તેના ઉપર પ્લેઇટસ ન. ૧૬-૧૭ અને ૧૮) એટલે આચાર્યજીએ વૈર થયું હોય તે? તેમ પણ બનવા લગ્ય નથી કે અન્ય દાનને લક્ષમાં રાખીને પ્રશ્ન ઉપસ્થિત કર્યો લાગતું. કારણ કે મણિપ્રભનો જન્મ ઈ. સ. પૂ.આશરે લાગે છે. (૨) આમ્રકા પિતાની શક્તિ પ્રમાણે ૫૦૫ માં થયો છે ને એકાદ બે વર્ષમાં દત્તક પણ લેવાઈ એક દીપકનું જ ખર્ચ ઉપાડવા જેટલી ભક્તિ બતાવી ગયો છે, કે જે સમયે અવંતિસેનને હક્ક અવંતિની છે જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્ત સ્તૂપ ફરતી ખીએ ગાદી ઉપર લગભગ સ્વીકારાઈ પણ ગયો હતો. કેમકે ગવાક્ષમાં સેંકડો દીપક હતા તે સર્વેનું ખર્ચ ઉપાડી અવંતિસેનના કાકાના રાજ્યને લગભગ આખરી સમય લીધું છે (૩) જેથી એકે માત્ર ૨૫–૫૦ દિનાર દાનમાં હતો; વળી કાકાને પુત્ર ન હોવાથી તે જ વારસદાર હતો. આપ્યા છે જ્યારે બીજાએ તેના કરતાં પાંચસો ઘણું એટલે જ્યારે પોતે અવંતિ જેવા મોટા રાજ્યનો સ્વામી વધારે દાન આપ્યું છે. (૪) એકનો સમય ગુપ્ત સં. બનવાન હોય, ત્યારે વત્સ જેવા નાના રાજ્યનો ૯૩=ઈ. સ. ૪૩ છે જ્યારે બીજાને ઈ. સ. પૂ. ૩૬૫ સ્વામી બનવાનું પસંદ ન કરે તે દેખીતું જ છે. એટલે જેટલું છે. મતલબ કે બન્ને વચ્ચે લગભગ આઠસો તેને ખેટું લાગવાનો પ્રસંગ બન્યો જ ન કહેવાય. વર્ષનું અંતર છે (૫) એકના લેખનું સ્થાને કંપાઉન્ડને આ પ્રમાણે દરેક પ્રસંગને વિચાર કરતાં અવંતિ અને ફરતી દીવાલ ઉપર છે, બીજાનું સ્થાન તે દીવાલ ઉપર વત્સ વચ્ચે ઈ. સ. પૂ. ૪૯૦માં કે તે પૂર્વે, બે ત્રણ નથી. (૬) એકમાં દાન આપનાર ગુપ્તવંશીય સમ્રાટને વર્ષના ગાળામાં, કાંઈ ઝગડો હવા જેવું લાગતું નથી. આશ્રિત છે બીજામાં ખુદ સમ્રાટ પડે છે. આ પ્રમાણે એટલે વત્સપતિનું ખૂન થયાનું માન્યું હતું તે છોડી બને દાનની અને લેખની ભિન્નતા હોવા છતાં. દેવું જ રહ્યું. અને વત્સપતિનું ખૂન જ્યારે નથી થયું બનેને એક લેખી વાતો કરવી તે શી રીતે મળતી ત્યારે મગધપતિનું જ ખૂન થયું હતું એમ એક્કસ આવે; ન જ આવે. થયું ગણાય. છતાં ચર્ચા ખાતર એક બારગી માની લ્યો કે, બન્ને પ્રશ્ન ૯) -સાંચીમાં દાન આપનાર કોણ? એક જ લેખ છે. તે પણ મૂળ મુદ્દો સાંચીપ’ જૈન ચંદ્રગુપ્ત મૌર્યસમ્રાટે સાંચીતૂપના ઘુમટની ફરતી ધર્મના દ્યોતક રૂપ હેવાને જે હું જણાવી રહ્યો છું ગવાક્ષમાં અનેક દીપકે પ્રગટાવવા પચીસ હજાર અને તેથી જ ચંદ્રગુપ્ત સમ્રાટે તે સ્થાન માટે દાન દિનારની ભેટ આપ્યાનું. સર કનિંગહામે રચેલા આપ્યાનું જણાવ્યું છે, તે હકીકતને ક્યાં બાદ આવે છે? ૪૩ Page #365 -------------------------------------------------------------------------- ________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ૩૩૮ ] ગુપ્તવંશીય સમ્રાટ જૈનેતરધર્મી હતા તેથી તેમને અનુજીવી પણ જૈનેતર હતા એમ તેા આચાર્યજીનું કહેવું નથી ને? તેમ હોય તો જણાવવાનું કે, લેખના પ્રારંભના “સિદ્ધમ્” શબ્દ જ ખાત્રી આપે છે કે તેદાન આપનાર તેમજ દાન આપ્યાનું સ્થાન-અને જૈનધર્મી છે. આ પ્રમાણે તેમણે પૂછેલ પ્રશ્નને ખુલાસા ચયા. [નોંધ–અત્ર એક ખીજી સ્થિતિ ખાસ ધ્યાન ખેંચવા લાયક સમજું છું; તેથી જરાક ઇસારા કરવા ઇચ્છા થઇ છે. સારૂં થયું છે કે ઉપર દર્શાવેલ હકીકત સર કનિંગહામ જેવા વિદ્વાનના નામથી મેં જાહેર કરી છે. પરંતુ તેવા પ્રતિષ્ઠિત પુરૂષનું કે અન્ય કોઇ વિદ્રા નનું નામ જોડાયલું ન હેાત, અને કેવળ મારા નામે જ મેં ઉપરાક્ત અભિપ્રાય રજુ કર્યો હૈાત તે। આચાર્યજી મહારાજે જે શબ્દોમાં કામ લીધું છે, તે જ શબ્દો શું તેમની કલમમાંથી નીકળ્યા હાત કે? પ્રશ્ન (૧૦):-બાહુબળી–ગામટેશ્વરની મૂર્તિ. આ સંબંધમાં તેમને ત્રણેક વાંધા છે (૧) મૂર્તિનું પુરુષલિંગ મેં આચ્છાદિત શામાટે કર્યું ? (૨) સર્વ કોઇ તે મૂર્તિને બાહુબળીજીની માને છે જ્યારે હું તેને ભદ્રબાહુસ્વામીની કહી રહ્યો છું (૩) અને તેને સમય તેઓશ્રી ઈ. સ. ના દશમા સૈકાના કહે છે જ્યારે હું તેને પ્રિયદર્શિન સમ્રાટ ઘડાયેલી અને તેથી ઈ. સ. પૂ. ત્રીજી સદીની કહું છું. [ પ્રાચીન ખુલાસા પુ. ૩ ની પ્રસ્તાવનામાં પૃ. ૧૩ માં આપેલ છે કે, “ગામટની મૂર્તિ મૂળે દિગંબર અવસ્થામાં છે, તે રજુ કરવા માટે બ્લેક બનાવનારને આપતાં તેમણે સૂચના કરી કે, પુસ્તક તા સ્ત્રીવર્ગના હાથમાં પણ જવાનું છે તેા સભ્યતાની ખાતર પુરૂષલિંગનું આચ્છાદન કરાયતો સારૂં. તે વિચાર સુસંગત લગતાં અન્ય ચિન્હા જેમને તેમ રહેવા દઇ બ્લૉક બનાવી છાપી કાઢયા છે. છતાં એક વિદ્વાનને તે અક્ષમ્ય લાગવાથી તેમના ઉપર વ્યક્તિગત મે પત્ર લખીને તેમને સંતાષ આપ્યા છે.” ધારા કે તેમણે કલ્પના કરી છે તેવા વિપર્યાસ કરવાને જ મારા ઈરાદા હાત તા શું બીજી બધી રીતે તે મૂર્તિનું સ્વરૂપ ફેરવી ન નાંખત ! અથવા તા તેજ મૂર્તિ પાછી નં. ૩૪ ની આકૃતિ દિગંબર તરીકે રજુ કરી છે તે પ્રમાણે રજુ કરત કે ? તેમજ ઉપર લખ્યા પ્રમાણે તે વિદ્વાનને પત્ર લખત પણ ખરા ? આ ઉપરથી જણાશે કે શુદ્ધ હેતુથી જ પગલું ભરાયું છે. (૨) તેમણે મૂર્તિ ખાહુબળાની હવાનું જણાવ્યું છે અને માટા ભાગની માન્યતા પણુ તેમજ છે. તેમણે પુ. ૨, રૃ, ૩૭૮માં લખેલ મારા કા ઉતાર્યા છે તે તે મૂર્તિ પ્રિયદર્શિને બનાવ્યાનું હું માની રહ્યો છું તેમ પણ જાણે છે. તેમ તે મૂર્તિને ચંદ્રગુપ્ત સમ્રાટના જીવન સાથે સંબંધ ધરાવે છે એમ પણ જાણે છે છતાં લખી રહ્યા છે કે “એ માટે એક પણ પુરાવા તેમની પાસે હૈયાત નથી.” તેઓશ્રીને વિનંતિ કે તેમણે મારૂં લખેલું આ બન્ને સમ્રાટે નું જીવનચિરત્ર મહેરબાની કરી વાંચી જવું. વળી પેાતાની માન્યતા પુરવાર કરવાને પૃ. ૨૨૯ ઉપર લખે છે કે “એ મૂર્તિ ઉપર જે વેલા વીંટાયલ છે, મૂર્તિના ઢીંચણ સુધી રાડાએ ઉભા છે અને તેમાંથી સાપ નીકળતા જણાય છે એ બધાને મૂર્તિ સાથે શે સંબંધ છે? ભદ્રબાહુની મૂર્તિ માનતાં એ બધાને કોઈ ખુલાસા ડેાકટર પાસે છે? ' ઉત્તરમાં મારે જણાવવાનું કે શું તેમનું એમ કહેવું થાય છે કે આવી સ્થિતિ કોઈ પણ ધ્યાનસ્થ મહાત્માની ન થઈ શકે ? ધ્યાનસ્થ મુદ્રા કેવળ બાહુબળીજી જ ધારણ કરી શકે તે ખીજા ન જ ધારી શકે ?—આગળ જતાં આ દરેકના ખુલાસા નીચે પ્રમાણે આપું છું. (૧) આચ્છાદન સંબંધી તેમણે આ મૂર્તિનું ચિત્ર ૧૯૩૪ ના માર્ચના ‘એશિયા' માસિક પૃ. ૧૫૩ માં આવેલું જણાવ્યું છે. સ્પષ્ટ નથી લખ્યું કે પ્રથમવાર તે સ્થાને પ્રગટ થયેલું તેમની નજરે પડયું છે. પરન્તુ લખવાના ભાવાર્થ એવા તા થાય છે જ કે, કાંતા તે સમયે અથવા બહુ તા થાડાક સમય પૂર્વેજ તેવું કેમ જાણે બહાર પડયું ન હોય ! ગમે તે હાય, મારે જણાવવાનું કે દિગંબર અવસ્થામાં તેવું ચિત્ર તા જ્યારથી એપિગ્રાફીયા ઇન્ડિકા પુ. ૭–૮ બહાર પડયું છે ત્યારથી જ તેવું લગભગ દેખાય છે. એટલે તેમણે દર્શાવેલ વસ્તુ મારા ખ્યાલ બહાર નથી જ છતાંયે જે આચ્છાદન કર્યું છે તે, સહેતુક છે. તેને Page #366 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ ૩૩૯ બાહુબળીજીના જીવનમાં બનેલ એક બનાવ વર્ણન મળી શકી નથી. આટલે ખુલાસો તે મૂર્તિ બાહુવીને, ચિત્રમાં દર્શાવેલ સ્થિતિ જે થવા પામી હતી બળીજીની કે ભદ્રબાહુની હોઈ શકે તે વિશે જાણો. તેનું વર્ણન કરી ને અંતે જણાવે છે કે “આ રીતે (૩) હવે ઘડતરકાળ વિશે કહીશું. ચામુંડરાય નામના એ મૂર્તિ ઉપરના બધા દેખાવને સબંધ મુનિ બાહુ- પ્રધાને ઈ. સ. ૯૭૮થી ૮૪ સુધીમાં પ્રતિષ્ઠા કરી છે બલિના જીવન સાથે બરાબર બંધ બેસે છે એટલે તેટલું ખરું. પરંતુ તેથી તે મૂર્તિ જ તેણે ઘડાવી હતી એ મૂર્તિ મુનિ બાહુબલિની જ છે, નહીં કે ભદ્રબાહુની” એમ સિદ્ધ નથી થતું. જે તે સમયે કે આસપાસ -ઈ. ઈ. જે પ્રમાણે પોતે આવા નિર્ણય ઉપર આવે પાંચપંદર વર્ષે ઘડાઈ હોય તો, પુ. જેમાં પૃ. ૩૭૬માં છે તે રીતે બીજા અખત્યાર કરે છે તે તે તેમને નીચેના ત્રણ પ્રશ્ન મેં પૂછયા છે તેના ખુલાસા શું છે તે રુચતું નથી જ અને ઉલટી ટીકા કરવા મંડી પડે છે. મહેરબાની કરી જણાવે. (અ) જે તે દેશમાં તેવા કારીગર છતાં મારે તે તે બાબત વાંધો જ નથી પરંતુ ઉત્તરમાં હતા તે શું ત્યાં જ તેવા ઉત્પન્ન થયા હતા કે હિંદમાં પ્રથમ તે ધ્યાન અવસ્થાના બે મુદ્દાઓ જે મેં ઉપરમાં અન્ય સ્થાને તેમના ગુરૂ કે શિષ્ય જેવા પણ હતા. જણાવ્યા છે તે ફરી ફરીને વિચાર ઉપર લેવા તેમને (આ) જે તે સમયે તેવી કળાથી કારીગરે જ્ઞાત હતા વિનંતિ કરીશ. ઉપરાંતમાં જણાવવાનું કે, બાહુબળી. તે ભારતના અન્ય દેશમાં પણ તેવી મૂર્તિઓ ઉભી જીનો આખાયે જીવનકાળ મારી સમજ પ્રમાણે પંજાબ- તે કરાય ને ? કેમકે કળાના આ નમુનાની જગતગાંધાર અને બહુ ત્યારે પ્રથમાવસ્થામાં અયોધ્યાના ભરમાં જ્યારે ખ્યાતી થાય ત્યારે શું ભારતના પ્રાંતે પ્રદેશમાં ગમે છે. તે તેઓશ્રી જણાવવા કૃપા કરશે તેવી કળામય મૂતિઓ પિતાને ત્યાં વસાવી લેવાને કે બાહુબળીજી કયારે દક્ષિણહિંદમાં વિચર્યા હતા? પાછળ રહી જાય ખરા કે (પછી ગમે તે વ્યક્તિની તેમને મૂર્તિમંત ખડા કરવાને આ પ્રદેશમાં શું પ્રયોજન હોય તે જુદો પ્રશ્ન છે) (ઈ) મૂર્તિનું ઘડતર અને ઉદભવ્યું હતું? તે તીર્થમાં ચંદ્રગુપ્ત અને ભદ્રબાહુની ઘડનારાની વાત જુદી રાખો. પરંતુ એવી કદાવર ગુફા તરીકે ઓળખાતી ગુફા છે પરંતુ બાહુબળીજીના અને વજનદાર મૂર્તિની સ્થાપના માટે જે યાંત્રિક નામ સાથે સંયુક્ત થયેલ કઈ વસ્તુ ઓળખાવાતી કુનેહ વાપરવી પડી હશે, તેવી કુનેહ તે સમયે કયાંયનથી તેનું શું કારણ? વળી વિશેષમાં હમણાં હમણાં હિંદના ભાગમાં-વાપરી હેવાનો કેઈ દૃષ્ટાંત કે ઉલ્લેખ બિહારની “અરાહ ઓરીએન્ટલ સોસાઈટી' તરફથી ઈતિહાસમાંથી મળી આવે છે કે ? બહાર પડતા જેન સિદ્ધાંત ભાષ્કરમાં પુ. ૬ અને આ પ્રમાણે તેમણે ઉભા કરેલ ત્રણે પ્રશ્નોના ૭ તથા રેન એન્ટીકરી' પુ. ૫ માં ગોમટેશ્વર-બાહુ- ખુલાસા છે. અને તેના પ્રત્યુત્તર જે ન જ વાળી બળી અને શ્રવણબેલગોલને લગતું ઘણું સાહિત્ય શકાય તે સ્વયંસિદ્ધ થઈ ગયું કે મારાં દેરેલ અનુજુદા જુદા વિદ્વાનોએ અનેકવિધ દૃષ્ટિબિંદુથી લખ્યું માને સાચાં છે. મિ. રાઈસ નામના વિદ્વાન જે છે તેમાંથી પણ એ ધ્વનિ નીકળે છે કે બાહુબળી મૈસુર અને કર્ણાટક પ્રાંતના સંશોધનમાં અગ્રસ્થાને શબ્દ ઠેઠ ૧૧૮૦ ઈ. સ. સુધી જણાવવામાં જ આવ્યો આવે છે, ને આ 0 રાણાવવામાં આવ્યો આવે છે. તે આ મૂર્તિનો અભ્યાસ જેટલે બારીકીથી નથી. તેમ જૂનામાં જૂનો જે લેખ શક પરનો તેણે કર્યો છે તેટલે ભાગ્યે જ અન્ય વિદ્વાને કર્યો ત્યાં ગણાય છે તેમાં ભદ્રબાહુ શબ્દ સ્પષ્ટપણે હશે, તે પણ પિતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં વદે છે કે લખેલ છે. વળો ગોમટેશ્વર કે ગમટ શબ્દનો અર્થ “that these inscriptions are undoubtબાહુબળીજી શી રીતે બેસારવામાં આવ્યો છે તે સંબંધી edly of the period when that work પણ પત્તો લાગતો નથી. આ સ્થિતિ છે. મતલબકે જે was complete (E. I. VII, p. 108)=જ્યારે સંપ્રદાયનું આ તીર્થ વિશેષપણે મનાયું છે તે મતના તેકામ(પ્રતિષ્ઠા) સંપૂર્ણ થયું ત્યાર પહેલાંના આ શિલા વિદ્વાનોને પણ સંશોધન કરતાં હજુ બરાબર માહિતી લેખે છે. મતલબ કે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ તે પૂર્વેના Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન શિલાલેખે છે. હવે વિચારો કે ચામુંડરાયે પ્રતિષ્ઠા ૧૪૭ સુધીને લેખ) આચાર્યજી મહારાજે એક વાત કરી તે સમયના લેખો ઠર્યો કે તે પૂર્વના; અને લખી છે કે (જુઓ પૃ. ૨૩૦) “ડોકટર સાહેબે એ લેખો પૂર્વેના કર્યા છે, જે મૂર્તિ ઉપર તે કોતરાયા તે મૂર્તિ બાબત બીજી એક હસવા જેવી કલ્પના કરી મૂર્તિને સમય કયો ? વળી જેમ્સ ફરગ્યુસન છે કે મૂર્તિ ઉપરનો લેખ તે પાછળથી લખાયેલ છે નામના વિદ્વાને પિતાના હિસ્ટરી ઓફ ઈન્ડિયન એન્ડ અને મૂર્તિ તે રાજા પ્રિયદર્શિને બનાવેલી છે. તેમની ઈસ્ટન આરકટેકચર નામે પુસ્તકના બીજા ભાગમાં આ ક૯૫ના સર્વથા અસંગત છે, કારણ કે તે માટે (લંડન. ૧૯૧૦) પૃ.૪૮ થી ૫૫માં પ્રચંડકાય મૂર્તિઓ તેમની પાસે એક પણ પ્રમાણ કે પુરાવો નથી” આ વિશે ચર્ચા કરીને જણાવ્યું છે કે, “Anterior to ટીકાને જવાબ તેમને મી. રાઈસના અને મી, ફરગ્યું. any of the colloss at Gwalior or સન ઈત્યાદિના ઉપરના શબ્દોમાં મળી જાય છે કે કેમ, in the South of India=ગ્વાલિયર કે દક્ષિણ તે તેઓશ્રીજ તપાસી લેશે. વળી આ પ્રશ્નના હવે હિંદની જે કઈ પ્રચંડકાય મૂર્તિઓ છે તે સૈમાં પછીના ભાગમાં દર્શાવેલી બીનાથી પણ ખાત્રી કરી પ્રાચીનતમ (ભંગઢ=અલવર રાજ્યવાળી) આ મૂર્તિ છે.” લેશે. આ ઉપરાંત મૂતિ ઉપર લેખો પાછળથી કેતઅલબત્ત આમાં દક્ષિણ હિંદની મૂર્તિનો સમય નથી રાયાની વિગત ઉપર પોતે મશ્કરી કરતા હોય તેમ જણાવતા. પરંતુ એટલું તે કહે છે જ કે ભંગઢની જણાવે છે કે-“વળી, બીજું એ કે તેમની એ હવાઈ પ્રચંડકાય મૂર્તિ જૂનામાં જૂની છે. કહેવાને તાત્પર્ય કલ્પનાને સ્વીકારવામાં આવે તે અત્યારે જેટલી એ છે કે, ચામુંડરાયે મૂર્તિ પ્રસિદ્ધિમાં આણી છે તે મૂર્તિઓ છે તે બધીય મહાભારતની પ્રાચીનતા કરતાંયે પૂર્વની પણ ઘણી પ્રચંડકાય મૂર્તિઓ છે. એટલે કે વધારે પ્રાચીન કહી શકાય કારણકે ડોકટર સાહેબની આવા ઘડતરકામની કળા તે ઘણું ઘણું કાળે હતી કલ્પના પ્રમાણે તે દરેક મૂર્તિ ઉપર લે છે તે બધા તે પછી જ અદશ્ય થઈ ગઈ હતી. જો તુરતમાં જ પૂછી જ લખાયા છે.” આવા તેમના શબ્દ ઉપર તે કળાને નાશ થયો હોત તો તો હિંદભરમાં તેવી કાંઈપણ નકતેચીની કરવા જરૂરિયાત રહે છે ખરી? ઘણી નજરે પડત જ. ઉપરાંત ચામુંડરાયે પ્રતિષ્ઠા કરેલી મતલબકે, શ્રવણબેલગોલ તીથની–ગમટેશ્વરની મતિના સમય વિશે પણ મતભેદ છે. બાહુબળી ચરિત્ર મૂર્તિનાં નામ. કર્તા, પ્રતિષ્ઠાનો સમય, ઘડતરકામ નામે પુસ્તકના ૬૪મા શ્લોકમાં “કલયબ્દ” શબ્દ છે વિગેરે સર્વ હકીકત હજુ નિર્ણયપૂર્વક બહાર પડી તેને “ક ” વિકલ્પ કરીને, તિષશાસ્ત્રની હોય એમ મનાતું નથી જ. ' મદદથી શ્રીયુત શ્રીકંઠ શાસ્ત્રી એમ. એ. નામના લેખકે આટલા નિવેદનથી ખાત્રી થશે કે તેમણે રજી એમ પુરવાર કરી બતાવ્યું છે કે ( જે. એ. પુ. ૫, કરેલ સર્વે મુદ્દા નબળા છે; તેમજ રોજબરોજ થયેલ પૃ. ૧૧૪ )” “It is highly probable that સંશોધનથી અજ્ઞાત રહીને તેમણે ચર્ચા કરેલ છે. the image of Sri Gomatesvar was મૂર્તિની ઉંચાઇનો પ્રશ્ન પણ તેમણે ચર્ચો છે, installed in 907-8 A. C=વિશેષ સંભવ તે તેમનું મંતવ્ય (જુઓ પૃ. ૨૩૦) એમ છે કે “પાંચસે એ છે કે, શ્રી ગોમટેશ્વરની મૂર્તિની પ્રતિષ્ઠા લગભગ વાંભ ઉંચાઈવાળા બાહુબળી મુનિની મૂર્તિ ૫૭ ફીટ ઈ. સ. ૯૦૭-૮માં થઈ હતી” કહે કયાં ચામુંડરાયના ઉંચી હોય તે બરાબર ઉચિત છે, પણ પાંચ કે છ નામે ઈ. સ. ૯૭૮માં પ્રતિષ્ઠા થયાનો મેળ ! અરે હાથ ઉંચાઈવાળા શ્રી ભદ્રબાહુ સ્વામીની મૂર્તિ આટલી ખુદ ચામુંડરાય પુરાણમાં અને તેમના ગુરૂશ્રી નેમિ, ઉંચી ન ઘટી શકે.” આ અવતરણમાંના નિયમ વિશેની ચંદ્રાચાર્યે રચેલ પુસ્તક ઉપરથી પણ કેટલીયે શંકા ચર્ચા મુલતવી રાખી, તેમાંના શબ્દોની અસંગતતા ઉભી થતી માલૂમ પડી છે. ( જુએ છે. કે. જી. વિશે પ્રથમ કહી દઉં. તેમણે લખેલ શબ્દો એમ કંદનકર એમ. એ. ને જે. એ. પુ. ૫, પૃ. ૧૪૪થી જાહેર કરે છે કે, ભદ્રબાહુ સ્વામીની ઉંચાઈ પાંચ કે Page #368 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ ૩૪૧ છ હાથ હતી. છતાં તેમણે આ પારિગ્રાફની આદિમાં ૨૬ થી ૩૫ ગણું અને ૧ જેટલું થયું. એટલે કે શિલ્પએમ લખ્યું છે કે “વળી જે મૂર્તિ બાબત ડોકટર કારે મૂળ શરીર કરતાં લગભગ ત્રીસગણી નાની મૂર્તિ સાહેબ પોતાની કલ્પના દોડાવે છે તે મૂર્તિની ઉંચાઈ બનાવી છે. હવે આ ગોમટેશ્વરના પાદપીઠ પાસે ઉભી લગભગ ૫૭ ફૂટ છે. મૂર્તિની ઉંચાઈ જેની તે મૂર્તિ રાખેલ મનુષ્યાકૃતિની ઉંચાઈ વિશે વિચાર કરીએ. જે છે તેની અનુરૂપ જ હોય એવો શિ૯૫શા અને નિયમ પ્રમાણે મૂર્તિને ફેટોગ્રાફ લેવાય છે તે રીતે જોતાં, છે. પાંચ ફૂટ ઉંચા માણસની મૂર્તિ પચીસ કે પચાસ મૂળ મૂતિથી લગભગ છઠ્ઠા ભાગની ઉંચાઈ તે મનુષ્યની ફૂટ ઉંચી ન બનાવી શકાય. ઈ.” અને વિચાર તેમના છે. એટલે કે આશરે ૯ થી ૧૦ ફીટ તે મનુષ્યની જ છે અને પ્રસ્તુત આ બને મૂર્તિને અનુલક્ષીને જ ઊંચાઈ કહેવાય. આચાર્યજી મહારાજ આ માણસ વિશે છે તે નિર્વિવાદ છે. આશ્ચર્ય નથી લાગતું કે પિતાના શું ખુલાસો કરે છે? પ્રતિષ્ઠા કરાવનાર ચામુંડરાયની વાયની આદિવાળા ભાગમાં ભદ્રબાહુની કાયા પાંચ સમયનો શું તેને લેખવે છે કે અન્યથા ? જો ચામુંડ 2 હોવાનું જણાવે છે ત્યારે તે જ ભદ્રબાહુ સ્વા- રાયના સમયનો ગણે છે. તેમના જ કથનથી સ્થાપિત મીની કાયાને અંતવાળા ભાગમાં પાંચ કે છ હાથ કરેલ ઉપરના સિદ્ધાંત પ્રમાણે, ૧૦ ફીટની આકૃતિજેટલી જણાવે છે. શું કૂટ ને હાથ એક સરખા જ વાળા મનુષ્યનું મૂળ શરીર આશરે ૩૦૦ થી ૩૫૦ હોવાનું તેમનું કહેવું થાય છે? તેમની જે માન્યતા ફીટનું કહેવાશે. આ પ્રમાણે ચામુંડરાયના સમયે કાયહોય તે ભલે, પરંતુ સામાન્ય રીતે સમજી શકાય છે કે સ્થિતિ હોવાનું તેમને શું કબૂલ છે? કબૂલ કરે તે તે કદીકાળે મનુષ્યથી હસ્તષકે શરતચૂક ન થર્વી જોઈએ હાસ્યાસ્પદ લાગે છે કેમકે તે પ્રમાણે કઈ પુરાવો એવા સિદ્ધાંતવાદીથી તે આવું ન જ થવું જોઈએ. નથી; અને નાકબૂલ હોય તે તેમણે રજુ કરેલ ગમે તેમ થયું હોય, આપણે તે સાથે બહુ નિબત માન્યતા કાંતે બેટી અથવા શિલ્પશાસ્ત્ર ખોટું કરે છે? નથી. હવે તેમણે દરેલા નિયમની વિચારણા કરીએ. અથવા મનુષ્યાકૃતિને કાલ્પનિક ઠરાવે છે તે વિના તેમના કહેવાનો તાત્પર્ય એ છે કે મૂળ શરીરને પ્રજને આવું ધતીંગ દાખલ કરવા માટે તેમના મતે અનુરૂપ હોય તે પ્રમાણમાં જ તેની મૂર્તિ બનાવાય. શિલ્પકાર મૂર્ખ ઠરે છે; અને જો એમ કહે કે તે સમયના પાંચસો વાંભની કાયાવાળાની મૂર્તિ પ૭ ફીટ હોય મનુષ્યોની ઊંચાઈ તો અત્યારના જેટલી જ લગભગ તે અનુરૂપ ગણાય. પરંતુ પાંચ છ હાથ વાળાની મૂર્તિ હતી, પરંતુ શિલ્પકારે કઈ અગમ્ય કારણને લીધે પ૭ ફીટ જેટલી ઉંચી ન હોય એમ તેઓ માને છે; મટી કેતરી નાંખી હશે. તેયે શિલ્પકારને માથે અથવા બીજા શબ્દોમાં તેનો અનુવાદ કરીએ તો, પાછો તેને તે જ દોષ આવીને ઊભો રહે છે અથવા મળ શરીર કરતાં તેની મૂર્તિ નાના કદમાં કરાય તે, આચાર્યજી મહારાજનું જે એમ માનવું થયું છે કે પરંતુ મોટા કદમાં ન જ કરાય. વળી આ ગેમટેશ્વરની મૂળ શરીર કરતાં તેની મૂર્તિ હંમેશાં નાની જ હેવી મૂર્તિ વિશે સર્વ કેઈએ એમતો મત દર્શાવ્યો છે કે, જોઈએ તે માન્યતા ખેતી કરે છે. આ આઠ નવ તેનાં સર્વે અંગે પાંગ પ્રમાણ પુરસ્સર ગણિતના નિયમે જાતની સ્થિતિમાંથી આચાર્યજી મહારાજને કઈ કબૂલ બનાવેલ હોવાથી ઘણી આકર્ષક અને બેનમુન બની છે તે પિતે જ જણાવશે. છે. જે બાહુબળીજીની મૂર્તિ હોવાનું સ્વીકારીએ તે, બાકી સંશોધકોને અનુમાન કરવાને જેમ હક તેમની કાયા પાંચસે વાંભ-ધનુષ્યની હાઇને ( એક હોય છે તેમ મને પણ જો આચાર્યજી મહારાજ આપતા ધનુષ્ય-વાંભનું માપ કેટલાકની ગણત્રીથી ૩ ફીટ ને હોય તે જણાવવાનું કે, તે આખીયે મૂર્તિ સમ્રાટ કેટલાકની ગણત્રીથી ૪ ફીટની લેખાય છે તે હિસાબે) પ્રિયદર્શિનના સમયે જ કોતરાવેલી દેખાય છે, કેમકે ૧૫૦૦-૨૦૦૦ ફીટ ઉંચાઈની કહેવાય; અને મૂર્તિ ૫૭ તેની સજાવટ તેમજ બનાવટ કરનાર (ભદ્રબાહુની તેમજ ફીટની છે. એટલે મૂળ શરીર અને મૂર્તિનું પ્રમાણુ પાસે રહેલ મનુષ્યની) કુશળ કારીગરે તે સમયે Page #369 -------------------------------------------------------------------------- ________________ નામ---- ૩૪ર ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ પ્રાચીન હતા જ. જે હકીકત તેજ ઉભા કરાવેલ અનેક ઉભો કરી રખાયો હોય. (૧) એકતે એમને એમ સ્તંભોથી તથા સારનાથ પીલરથી સાબિત થઈ જાય ઉભો રાખીને પણ ઘડાય અને (૨) તેને જમીન ઉપર છે. વળી તેના સમયે મનુષ્યની જે સામાન્ય ઉચાઈ હતી પાડીને પ્રથમ ઘડી લેવાય અને પછી ઉભો કરાય. તે દર્શાવવા માટે જીવંત કદની (Life-size) આકૃતિ બીજી સ્થિતિ સંભવિત નથી કેમકે જમીન ઉપર ઊભી કરાવી છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે આચાર્યજી લાંબા પાડેલ પત્થર ઉપર સુરેખ ઘડતર કરવું મુશ્કેલ મહારાજે જેમ મંતવ્ય રજુ કર્યું છે તેમ, પાંચ છ હાથની છે; જે કે તે મુશ્કેલી પણ બહુ ભારે ન હોવાથી અને ઉચાઈ તે કાળે મનુષ્યની હતી જ. જેના પુરાવામાં કારિગરો કુશળ હોવાથી પાર ઉતારી શકાય. પરંતુ કહેવાનું કે ભગવાન મહાવીરની કાયા, સાત હાથ હોવાનું તેવડા મોટા પત્થરને પાછો ઉભા કરવા જેટલું કૌશલ્ય જૈન શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. શ્રી મહાવીર અને ભદ્રબાહુ કે કળા કયાંથી લાવવી ? તેના કરતાં તે પત્થર ઉભો સ્વામી વચ્ચેનું અંતર ૧૫૦ વર્ષની છે એટલે બનેની રાખીને ઘડી કાઢો તેજ વિશેષ સુગમ કહેવાય; ભલે ઊંચાઈ લગભગ એકજ સરખી હોય અથવા બહુ જરા ખર્ચ વધારે પડે પરંતુ તેનો ઉપાય તો સહેલ બહુ તો ભદ્રબાહુની ઊંચાઈ સહેજ નાની હોય. એટલે છે. એટલે આ બીજી સ્થિતિમાં સમાયેલી સર્વ સાબિત થઈ ગયું કહેવાશે કે તે સ્તંભલેખે ઈ. બધી મુશ્કેલીઓનો વિચાર કરતાં, પ્રથમ સ્થિતિ પ્રમાણે જકૃતિઓ, જેમ પ્રિયદર્શિનની છે તેમ આ પ્રચંડકાય પત્થરને ઉભો રાખીને જ-કામ કરાયું હોવાનું માનવું મૂર્તિઓ પણ તેની જ બનાવટની છે. તેમ મનુષ્યની રહે છે. પછી સવાલ એ રહે છે કે જે પ્રિયદર્શિને કાયા પણ તે સમયે લગભગ પાંચ છ હાથની હતી. તે પત્થર ઘડાવ્યો હતો, તે પિતાની જ હૈયાતિમાં કાં તેમજ જે સ્થાને આ મતિ ઉભી કરવામાં આવી છે તેની પ્રતિષ્ઠા ન કરાવી ? અથવા તે એમને એમ ઉભી તેને આખાયે ઇતિહાસ શ્રી ભદ્રબાહુ સ્વામી સાથે રખાઈ હતી તે તેવડી મેટી મૂર્તિ, લગભગ હજાર સંકળાયેલ હોવાથી તે મૂર્તિ પણ તેમની જ છે. ઉપરાંત બારસો વર્ષ સુધી કાં કેઈની નજરે પડયા વિના જ રહી પ્રિયદર્શિને જેમ પોતાનાં સગાંવહાલાંનાં મૃત્યુસ્થાને ગઈ ? તે પછી ઠેઠ ઈ. સ. ની દસમી સદીમાં ચામુંડહિંદ ભરમાં નાના ખડકલેખો (માઈનોર રોક એડી. રાયે તેની પ્રતિષ્ઠા કરાવી. ઉત્તર એ છે કે, પ્રિયદર્શિને કટસ) ઉભા કરાવ્યા હોવાનું આપણે સાબિત કરી અન્ય પ્રદેશમાં પ્રચંડકાવી મૂર્તિઓ અને સ્તંભલેખો ગયા છીએ (જુઓ પુ. ૨ માં તેનું વૃત્તાંત) તેમ આ ઉભાં કરાવીને એમને એમ ભવિષ્યની ઓલાદ માટે શ્રવણ બેલગોલ તીર્થના ચંદ્રગિરિ પહાડ ઉપર પોતાના જેમ મૂકી રાખ્યા છે, તેમ આ મૂર્તિને પણ રાખી પ્રપિતામહ ચંદ્રગુપ્તનું તથા તેમના ગુરૂવર્ય શ્રીભદ્રબાહુ મૂકી હશે અને પ્રતિષ્ઠા કરાવવાની ઉપયોગિતા નહીં સ્વામીનું સ્વર્ગગમન થયેલ હોવાથી સમ્રાટ પ્રિયદર્શિને લાગી હોય; કદાચ કરાવી હોય, છતાં જેમ તેના તેવાજ ખડકલે (સિદ્ધાગિરિ-બ્રહ્મગિરિના) ઉભા જીવનના કેટલાય બનાવો અનોંધ્યા રહી ગયા છે કરાવ્યાનું સમજવું. એટલે આડકતરી રીતે અને તેમ આ વિશે પણ બન્યું હોય. ગમે તે સંજોગો અરસ્પરસના પુરાવથી સાબિત થઈ ગયું કહેવાશે કે પ્રતિષ્ઠાને અંગે બનવા પામ્યા હોય, પરંતુ બારસે. ચંદ્રગુપ્ત મૌર્ય દીક્ષા લઈને આ પહાડ ઉપર પિતાના વર્ષ સુધી તે મૂર્તિ અદશ્ય કેમ રહેવા પામી તેજ ગુરુમહારાજ સાથે શેષ જીવન ગાળ્યું હતું. તાજુબી ભર્યું છે. ખુલાસો એ હેઈ શકે કે પ્રિયદર્શિન આવડી મોટી મૂર્તિ શી રીતે પર્વત ઉપર ગોઠ- પછીના કોઈક સમયે ધર્મક્રાંતિ થતાં, જુલ્મગારના હાથે વવામાં આવી તે પ્રશ્નનો ખુલાસો ચોક્કસપણે આપવો તે મૂર્તિની અનુપમ કળા અને ઘડતરનો વિનાશ થતો જરા કઠિન તો છે જ, છતાં સંભવ છે કે, અન્ય અટકાવવા જૈનધર્માવલંબીઓએ તેની આસપાસ, ખડકલેખની પ્રાપ્તિના સ્થાનની પેઠે, મૂળે અત્ર મેટે માટી, મડું કે પત્યરે નાંખીને એક મોટા ટેકરા - પહાડ જ હશે. પછી તેને ઘડી કરીને બે પ્રકારે જેવો દેખાવ કરી દીધો હોય. આ સ્થિતિમાં તે Page #370 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ ૩૪૩ ટેકર-ગરી જે પત્થરના ઢગ રૂપે-અનેક વર્ષો હોય તેઓશ્રી બતાવવા મહેરબાની કરશે. સુધી પડી રહ્યો અને અત્યારે પણ જેમ કોઈ પ્રતિ- આ ગોનર્દી દેશની ચર્ચા કરતાં તેમણે પતંજલિની માનું પ્રાગટય થતાં, પહેલાં કઈ ભક્તજનને સ્વપ્ન જન્મભૂમિને પ્રશ્ન ઉપાડયો છે. અને છ કથન ટાંકીને આવે છે, તેમ મંત્રી ચામુંડરાયને તથા પ્રકારનું સ્વપ્ન પતંજલિની જન્મભૂમિ ગાનન્દ દેશ હોવાનું જણાવી, આવતાં તેણે તે મૂર્તિને પ્રગટ કરી, તથા ધામધૂમ- બીજા પાંચ પુરાવાથી ગોન (ગેનદ્ધ)નું સ્થાન, પૂર્વક પૂજાઅર્ચન કરી પ્રસિદ્ધિમાં મુકી હતી. આ વર્તમાન માળવામાં ઉર્જન અને જિલ્લાની વચ્ચે પ્રમાણે ચામુંડરાયને સ્વપ્ન આવ્યાનું જણાયેલું છે હોવાનું જણાવ્યું છે. પ્રથમ તે પતંજલિના જન્મતેથી આપણા અનસાનને ઓર પછિ પણ મળે છે. આ ભૂમિનો પ્રશ્ન તેમણે જ ઉપાડયો કહેવાય એટલે મારી પ્રમાણે મારું માનવું થાય છે, બાકી સપાટ પ્રદેશમાં ચર્ચા સાથે સંબંધ ન ગણાય. છતાં તેમને સંતોષવા મૂર્તિ ઘડાઈ હોય અને તે બાદ, પહાડ ઉપર ચડાવીને ખુલાસે આપું છું કે, જે તેમણે સ્થાન બતાવ્યું છે તે ગોઠવવામાં આવી હોય, તે તે પત્થરને નીચે પાડીને ગાન ગામનું છે, નહીં કે ગાનન્દ દેશનું. તે પૂછવાનું ઘડી કઢાયાની ઉપર વર્ણવેલી પ્રથમ સ્થિતિ કરતાં પણ કે, શું ગામ અને પ્રદેશને એક ગણો છે ? વળી શું વિશેષ મુશ્કેલ હોવાથી, કલ્પનાતીત જ ઠરાવવી રહે ગોનર્દ નામના બે પ્રદેશ નથી હતા? છે. મેં મારા વિચાર દર્શાવ્યા છે. સંશોધકો અને પ્રશ્ન (૧૨):-પાણિનિ-આર્ય કે અનાર્ય ? અભ્યાસીઓ પોતપોતાના વિચાર રજુ કરશે એવી પ્રાકભા. પુ. ૨, પૃ. ૧૭૭ માં પાણિનિ, વરરૂચી વિનંતિ છે. અને ચાણક્યને લગતે એક કઠો મેં આપ્યો છે. પ્રશ્ન (૧૧) –પાણિનિની જન્મભૂમિ તથા તેનું તેમનું જન્મસ્થાનને આશ્રયીને મેં પાણિનિને અનાર્ય સ્થાન ? પ્રદેશી, ને બાકીના બેને આર્ય પ્રદેશી જણાવ્યા છે; તેમની જન્મભૂમિ જ્યાં સિંધુ નદીમાં પશ્ચિમે કાબુલ પાણિનિ બ્રાહ્મણ હોવા છતાં મેં તેમને અનાર્યપ્રદેશી નદી મળે છે ત્યાં મેં બતાવી છે (પ્રા. ભા. ૧, પૃ. ૩૫૬ કહ્યા તે તેઓશ્રીને રુચતું નથી લાગતું. ઉત્તર-પ્રાચીન થી પ૮). તેના પુરાવામાં, ડેઝ એન્શન્ટ જીઓગ્રાફી, પૃ. સમયે આર્યપ્રજા અને આર્યદેશ હમેશાં સંસ્કૃતિને ૧૬ ના શબ્દો “Panini's birth-place in અનુસરીને ઓળખાતા; તેને પ્રજાના વર્ણ, કે સ્થાન Gopard country where the river Kabul સાથે સંબંધ નહોતા. આવું કથન પ્રાભા. પુ. alls into the Indus” ટાંકયા છે. જ્યારે આચાર્યજી ૧ની આદિમાં પૃ. ૪ ઉપર જ કરી વાળ્યું છે. ત્યાં મહારાજને (પૃ. ૨૯) મત છે કે “પાણિનિની લખેલ શબ્દો આ પ્રમાણે છે:-“ઉત્તર અને જન્મભૂમિ ગોનઈ નહીં પણ પશ્ચિમ ગાધારમાં છે” દક્ષિણ ભારતવર્ષ, ભલે એક જ દેશના અંશ હોવા અને પુરાવાઓ જે પાંચ છ બતાવ્યા છે તેને સાર છતાં, જે સમયે આપણું લેખનનો પ્રારંભ કરવાને એ છે કે, “પુષ્કરાવતી પ્રાંતમે સુવાસ્તુ (સ્વાત) નદી છે તે સમયે સંસ્કૃતિમાં એકબીજાથી તદ્દન ભિન્ન પડી કે કાંઠેમે લાતુર નામી સ્થાન પાણિનિકી જન્મ- જતા હતા, અને સંસ્કૃતિની અપેક્ષાથી ઉત્તર વિભાગની ભમિ થા” આમાં પુષ્કરાવતી તે પેશાવરનું અને પ્રજા વિશેષ આગળ વધેલ હોવાથી તેને આર્યપ્રજા સ્વાત તે કાબૂલનું અપર નામ છે; અને પિશાવર તરીકે ઓળખાવાતી અને તેની તુલનામાં દક્ષિણ પાસે જ કાબૂલ નદી સિંધુમાં ભળી જાય છે. એટલે વિભાગની પ્રજાને અનાર્ય પ્રજા કહેવાતી. બાકી ખરી કે બન્નેની માન્યતા એક જ થઈ ગણાય. ફેર એટલે જ રીતે તે સકળ હિંદુસ્તાનને જ આર્યદેશ અને તેની છે કે તે પ્રદેશને મી. ડેના શબ્દોને આધારે મેં ગોન પ્રજાને આર્યપ્રજા કહેવાનો રિવાજ વિશેષ પ્રચલિત કહ્યો છે જ્યારે તેમણે તે શબ્દ વાપર્યો નથી. દેખાય હોવાથી તેની સર્વ પ્રજાને આર્યપ્રજા અને તે સિવાયની છે કે તે બાબતની તેમને માહિતી નથી, છતાં કે અન્યને અનાર્યપ્રજા કહેવાય અને તેમના દેશને અનાર્ય Page #371 -------------------------------------------------------------------------- ________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ' ૩૪૪ ] દેશ કહી શકાય. ઉપરના કથનનું સ્પષ્ટીકરણ કરતાં ફૂટનેટમાં જણાવ્યું છે કે, “ આર્યાવર્તના ભિન્ન ભિન્ન વિભાગની દૃષ્ટિથી આ સંમેાધન આપી શકાય-ધૃતર પ્રદેશની સંસ્કૃતિની સાથે સરખામણીમાં આ (આર્ય) સંખાધન વાપરી શકાય છે.” વળી આ મારા કથનની પુષ્ટિ માટે જણાવવાનું કે જૈનશાસ્ત્રમાં (પ્રજ્ઞાપના સૂત્રમાં) કહેલ છે કે “ જેએ હૈયધર્મથી દૂર ગયા છે અને જેમણે ઉપાદેય ધર્મ પ્રાપ્ત કર્યાં છે. તેને આર્ય કહેવામાં આવે છે.” એ જ પ્રમાણે સૂત્રકૃતાંગ અને આચારાંગસૂત્રમાં પણ જણાવાયું છે કે “ જેએ સહૈય—ત્યાજ્ય ધર્મથી દૂર ગયા છે તે આ, અને તેનાથી વિપરીત તે અનાય` ''; એટલું જ નહીં પણ એક જ પ્રદેશની સંસ્કૃતિમાં ભિન્નતા પડતી હાવાથી સંસ્કૃત થયેલ ભાગને આર્યું અને અસંસ્કૃતને અનાર્યની ગણત્રીમાં લેવાય છે. કૅમ્પ દેશના અડધા ભાગ આ પ્રમાણે આર્ય અને અડધા અનાર્ય ગણાયા છે જે આર્યાવર્તના ર૫ા દેશ કહેવાયા છે તેમાંના અડધા દેશ જે આર્ય ગણાવાયા છે તેનું રહસ્ય પણ આ પ્રમાણે જાણી લેવું. ઉપરથી સમજાશે કે, આર્ય-અનાર્ય શબ્દને, કાઈ સ્થાન, કુળ, જાતિ, વંશ કે તેવા પ્રકારના વિભાગ સાથે સંબંધ નથી. કેવળ સંસ્કૃતિને લઈને જ તે ભેદ પાડવામાં આવ્યા હતા. આ વ્યાખ્યા પ્રમાણે પશ્ચિમ ગાંધાર દેશ કે જે પાણિનિની જન્મભૂમિ હતી—અથવા સમ્રાટ પુલુસાકીના રાજ્યના જે ભાગ કએજને નામે એળખાતા હતા તેને મેં અનાર્યદેશમાં લેખવ્યા છે. આ [નીચેના અવતરણામાં વિદ્વાનેએ પુષ્યમિત્ર શૃંગને અનાર્ય કહ્યો છે તેને ખુલાસે। આચાય છ મહારાજ શું કરશે ? ખાણુ કવિના કથનના આધારે પુરાણની હકીકતને સમર્થન મળે છે એમ જણાવી મિ. વિન્સેટ સ્મિથ જણાવે છે કે (E. H. I. 3rd edi. pp. 198, f.n. 1)-and reviewing the whole army under the pretext of showing him his forces, the base born anarya general Pusyamitra crushed [ પ્રાચીન his master Brihadrath the Maurya= અને તેને પેતાનું લશ્કર દેખાડવાનું નિમિત્ત દર્શાવી અનાર્યે પુષ્યમિત્રે પેાતાના સ્વામી મૈર્યવંશી બૃહ્રથ રાજાને મારી નાંખ્યા. આ ખાખત જ. માં. હૈં. શ. એ. સ. ૧૯૨૮માં પૃ. ૪૫ ઉપર જણાવાયું છે કે તેણે પેાતાના રાજાને મારી નાંખ્યા હતા તેથી જ નિર્ણયસાગર પ્રેસમાં ૧૯૮૬માં છપાયલી હ`ચરિત્રમાં અનાર્ય કહ્યો છે. ] * ΟΥ “ અશે।કના શિલાલેખ ઉપર દૃષ્ટિપાત ” નામની જે પુસ્તિકા ૬૬ પૃષ્ઠની તેમેાશ્રીએ બહાર પાડી છે તેને અંગે હવે ખુલાસા આપું છું. તેમાં સમ્રાટ પ્રિયદર્દર્શનના શિલાલેખને આશ્રયીને જ વિવરણ છે. અશાકને અને પ્રિયદર્શિનને ભિન્ન ભિન્ન વ્યક્તિ તરીકે હું માની રહ્યો છું; જેથી તે શિલાલેખા અશાકના બાધર્મને સ્પર્શવા કરતાં પ્રિયદર્શિનના જૈનધર્મને સ્વધારે સ્પર્શતા છે એમ પુરવાર કરવું રહે છે. આ હકીકત પ્રિયદર્શિનના સમયનું તેમજ તેના સમગ્રજીવનનું જ્યારે યથાસ્થિત આપણને જ્ઞાન મળશે ત્યારે આપે।આપ સ્પષ્ટ થઈ જશે. અત્યારે તે। એટલું જ કહી શકાશે કે, તેમણે અશોકના શિલાલેખ માનીને બૌદ્ધધર્મી લેખવ્યા છે અને તેને અનુલક્ષીને જ દલીલા કરી છે. એટલે દેખીતું જ છે કે તેમની અને મારી માન્યતાને એકખીજાતે મેળ નહીં જ ખાય. વળી તેમણે પેાતાની દીલાના સમર્થનમાં આ શિલાલેખામાં આવતી વસ્તુના જ હવાલા ઠેકઠેકાણે આપ્યા છે. એટલે પણ સ્વાભાવિક છે કે મૂળ પમ્યા જ્યાં શિલાલેખને શંકામય અનાવી દેવાયે, ત્યાં તેના આધાર લઇને ચર્ચા કરવી તે નકામી જ ગણાય. આવા એ ત્રણ કારણેા ને લઇને પ્રિયદર્શિનને અંગે સ્વતંત્ર પુસ્તક જ્યાં સુધી નજર આગળ ન ધરાય અને તેમાંની સર્વ હકીકતનું તાલન ન કરાય, ત્યાં સુધી ખામેાશ ધર્યા સિવાય ઉપાય રહેતા નથી. માટે હાલ તેા એટલી જ વિનંતિ કે તેવું પુસ્તક હું તૈયાર કરી રહ્યો છું. તે બહાર પડે ત્યાં સુધી રાહ જોવી. છતાં એક એ પ્રશ્ન એવા છે કે જેને પરિચય-ખુલાસે –અત્રે કરાવવા રહે છે. (૧) Page #372 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ભારતવર્ષ ] જેમ સર્વત્ર મનાઈ રહ્યું છે તેમ, સંડ્રૂક્રેાટસને તેમણે ચંદ્રગુપ્ત માન્યા છે તેને (૨) અને રૂદ્રદામનના લેખ સુદર્શન તળાવની પ્રશસ્તિના એક ભાગ તરીકે જે છે તે પરત્વે. આ એ વિષયમાંથી પ્રથમના ખુલાસા માટે, ઉપરમાં પૃ. ૨૯૬થી ૩૦૫ વિસ્તારપૂર્વક સમજૂતિ અપાઈ ગઈ છે. ખીજો મુદ્દો જે. રૂદ્રદામનને લગતા છે તેમાં પણ, અશેકને જેમ પ્રિયદર્શિન માનીને અત્યાર સુધી કામ લેવાયું છે તેમ આ લેખ રૂદ્રદામનના માનીને તેમણે પેાતાની દલીલા કરી છે; જ્યારે તે લેખની વસ્તુસ્થિતિ અને આશય જ તદ્દન નિરાળી હોવાનું હું પ્રતિપાદન કરી રહ્યો છું. એટલે તેમણે કરેલી દૃલીલાને મારી સાથે બંધબેસતી કરી શકાશે નહીં. તે માટે રૂદ્રદામનના વનવૃત્તાંતને પ્રથમ સંપૂર્ણપણે અભ્યાસ કરવા જોઇએ. આ વિષય પ્રાભા. પુ. ૪માં પૂ. ૨૦૭થી ૨૨૦ સુધી અનેક પુરાવાઓ રજુ કરીને છણી ખતાવ્યો છે ને એમ પુરવાર કર્યું છે કે, પ્રશસ્તિને મૂળ આશય, સમ્રાટ પ્રિયદર્શિને તળાવને બંધ સમરાવ્યાની નોંધ લીધાના છે; અને રૂદ્રદામને તે તેવા જ અન્ય પ્રસંગે પેાતાના હિસ્સા પૂરાવાને, સમ્રાટ પ્રિયદર્શિનનાં કાર્યો સાથે પેાતાના કાની સરખામણી જ કરેલી છે. આ પ્રમાણે જ્યાં આખી પ્રશસ્તિનું સ્વરૂપ જ ફરી જતું હેાય ત્યાં, તેના અભ્યાસ કર્યા પછી દીલામાં ઉતરવાનું સાર્થક ગણાય. માટે અત્ર તેની ચર્ચા કરવી દુરસ્ત નથી લાગતી. પ્રશ્ન (૧૩)ઃ–શાકટાયન અને કાત્યાયન— શાકટાયન, પાણિનિ, વરરૂચિ અને પતંજલીઆ ચાર નામા મશહુર છે; બીજી બાજુ શાકટાયન અને પાણિનિ વ્યાકરણકારા છે. તેમાં પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ ઉપર વાર્તિક અને મહાભાષ્ય રચાયાં છે. વાર્તિકકાર તરીકે વરરૂચિ કાત્યાયન અને ભાષ્યકાર તરીકે પતંજલીને મનાયા છે. આ ઉપરથી આચાર્યંજી મહારાજનું એમ માનવું થયું છે કે, સૌથી પ્રથમ શાકટાયન થયા છે. તે ખાદ પાણિનિ, તે બાદ વરચિ અને સૌથી છેવટે પતંજલી થયા છે. મારે। પ્રશ્ન એ છે કે, શાકટાયન અને પાણિનિ વચ્ચે લાંબે સમય નીકળી ગયાનું તેઓ માને છે ૪૪ [ ૩૪૫ બદલે કાં, સમસમયી તે બન્ને ન હેાય? સમ પણ એક ખીજાના ગ્રન્થ ઉપર વ્યક્તિ છે તેમજ એક બીજાના આધાર પણ લઈ શકે છે. કદાચ સમસમયી લેખવા છતાંય સમવયસ્ક ન ગણીએ, પરંતુ શાકટાયનને પાણિનિ કરતાં ઉમરમાં વૃદ્ધ લેખવાથી અથવા બહુ તે માત્ર ટૂંક સમયના જ પુરાગામી ગણવાથી પણુ, અધી પરિસ્થિતિ જળવાઇ જ રહે છે. આ પ્રમાણે શાકટાયનના સમયની શંકાને લીધે મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, નહીં કે તેમના વ્યક્તિત્વ પરત્વે જેમ આચાર્યજી મહારાજે ધારી લીધું છે તેમ. વરરૂચિ કાત્યાયન તે પાણિનિની પછી થયા છે. આમ આચાર્યજી મહારાજનું માનવું થાય છે. જ્યારે પાણિનિ, વરરૂચિ અને ચાણક્યની ત્રિપુટિ મગધપતિ મહાનંદના અમાત્ય શકડાળના સમકાલીનપણે હેાવાથી સર્વેને સમસમયી હાવાનું મારું મંતવ્ય છે. આ પ્રમાણે ચારે વ્યક્તિએ ભિન્ન હેાવાનું મારે કબૂલ છે. જે પ્રશ્ન છે તે તેમના સમય પરત્વેના છે. પ્રથમના ત્રણને સમસમયી પણ મનાય તેમ છે. બહુ ત્યારે પ્રથમના શાકટાયનને ઉમરમાં વૃદ્ધ અથવા ટૂંક સમયના પૂરગામી પણ ગણાય. ખાકી, પાણિનિ અને વરચિતા સમસમયીજ હતા અને સૌથી છેવટે પતંજલી થયા છે. સમયી ટીકા લખી શકે [પછી પ્રશ્ન રહ્યો વાર્તિકકાર ક્રાણુ અને ભાષ્યકાર કાણુ ? તથા કાત્યાયન અને કાન્વાયનવંશી જુદા છે કે નામેાચ્ચારની ભૂલને લીધે એક પણ હાવા સંભવ છે; ઇત્યાદિ પ્રશ્નોની શંકા અને ખુલાસા વિસ્તારપૂર્વક સમજાવ્યા છે. પ્રાચીન સમયના આવા તા અનેક પ્રશ્નો છાઇ ગયા હૈાવા છતાં, ફેર તપાસમાં ઉથલાઇ ગયેલા નજરે પડે છે એટલે અત્ર પણ તે સુદ્ધિથી જ રજુ કરાયાનું સમજવું તેમાં ક્રાઇ જાતને મતાગ્રહ હાઇ ન શકે.] પ્રશ્ન (૧૪):-ધૌલી--જાગાડા સમેતશિખરથી આશરે ચારસા માઈલ ગણાય છે તેા પછી એને તળેટી કેમ ગણી શકાય ? ઉત્તર; મૂળે પર્વત તેા એકજ, પરંતુ જુદા જુદા ભાગની ઉંચાઇ એક સરખી ન હેાવાથી, Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ પ્રાચીન જે ભાગ બહુ ઉંચા નહોતા, તે કાળક્રમે આસપાસની જ્ઞાનપ્રાપ્તિ થયા બાદ, તે હદો અપ શકાય? વળી, ઉંચી થવાથી છટા હાયા જેવા થઈ ગયા. ભગવત શબ્દની વ્યુત્પત્તિ, ભગત વાળ સહિત; એમ જેથી છૂટા પડેલ અવયે સ્વતંત્ર અને જુદા નામથી થાય છે તેમાં ભગના અર્થ પણ ઘણું થાય છે. તે ઓળખાતા થયા. [પાટલિપુત્ર શહેરમાં અનેક ભવ્ય પછી ભગવતનો અર્થ કાં એક જ પ્રકારે માની લે ? અને ગગનચુંબી ઈમારત હતી તથા ગંગા નદીના [ નેટ-એક વાત યાદ આવે છે. પ્રિયદર્શિનની તટ ઉપર જ વસેલું હતું; પાછળથી તે ઇમારતેની માતાનું નામ કંચનમાળા (પ્રા. ભા. પુ. ૨, પૃ. ૨૮૮) બધી ઉચાઈ તે જતી રહી, પરંતુ કેટલાય કીટ માટીનાં હતું તે આ દશ્ય ઉપર “માયાદેવી' છે કે થર થર તેના ઉપર ફરી વળ્યાં છે. તે તેનું છે તે મહેરબાની કરી લિપિો તપાસી જશે ]. સ્થાન-પટણું શહેર-હજુયે ગંગા નદીના તટે જ પ્રશ્ન (૧૬) –મહાક્ષત્રપ રાજા રૂદ્રદામાં નામે ૮૨ માલૂમ પડે છે. આ પ્રમાણે, જમીને ઉંચી નીચી થઈ પૃષ્ઠની એક પુસ્તિકા પૂ. આ. મહારાજશ્રીએ બહાર ગયાના અને કલ્પનામાં પણ ન ઉતરે તેવા ફેરફાર પાડી છે તેમાં અંતિમ ભાગે સુદર્શન તળાવની પ્રશસ્તિ થયાનું જણાયું છે. તેવી જ રીતે રાત્રે જય પર્વત, મૂળે સંબંધે જે મેં મારું મંતવ્ય બહાર પાડયું છે, તેને ૮૦ યોજનાના વિસ્તારનો તથા અનેક શિખરવાળે “પોકળ વિધાનોને પ્રતિવાદ”નામે રદિયો આપવા ગણાતો હતું, પરંતુ કાળકને તેનાં ઘણું શિખરો તેમણે પ્રયાસ કર્યો છે. તે સઘળે વાંચી છે. પરંતુ છૂટાં પડી જઈ સ્વતંત્ર નામે ઓળખાતાં થયાં છે અને પ્રાચીન ભારતવર્ષ પુ. ૨, પૃ. ૩૯૩થી ૩૯૭ ઉપર, તથા તેથી જ ૮૦ જનનો વિસ્તાર મટી, હવે નાનો શો પુ. ૪, પૃ. ૨૦૭થી ૨૧૭ સુધીમાં તત સંબંધી અનેક તે થઈ રહ્યો છે. આ પ્રમાણે સમેતશિખરનું પણ નવી દલીલો અને સમજૂતિઓ મેં રજુ કરી છે તેમાંની સમજી લેવું ]. એકે તેમણે લક્ષમાં લઈને તેડવાનું વલણ દાખવ્યું પ્રશ્ન (૧૫):-ભારહુતસ્તૂપમાંનું માયાદેવીનું સ્વપ્ન- નથી લાગતું. માત્ર સિંહાલેકનમાં ગ્રહણ કરેલી રીતીએ વાળું દશ્ય જ જૂની ચાલી આવતી પ્રણાલિકાથી નિહાળીને, મારાં પ્રથમ તે અધૂરી ઐતિહાસિક હકીકતને લીધે જ વિધાને પોતાની વિરૂદ્ધ જણાતાં, છા પ્રમાણે ભારહુતના સ્તૂપને દ્ધધર્મના પ્રતિક તરીકે માની કટાક્ષ જ કરતા જણાય છે. એટલે મારે માટે તેમાંથી લેવાયો છે. તે સ્થાન જેનધમય હોઈને તે ઉપર કોઈ મુદ્દા ઉપર ખુલાસો આપવા જેવું રહેતું નથી. પ્રસેનજીત અને અજાતશત્ર જેવા જેન રાજાઓએ છતાં એક બે મુદ્દા ઉપર તેમનું લક્ષ ખેંચવા જેવું પિતાના ધર્મ પ્રત્યે પૂજ્યભાવ દર્શાવતાં સ્મારક ઉભાં લાગતાં તે જણાવું છું. કરાવ્યાં છે. આ સંબંધી જયંક વિવેચન આપણે ઉપ- પૃ. ૨૩ ઉપર હિંદમાં શકલેકેનું આવાગમન ક્યા ૨માં ભારહુતસ્તૂપ વિશેની ચર્ચા કરતાં કરી ગયા રસ્તે થયું હોવું જોઈએ તેનું વિવેચન છે. તેમના છીએ (જુઓ પૃ.૩૧૨ થી ૧૫). વિશેષમાં જણાવાનું મતથી અમારા સંપ્રદાયના એક મુનિરાજ શ્રી કલ્યાણકે, ભગવાન બુદ્ધની માતાએ સ્વપ્નામાં છ દાંતવાળો વિજયજીને ભિન્ન મત પડતે તેમણે જણાવ્યું છે. તથા સૂંઢમાં કમળ હલાવત હાથી જોયાનું જણાવ્યું તે ઉપર પતે સામાન્ય વિવેચકના શબ્દોમાં વર્ણન છે જ્યારે આ બન્ને સ્થિતિ ભારહુતવાળા દૃશ્યમાં કરી અંતમાં જણાયું છે કે, “ એટલે માનવું પડશે નજરે પડતી નથી; જેથી ગ્રંથકર્તાએ પણ તે વિશે કે તેઓ પારસળ-કારસમાંથી સાડીઓ સાથે અમુક શંકા ઉઠાવી છે. “ભગવતે ઉક્રતિ’ શબ્દ બરાબર છે. પરંતુ માર્ગ સૈારાષ્ટ્રમાં નથી આવ્યા પણ સિંધુ નદીને પાર પ્રશ્ન એ છે કે, કોઈ વ્યક્તિને ભગવત-ભગવાન તરીકે કરી ઈ. સ. પૂ. ૧૨૩ની લગભગ સિંધમાં ઉતર્યા કયારે સંબોધી શકાય? શું ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યારથી, કે અને ત્યાંથી કચ્છમાં થઈ સૌરાષ્ટ્રમાં આવ્યા.” જન્મ થતાં જ, કે અમુક પ્રકારની તપસ્યા કરીને સમાજના લેતાં તેમણે આ પ્રમાણે નોંધ કરી છે, Page #374 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસા ભારતવર્ષ ] આ સંબંધમાં મારૂં મંતવ્ય પણ પૂ. મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીના મતાનુસાર છે. પરંતુ જો તે પ્રમાણે લખીને મેં બહાર પાડયું હેાત તેા. ઉપરના જ શબ્દમાં પેાતે વિવેચન કરત કે કેમ તે વિચારવા યોગ્ય છે? આ અધિકાર તેમના છે એટલે હું તે સૈાન રહી હવે ખીજો મુદ્દો જણાવું છું. તેમણે રજુ કરેલાં નિવેદને સત્ય છે કે કેમ તેને નિર્ણય પોતે જ કરી લઇને જણાવશે. હું તે માત્ર તેની સ્થિતિ સમજાવીશ. (૧) (પૃ. ૨૮) ચષ્ટનના પિતામહ ઝામેાતિક (સમેતિક, ચ્સામેાતિક) લખેલ છે, જ્યારે (પૃ. ૩૦) ઝામેાતિકના પુત્ર ચષ્ટને...(પૃ. ૪૩) વંશાવળમાં ઝામેાતિક—ચષ્ટન ૮૦-૧૧૦ ઈ. સ. (પુત્ર તરીકે); એક સ્થાને ચષ્ટનને પુત્ર કહે છે જ્યારે ખીજે ઠેકાણે પાત્ર કહે છે; આમાં સત્ય શું ? (૨) પૃ. ૪૭ની વંશાવળીની ફૂટનેાટમાં લખે છે કુ——“ મહાક્ષત્રપ દામજદશ્રી પ્રથમ અને રૂદ્રસિંહ પ્રથમના રાજ્ય કાળની વચ્ચમાં, ઈશ્વરસેન (?) આભિર મહાક્ષત્રપની ગાદી ઉપર આવી ગયા હતા.” આમાં દામજદશ્રી પહેલાને સમય ૧૫૦-૧૮૦ અને સિંહ પહેલાના સમય ૧૮૧-૧૮૮; ૧૯૧--૧૯૬ તેમના કહેવા પ્રમાણે આવે છે. એટલે ઇશ્વરદત્ત આભીરને સમય ૧૮૦ થી ૧૮૧ માં કે બહુ ત્યારે ૧૯૧ સુધીમાં થયાનું તેઓશ્રી માને છે. વળી (પૃ. ૩૬) લખેલ છે કે તેણે (દ્રસિંહે ) ૧૮૧–૧૮૮ સુધી રાજ્ય કર્યું છે પછી ઈશ્વરદત્ત આભીર મહાક્ષત્રપ થયેા. તેણે ૧૮૮-૧૯૦ ઇ. સ. સુધી રાજ્ય કર્યું એમ લખ્યું પણ છે. જ્યારે ડા. રૂપ્સન (કા. આં. રૂ. પ્ર. પૃ. ૧૫૩) અને ખીજા વિદ્વાના તેના સમય ઇ. સ. ૨૩૬-૨૩૮ માને છે. (૩) (પ્ર. પૃ. ૪) “શ¥ાની જુદી જુદી શાખાઓ હતી. તેમાં પશ્ચિમી શકરાજાએ (વેસ્ટર્ન ક્ષત્રપ કહેવાના આશય લાગે છે) જૈન જ્યેાતિર્ધર આચાર્ય કાલકસૂરિ સાથે ઈ. સ. પૂર્વે ખીજી શતાબ્દીની શરૂઆતમાં સીસ્તાનમાંથી ભારતવર્ષમાં આવ્યા. કાલકાચાર્ય જૈનધર્મની રક્ષાને માટે તેમને અહીં લાવ્યા હતા.”-(પૃ. ૪) “શકલેાકેા ઉજ્જૈનના રાજા ગ`ભીલના વખતમાં જૈનધર્મના જ્યેાતિર્ધર મહાવિભૂતિ આચાર્ય કાલકર સાથે ઇ. સ. પૂ.ના બીજા સૈકામાં–સૈકાની શરૂઆતમાં (૧૨૫-૧૫ની વચમાં) ભારતમાં આવ્યા” [ ૩૪૭ (મારી નોંધ-વેસ્ટર્ન ક્ષત્રપાનું નિવાસસ્થાન કર્યાં હતું અને તે શક હતા કે કેમ ઇ. ઇ. પ્રશ્નની ચર્ચામાં ઉતરવાનું નથી પરંતુ તેમના સમય પરત્વે જ કેવળ ધ્યાન દેારવાનું છે) એટલે કે કાલિકસૂરિ, ગ ભીલ રાજા ઉજ્જૈનપતિ, અને પશ્ચિમ શક્ક્ષત્રપાનું આવવું; તે ત્રણેને સમય ૪. સ. પૂ. ૧૨૦ આસપાસ તે ઠરાવે છે. (પૃ. ૨૦). “ઈ. સ. પૂ. ૧૨૩ની આસપાસ ભારતવર્ષમાં ઉજ્જૈનમાં ગભીલ રાજા ગાદીનશીન હતા”– (મારી નેધ-આ ગભીલના પુત્ર પ્રખ્યાત શારિ વિક્રમાદિત્યને સમય ઈ. સ. પૂ. ૫૭માં સુવિદિત છેઃ તેમજ ગભીલેચ્છેદક કાલિકસૂરિને સમય પશુ જૈન સાહિત્યાનુસાર મ. સં. ૪૫૩= ઈ. સ. પૂ. ૭૪ જણાયેલ છે). ( પૃ. ૨૪) શલાકાના પ્રવાસ વિશે જણાવે છે કે ‘‘સિંધમાં પેાતાને અડ્ડો અને રહેઠાણુ સ્થાયી બનાવીને તે લેાકેા પશ્ચિમ (પૂર્વ લખવું જોઇએ) તરફ ચાલ્યા. કચ્છમાં થઈને તેઓ સારાષ્ટ્રમાં આવ્યા. આ કૂચ તેઓએ એકજ વર્ષમાં ખતમ કરી હતી. એમ કાળકાચાર્ય કથાનકથી સ્પષ્ટ થાય છે. આ સમય ઈ. સ. પૂ. ૧૧૦-૧૦૫ દરમ્યાનના ગણી શકાય’(પૃ. ૩૧) “આચાયૅ કાલિકસૂરિના નેતૃત્વ નીચે શકલેાકા ઉજ્જૈનની ગાદીએ આવ્યા અને ચારેક વર્ષ પછી ગાદી ખાઈ. તે પછી રૂદ્રદામાએ લીધી. એટલે ચઋણુ કચ્છ કાઠીયાવાડમાં તે બહુ લાંખા વખત રાજા તરીકે રહ્યો. ” ( મારી નોંધ એટલે ઉપરની ઈ. સ. પૂ. ૧૧૫ની સાલ કાલિકસૂરિની લેતાં ૧૧૦માં દામાના સમય આવ્યા અને તેના પિતામહ ચષ્ટષ્ણુના સમય તે ગણત્રીએ તે પૂર્વે કમમાં કમ ૨૫ વર્ષે =ઈ. સ. પૂ. ૧૩૫માં આવે છતાં) તેના આગળના જ વાકયે લખે છે કે લગભગ ઈ. સ. ૮૦ થી ૧૧૦ સુધીના મનાય છે”—(પૃ. ૩૫ ) ઉપર જણાવે છે કે “ રૂદ્રન દામાએ ઇ. સ. ૧૩૦ થી ૧૫૦ એટલે કુલ વીસ વરસ રાજ્ય કર્યું હતું” આ બધા સમયનેએટલે ઈ. સ. ની સાથે ઈ. સ. પૂ. ના તેમજ તેમની આંક સંખ્યાના મેળ શી રીતે સાધી બતાવાશે ? k (૪) (પૃ. ૨૮) કેટલાક વિદ્વાના ભ્રમક અને ઝામાતિક બન્ને એક જ છે એમ માને છે અને દલીલ રજી કરે છે કે, ઝામેાતિક એ શક શબ્દ છે અને તેમાં ‘ઝામ’ ના અર્થ ‘ભૂમિ’ એવા થાય છે. એટલે ઝામા Page #375 -------------------------------------------------------------------------- ________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ૩૪૮ ] તિકને સંસ્કૃત ભાષામાં અનુવાદિત કરવામાં આવે તા ‘ભૂમક’ એવું નામ થાય. એટલે ભ્રમક અને ઝામેાતિક અન્ને એક જ વ્યક્તિના નામાંતર હેાવા જોઈએ. આ ઉપર પેાતાનું સ્વતંત્ર મંતવ્ય રજુ કરતાં ( પૃ. ર૯ ) જણાવ્યું છે કે “ વિચાર કરતાં મને એમ લાગે છે કે ઝામેાતિક અને ભ્રમક બન્ને એક જ હાવા જોઈએ.” એટલે કે ચણુના પિતા ઝામેાતિક અને ભૂમક એક જ વ્યક્તિ છે. વિચારા કે ઝામેતિક (ઝામ+ ઉતિક)માંના ‘ઝામનેા’ પર્યાય, ‘ભૂમિ’ છે તેા, ઝામેાતિકનું નામાંતર ભૂમિ+તિક=ભૂમ્યુતિક થાય કે ભૂમક? વળી ઝામેાતિકના પુત્ર ચષ્ણુના સિક્કા અને ભ્રમકના સિક્કાઓ તેા જાણીતા પણ થયેલ છે. જો ઝામેાતિક અને ભ્રમક એકજ હાત તે। આ સિક્કાએ અરસપરસ મળતા આવત કે નહીં? [ પ્રાચીન રાના સિંહુજવાળી પુસ્તિકામાં ઇતિહાસના વિષયમાં વર્તમાનકાળે સત્તાસમાન ગણાતા માધુરંધર એવા એ પાંચ કે દસ પંદર નહીં, પણ ત્રેવીસ ત્રેવીસ વિદ્વા- “ નાના અભિપ્રાયા મેળવીને તેમણે રજુ કર્યાં છે; તે સર્વને એકજ ધારા અભિપ્રાય વાંચતાં, તે બાબતમાં આપણે હાથ જ ધેાઈ નાંખવા રહે છે. પરંતુ તે અભિપ્રાયેા મેળવવામાં તેમણે એવી સીફતથી કામ લીધું છે કે, ઇતિહાસના વિષયથી અપર રહેલ વાચકવર્ગને તે સહેલાઈથી ખબર જ ન પડે. તેમણે પ્રથમ તે ૧૫-૭-૩૭ની મિતિના એક છાપેલ પરિપત્ર, ઉપરના ત્રેવીસ વિદ્યાનેાને પાઠવ્યેા લાગે છે, અને તે પણુ એવા રૂપમાં કે ચાલુ આવતી માન્યતાનું સ્વરૂપ રજી કરતા વાકયમાં જ; કે જેને ઉત્તર, હા કે ના, જેવા ઘેડા શબ્દોમાં જ અથવા તા તેવા મિતાક્ષરી વાકચામાં જ આવી જાય. પરિપત્રમાં જો તેમણે ચાલુ માન્યતાથી ઉલટ જવામાં, અમારી શું શું દલીલ છે અથવા અમને શું શું સંયેાગા મળ્યા છે, તેઓનું વર્ણન જો કર્યું હાત, કે ટૂંકમાં પણ તેના ચિતાર આપ્યા હાત, તા તા જરૂર તે ઉપર વિચાર કરીને જ તેએ પેાતાના અભિપ્રાય આપત ( આ હકીકત વધારે સ્પષ્ટતાપૂર્વક જરા આગળ વર્ણવી છે તે વાંચી આવાં આવાં તા અનેક વિધાના તેમણે કરેલ છે. ઉપરાંત હકીકતની એવી તેા સેળભેળ કરેલ છે કે, અનભ્યાસીની નજરે તે એકદમ તરી આવે તેવી નથી. ઉપરનાં દૃષ્ટાંતા માત્ર નમુના તરીકે જ સાદર કર્યા છે. હવે તેમણે પ્રગટ કરેલી બીજી પુસ્તિકા તરફ વળીએ. પ્રશ્ન (૧૭):—તેનું નામ તેમણે ‘મથુરાના સિંહધ્વજ' આપ્યું છે. પરંતુ “Mathura Lion capital Pillar” મૂળ શબ્દ હોઇને ‘મથુરાતા સિંહ-જીએ). એટલે સ્વાભાવિક છે કે, અમારા પુસ્તકથી સ્તંભ' નામ વધારે અનુકૂળ થઈ પડતું ગણાત. જે કાઈ અપરિચિત છે તે, જેમ ભારપૂર્વક કહી શકે છે કે, અશેક અને પ્રિયદર્શિન એકજ છે એટલેકે ભિન્ન નથી; તેમ આ વિદ્વાનોએ પણ અદ્યાપિપર્યંત માન્ય રહેલી સ્થિતિને જ સંમતિ દર્શાવી દીધી દેખાય છે. મતલબકે, ત્રેવીસે વિદ્વતાના અભિપ્રાય આ સિંહસ્તૂપ વિશે કેવળ સંગ્રાહક સ્થિતિદર્શક છે. હવે આપણે મૂળ હકીકત ઉપર આવીએ. ‘મથુરાના સિંહસ્તંભ”નું વિવેચન, અમારા ત્રીન પુસ્તકે અમે કર્યું છે ( ભ્રમક, નહપાળુ તથા રાજીબુલનાં વૃત્તાંતે છૂટક છૂટક ઈસારારૂપે, અને મથુરાનગરીના પરિશિષ્ટ પૃ. ૨૫૩થી ૨૬૩ સુધી કાંઇક સંકલિતપણે) તે વાંચીને તેમણે ચારેક પ્રશ્ન તારવી કાઢી, એક પરિપત્રરૂપે બાકી રૂદ્રદામાવાળી પુસ્તિકામાં જૂની પ્રણાલિ લગભગ બે ડઝન વિદ્વાનેાને મેાકલીને જવાબ મેળ-કાએ, કે ક્રાણુ જાણે કયા સાધનેા દ્વારા (કયાંય બહુ બ્યાનું સમજાય છે. તે ઉપર કાંઈપણ વિવેચન કરવા કરતાં, અમારા પુ. ૪ની પ્રસ્તાવનામાં જે વિચારા રજી કર્યા છે તેજ સદાખરા અત્રે ઉતારીશું; જેથી વાચકવર્ગને બધી પરિસ્થિતિ આપોઆપ દેખાઈ જશે. તે શબ્દો આ પ્રમાણે છે (પૃ. ૧૨થી આગળ): “મયુ આધાર જેવું આપેલ ન હેાવાથી) સમય પરત્વે તેમણે કામ લીધું છે, કે જાહેર કરેલ વિગતામાં, પાને પાને, પારિગ્રાફે પારિગ્રાફે, અને કેટલેક ઠેકાણે તેા વાકયે વાકયમાં પરિસ્થિતિ ૧૯સુધારા માંગી રહી છે. ખરી વાત છે કે પરદેશી વિદ્યાતા પાસેથી પ્રારંભમાં આપરૂદ્રદામાની પુસ્તિકા વિશે ખુલાસા કરતાં કરી બતાવ્યાં છે, (૧૯) મામાંનાં કેટલાંક સૂચના આપણે ઉપરમાં Page #376 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ ૩૪૯ ણને ઘણું ઘણું શીખવાનું મળ્યું છે, પરંતુ હંમેશાં તે તે હજુ તેમના જ તરફથી આ પ્રથમવાર સાંભતેઓનું જ માર્ગદર્શન સ્વીકારવું અને આપણામાં તો ળવામાં આવ્યું છે એટલે તે વિશે અમે મૌન જ પરાવલંબન સિવાય કાંઈ છે જ નહીં, એવી લાચાર સેવીશું) તે અમારી તેઓશ્રીને વિનમ્રભાવે વિનંતિ સ્થિતિ સેવ્યા કરવી તે કયા પ્રકારનું માનસ કહેવાય ? છે કે, અમે કયાં આવું વિધાન કર્યું છે તે મહેરબાની ઉપરમાં કહેવામાં આવ્યું છે કે પ્રશ્નોના ઉત્તર કરીને તેઓ જણાવશે. મેળવવા તેમણે એક પ્રકારની સિફત જે વાપરી છે બાકી અમે જરૂર એટલું તો કહ્યું છે જ, કે તેનું વર્ણન સ્પષ્ટતાપૂર્વક આગળ આપ્યું છે. તે અત્ર હવે ક્ષહરાટ નહપાણ પતે સિંહસ્તંભમાં દર્શાવેલ મહાસમજાવીશું. તેમણે પરિપત્રમાં શું શબ્દો લખ્યા છે ક્ષત્રપ રાજુલના સમકાલીન છે. તે માટે, જ. . બં. તે આપણે જે કે જાણતા નથી. પરંતુ તેમના પત્રને રે. એ. સ. નવી આવૃત્તિ પુ. ૭, પૃ. ૬૧ નું અવજવાબ, કલકત્તા મ્યુઝીઅમવાળા ઠે. રામચંદ્રજીએ તરણ પણ ટાંકી બતાવ્યું છે. (જુઓ પુ. ૩, પૃ. ૨૩૪. તા ૨૪-૭-૩૭ ના રોજ આપ્યો છે તેમાંથી (તથા ટી. નં. ૧૩) કે “It is obvious that Nahaડે. બી. એ. સાલેરના પત્રમાંથી) કાંઈક માહિતી pan was a contemporary of Rajuvula° મળી જાય છે જ. તેમના શબ્દો આ પ્રમાણે છે- the Mahakshatrapa of Mathura દેખીતું “with reference to your letter of the છે કે, મથુરાને મહાક્ષત્રપ રાજુલુલ અને નહપાયું 15th Inst, inquiring if the Mathura સમકાલીન છે' આ ઉપરાંત અન્ય ઐતિહાસિક Lion capital inscription contains any હકીકત મળવાથી તે સર્વે પરિસ્થિતિને ગુંથીને અમે reference to Jaina affairs or names of અનુમાન તારવી કાઢયું છે; જેને ચારે તરફથી Nahapan, Bhumak or Nanaka, I have સમયના આંકડા વડે સમર્થન મળવાથી સત્ય ઘટના to give you a reply in the nagative.. તરીકે જાહેર કરી છે. પરંતુ પોતે મુદો ન સમજવાથી -આપે જે પત્ર તા. ૧૫મી નો લખેલ છે અને જેમાં જે અમે ત્યાં પણ ન હોઈએ તેવાં વિધાન પૂછવામાં આવ્યું છે કે, મથુરાસિંહસ્તંભમાં જૈનધર્મ અમારા નામે કરીને, વાચકોને ભ્રમમાં જ નાંખવા પરત્વે કાંઈ હકીકત છે અથવા તે નહપાણ, ભ્રમક ધાર્યું હોય, ત્યાં દોષ કેને? અગાઉ પણ અનેક કે નનકમાંથી કાઈનાં નામ તેમાં આવે છે; તે ઉત્ત- વખત આજ પ્રમાણે તેમણે પગલાં ભર્યા હતાં; અને ૨માં મારે નકાર જ ભણવો રહે છે.” મતલબ કે તે વખતે પણ દુઃખિત હૃદયે અમારે જાહેર વર્તમાનબને પ્રશ્નોને ઉત્તર તેમણે નકારમાં જ દીધો છે. પત્રમાં તેનાં દષ્ટાંત આપીને તેનું સત્ય બતાવવું આ પત્રલેખન પૂ. આ. મ. શ્રીએ અમારા પુસ્તકમાં પડયું હતું.” દર્શાવેલા વિચાર પરત્વે કરેલ છે. એટલે પિતે અમારા તેમની પુસ્તિકા વિશે સમગ્ર રીતે જે મુદ્દો નામે એમ કહેવાને માંગે છે કે, કેમ જાણે અમે એવું કહેવાનો હતો તે ઉપર પ્રમાણેથી સમજી લેવા. હવે કહ્યું છે કે, તે મથુરાસ્તંભમાં જેનને લગતી હકીકત જે વિદ્વાનેએ અભિપ્રાય આપ્યા છે તેમાંના એક બે દર્શાવી છે તથા તેમાં નહપાણ અને ભૂમકનાં નામ જે વધારે વજનદાર ગણાય છે તેની તપાસ કરીએ. લખાયેલ છે (નનક નામ તેઓએ કયાંથી ઉતાર્યું? ડે. થોમસ જણાવે છે કે:-“Many scholars (૨૦) તેમની માન્યતા એમ છે કે (જુઓ તેમની પુસ્તિકા, નથી (તે પછી, જ, બે. . . એ. સે.ના લખાણને મથુરાને સિંહબ્રજ પૃ. ૧૯, પંકિત ૨૩) વાસ્તવમાં સિંહ- અર્થ શો ?) આવી તે કેટલીયે અજ્ઞાનપૂર્ણ ટીકાઓ તેમણે વજની પ્રતિષ્ઠા વખતે નહપાણની હસ્તિજ હતી નહીં, તે કરી દીધી છે. પરંતુ તે અહીં અસ્થાને કહેવાય એટલે તે વર્ષ પછી થયો છે. કેઈ વિદ્વાન તેને ઉલ્લેખ કરતા જણાવીશું નહીં. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન hold that Bhumaka was identical આવે છે કે તેઓ ભિન્ન છે. તેમજ બન્નેના સમય વચ્ચે with Ysamotika, the father of Chast- લગભગ બે સદી ઉપરાંતનું અંતર છે; કેમકે નહપાણને ana...Nahapana would thus have been સમય ઈ. સ. પૂ. ૧૧૪થી ૭૪ છે. જ્યારે ચકણને contemporary with Chasthanasઘણું ઈ. સ. ૧૧૨થી ૧૫૨નો છે (જુઓ તેઓનાં વૃત્તાંત). વિદ્વાનો માને છે કે ભૂમક અને ચકણનો પિતા સામેતિક મતલબ કે વિદ્વાનોના અભિપ્રાયો કેટલાયે વખત એક જ હતા...આ રીતે નહપાન ચેઇનને સમકાલીન ઉપરના બંધાયેલા છે. તપશ્ચાત કેટલીયે નવી શોધહોવો જોઈએ”. અમારું ટીપણુ-ભૂમક અને સામો- ખેળ થઈ રહી છે ને તે માન્યતામાં ઘણો સુધારોતિક એક નથી તે આપણે ઉપર (પૃ.૩૪૭-૮) બતાવી વધારો થઈ ગયો છે. વળી ટીન કે સાહેબ લખે ગયા છીએ. વળી નહપાણુ અને ચણ પણું સમકાલીન છે કે (પુસ્તિકા પૃ. ૨૫) “The Lion capital હોઈ ન શકે એમ પુરવાર કરી દઈએ એટલે પણ is older than Nahapana=નહપાણ કરતાં ભૂમક અને ઝામેતિક જૂદા કરી જશે. નહપાણ અને સિંહસ્તંભ પુરાણ છે” (એટલે કે સિંહસ્તંભવાળા ચઠ્ઠણ બને અવંતિપતિ થયા છે ને તેમણે રાજા તરીકે મહાક્ષત્રપ રાવલ અને તેની પટરાણી પછી કેટલેય સિક્કા પડાવ્યા છે, નહપાના લેખમાં ૪૧ થી ૪૬ના કાળે નહપાણ થયો છે) આ મતને મળતી થઈને આંક છે અને ચપ્પણનો આંક બાવન પુરવાર થાય છે. રેસન જણાવે છે કે (પુસ્તિકા પૃ. ૨૯) “Naછે. આ બન્ને આંકને એકજ સંવતના તથા ડે. hapana lived more than a hundred સ્ટીને કાનાના જણાવ્યા પ્રમાણે ( Now we know years after the date of the Lion that the western kshatrapas were Capital=આ સિહસ્તંભ સ્થાપન કરવામાં આવ્યો sakas i. e. Iranians and we know ત્યાર પછી એકસો કરતાં પણ વધારે વર્ષો પછી that the salka word for Bhumiu was નહપાણ થયો હતો. ” આ તેમને અભિપ્રાય વાસ્તવિક Yasmaહવે આપણે જાણીએ છીએ કે પશ્ચિમના છે કે કેમ તે નીચેની હકીકતથી જાણી શકાશે. ક્ષત્રપ શક જાતિના એટલે કે ઈરાનિયન હતા અને નહપાણ કરતાં રાજુલુલ સો વર્ષ કરતાં પણ વધારે આપણને વિદિત છે કે શક ભાષામાં “ભૂમિને માટે વર્ષ પૂર્વે થઈ ગયો હતો એમ શા ઉપરથી તેમણે યસ્મ” કહે છે) તે બન્નેને શક પ્રજાના સરદાર માની માન્યું હશે તે દર્શાવાયું નથી એટલે માનવું રહે છે લેવાથી, વિદ્વાનો તેમને કાં તે સમકાલીન થયાનું અને કે રાવલ અને તેના પુત્ર સદાસ વિશેનો તથા બહુ તે નહપાણ પછી તુરત જ ચષ્મણને થયેલ માને નહપાણને, જે કઈ આંક જણાયો હોય તે બે આંકની છે. એક વખતે બે અવંતિપતિ નજ હોઈ શકે વચ્ચેના ગાળા તરીકે આ સો વર્ષનું અંતર ગણી એટલે તેમનું સમકાલીનપણું તે સંભવિત નથી જ. કાઢયું હોવું જોઈએ. કેમકે વિદ્વાનની એ માન્યતા એટલે એક પછી એક રાજા થયાનું હજુ માની છે કે, આ સર્વે પરદેશી ક્ષત્રપ-મહાક્ષત્રપાએ ઉત્તરશકાય. જો કે તેમ પણ નથી; કેમકે પ્રથમ તે તેઓ હિંદમાં જે સંવતનો આશ્રય લીધો છે તે સર્વ શક એક પ્રજાના જ નથી (જીઓ પ્રાઝભા. પુ. ૭, પૃ. ૨૧૭ સંવત છે અને તેની આદિ ઈ. સ. ૭૮માં થયેલી થી ૨૨૩ સુધી ૯ દલીલેથી; પુ ૪, પૃ. ૧૯૯ થી છે. તેમાંયે નહપાણને આંક ૪૧થી ૪૬ના અને ૨૦૩ સુધીમાં બતાવેલ ૧૦+૮+૬=૧૪ મુદ્દાથી) પણ રાજીવુલ-સાડાસના ૪રથી ૭૯ ના છે. જ્યારે બીજા ભિન્ન હોવાનું પુરવાર કરી બતાવ્યું છે વળી (નીચે ગ્રંથકાર જણાવે છે કે “ It is obvious જીએ) તેઓના સિક્કા જોવાથી પણ તુરત દેખાઈ that Nahapan was a contemporary of (૨૧) જીઓ જ, બે. છે. રે. એ, સે. નવી આવૃત્તિ પુ. 3, પૃ. ૬૧. Page #378 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાએ [ ૩૫૧ Rajuvul the Mahaksatrap of Mathura= બૌદ્ધ અને જૈનધર્મનાં ચિહન વિશેની બરાબર માહિતી એ તો દેખીતું જ છે કે, નહપાણ તે મથુરાના ન હોવાને લીધે, જૈનને બાદ્ધ તરીકે જાહેર કરી દીધા છે મહાક્ષત્રપ રાજવલન સહમયી હતો.” એટલે તેમ અત્ર પણ બન્યું હોવું જોઇએ અથવા તે લિપિ ઉકેઆંકની ગણત્રીએ પણ તેને પત્તો લાગતું નથી. જેથી લમાં (deciphering) કે તેને અર્થ કરવામાં (Interહકીકતના અભાવે તે ઉપર વિશેષ વિચાર કરવો preting) ગલતી થયેલી હોવી જોઈએ. બાકી નિરર્થક છે. આ પ્રમાણે તેમના સમય વિશેની વિચા- અમને પૂરી ખાત્રી છે કે, મથુરા સિંહસ્તંભ તે જનરણા થઈ. હવે તેઓ શક પ્રજાના જ છે કે કેમ તે ધર્મની જ કૃતિરૂપ છે. વિશેષમાં જણાવવાનું કે, મથુરા પ્રશ્ન પણ વિચારી લઈએ. મ્યુઝીઅમને ક્યુરેટર રાયબહાદુર રાધાકૃષ્ણજી જેમ મથુરા લાયન કેપીટલ પીલર આ ખરેષ્ઠી કહે છે કે સિંહધ્વજ પુસ્તિકા પૃ. ૪, ટીકા) “મુઝે લિપિથી ભરપૂર છે એટલે રાજીવુલ તથા તેની પટરાણી શુદ્ધ હૃદયસે કહના પડતા હૈ કિ યહ મથુરા જેકે ક્ષહરાટ પ્રજાના થયા. તેમ જ રાજુલુલના સિક્કા ઉપર લિયે પ્રથમ નંબર, બોદ્ધોકે લિયે દુસરે નંબર ઔર પણ ખરેછી લખાણ છે. ભૂમક ક્ષહરાટ છે (પુસ્તિકા વૈષ્ણવે કે લિયે તિરે નંબર હૈ ! નિદાન યહાંકે પૃ. ૨૯ રાયચૌધરી વિગેરે ઇતિહાસકારોએ ક્ષહરાટ કંકાલી ટીલે સે પ્રાચીન શિલાલેખ ઔર મૂર્તિમાં વંશને ભૂમક અને રાષ્ટનના પિતામહ ઝામેતિક બન્ને વગેરહ જો કુછ વસ્તુઓં નિકલી હૈં, ઉનમેં સબસે ભિન્ન માન્યા છે;) વળી ભૂમકના સિક્કા ઉપર પણ અધિક પાચીન વસ્તુ જેનાંકી મિલી હૈ, તત્પશ્ચાત ખરેષ્ઠી લિપિના જ અક્ષરે છે. અને નહપાણે તે બૈઠોકી. ઔર સબસે પિછલે સમયકી વૈષ્ણાંકી”પિતાના સિક્કામાં જ (પુ. ૨, સિક્કા નં. ૩૭) ક્ષહરાટ તેવીજ વસ્તુસ્થિતિ છે. સર્વથી પ્રાચીન વસ્તુઓ ઉપર નહપાણ” શબ્દ લખ્યા છે તેમ ડો. રેસન પિતે જ જૈનધર્મને જ હક છે. એટલું તે સુવિદિત છે કે કહે છે કે (કે. . રે. પ્ર. પૃ. ૩૭ પરિ.૮૭) It શ્રાદ્ધધર્મની જાહોજલાલી ભારતમાં ઈ. સ. ની ત્રણ (Ksaharat ) is a family name to which ચાર સદી બાદ કે તેથી પણ મેડી થઈ હતી, જ્યારે both Bhumak and Nahapan belonged આપણે જે સમયની અત્યારે વિચારણું કરી રહ્યા =ક્ષહરાટ કટુંબના જ, ભૂમક અને નહપાણુ બને, છીએ તે તે ઈ. સ. પૂ. ના સમયની છે એટલે (નબીરાઓ) હતા. આ પ્રમાણે વિધવિધ પુરાવાથી શ્રીયુત રાધાકૃષ્ણજીના મતથી પણ નિસંદેહ કહી શકાય સાબિત થઈ શકે છે કે, ભૂમક, નહપાણ, રાજુપુલ તેમ છે કે, પ્રાચીન સમયે મથુરા જૈનધર્માનુયાયીનું જ ઇ. સર્વે ક્ષહરાટ પ્રજાના સરદારો હતા. વળી આ કેન્દ્રસ્થાન હતું; તેથી જ મથુરા એન્ડ ઈટસ એન્ટીપ્રજા પિતે જૈનધર્મ પાળતી હતી તેમાં તેમના સિક્કા કવીઝના આખાયે પુસ્તકમાં, જ્યાંને ત્યાં તે જ ખ્યાલ ચિન્હોથી (જુઓ પુ. ૨માં સિક્કા વર્ણન) તથા આપણને આવ્યા કરે છે. આ સર્વ હકીકતથી સ્પષ્ટ નહપાના શિલાલેખોથી (જુઓ છઠ્ઠા પરિચ્છેદે, થઈ જાય છે કે પ્રાચીન સમયનાં મથુરાનાં સર્વ નહપણુ-રૂષભદત્તના લેખે) સાબિત થાય છે. આ સ્મારકે જૈનધર્મનાં જ છે. તેને શ્રાદ્ધ કે વૈદિકધર્મ સાથે આખાયે વિષય પુ. ૩, પૃ. ૨૪૩-૬ વિસ્તારપૂર્વક ચર્ચા સંબંધ નથી. જે કાંઈ અન્યથા લાગતું હોય તે ફરીને કરીને અમે પુરવાર પણ કરી આપે છે. હવે જ્યારે શેધી જવાની જરૂરિયાત છે. અનેકવિધ પ્રમાણથી સાબિત થઈ શકે છે કે, આખી પ્રશ્ન (૧૮):-સરસ્વતીદેવીનું મહેણું–એક ભાઈના ક્ષહરાટ પ્રજા જ જૈનધર્માનુયાયી હતી ત્યારે, તેના નામે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, “મૂળમાં તે સરસ્વતી સરદાર રાજુવુલની પટરાણીએ પ્રતિષ્ઠિત કરેલ મથુરા દેવીનું ધડજ છે તે કપિત મસ્તક અને જમણ સિંહસ્તંભ બૌદ્ધધર્મનું સ્મારક કેમ હોઈ શકે ? એક જ હાથમાં માળા શી રીતે આવી.” આ શંકામાં બે ઉત્તર આપી શકાય તેમ છે કે, જેમ અત્યારસુધી મુદા સમાયેલા છે; એક ધડનો અને બીજે જમણા Page #379 -------------------------------------------------------------------------- ________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ઉપર ] હાથમાંની માળાનેા; માળા વિશે એટલા જ ખુલાસેા દેવાય કે, અસલ હેાય તે જ પ્રમાણે ફાટાગ્રાફમાં તે ઉતરે. એટલે તેમાં અમારી કાંઇ ભૂલ થઇ નજ કહેવાય. ધડ વિશે જણાવવાનું કે પુ. ૧માં આચિત્રરજુ કરાયું છે. તેની પ્રસ્તાવનામાં પૃ. ૪૧ ઉપર ચિત્ર પરિચયમાંજ અમે જણાવી દીધું છે કે, “ ચિત્ર મળ્યું ત્યારે માત્ર ધડજ હતું, પણ તે સમયના દેવદેવીઓનાં ચિત્ર ઉપરથી બાકીના ભાગ ચિત્રકાર પાસેથી ઉપજાવી કાઢયે છે ’ સંભવિત છે કે તેમના વાંચવામાં આ વાક્ય નહીં આવ્યું હાય. પ્રશ્ન (૧૯):-‘અંગદેશને દક્ષિણ હિંદમાં માનવામાં આવ્યા છે. ” આ પ્રમાણે મારા તરફથી વિધાન થયાનું પૂ. આ મ. જણાવે છે. (સિંહાવલાકન, પ્ર. પૃ. ૧૪)તા પૂછવા રજા લઉ છું કે, આ વિધાન મેં કયા ઠેકાણે કર્યું છે તે મહેરબાની કરીને તેઓશ્રી બતાવે ? ઉલટ પાતે જ્યાંને ત્યાં, અંગદેશને પૂર્વામાં અને તેની રાજધાની ચંપાનગરીને દક્ષિણ દિશામાં આવ્યાનું જણાવતા આવ્યા છે. પ્રશ્ન (૨૦)ઃ-લાટદેશની રાજધાની કાટિવર્ષ હતી ? ઉત્તરમાં જણાવવાનું કે નીચે પ્રમ્રાણે શ્લોક જૈન સાહિત્યગ્રંથમાં લખાયલ માલમ પડે છે. भंग्या मास पुरी वत्ताः श्रावस्त्या च कुणालकाः कोटीवर्षेण लाटाच श्वेतम्या केतकार्द्धकाः ॥६७२ ત્રિઇિ શહાજી પુ. ચરિત્ર (અર્થ-ભંગદેશ, પુરીવર્તા પાટનગર સાથેને માસદેશ, શ્રાવસ્તી પાટનગરીવાળાં કુણાલદેશ, કાટીવ પાટનગર ધરાવતા લાદેશ અને શ્વેતાંબિકા નગરીવાળા કેતકાર્દક દેશ) તેમણે બહાર પાડેલ અનેક પુસ્તિકામાં ઉઠાવેલ પ્રશ્નોના મુખ્યપણે જવાબ અહીં પુરા થાય છે. અન્ય કેટલાક પ્રશ્નો કાંતા રજી થયેલ ઉત્તરામાં અંતર્ગત થઈ જાય છે અથવા તા કેટલાક પ્રશ્નો સિદ્ધાંત (theories)ના કરતાં, કેવળ હકીકત (details), ખુલાસા (explanations) અને દૃષ્ટાંતેને (exa [ પ્રાચીન mples) જ સ્પર્શતા દેખાયા છે જેથી તેવાને ાડી દેવા પડયા છે. સમગ્રરીતે તેમણે ઉપાડેલ ચર્ચાને જો અવલાકીએ તા સારરૂપે માત્ર એક પ્રશ્ન જ મારે ફેરવવા પડયા છે (ખૂન કૈાનું ? વત્સપતિ ઉદયનનું કે મગધપતિ ઉદાયીનનું ?–કે જેનું અર્ધસત્ય તે। મેં સ્વીકારેલું જ હતું). બીજાએ વિશે મારે મારા મતને વળગી રહેવાનું જ થયું છે, છતાં જે એક મેટા ફાયદા થયા છે તે એ જ કે, મને વિશેષ સાવધ અને વધારે ચેાકસ થવાની ઉપયેાગિતા માલૂમ પડી છે. ઉપરાંત એટલા જરૂર સ્વીકાર કરું છું કે, નીચે વર્ણવેલા ખાર દેષા તેમણે જો વજ્રયા હાંત તા, તેમની પુસ્તિકાઓ મને તેા વિશેષ ઉપકારક જ નીવડત. આટલી ત્રુટિઓ છતાં, તેમણે મારાં પુસ્તકૈા નજર તળે કાઢી જવા જે તસ્દી લીધી છે તે માટે તેમના ઉપકાર માનું છું. જે બાર દેજે! મને લાગ્યા છે તે આ પ્રમાણે છેઃ— (૧) મારું લખાણ છે કે ખીજાનું કરેલ છે, તે સમજ્યા વિના ટીકા કરી અયાખ્યા અને આયુદ્ધાઝનેા પ્રશ્ન. અવતરણ જ છે. દા. ત. (૨) પ્રશ્નને ન સ્પર્શે તેવી વિગતેાનો ચર્ચા ઉભી કરી છે. દા. ત. પાણિનિની જન્મભૂમિની ચર્ચામાં પતંજલિની જન્મભૂમિની વાત. (૩) એકને એક ગ્રંથમાંથી, બલ્કે એક જ પૃષ્ઠમાંથી, એક જ જાતનાં પણ જુદાં જુદાં વાક્યા ઉતાર્યા છે. દા. ત. ઉદયન વસતિના કુમારતે અંગે તેમ જ ખારવેલને અંગેનાં અવતરણ જુએ. (૪) આગળ પાછળને સંબંધ વિચાર્યા વિના વિચાર પ્રગટ કર્યાં છે દા. ત. વજ્રભૂમિને પ્રશ્ન. (૫) મારા લખેલ વાકયેામાંથી ઉત્તરારૢ પૂદ્ધ છેાડી દઇને કામ લીધું છે. દા. ત. ચંપાપુરીના સમયના પ્રશ્ન. (૬) મેં રજુ કરેલ દલીલે। તપાસ્યા વિના જ પેાતાના મંતવ્યને કાટલે, મારા મંતવ્યની તુલના કરવા મંડી પડયા છે એટલે સ્વાભાવિક છે કે, બન્નેનાં Page #380 -------------------------------------------------------------------------- ________________ -- - - - - = = ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ ૩પ૩ મંતવ્ય એકત્ર નજ થઈ શકે. દા. ત. ગોમટેશ્વર તે ભાઈને વિનંતિ છે. રૂષભદત્ત અને નહપાણુ જેનધમાં અને ચંપાનગરી, ઈ. ની હકીકત. હતા. તેમણે જે પ્રકારે દાન દીધું છે તે નિમ્નલિખિત (૭) અવતરણો યથેચ્છ લાગુ ન પડતાં હવા શબ્દોથી ખાત્રી થશે કે તેમાં સાધુઓ માટેનાં અન્નની છતા, સંખ્યાબંધ ઉતાર્યો ગયા છે. દા. ત. અંગદેશ પૂર્વ જોગવાઈ કરી છે જેને જૈન પરિભાષામાં રાજપીંક હિંદમાં આવેલ છે અને તેની રાજધાની ચંપા છે. કહી શકાય છે. મારે તે વાત કયાં નામંજુર છે? પરંતુ તેમનાં સ્થાન નં. ૩૧ને લેખ:–“Food to be procuવિશે સ્પષ્ટતાપૂર્વક–અંગલિનિર્દેશ કરતું અવતરણ તે red for all monks without distinctions માલમ જ પડતું નથી. વર્તમાન અલ્હાબાદની પૂર્વને કોઈ પણ ભેદ વિને આપવા માટે.” સઘળા પ્રદેશ પૂર્વમાં કહી શકાય; પછી ચોક્કસ સ્થાન કયાં બતાવાયું કહેવાય? નં. ૩૩નો લેખ –It records the gift (૮) મારું મંતવ્ય ન હોવા છતાં, પિતાના કાટલે of a cave and certain endowments to તે મંતવ્યને તોળીને મારું ઠરાવી દીધું છે. તે પછી support the monks living in it during તે ઉપર પિતે ટીકા કર્યે રાખી છે. દા. ત. અશોકને the rainy season=તેમાં એક ગુફાનું તથા વર્ષો ઉરાડી દેવાની કલ્પના: લાટદેશની રાજધાની કેટી ઋતુ દરમ્યાન તેમાં રહેતા સાધુઓના નિભાવ માટેની વર્ષની માન્યતા ઈ. રકમનું દાન કર્યાની નેધ છે. A [અમારું ટીપ્પણ-વિદ્વાનેએ “to support= (૯) મારું કહેવું શું છે તેની અપેક્ષા સમજ્યા વિના જ ઉતરી પડયા છે. દા. ત. પાણિનિને અનાયે નિભાવવાને” અર્થ કપડા આપવાનો કર્યો છે, તેમણે ધમાં તેઓને માન્યા છે. અને તેને લીધે કઠિન કહ્યો છે. તે તેની જન્મભૂમિને અંગે; નહીં કે તેને અને “કશાનમૂળ” શબ્દના . અર્થ બેસારવા મથામણ વ્યક્તિ તરીકે. એમ તે વિદ્વાનોએ શંગ પુષ્યમિત્રને કરી છે. પરંતુ શાક તથા ક્ષહરાટ પ્રજા જૈનધ્યમાં પણ અનાર્ય કહ્યો છે તેનું કેમ? (જીઓ ઉપરમાં તે પ્રશ્ન; હોવાથી તેમણે સ્વધામ સાધુઓ માટે ખોરાકની તેમાં તો બાળકવિ પુરાણ, હર્ષ ચરિત્ર અને જ, એ. જોગવાઈ કરવા માટે (to support) દાન આપ્યાનું છે. ર. એ સો. ઈ. ઈ. એમ ચાર પાંચ ગ્રન્થના લેખવાનું છે. આ પ્રમાણે અર્થ બેસારવાથી બધી પુરાવા પણ આપ્યા છે.) મુશ્કેલીનું નિવારણ થઈ જશે.] (૧૦) નવી શક્યતા ઉભી કરી પ્રશ્ન પૂછે હોય તો તેને પણ મારું મંતવ્ય ઠરાવી દીધું છે. દા. ત. આ ઉપરાંત કેટલીક ચર્ચા એવા પ્રકારની છે કે શાકટાયન અને કાત્યાયનની ચર્ચા. જેને પ્રશ્ન તરીકે ન જ લેખાય છતાં તેના ખુલાસાની (૧૧) શાકટાયનના સમય પર શંકા બતાવીને આવશ્યકતા લાગે છે. તે નીચે પ્રમાણે જાણવી. મેં ચર્ચા ઉપાડી છે, તે તેમણે શાકટાયનની વ્યક્તિ અવંતિપતિની નામાવળી રજુ કરતાં જૈન સાહિત્ય વિશે જ હું શંકામય બન્યો છું એવું વિધાન કરી ગ્રન્થમાંની ત્રણ ગાથા આપીને તેના અર્થ જે અત્યાર ચર્ચા ઉપાડી છે. સુધી કરવામાં આવે છે તેમાં પાંચ સુધારા (પ્રા. ભા. (૧૨) જે ૨૩ નિષ્ણાતને પરિપત્ર મોકલ્યો છે પુ. ૧, પૃ. ૨૦૨ થી ૨૧૦) સૂચવ્યો છે તે ઉપર તેમાં મારી દલીલે જણાવ્યા વિના જ ઉત્તર મેળ- એક વિદ્વાને પોતાના વિચાર જણાવતાં કહ્યું છે કે, વવા પ્રયાસ સેવ્ય દેખાય છે. આધાર એક જ હોવા છતાં નિર્ણય જુદા જુદા. આ પ્રશ્ન (૨૧):–રૂષભદત્તના જમાનામાં જૈન સાધુ- ટીકાને જવાબ, પુ. ૪ ની પ્રસ્તાવનામાં મૃ. ૧૦ એએ રાજપીંડ લીધો હતો કે કેમ તેના પુરાવા માટે એક ઉપર, એકને એક જ પુરાવાઓ ઉપર કેવી રીતે જુદી ભાઈએ પૂછયું છે. પુ. ૫ માં પૃ. ૧૧૭–૧૯ સુધી નાસિક વાદી કેર્ટના વિદ્વાન ન્યાયાધીસ એક બીજાથી વિરૂદ્ધ નં. ૩૧, ૩૨-૩૩ના લેખ પ્રગટ કરેલ છે તે જોવા જતા ચુકાદા આપે છે તે સ્થિતિ ઉપર ધ્યાન ખેંચ્યું ૪૫. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ પ્રાચીન હતું. વિશેષમાં જણાવવાનું કે, ઈતિહાસમાં પણ આવા સાધન અને પરદેશી વિજેતાઓના પ્રાચીન ઇતિહાસ કિસ્સાઓ અનેક મળી આવે છે. દા. ત. હાથીગુંફા- કથનને આધારે જે શે કરી છે તે આપણું જ લેખની પંક્તિ ૧૧ માં તમર શબ્દ છે (જુઓ પુ. દેશના ધર્મપુરાણ ગ્રંથોની કસોટીએ ચડાવી જવાની ૪, પૃ. ૩૦૦. ટી. નં. ૭૯) તેનો તેમજ શિલાલેખ જરૂર છે. ડો. ત્રિભુવનદાસના પ્રાચીન ભારતવર્ષના નં. ૧૭ (ઉપરમાં પૃ. ૧૦૭ થી ૧૧૦) માં કાર્દમક ગ્રંથે એ દિશામાં થતું કાર્ય છે એમ મને લાગે છે. કટુંબની રાજપુત્રી જે શાતકરણિ વેરે પરણાવવામાં તે તદ્દન નિર્દોષ નથી એ હું સ્વીકારું છું, પિતાની આવી છે તેને, અર્થ કેવી રીતે ઘટાવાયો છે, તે ગણત્રીઓ, અનુમાને, માન્યતાઓ અને શોધો સંપૂર્ણ જોવાથી ખાત્રી થાશે છે કે વસ્તુ એક હોવા છતાં દોષરહિત હોવાનું એ સંશોધક ભાઈ પિતે પણ કહેતા અનેક અર્થ ઘટાવી શકાય છે. નથી.ઈતિહાસના વિષયમાં તેમને શબ્દ છેલ્લે છે બાકી તે બે વિદ્વાનોએ પિતાના વિચારે છે એમ કહેવાને તેમને દાવો નથી... પોતાના સંશોશબ્દોમાં વ્યક્ત કર્યા છે અને જે પ્રમાણે ખરી વસ્તુ ધન, માન્યતાઓ અને અનુમાનોના આધારે તેમણે સ્થિતિ પ્રવર્તી રહી છે તેમનાજ શબ્દોમાં જણાવીશ. દર્શાવ્યા છે. પરંતુ તેમના કથનના સમીક્ષકે જે વારંવાર ઉમ માસીકના, ૧૯૩૭ માર્ચ પૃ. ૨૧૨ ઉપર બીજા સંશોધકોના અને લેખકના આધારે આપે પ્રાxભા.નું અવલોકન લેતાં તેના વિદ્વાન સમીક્ષકે અંતમાં છે તે બધા જાણે સંપૂર્ણ સિદ્ધ નિર્ણય જ હોય જણાવ્યું છે કે, “પ્રસ્તુત ગ્રંથથી શરૂ થયેલી ચર્ચા એવું દર્શાવવામાં ભૂલ કરે છે. એવાં સંશાધને છેવઝીલી લઈને નવી પ્રાપ્ત થયેલી દિશામાં વિદ્વાન ટના નિર્ણયો ન હોઈ શકે એમ છૅ. ત્રિભુવનદાસે પિતાની શોધખોળનું લક્ષ્ય દેરવશે તાપણ ડે. શાહને પોતાના પુસ્તકમાં ઘણે સ્થળે કહ્યું છે. અને સંશેપ્રયાસ ધન્ય બનશે ને ભારતવર્ષના ઇતિહાસના તૂટેલા ધિત નિર્ણયનો પ્રતિપક્ષ પણ તેમણે ઘણું બનાવોના મંકોડાને એક નવી કેડી પ્રાપ્ત થશે.” તેમના આશયને સંબંધમાં રજુ કર્યો છે... ખાસ કરીને જયારે પાશ્ચાત્ય મળતું જ પરંતુ વિશેષ સ્પષ્ટપણે અને વિસ્તારથી સંશોધકના નિર્ણયોને આપણા ધર્મ-પુરાણુ ગ્રંથનાં ઈતિહાસરસિક નામના તખલ્લુસથી એક વિદ્વાને. કથાના પ્રકાશમાં કસી જોવાની વધારે જરૂર છે મુંબઇના પ્રખ્યાત સાપ્તાહિક “ધી ગુજરાતી માં ત્યારે તે આ પ્રકારનાં સંશોધને, નિર્ણયો. ચર્ચાઓ તા. ૧૬-૫-૭૭ના અંકમાં પૃ. ૭૮૨ ઉપર પિતાનું ઈ. ને ઇતિહાસ માટેનું મંથન કાર્ય જ માનવું જોઈએ. મંતવ્ય જાહેર કરતાં લખ્યું છે કે “પ્રાચીન સંશોધકોએ એ ઈતિહાસનાં પ્રકાશમાં જૂના સંશાધને ફરીથી પિતાને જે કાંઈ મળ્યું તે ઉપરથી તારણ કરી પોતાની તપાસવામાં આવવાં જ જોઇએ અને એવી તપાસ ધાને ઇતિહાસને નામે ઠોકી બેસાડી છે–સ્વતંત્ર કરવાને “પ્રાચીન ભારતવર્ષ” કારને યત્ન આદરણીય ઐતિહાસિક સંશોધન માટે હજી બહોળું ક્ષેત્ર પડેલું છે. છે... એવા એક શ્રમસાધિત કાર્યને પૂર્વગ્રહથી બંધાઈને પાશ્ચાત્ય સંશે ધકેએ સિકોલેખ ઈત્યાદિ ભારતીય નહીં પણ વિશાળ દૃષ્ટિથી સમભાવે જોવું જોઈએ.” પ. જે જે ચર્ચાઓ મારી નજરે પડી છે તેનાં કયેજ જઈએ છીએ તેમ આ કાર્ય મેં ઉપાડયું ખુલાસા વ્યવહારિક રીતે અત્ર પૂરા થાય છે. એટલે હતું અને પૂરું કર્યું છે. સામાન્ય નિયમ એ છે કે તે ઉપર મારા વિચારો સામાન્યપણે રજુ કરીને બાદશા છિ સાદરા ” એટલે જ ઈસફ બસમાં આ ખુલાસા આપવાનું પ્રકરણ સમાપ્ત કરીશ. વર્ણવેલી “ચિતારો અને જાદુગર”વાળી વાર્તામાંના મનુષ્યની જ ભૂલ થાય છે. પશુપંખીની થતી જ નથી. એટલે કે મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે. તેમાં વળી ચિતારાઓ જેમ પોતાની સર્વાંગસુંદર કૃતિને એક ગ્રંથ લખવાનો આ મારો પ્રથમ પ્રયાસ હાઈને ઘણી મોટા શહેરના ભરબજારમાં જાહેર પ્રજાને ત્રુટિઓ અને ક્ષતિઓ રહી ગઈ હશે. જેમ શર્ભ અભિપ્રાય મેળવવા બે દિવસ સુધી મૂકી હતી. પ્રથમ કાર્યોમાં અનેક મુશ્કેલીઓ આવતાં છતાં તે પૂરું દિવસે એવા શેરા સાથે કે, “જેને જ્યાં ખામી લાગે Page #382 -------------------------------------------------------------------------- ________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ભારતવર્ષ ] "" ત્યાં શાહીનું એક ટપકું કરવું ” અને ખીજે દિવસે એવા શેરા સાથે કે “જેને જે ભાગ સારામાં સારા લાગે ત્યાં શાહીનું ટપકું કરવું ” અને બન્ને દિવસના શેરા, એકબીજાથી તદ્દન ઉલટી દિશાના સૂચિત હૈ।વા છતાં, બન્ને દિવસનું પરિણામ તા એક ધારૂં જ નીવડ્યું હતું; કે આખીએ છબી કાળી શાહીના એક ચિત્રપટ જેવી બની ગઇ હતી. તેમ મારા પુસ્તકને નિહાળતાં પણ્ સંભવિત છે કે, કદાચ એ જ પ્રકારનું પરિણામ આવે. કેમકે, જ્યાં વિષય જ એવા લેવાયલ છે અને, આખાયે પુસ્તકમાં અત્યાર સુધી ચાલી આવતી માન્યતાઓને કાંતા તદ્દન ઉથલાવી નાંખવામાં આવી છે અથવા તેા વધતા ઓછા અંશે નવીન સ્વરૂપ જ અપાયલું છે, ત્યાં વાચકાએ પાતાનાં પૂર્વબદ્ધ મંતવ્યેાને આધારે મારાં વિધાને કસી ન જોતાં, જેમ કાર્ટમાં ન્યાયાધિશો પોતે, ગમે તેટલું અને ગમે તેવું, વૃત્તપત્રોમાં વાંચ્યું હાય કે પેાતાના મિત્રમંડળમાંથી સાંભળ્યું હાય છતાં તે સર્વે ભૂલી જ−with `a clear state of mind-પેાતાની સમક્ષ જે જુબાની પડે છે તથા ચર્ચાઓ અને દલીલા કરાય છે તે ઉપર જ કેવળ વિચાર કરીને આખા મુકદમા સારાસાર તારવી કાઢે છે, તેમ વાચકગણને મારે વિનય અને વિનયભાવે એટલી જ પ્રાર્થના કરવાની કે તેમણે પણ્, આગલું પાછલું સર્વ ભૂલી જઈ, . જે વિચારે અને દલીલા મેં રજી કયા હાય, તે ઉપરથી જ પેાતાના નિર્ણયા ખાંધરશે. કહેવત છે કે, લાડુમાં કેટલા લાટ, ઘી કે ગાળ નાંખ્યા, કે કેમ તૈયાર કરવામાં આવ્યેા તેની કડાકુટમાં ન ઉતરતાં લાડુ ખાવાની સાથે જ આપણે કામ રાખીએ છીએ અને તે ખરાખર ગન્યા થયેા છે યા નહિ તે ઉપરથી તેના તાલ કાઢીએ છીએ, તેમ સિદ્ધાંતા રજી કરવાની મારી પતિ, ચર્ચા કરવાની રીત કે દલીલે। તાળી જવાની શૈલી તરફ ધ્યાન ન આપતાં, પરિણામ વ્યાજબી છે કે નહીં; એટલે કે, જે સિદ્ધાંત (theory) મેં પ્રતિપાદિત કરવા પ્રયત્ન કર્યો છે તે ખરાખર છે કે નહીં, તે જ તેમણે તપાસવું રહે છે. અને મને હિંમત છે તેમજ મારા મનદેવતા સાક્ષી પૂરે છે કે, જ્યારે સમયની ગણત્રીએ જ મુખ્ય ભાગે મ કામ લીધું છે તથા જેમ ગણિતના એક દાખલે પૂર્ણ થયા ખાદ, તેના તાળા મેળવતાં જો બધું યથા [ ૩૫૫ "" સ્થિત દેખાય છે તે તેના પરિણામ વિશે સેાએ સા ટકા તે ખરે। હાવાની જ ખાત્રી રહે છે, તેમ મેં પણ મારા સિદ્ધાંતા મેળવી જોયેલ હાવાથી તે ખરા હેાવાના મને સંતાપ અનુભવાય છે. છતાં આ વિભાગે આદિમાં ટાંકેલી ઉકિત પ્રમાણે “ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે અને તેથી જ કાઇપણ મનુષ્ય પેાતાના દ્મસ્થ જ્ઞાનને અંગે પરિપૂર્ણ હાવાના દાવા કરી શકતા નથી. તેટલા માટે, તેમજ આ ગ્રંથલેખનના મૂળ આશય મારા અભ્યાસવૃત્તિને જ હાતે, ભલે પૂ. આ. મ. શ્રી ઈન્દ્રવિજયસૂરિજીને તથા તેમના સહાયક શ્રીયુત કૃતેચંદને મારા મંતવ્યેા જૈન સંપ્રદાયની કેટલીક ચાલુ માન્યતાથી વિપરિતપણે લાગવાથી, જૈનેાની આગેવાન ગણાતી સંસ્થા નામે છે. મૂ. કાન્ફરન્સ એપીસનું આ ખાબત તેમણે ધ્યાન દોર્યું છે, તેમ હું પણ સામેા ચાલી આવીને, તે સંસ્થાને તેમજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને વિનંતિ કરૂં છું કે, તે કાઇ વ્યક્તિ અથવા સમિતિ નીમીતે, મારાં પુસ્તકાની સમીક્ષા કરાવે તથા મને રૂબરૂમાં ખેલાવી મારા વિચારા અને દલીલો સાંભળવાની જોગવાઇ ઉતરાવે. તે જ પ્રમાણે અન્ય વિદ્વાનવર્ગ તથા ગુજરાત વર્નાકયુલર સેાસાટી, ગુજરાતી સાહિત્ય સભા, કારબસ સભા, ગુજરાત રીચર્સ ઇન્સ્ટીટયુટ અને ધી મેએ યુનીવર્સીટી, જેવી આ વિષયમાં રસ લઇ રહેલી સંસ્થાઓને પણ સવિનયં વિનંતિ છે કે, જ્યારે હું તેમનામાંના જ એક ક્ષુલ્લક અને બાળઅભ્યાસી છું ત્યારે તે પણ, મને તેમજ મારાં પુસ્તકાને, તપાસે અને જ્યાં જ્યાં ખામી, ત્રૂટિ કે અપૂર્ણતા માલૂમ પડે ત્યાં ત્યાં તે સુધરાવે; અને ભારતવર્ષના ઇતિહાસને જે અન્યાય અત્યાર સુધી થઈ રહ્યો છે. તેને નિર્મૂળ પ્રકાશિત થયા આંદ, એક વર્ષ સુધીમાં એટલે કે કરવામાં પેાતાના હિસ્સા પૂરાવે. આ મારી વિનંતિ ૧૯૪૧ના ડીસેંમ્બરની ૩૧ સુધીમાં જો તે ઝીલવામાં નહીં આવે, તે મે’ પ્રતિપાદિત કરેલ સિદ્ધાંતા વ્યાજખી છે એમ માની લઈ, દુનિયાને જાહેર કરતા રહું તે તેને બાળચેષ્ટા કે ધૃષ્ણા નહી લેખવામાં આવે એવી ઉમેદ ધરાવું છું. પરમાત્મા મને સહાય કરે તે ઇચ્છા સાથે વિરમું છું. લિ. વિદ્યોપાસક ત્રિભુવનદાસ લ. શાહુ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ ] [ પ્રાચી સમયાવળી સમજૂતિ – (૧) દરેક બનાવનું વર્ણન કયા પાને છે તે બતાવવા તેનો આંક સાથે આવે છે. છૂટ આંક તે વાચનના પૃષ્ઠસૂચક છે. કૈસનો આંક તે ટીકાના પૃષ્ઠસૂચક છે. (ર) જ્યાં એક જ બનાવની બે સાલ જાણવામાં આવી છે ત્યાં વિશેષ માનનીય લાગી તે અહીં જણાવી છે, અને શંકાશીલ લાગી તે કૅસમાં જણાવી છે. ' (૩) જેની સાલ અંદાજી ગણીને માત્ર ગોઠવી દીધી છે તે માટે () આવી નીશાની મૂકી છે. ઈ. સ. પૂ. મ. સં. પૂ. બનેલ બનાવ તથા આ પુસ્તકમાં તેનું સ્થાન ૬.૦૦ આશરે અશ્વમેધ કરાતા હતા ૭૮. ૬૦૦ ૭૭ બુદ્ધદેવને જન્મ ૩૦૦. ૫૮૨-૩ ૫૫-૪ રાજા શ્રેણિકે, કુમારાવસ્થામાં બેએક વર્ષ બેનાતટનગરે ગાળ્યા હતા ૭૨, ૨૨૬. ૫૮૦-પ૨૮ ૫૩-૨ શ્રેણિકને રાજ્યકાળ ૨૯૭. પ૭૧ ૪૪–૫ બુદ્ધદેવનો સંસારત્યાગ ૩૦૦. ૫૬૮ મહાવીરે (ત્રીસ વર્ષની ઉંમરે) દીક્ષા લીધી ૩૧૩. ૫૬૫ ૮ બુદ્ધદેવે (૩૬ વર્ષની ઉંમરે) પ્રથમ ઉપદેશ દીધો ૩૦૦. ૫૫૭-૬ વત્સપતિ શતાનિકે ચંપા ઉપર હલે કરી, તેને લૂંટી તથા ભાંગી ૩૨૬. મહાવીરને (૪ર વર્ષની ઉંમરે) કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૩૧૩; શ્રીમહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ૩૧૪. ૫૪૩ ૧૬ બુદ્ધદેવનું નિર્વાણ-જ્ઞાનપ્રાપ્તિ, ૨૯૮, ૩૦૦, ૩૦૧ (૫૪૧ ભૂલથી : પ૪૪, ૩૦૧ ૩૨૬) પ૨૮ અજાતશત્રુનું ગાદીએ આવવું. ૨૯૭, ૩૦૩, ૩૨૬. પ૨૭-૬ ૦ મહાવીરનું નિર્વાણુ–શ્વેતાંબર દિગંબર મતે-૨૯૭ ૩૦૦, ૩૨૬. પર૦ ૭ મ. સં. બુદ્ધદેવનું મરણ-(પરિનિર્વાણ) ૨૯૭–૩૦૦. પર–૪૮૨ ૭-થી ૪પ સિનપતિ વિજયનો શાસનકાળ ૩૦૩. ૫૫૬ ૦ =૩૮ વર્ષ ઇ. પૂ. પાંચમી છઠ્ઠી સદી ૫૦૦ આશરે પાંચમી સદી ૪૮૨ ૪૮૨–૧ ૪૮૧-૫૧ =૩૦ વર્ષ – આંધ શબ્દ વપરાતો થયેલ છે. (. રેસનના મતે) ૪પ. બેનાતટની જાહેરજલાલી હતી ૭ર. જાતકકથામાં આંધ્રનું વર્ણન આવે છે. ૪૮, (૪૮) ઐરિયબ્રાહ્મણ નામના ગ્રંથની રચના થઈ હતી ૩. કદંબ પ્રજની ઉત્પત્તિ ૨૫૭. સિલનપતિ વિજયનું મરણ ૩૦૩. ૪૫-૬ એક વર્ષ સુધી સિલેનમાં રાજાવિહોણું રાજય ૩૦૩. ૪૬–૭૬ સિલેનમાં પાંડુવાસનું રાજ્ય ૩૦૩. ૪૮૦ રાજા મુંદ મગધપતિ થી ૨૯૮. Page #384 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ૪૭૨-૪૫૬ ૫૫-૭૧ નંદ પહેલાના સમય ૫૩. =૧૬ વર્ષ ૪૭૨-૩૭૨૫૫-૧૫૫ એકસેા વર્ષ સુધી નંદવંશ ચાલ્યે) ૨૯૮. ૧૦૦ વર્ષ ૪૦૨ ૪૬૦ ૪૫૯ ૪૫૬ ૪૫૪ ૪૫૧ ૫૫ શિશુનાગ વંશના અંત ૨૯૮. ૭ e ૧ ૪૫૬-૪૨૮૭૧-૯૯ ૭૩ ૭૬ ૭૬-૯૬ સમયાવળી ૧૦૦ ૪૨૭-૪૧૪ ૧૦૦-૧૧૩ =૧૩ વર્ષ ૪૨૫ ૪૫૧-૪૩૧ =૨૦ વર્ષ ૪૩૪ આશરે ૯૩ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી (બીજો આંધ્રપતિ)ના જન્મ ૧૪૭. ૪૩૧-૩૬૮ ૯૬-૧૫૯ સિલેાનમાં પંકુડકનું રાજ્ય ચાલ્યું ૩૦૩. =૬૪ વર્ષ ૪૨૯ ૪૨૯-૩૯૩ =૩૬ વર્ષ ૪૨૭ ૧૦૨ શ્રીમુખના પિતા-માતાનું લગ્ન ૧૩૯ (૪૫થી ૪૫૦ સુધી; ૫૩) (૪૫૭; પર) (૪૬૪; ૧૩૯). શ્રીમુખને જન્મ ૧૩૯ (૪૫૮; (૬૩). નંદિવર્ધન ઉર્ફે નંદ પહેલાનું મરણુ ૧૩૯. નંદ ખીજાનેા રાજ્યકાળ ૧૩. [ ૩૫૭ ૯૮ ખારવેલના રાજ્યના આરંભ ૨૩, ૭૫, (૧૪૧) ૯૮–૧૩૪ કર્લિંગપતિ ખારવેલનેા સમય ૬૨, ૧૪૭, ૧૫૦, ૩૧૮ (વિદ્રાનાના મતે–૧૮૮ જુએ તે સાલે). શ્રીમુખે પોતાના આંધ્ર વંશની સ્થાપના કરી ૯, (૯), ૨૩, ૪૧, ૪૫, પર, ૧૩૯, ૧૭૨, ૧૩૭, ૧૪૨. નંદ બીજાનું મરણ, ૬૮, ૧૩૭, ૧૩૮, ૧૪૦, ૧૫૩ (૪૨૯; ૫૪) રાજા ખારવેલે શ્રીમુખ ઉપર ચડાઇ કરી તેને હરાવ્યેા, ૮, (૧૪૧), ૧૫૦. આંધ્રપતિની ગાદી પેંઠમાં થઈ ૧૭૨, ૧૭૪ શ્રીમુખનેા રાજ્યકાળ, ૩૯, ૬૬, ૧૪૭, ૩૧૮ (વિદ્યાનેાના મતે ૧૮૮; જુએ તે સાલે) શ્રીકૃષ્ણ (શ્રીમુખતા ભાઇ)ના જન્મ, ૧૩૯, ૧૪૬, ૧૫૭ (૪૫૬; (૬૩). સિલેાનપતિ પાંડુવાસનું મરણુ ૩૦૩. સિલેાનપતિ રાજા અભયના શાસનકાળ ૩૦૩. ખારવેલે રાષ્ટ્રિકા તથા બાજકાને જીતી લીધા ૧૫૦; ખારવેલે રૅવા-બુંદેલખંડવાળા પ્રદેશ નંદ પાસેથી જીતી લીધા ૧૫૪. આંધ્રપતિઓના કુળધર્મ જૈન હતા ૮૧. ૪૨૭ થી ૧૦૦ થી ૨૩૦સુધી ૨૯૭ સુધી ૪૧૬ ૧૧૧ ખારવેલે પેાતાના રાજ્યે ૧૩મા વર્ષે મહાવિજય પ્રાસાદ બંધાવ્યે ૭ર. (મહાવિજયના-અમરાવતીનેા ખરા સમય-પાંચમી સદી ૩૦૮, (૨૪૭) ૪૧૭-૧૫ ૧૧૦-૧૧૨ મગધપતિ બૃહસ્પતિમિત્ર ઉર્ફે નંદ આઠમાના સમય ૩૧૮ ( વિદ્યાતાના મઢે ૧૮૮-જુએ તે સાથે), ૧૪૭. =૨ વર્ષ ૪૧૫-૭૭૨ ૧૧૨–૧૫૫ નવમા નંદના સમય ૫૩, ૬૨; નવમા નંદ ગાદીએ બેઠા ૪૧૫માં, ૧૩૮, (૧૫૪) =૪૩ વર્ષ ૧૫૦, ૧૫૧. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ]. સમયાવળી [ પ્રાચીન ૪૧૭ ખારવેલે બહસ્પતિમિત્ર મગધપતિને હરાવ્યો (૧૮૫) ૪૧૫ ૧૧૨ નવમા નંદના રાજ્ય રાજ્યક્રાંતિ થઈ ૧૭૧. આંધ્રપતિઓએ ગાદી ફેરવી ૭૪ (મોડામાં મોડી ૩૪૭) (વિદ્વાનોના મતે ૧૧૪). જુઓ તે સાલે. નં. ૪ આંધ્રપતિના સમયે રાજગાદી અમરાવતીમાં લઈ જવામાં આવી ૪૧૪થી ૩૬૦ સુધીમાં, ઉ૧. ૪૧૪-૦૮૩ ૧૧૩–૧૪૪ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી (નં. ૨ આંધ્રપતિ)ને રાજ્યકાળ, ૩૯, ૬૨, ૧૫૦, રર૦. =૩૧ વર્ષ ૪૧૪ ૧૧૩ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી ગાદીએ આવ્યો ૧૫૧. રાજા ખારવેલને હાથીગુંફાવાળા લેખ કેતરાવાયો ૧૩૦. ' ૪૧૩થી૩૯૦ ૧૧૪થી૧૩૭નં. ૨ આંધ્રપતિ સ્વતંત્ર રહ્યો ૬૬. (૩૯૨ સુધી સ્વતંત્ર હતો ૬૨). =૨૩ વર્ષ ૩૯૭ ૧૩૦ ચંદ્રગુપ્ત મૈર્યનો જન્મ ૧૫૩, ૧૫૬. ૩૯૩ રાજા ખારવેલનું મરણ ૧૫૦, ૧૫૧ અને વક્રગ્રીવના અમલની શરૂઆત. (૩૨; ૬૨, ૭૩). ત્રીજી અને ની વચ્ચે અંધ શબ્દનું અસ્તિત્વ થયું સમજાય છે ૪૫. છઠ્ઠી સદી ૩૯૪ ૧૩૩ મૈતમીપુત્ર યજ્ઞશ્રીનું રાણી નાગનિકા સાથે લગ્ન ૧૫૧. ૩૯૩થી૩૭૨ ૧૩૪થી૧૫૫ કલિંગપતિ વક્રગ્રીવનો શાસનકાળ ૧૫૦. =૨૧ વર્ષ. ૩૯૪-ક ૧૩૩-૪ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીએ મધ્યપ્રાંત તથા બિરાર જીતી લીધો ૧૫૧. ૩૯-૨ ૧૩૪-૫ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી નિઝામી રાજ્યવાળો ભાગ જીતી લીધે ૧૫૧. , રેવા બુંદેલખંડવાળા પ્રદેશ કલિંગપતિ પાસેથી જીતી લીધો ૧૫૪. ૩૯૨ ૧૩૫ શૈતમીપુત્ર અને રાણી નાગનિકાના જયેષ્ઠપુત્ર (મલ્લિકશ્રી વસતશ્રી)ને જન્મ • ૧૪૬, ૧૪૮, ૧૫૧. ૩૯રથી૭૬૦ ૧૩૫થી૧૬૭ આ બત્રીસ વર્ષમાં કલિંગમાં રાજ્યક્રાંતિ થઈ હતી ૧૭૧. ૩૯૦ ૧૩૭ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી અને રાણી નાગનિકાના નાના પુત્રને જન્મ ૧૪૬, ૧૪૮, ૧૫૯, ૩૯૦થી૩૮૩ ૧૦થી૧૪૪ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી (નં. ૨. આંધ્રપતિ) નવમાં નંદને ખંડિયા રહ્યા ૬૬. =૭ વર્ષ ૨૮૭ ૌતમીપુત્ર યજ્ઞશ્રીનો છિન્નાને શિલાલેખ નં. ૨૦; ૧૩૦. ૩૮૫-૪ ૧૪૨-૩ ૌતમીપુત્ર યજ્ઞશ્રી પાસેથી નવમાનંદે રેવાબુદેલખંડ પાછો જીતી લીધો ૧૫૪. ૩૮૪ ૧૪૩ નવમાનંદે ગૌતમીપુત્ર યજ્ઞશ્રીને હરાવ્યા ૬૩. ૌતમીપુત્ર યજ્ઞશ્રીનું મરણ; ૧૪૬, ૧૪૭ (૩૮૩; ૧૫૨, ૧૫૩), (૩૮૨; ૧૫૯). ૩૮૪-૩ ૧૪૩-૪ વસતશ્રી નવમાનંદના ખંડિયા તરીકે ૧૫૪ (૩૮૩-૮૨; ૩૯, ૬૬) ૩૮૧; ૧૦ માસ રાજ્ય ચાલી બંધ થયું ૧૫૨, ૧૫૩.) ૩૮૨થી૩૭૩ ૧૪૫–૧૫૪ શ્રીકૃષ્ણ પહેલે (નં. ૩ આંધ્રપતિ)નો સમય ૩૯, ૧૫૭ (૩૮૩થી૩૭૩ઃ ૬૩, =૧૦ ૩૮૨થી૩૭૨.૬૬, ૩૮૩-૨; ૧૫૪; નવમાનંદે શ્રીકૃષ્ણને પક્ષ લઈ મદદ કરી ૧૫૫, Page #386 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષે ] ૩૮૩ ૩૮૨ ૧૪૪ ૧૪૫ ૩૮૧–૩૫૮ ૧૪૬=૧૬૯ ચંદ્રગુપ્તમૌર્યના શાસનકાળ. ૨૯૯ =૨૪ વર્ષ ૩૭૩ ૧૫૪ ૩૭૩થી૩ ૧૭ ૧૫૪થી =૫૬ વર્ષ ૨૧૦ ૩૦૨ ૧૫૫ ૩૭૨થી૩૫૭ ૧૫૫થી =૧૫ વર્ષ ૧૭૦ ૩૭૧થી૩૫૭ ૧૫૬થી =૧૪ વર્ષ ૧૭૦ ૩૦૧ ૧૫૬ ૩૬૮ ૩૬૦ ૩૫૮ ૩૫૦ શ્રી ભદ્રાહુ જૈનાચાર્યના સમય (૧૦૨), ૧૬૦, જે દાન રાણીનાગનિકાએ ૩૮૩માં દીધું હતું તેને નાનાધાટવાળા શિલાલેખ કાતરાવાયા ૯૦, ૧૨૬ (વિદ્રાનાના મતે તેના સમય ચેાથી સદી (૯૩). ૩૭૦આશરે ૧૫૭ નં. ૪નેા પુત્ર, ખિલાડીના આકારવાળા આગળા પડવાથી મૃત્યુ પામ્યા. ૧૬૦, ૧૬૩. ૩૬૯થી૩ ૬૪ ૧૫૮–૧૬૩ નં. ૫મા આંધ્રપતિ પૂર્ણાત્સંગના જન્મ ૧૬૪. ૩૬૮થી૩૦૯ ૧પ૯થી સિલોનમાં મુસાટીવનું રાવ ૩૦૩ =૫ વર્ષે ૨૧૮ ૧૫૯ ૧૬૭ ૧૬૯ ૧૭૦ ૩૫૭–૩૧૨ ૧૭થી =૪૫ વર્ષે ૨૧૫ સમયાવળી [ ૩૫૯ રાણી નાગનિકાએ દાન દીધું (નાનાધાટના લેખ) ૯૦, ૧૨૬ (જુઓ ૩૭૧ની સાલૈ) ચંદ્રગુપ્તે માર્યવંશની સ્થાપના કરી, ૧૧૨, ૧૫૩, ૨૯૮, ૨૯૯ (૩૮૧ નાનકડા રાજ્યના સ્વામી બન્યા ૨૯૮, ૧૫૮; ચંદ્રગુપ્તે આસપાસને મુલક જીતી લઈ રાજ્યની જમાવટ કરી ૩૮૧–૩૭૨=૯ વર્ષ સુધી ૧૫૮.) ૩૫૨ ૩૫૦ આસપાસ ૩૪૭ આંધ્રપતિ શ્રીકૃષ્ણના રાજ્યને અંત (૬૩), ૧૪૬ (૩૭૨, ૧૫૭) નં. ૪ આંધ્રપતિ મલ્લિકશ્રી શાતકરણના રાજ્યકાળ ૩૯ (૩૭૧-૩૧૭ =૫૪ વર્ષ. ૧૬૦). નંદવંશના અંત ૨૯૮; ચંદ્રગુપ્ત મૈાર્યસમ્રાટ બન્યા (૬૩), ૧૫૩, ૨૯૮. નં. ૪ આંધ્રપતિ મૈર્ય ચંદ્રગુપ્તના ખાડિયા રહ્યા ૬૬. ૩૪૭થી૩૧૭ ૧૮૦ થી =૩૦ વર્ષ ૨૧૦ ૩૫૦થી૩૪૪ ૧૭૦થી =૧૩ વર્ષ ૧૮૩ ૧૦૫ અશાકના જન્મ ૩૦૨. ૧૭૭ ચાલુક્યજીએ વાનપ્રસ્થ લીધું ૧૬૧, ૧૬૨. મલ્લિકશ્રીએ (નં. ૪ આંધ્રપતિ) આસપાસ દક્ષિણ હિંદ જીતી લીધા ૧૬૨. ૧૮૦ સિલેાનપતિ પૈકુડકનું મરણુ ૩૦૩ ચેદિવંશના અંત ૭૩. સમ્રાટ ચંદ્રગુપ્તે દીક્ષા લીધી ૧૬૦; ચંદ્રગુપ્તના રાજ્યના અંત ૧૬૨, ૨૯૮, ૨૯૯. જૈનાચાર્ય ભદ્રબાહુનું સ્વર્ગગમન ૧૬૦. જૈનાચાય` સ્થૂલભદ્રજીના સમય (૧૦૨). નં. ૪ આંધ્રપતિ સમ્રાટ બિંદુસારના ખંડિયા રથો ૬૬. બિંદુસાર રાજ્યે રાજક્રાંતિ ૧૭૨. બિંદુસાર રાજ્યે ખળવા કરી દક્ષિણમાં કેટલાંક રાજ્યેા સ્વતંત્ર થયાં ૭૩. મલ્લિકશ્રી સ્વતંત્ર બન્યા ૧૬૧. મલ્લિકશ્રીએ રાજગાદી અમરાવતીમાં ફેરવી (એક ગણુત્રીએ) ૧૭૨ ( ખીજી ગણુત્રીએ મેડામાં મોડી અમરાવતીમાં ગાદી ફેરવી ૭૪; જુઓ ૪૧૫-૧૪ની સાથે). મલ્લિકશ્રી સ્વતંત્ર રહ્યા ૧૬૧ (૩૪૪થી ૩૧૮=૨૬ વર્ષ ૬૬; ૩૪૫ થી ૩૪૦ સુધીમાં મલ્લિકશ્રીએ સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો ૬૪.) Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] સમયાવતી [ પ્રાચીન ૩૩થી ૧૮ ૧૯૭થી મલ્લિકશ્રી શાતકરણિ સમ્રાટ અશોકને સમકાલીન રહ્યા ૬૪. =૧૨ વર્ષ ૨૦૯ ૩૩૦ ૧૯૭ બિંદુસારનું મરણ ૩૦૧, બિંદુસારના રાજ્યને અંત ર૯૯; સૉકેટસ ગાદીએ ૩૩થી૩૨૬ ૧૯૭-૨૦૧ અશોક ગાદીપતિ ૩૦૧ [[ બેઠો ૩૦૧ ૩૩૦થી૨૮૯ ૧૯૭–૨૩૮ અશોક વર્ધનને રાજ્યકાળ ૧૬૫, ૧૬૭, ૨૯૯, ૩૦૧, ૩૦૪, ૩૦૫ (વિદ્વાનોના =૪૧ વર્ષ મતે ૨૭૩ થી ૨૩૨; જુઓ તે સાલ નીચે) ૩૨૭ ૨૦૦ અલેક્ઝાંડર ધી ગ્રેઈટ હિદ ઉપર ચડી આવ્યો ૧૬૫, ૨૯૧, ૨૯૬, ૨૯૮, ૨૯૯ ૩૨૬ ૨૦૧ અલેક્ઝાંડર સાથે યુદ્ધ ર૯૭. અને રાજ્યાભિષેક ૩૦૧ વિદ્વાનોના મતે ૨૬૯-જુઓ તે સાલે) ૩૨૦થી૩૦૨ ૨૦૧- અશોકવર્ધન સમ્રાટ તરીકે ૩૦૧. =૨૪ વર્ષે ૨૨૫ ૩૨૫-૩૨૨ ૨૦૨–૨૦૫ વિદ્વાનોના મતે મૌર્યવંશની સ્થાપના ૨૯૭. ૩૨૫-૩૦૧ ૨૦૨-૨૨૬ અથવા(૩૨૨ અથવા ૨૯૮)=૨૪ ૨૦૫-૨૨૯ વિદ્વાનોના મતે ચંદ્રગુપ્ત મૌર્યવંશનો સમય, ૨૯૭. ૩૨૩ અલેક્ઝાંડર ધી ગ્રેઈટનું મરણ ૧૬૫, ૨૯૯. ૩૧૮ ૨૦૯ અશોકના ભાઈ તિષ્ય (વિદ્વાનોએ તિસ્તા નામ આપ્યું છે)નું મરણ ૩૦૩. (વિદ્વાનોના મતે ૨૬૪માં, જુઓ તે સાલ) ૩૧થી ૨૧૦- નં. ૫ આંધ્રપતિ પૂર્ણત્સંગનો-૧ માહરીપુત્રને-રાજ્યકાળ ૩૯, ૧૬૪, =૧૮ વર્ષ ૨૨૮ ૧૬૫ (૩૧૮-૨૯૯; ૬૬). ૩૧૭ ૨૧૦ મલિકશ્રીનું મરણ ૧૫૯; આસપાસ નં. ૫ આંધ્રપતિ (પૂર્ણસંગે) એ પિઠમાંથી અમરાવતીમાં ગાદી ફેરવી (એક ગણત્રીએ) ૧૭૨, ૧૭૪ (વળી જુઓ ૪૧૪-૧૫ અને ૩૪૭ ની સાલ) ૩૧૩ ૨૧૪ અશોક રાયે ૧૦મા વર્ષે ત્રીજી બૈદ્ધ પરિષદ; મહેંદ્ર અને સંઘમિત્રાની દીક્ષા અને સંધને લંકા તરફની વિદાય ૧૬૫. ૩૧ સુધીમાં ૨૧૫સુધી નં. ૫ માઢરીપુત્રે દક્ષિણ હિંદ જીતી લીધું ૧૬૬, ૧૬૮. ૩૧૨-૨૮૨ ૨૧૫-૨૪૫ જૈનાચાર્ય મહાગિરિનો સમય (૧૨) =૩૦ વર્ષ ૩૦૯ ૨૧૮ સિલનપતિ મુટાશીવનું મરણ ૩૦૩ માઢરીપુત્ર (નં. ૫ આંધ્રપતિ)નો કહેરીનો શિલાલેખ ૧૨૭. ૩૦થી૩૦૩ ૨૧૮-૨૨૪ સિલેનમાં અરાજકતા ૩૦૩. ૩૦૫ ૩૦૪ ૨૨૨ ૨૨૩. સેલ્યુકસ નિકેટરની હિંદ ઉપર ચડાઈ ર૯૭. સંયુકસ નિકેટરે અશોકવર્ધન સાથે સુલેહ કરી, ૧૬૫, ૧૬૭, ૨૯૯; નિકેટરે પિતાની પુત્રી અશાકને પરણાવી ૩૦૧, ૩૦૫; મેગેસ્થેનીઝની એલચી તરીકે પાટલિપુત્રમાં નિમણૂક ૧૬૮; મેગેલ્વેની આંધ્રપતિના સૈન્યબળની ગણત્રી ર્યાની નોંધ ૧૬૮ (મેગેસ્થેનીઝનું હિંદમાં આવવું ૩૦૩; ૨૯૭). Page #388 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] સમયાવળી [ ૩૬૧ ૩૦૪-ક ૨૨૩-૪ સમ્રાટ પ્રિયદર્શિનને જન્મ ૩૦૩. ૩૦૩થીર૬૭ ૨૨૪-૨૬૦ ચિનાઈ શહેનશાહ શિહુવાંગને રાજકાળ ૩૦૫; (વિદ્વાનોના મતથી =૩૬ વર્ષ ૨૪૬ થી ૨૧૦; ૩૦૪). ૭૦૩થી૬૩ ૨૨૪-૨૬૦ સિલનપતિ હિસ્સાને શાસન સમય ૩૦૩. ૩૦૨થી ૨૮૯ ૨૨૫–૨૩૮ અશોકવર્ધન રીજટ તરીકે ૩૨. =૧૩ વર્ષ ૩૦૧થી ૨૭૩ ૨૨-૨૫૪ વિદ્વાનોના મતથી સમ્રાટ બિંદુસારને સમય ર૯૭ (ખરા સમય; ૩૫૮-૩૩૦ જુઓ તે સાલ). ૩૦૦થી૨૫૦ ૨૨૭-૨૭૭ સાઈરિનિના રાજા મેગસને રાજ્યકાળ ૩૦૨. ૨૯૦થી૨૮૫ ૨૨૮-૨૪ર નં. ૬ આંધ્રપતિ રાજા સ્કંધસ્તંભને શાસનકાળ ૪૦, ૧૭૯, ૧૭૬, ૨૦ =૧૪ વર્ષ (અથવા એક વર્ષ આગળ પાછળ પણ કરી શકાશે); (નં. ૫ આંધ્રપતિ માઢરી પુત્રનું મરણ ૨૯૯માં, ૬૫): નં. ૬ આંધ્રપતિ સ્વતંત્રપણે ૬૬, ૬૫. ૩૦૦ ૨૨૭ માઢરીપુત્ર ઈક્વાકુને જગ્ગયા પેટ–સ્તૂપને લેખ ૧૩૧. ૨૯૦ ૨૩૭ અશોકે પ્રિયદર્શિનને રાજ્યલગામ સેંપી ૬૫. (પ્રિયદર્શિનને સમય ૨૮૯-૨૭૫ =૫૪ વર્ષ ૧૬૭, ૩૦, ૩૦૫) અશોકના રાજ્યનો અંત ૨૮૯, ૩૦૧, ૩૦૨ અને પ્રિયદર્શિન ગાદીએ આવ્યો ૧૭૯. ૨૯૦થી૨૮૪ ૨૩૭–૨૪૩ પ્રિયદર્શિને ઉત્તર તથા દક્ષિણ હિંદ જીતી લીધા ૧૭ક. ૨૮થી૨૭૦ ૨૩૮-૨૫૭ અશોકની નિવૃત્તિ ૩૨. ૨૮૫થી૨૪૭૨૪૨થી ૨૮૦ ઈજીપ્તને રાજા તુરૂમય ૩૦૨. ૨૮૫-૪ ૨૪૨–૩ છઠ્ઠા આંધ્રપતિની સ્વતંત્રતા પ્રિયદર્શિને હરી લીધી ૬૫; અને તેની પુત્રીને (અથવા નં. ૭ની બહેનને) પરણ્યો ૧૮૪; (૨૮૫ થી ૨૮૧૦૪ વર્ષ નં. ૬ આંધ્રપતિ, પ્રિયદર્શિનને ખંડિયો ૬૬; ૨૮૪થી ૨૮૦=૪ વર્ષ ૬૫; ૨૮-૧ સુધીના ત્રણ વર્ષના ગાળામાં તે ખંડિયે બન્યો ૧૭૯). ૨૮૪થી૮૨ ૨૪૩-૪૫ પ્રિયદર્શિન અને આંધ્રપતિનાં બે કે ત્રણ યુદ્ધો થયાં ૧૮૦ (પહેલું યુદ્ધ ૨૮૪ના અંતે અને બીજું યુદ્ધ ૨૮૩ની આદિમાં). ૨૮૩() ૨૪૪(૧) કુમાર તિવરનું (કે તેની માતા રાણી ચારૂવાકીનું) મરણ ૧૮૦. ૨૮રઆદિ ૨૪આદિ નં. ૬ આંધ્રપતિનું મરણ ૧૮; ને. ૭વાળે ગાદીએ બેઠે ૧૮૦ (ર૮૧, ૧૮૪) ૨૮થી૨૫ ૨૪૫-૩૦૨ ને ૭ આંધ્રપતિને રાજ્યકાળ ૪૦. =૫૬ વર્ષ ૨૮રથીર૩૫ ૨૪૫–૨૯૨ જેનાચાર્ય સુહસ્તિઓને (સમ્રાટ પ્રિયદર્શિનના ગુરૂન) સમય (૧૨); (૨૮૧=૪૭ વર્ષ ૨૩૫=૪૬ વર્ષ) (૮૦) ૨૮રબાદ ૨૪૫બાદ સૌરાષ્ટ્રના સૂબા શાલિશુકે સુદર્શન તળાવ સમરાવ્યું ૧૮૦. ૨૮૧ ૨૪૬ સમ્રાટ પ્રિયદર્શિનનું, નં. ૭ આંધ્રપતિ-કલિંગપતિ સાથેનું, કલિંગની ભૂમિ ઉપરનું યુદ્ધ ૧૭૯. ૨૮૧થી૩૬ ૨૪૬-૨૯૧ નં. ૭ આંધ્રપતિ સમ્રાટ પ્રિયદર્શિનને ખંડિયો રહ્યો ૬૫, ૬૬; (૨૮૦; ૧૬૮) ૨૮૦ ૨૪૭ શૈલી–જાગડાના લેખને સમય ૧૬૭, Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] સમયાવાળી [ પ્રાચીન ૨૦થી૩૨ ૨૫૪થીર૯૫ વિદ્વાનોના મતે અશોકનો સમય ૨૯૭ (જુઓ ૩૩૦થી૨૮૯ની સાલ). =જા ૨૮થી૨૭૧ ૨૪૭–૨૫૬ સમ્રાટ પ્રિયદર્શિનની આણ દક્ષિણ હિંદ ઉપર ચાલુ હતી જ ૧૬૭. ૨૦૦-૨૬૨ ૨૪૭-૨૬૫ સિરિયાના રાજા એન્ટિકનો રાજ્યકાળ ૩૦૨, ૨૭૮ ૨૪૯ ચિનાઈ રાજા શિહુવાંગ પોતે શહેનશાહ બન્યો ૩૦૫. ૨૭૫આસ. ૨૫રઆસ. પતંજલિને જન્મ ૧૮૪. ૨૭૬ ૨૫૧ પ્રિયદર્શિને પોતાના રાજ્ય ૧૪મા વર્ષે નેપાળની પ્રથમ મુલાકાત લીધી ૩૦૫: ૨૭૬થી૨૩૯ ૨૫૧થી૮૮મેસિડોનીયાને રાજા એન્ટીગનસ ઉષે ઍટિકિની ૩૦૨. ૨૭રથીર ૫૫ ૨૫૫થી૨૭૨ એપાઈરસનો રાજા અલેક્ઝાંડર ૩૦૨. ૨૭૩ થી ૨૫૪ થી વિદ્વાનોના મતે અશોકનું રાજ્ય ૩૦૪ (જુઓ ૩૭૦ની સાલ) ૨૪ર (?) ૨૮૫ (?) ૨૭ર-૧ ૨૫૫-૬ જગપ્રખ્યાત ચિનાઈ દિવાલ બંધાઈ રહી ૩૦૫. ૨૭૦ ૨૫૬ અશોકનું મરણ ૩૦૨, ૩૦૫ (૨૬૯, ૩૦૧); (૨૭૧ સુધી અશોક જીવતો હતો ૧૭૮), (વિદ્વાનોના મતે અશોકનું મરણ ૨૩૨; જુઓ તે સાલ); મૈસુર રાયે પ્રિયદર્શિનના ખડક લેખનો સમય ૩૦૩; પ્રિયદર્શિને પિતાના રાજ્ય ૨૦મા વર્ષે નેપાળની બીજી વાર મુલાકાત લીધી ૩૦૫. ૨૬૯ ૨૫૮ વિદ્વાનોના મતે અશાકને રાજ્યાભિષેક ૨૯૭ (જુઓ ૩૨૬ની સાલ) ૨૬૪ ૨૬૩ વિદ્વાનોના મતે અશોકના ભાઈ તિસ્સાનું મરણ ૩૦૩ (જુઓ ૩૧૮ની સાલ) સિલોનપતિ તિસ્સાનું મરણ ૩૦૩. ૨૬૩-૨૫૩ ૨૬૪ થી સિલાનપતિ રાજા ઉત્તિયનો સમય ૩૦૩. =૧૦ વર્ષ ૨૭૪ ૨૬૨ ૨૬૫ આર્ય સુહસ્તિઓનું (પ્રિયદર્શિનના ગુરૂનું) પટધર નિમાવું ૨૯૮. ૨૬૧ ૨૬૬ વિદ્વાનોના મતે પ્રિયદર્શિનનું કલિંગનું યુદ્ધ થયું હતું ૨૯૭ (જુઓ ૨૮૧ની સાલ). ૨૪૬-૨૧૦ ૨૮૧ થી વિદ્વ: કાના મતે ચિનાઈ શહેનશાહ શિહુવાંગને સમય ૩૦૪ (ખરો સમય =૩૬ ૩૧૭ ૩૦૩ થી ૨૬૭ જુઓ ત્યાં). ૨૩૬ ૨૯૧ સમ્રાટ પ્રિયદર્શિનનું મરણ ૭૮ ૧૮૪; (ર૩૭, ૧૪). ૨૩૬ ર્થ ૨૨ ૨૯૧ ૩૦૨ - 9 અધપતિ સ્વતંત્ર કહ્યો ૬૫, ૬૬. • ૩ કે ૧. ૧ - ૪૧ ૨ ૩૭૬ જે. સુક બદ્ધ અને સુ સ્થતને એકત્ર સમય (૧૦૨૩. =૮૪ વર્ષ ૨૩૨ ૨૯૫ વિદ્વાનોના મતે સમ્રાટ અશોકનું મોજુ ૨૭ (ખરે સમય ૨૭૦ જુઓતે સાલ). ૨૩૦ નં. ૭ આંધ્રપતિએ પતંજલિના નેતૃત્વમાં પ્રથમ અશ્વમેધ કર્યો ૧૮૪. નં. ૭ આંધ્રપતિએ વૃષભસેન અવંતિપતિને હરાવી પિતાને ખંડિયે બનાવ્યો અને પોતે દક્ષિણમાં આવી પહોંચ્યો ૧૮૫, (૧૮૫). Page #390 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] સમયાવળી . [ ૩૬૩ રરથી૨૫ ર૯૦થી૩૦ર નં. ૭ પ્રપતિ સાર્વભૌમ તરીકે જીવંત રહે ૬૬. ૨૨૭ ૩૦૦ અવંતિપતિ વૃષભસેનનું મરણ ૧૮૫.. ૨૨૬ ૩૦૧ અવંતિમાં બીજો અશ્વમેધ કરી ને. ૭ આંધ્રપતિએ શિલાલેખ ૯મો કર્યો ૧૮૫; સાંચી સ્તંભ રચા ૨૪૮. ૨૨૬થી૧૮૮ ૩૦૧થી૩૩૯ શુગવંશી પુષ્યમિત્રને સત્તાસમય ૧૪૭. =૩૮ વર્ષ રર... ૩૦૨ નં. ૭ આંધ્રપતિનું મરણ ૧૮૫, ૧૮૬; તેની ગાદીએ નં. ૮ આંધ્રપતિ તરીકે લંબેદર આવ્યો ૧૮૬. ૨૨૫થી૨૦૭૩૦૨થી૩૦ નં. ૮ આંધ્રપતિ બંદરને રાયકાળ ૪૦. =૧૮ વર્ષ ૨૨૧ ૩૦૬ વિદ્વાનોના મતથી શિહુવાંગ (પિતાના રાજ્ય ૨૫મા વર્ષે) ચિનને શહેનશાહ બન્યો તથા ચિનાઈ દિવાલ બંધાવવા માંડી. ૩૦૪ (જુઓ ૨૭ર-૧ની સાલ). ૨૦૭થી ૧૯૫ ૩૨૦થી૩૩૨ નં. ૯વાળા આંધ્રપતિનો સત્તાકાળ ૪૦. =૧૨ વર્ષ રજ ૩૨૩ શુંગવંશી રાજાઓના શિરેથી “ભૃત્યુનું કલંક ભૂંસાયું ૧૯. અગ્નિમિત્રનું માલવિકા સાથે લગ્ન ૪; અગ્નિમિત્રે વિદર્ભ જીત્યું (૧૯૦; આશરે ૭૦) ૧૯૫ ૩૩૨ રાજા આપિલક (નં. ૯ આંધ્રપતિ)નું મરણ ૩ નં. ૧૦ આંધ્રપતિના રાજ્યને આરંભ (૧૯૬; ૧૯૪). ૧૯૫થી૧૮૩ ૩૩૨થી૩૪૪નં. ૧૦વાળા આંધ્રપતિ રાજા આવિનું રાજ્ય ૪૦. =૧૨ વર્ષ ૧૯૨થી૧૫૧ ૩૩ પથી૩૭૬ જૈનાચાર્ય કાલિકસૂરિ-સ્થામાચાર્યને સમય (૮૦), ૧૮૬, ૧૮૫, (૧૯૫; =૪૧ વર્ષ પજવણુકાર (કેટલાકના મતે ઈ. સ. પૂ.૧૩૧ સુધી તે સમય લંબાયો ગણાય છે). ૧૯૯(આશરે) ૩૭ અગ્નિમિત્રે વિદર્ભ જીત્યું હ૦ (જુઓ ૧૯૬ની સાલ). ૧૮૮ ૩૩૯ પુષ્યમિત્રને સમય વિદ્વાનોના મતે ૧૪૭, ૧૪૮, ૩૧૮; વિદ્વાનોના મતે ખારવેલને (જુઓ ૪૨થી૩૯૩ નીચે) તથા શ્રીમુખને (જુઓ ૪૨૭–૪૧૪ નીચે) અને મગધપતિ બૃહસ્પતિમિત્ર (જુઓ ૪૧પથી૪૧૨) સમય ૧૮. ૧૮૩થી૧૪૫૩૪૪થી૩૮૨નં. ૧૧ વાળા આંધ્રપતિ મેદસ્વાતિ પહેલાનું રાજ્ય ૪૦. = ૩૮ વર્ષ ૧૮૨ ૩૪૫ અશ્વમેધ યજ્ઞ અગ્નિમિત્રે કર્યો તથા અદ્રિત ભાવનાને નાશ (૧૪૨). શુંગભત્ય શબ્દ આ સમય સુધી વપરાશમાં રહ્યો ગણુય (૧૪૨). ૧૮૦ ૩૪૭ પુષ્યમિત્રને સમય ૭૫; ૧૮૦ (આશરે) પતંજલિનું મરણ (૧૮૪). વિદ્વાનોના મતે અમરાવતી સ્તૂપને સમય ૩૦૮ (ખરે સમય ૪૧૬ જુઓ). ઈ. સ. પૂ. બીજી સદીમાં પતંજલિ મહાભાષ્યકાર થયા ૫૯. ૧૭૫ ૩૫ર એક ગ્રંથકર્તાના મત પ્રમાણે પતંજલિનું મરણ (૧૮); (૧૮૦ની સાલ જુઓ). ૧૫૯ ૩૬૮ ક્ષહરાટ સંવતની આદિ થઈ હતી ૧૧૯, ૨૬૯. ૧૬થી ઈ.સ. આંધ્રપતિઓએ ફરીને જૈનધર્મને રાજધર્મ તરીકે અપનાવ્યો ૮૧, ૮૦ સુધી Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ] સમયાવળી [ પ્રાચીન ૧૫ર ૩૭૫ જૈનાચાર્યે (કાલિકસૂરિએ) તે વખતના આંધ્રપતિને જૈનધમ બનાવ્યો ૮૧. આંધ્રપતિઓ ૧૫૦ સુધી વૈદિકમતાનુયાયીઓ હતા ૧૯૬. ૧૫૧ થી ૭૪ ૩૭૬થી૪૫૩ જૈનાચાર્ય ઈંદ્રદિસૂરિને સમય (૧૦૨). =૩૭ વર્ષ ૧૪૫થી૧૧૬ ૩૮રથી૪૧૧નં. ૧૨ આંધ્રપતિ સૌદાસનું રાજય ૪૦, ૨૦૦. =૨૯ વર્ષ ૧૧૮, ૧૧૭ ૪૦૯, ૪૧૦ રૂષવદારને નાશિકને લેખ નં. ૩૩; ૧૩૧; રૂષવદારે નાસિક જીલ્લામાં કાંઈક તથા ૧૧૪ તથા ૪૧૩ દાન દીધું છે (૧૧૮-૧૩=પ વર્ષમાં ૨૧૬). ૧૧૭ ૪૧૦ રાણી બળશ્રીનો સંભવિત જન્મ ૨૧૧; (મરણ ઈ. સ. પૂ. ૨૬, ઉમર ૪૦ વર્ષ). ૧૧૬થી૧૧૩ ૪૧૧-૪૧૪ નં. ૧૩ આંધ્રપતિ મેદસ્વાતિ બીજાનું રાજ્ય ૪૧. - = ૩ વર્ષ ૧૧૪ થી ૫૨ ૪૧થી૪૭૫ રૂષવદારની હૈયાતી સમજાય છે ૨૪૫. ૧૧૪ ૪૧૩ નહપાણે આંધ્રપતિ ઉપર જીત મેળવી ૭૧; વિદ્વાનોના મતે આંધ્રપતિઓએ ગાદીનું સ્થાન ફેરવ્યું, ૭૪, ૧૭૦ (ખરો સમય ૪૧૫ જુઓ); નહપાણ તથા રૂષવદારનું આંધ્રપતિ સાથે યુદ્ધ ૭૫. (વિદ્વાનોના મત માટે જુઓ ઈ. સ. ૧૧૮) નહપાણે આંધ્રપતિઓને રંજાડવા માંડવા ૧૭ર. ૧૧૪ની પૂર્વે ૪૧૩ પૂર્વે કેટલાય વર્ષથી આંધ્રપતિઓની સત્તા પૂર્વ હિંદ ઉપર જામી પડી હતી ૧૭૦. , અમરાવતીમાં ગાદી આવી ગઈ હતી ૧૭૧. ૧૧૪ થી ૭૪૪૧૩થી૪૫૩નહપાણનો સમય ૨૦૦, ૨૨૦, ૨૭૫. = ૪૦ વર્ષ ૧૧૩ થી ૯૨ ૪૧૪થી૪૩૫નં. ૧૪ આંધ્રપતિ મૃગેંકને રાજ્યકાળ ૪૧, ૨૦૧. = ૨૧ વર્ષ ૧૧૩ ૪૧૪ નહપાણના પ્રધાન અમે નાસિક જીલ્લામાં જીત મેળવી ૨૦૧; પ્રધાન અયમને જુરને શિલાલેખ ૧૩૧. ૧૧૨ ૪૧૫ નહપાણે આંધ્રપતિ સાથે ખેલેલું યુદ્ધ-ર૭૬. ४३० નં. ૧૭ અરિષ્ટકર્ણનો જન્મ ૨૧૩. ૯૨ થી ૭૫ ૪૩૫થી૪૫ર નં. ૧૫ આંધ્રપતિ સ્વાતિકર્ણનું રાજ્ય ૪૧, ૨૧૧. = ૧૭ વર્ષ ૮૩ ૪૪૪ જુઓ ઈ. સ. ૧૭ = મ. સં. ૫૪૪ની સાલ. ૭૫ થી ૭૨ ૪૫૨-૪૫૫ નં. ૧૬ આંધ્રપતિ મહેન્દ્ર દીપકણિનું રાજ્ય ૪૧; નં. ૧૬નું ગાદીએ બેસવું ૨૧૩ (૭૨થી ૭૦ = ૩ વર્ષ: ૨૧૦). ૭૪થી ૬૫ ૪૫૩થી૪૨૨ રૂષવદારનું રાજ્ય સૌરાષ્ટ્રમાં કડેધડે હતું ૨૧૬. ૭૪ ૪૫૩ નહપાણનું મરણ (૧૦૦), ૨૧૬, ૨૬ ૦. ૭૪થી ૫૭ ૪૫૩થી૪૭૦ જૈનાચાર્ય દિન્નસૂરિને સમય (૧૨). = ૧૭ વર્ષ Page #392 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. સમયાવળી " [ ૩૬૫ ૭૨-૪૭ ૪૫૫-૪૮૦ નં. ૧૭ આંધ્રપતિ અરિષ્ટકર્ણને સમય ૨૧૩, ૨૨૦, ૨૪૫, ૨૮૭ : નિષ્કલંક = ૨૫ વર્ષ કીર્તિ બનાવનાર ગૌતમીપુત્ર શાતકરણિ આંધ્રપતિ ર૬૦; અરિષ્ટકર્ણ આંધ્રપતિ બન્યો કરમાં ૨૨૭; (૭૧થી ૪૬-૩૫). ૬૫ ૪૬૨ જૈનાચાર્ય કાલિકરિ શક પ્રજાને લઈને સૌરાષ્ટ્રમાં ઉતર્યા ૨૧૬. ૬૪-૫૭ ૪૬૩-૪૭૦ શક પ્રજાનું અતિ ઉપર રાજ્ય ચાલ્યું ૨૧૫. = ૭ વર્ષ ૫૭ ૪૭૦ દક્ષિણપતિ રાજાઓ શાત કહેવાતા હતા. એટલે કે શાંત રાજાઓને તાબે દક્ષિણ દેશ હતે ૮. શકારિ વિક્રમાદિત્ય શક પ્રજાને જીતી, પોતે અવંતિપતિ બન્યા ૨૧૬, ૨૫૯; કારૂર મુકામે વિક્રમાદિત્યે શકને હરાવ્યા ૭૦, ૨૧૪, ૨૧૬, ૨૧૮, ૨૮૦. ૫-૬ ૪૭૦-૧ કલિંગભૂમિ ઉપર અરિષ્ટકણ અને શક પ્રજાનું યુદ્ધ ૯૭, (૨૭૬); કલિંગપતિ રાજા શાત સાથે શકપતિનું યુદ્ધ ૨૧૪, ૨૧૬; કલિંગની ભૂમિ ઉપરના યુદ્ધમાં નં. ૧૭ આંધ્રપતિએ શક પ્રજાને ખલાસ કરી દીધી ૨૧૭ (૫૭; ૨૭૫). ૫૭ પૂર્વે ૪૭૦ પૂર્વે શતવહન વંશીઓએ જે પ્રદેશ ઈ. સ. પૂ. ૧૧૪માં ગુમાવેલ તે નં. ૧૭વાળાએ ક્યારનોય જીતી લીધો હતો ૨૧૮. પ૭થી ૨૧ ઈ.સ. ૪૭થી) જૈનાચાર્ય સિહગિરિને સમય (૧૨); (૫૬થી ઈ. સ. ૨૨ સુધી; ૩૪). = ૭૮ વર્ષ ૫૪૮ ] ૫૬ ૪૭૧ જૈનાચાર્ય આર્ય ખપૂટે ભરૂચમાં બૈદ્ધાચાર્યને વાદમાં છત્યા ૨૪૨; પાલીતાણાની સ્થાપના થઈ ૨૪૨, ૨૪૩. ૫૪ ૪૭૩ ગૌતમીપુત્રને નાસિક નં. ૭ને લેખ ૧૨૭ (૫૩; ૨૨૧); નં. ૧૭ આંધ્રપતિએ ગવરધન સમયમાં દાન દીધું. ૨૧૬; નાસિક છલા ઉપર આંધ્રપતિની હકુમત જામી ગઈ હતી ૨૧૯. શાહીવંશન–શકના વંશને-અંત નથી આવ્યો ૨૧૭. ૫૪ પૂર્વે ૪૭૩ પૂર્વે અમરાવતીમાં ગાદી આવી ગઈ હતી ૨૧૬. દાન આપનાર તરીકે રૂષવદારનું નામ ફેરવી નાંખવાનો હુકમ નં. ૧૭ વાળાએ . તેના પ્રધાનને કર્યો હતે ૨૧૭. ૫૩ ૪૭૪ ગૌતમીપુત્રે કરજત ગામનું દાન દીધાનો કાર્લને લેખ ૧૨૮. વિદ્વાનોના મતે પૈઠમાં પાછી ગાદી લાવવામાં આવી ૧૭૦. પર-૩ ૪૭૫-૪ ૌતમીપુત્રની શક પ્રજા ઉપરની છત (૧૦૦), ૨૭૬, (૨૭૬), (૨૭૭). ૫૨ ૪૭૫ શાહીવંશનો અંત અને રાજા દેવકનું મૃત્યુ ૨૧૭. ४७९ ગૌતમીપુત્રે સૂબા શ્યામકને હુકમ કર્યાને નાસિક લેખ નં. ૮; ૧૨૭. ४७ ४८० દક્ષિણપતિ રાજા શાતનું (જેણે શકારિ વિક્રમાદિત્યને મદદ કરી હતી તેનું) મરણ ૩૪, (૪૬ ઃ ૩૫) ૨૧૦, ૨૧૩, ૨૮૦; રાજા હાલનું ગાદીએ આવવું ૩૫. ૪૭થી ઈ.સ. ૪૮૦ ૫૪૫ નં. ૧૮ આંધ્રપતિ રાજા હાલને રાજ્યકાળ ૪૧, ૨૩૨, (૨૪૧), ૨૪૫, ૨૫૯. ૧૮ ૬૫ વર્ષ (ઈ. સ. પૂ. ૪૭થી ઈ. સ. ૩=પ૦ વર્ષ સુધી પુલુમાવીને રાજ્યકાળ, ૨૮૭). ૪૫ અને ૪૮૨ અને વાસિષ્ઠીપુત્ર (નં. ૧૮ આંધ્રપતિ)ને લેખે નાસિક મુકામે ૧૨૮. ૪૧ ૪૮૬ X Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] ૪૩ *** ૨૫ ૪ ઈ. સ. પૂ. ૩ ૧૦ ૨૩ ઈ.સ.પૂ.ના અંત અને ઈ.સ.આદિ ઇ.સ.પૂ.ના અંતે ૪૮૪ ૧૮ ૧૮ થી ૨૬ =૮ વ ૨૧ થી ૫૭ =૩૬ વ ૪૨૭ ૪૯૮ ૪૯૯ ૨૬ ૨૬ થી ૩૨ =૬ વર્ષ ૩૨થી ૩૨ =છ માસ ૫૦૨ ૫૦૫ ઈ. સ. આદિ ... ઈ. સ. પૂ. ૧ સંદીથી ઈ. સ. ૨ સદીમાં ૦૧ થી ૧૭ પર૩ ... પર૮ થી૪૪ ૧૩૦ ૫૪૪ ૫૪૫ ૫૪૫ થી ૫૫૩ ૫૪૮ થી ૫૪ ૫૫૩ ... સમયાવળી [ પ્રાચીન જૈનાચા` પાદલિપ્તસૂરિ તથા તેમના શિષ્ય નાગાર્જુનના સમય ૨૪૫. જૈનાચા` આખપૂટનું સ્વર્ગગમન (૨૪૧), ૨૪૫. નં. ૧૮ વાસિષ્ઠિપુત્રે વાલુરક ગામનું દાન દીધા નાસિક લેખ નં. ૧૫; ૧૨૯. રાણી મળશ્રીની હૈયાત આ સમયસુધી હતી (જીએ ૧૧૭ની સાલ) ૨૧૦. નં. ૧૮ વાસિપુિત્રે સિંહલદ્વીપ જીત્યા ૨૩૬; વાસિષ્ઠપુત્ર પુલુમાવીને લેખ નાસિકના નં. ૧૩; ૧૨૮, ૨૨૧. નં. ૧૮ વોસિપુિત્ર નવનરપતિ કહેવાતા હતા ૨૩૫; તેણે પોતાની પ્રવૃત્તિ સાહિત્ય પ્રત્યે વાળી ૨૩૬: નવનરપતિ તરીકેને નાસિકના લેખ નં. ૧૪: ૨૩૫, ૧૨૯. વાસિપુિત્રના કાર્લેના લેખ નં. ૧૬ના સમય, દાન દીધું હતું તે, ૧૨૯. શક્તિકુમારને-શાલિવાહનને સમય,લેખની લિપિના આધારેઢરાવાયા છે. ૯૨,(૯૨) હિંદની ભૂમિ ઉપર બેફામ અશાંતિ હતી ૨૫૦. યુરાપમાં ભગવાન ઇસુના જન્મ ૨૫૦. સુધીના સમયે યુદ્ધદેવની કાઈ મૂર્તિ સ્થપાયાનું લેશ પણ જણાયું નથી ૩૦૭, ૩૦૮; જો કાઈ મૂર્તિ ઈ. સ. પૂ. ના સમયની મળી આવે તા તે જૈનધર્મની જ ગણવી રહે છે ૩૦૮. નાસિકના શિલાલેખ નં. ૩; ૧૨૬. આ ત્રણ સૈકામાં રાજાઓના દીલમાં જમીનની ભૂખ ઉભી થવા પામી ૧૭૦. સાંચી દરવાજાના શિલ્પના સમય ૨૪૬ (વિદ્રાનાના મતે પહેલી સદીનેા મધ્યકાળ ઈ. સ. ૧૯ થી ૩૭). શકાર વિક્રમાદિત્યનું મરણ ૮૪ વર્ષની ઉંમરે ૨૮૦. જૈનમ્રંથ આધારે રાણાબળશ્રીનેા સમય ૨૧૧, (મ. સં. ૪૪૪ અને ૫૪૪ ના આંકને વિ. સં. આંક લેખી ઈ. સ. પૂ. ૨૬ અને ઇ. સ. ૭૪ તરીકે પુસ્તકમાં લખી જવાયું છે પત્તુ હવે સુધારીને તે ઠેકાણે અનુક્રમે ઇ. સ. પૂ. ૮૩ અને ઈ. સ. ૧૭ વાંચી લેવું). રાજા હાલ શાલિવાહનનું મરણ ૨૮૦. નં.૧૯ આંધ્રપતિ મંતલકના રાજ્યકાળ ૪૨ (એક ગણત્રીએ ૩ થી૮ સુધી=૨૮૭). જૈનાચાર્ય વજ્રસૂરિના સમય (૧૦૨); (પાદલિપ્ત, નાગાર્જુન અને શાલિવાહન ના સમકાલીન તરીકે; તેમનેા જન્મ ઈ. સ. પૂ ૩૧=મ. સં. ૪૯૬). જૈનગ્રંથની માન્યતા પ્રમાણે શાલિવાહનના સનની આદિ ૨૮૭. નં. ૨૦ આંધ્રપતિ પુરિંદ્રસેનનું રાજ્ય ૪૨ (એક ગણત્રીએ ૮થીરહ=૨૧ વર્ષ ૨૮૭). નં. ૨૧વાળા સુંદર શાતકરણનું રાજ્ય જર; (બીજી ગણત્રીએ ર૯ થી ૪૦ =૧૧ વર્ષ, ૨૮૭). Page #394 -------------------------------------------------------------------------- ________________ સમયાવળી ભારતવર્ષ ] ૩૨થી ૩૫ . =2 વર્ષ ૩૫ થી ૭૮ .. ૪૩ વર્ષ ૪૫. ૫૩ થી ૯૩ . =૪૦ વર્ષ ૭૦આસપાસ ... ૭૫ થી ૮૦ ... =૮ વર્ષ ૭૮ થી ૯૯ ... =૨૧ વર્ષ નં. રરવાળા ચાર શાતકરણિનું રાજય ૪૨; (બીજી ગણત્રીએ ૪૦ થી ૪૦ છ માસ, ૨૮૭). નં. ૨૩ વાળા શિવસ્વાતિનું રાજ્ય ૪૨; (બીજી ગણત્રીએ ૪૦ થી ૪ =૩૮ વર્ષ, ૨૮૭). ઇન્ડોપાથીઅન શહેનશાહ ગાંડફારનેસનું રાજ્ય ચાલુ હતું; ૨૭૬. ગર્દભીલ રાજા વિક્રમચરિત્રને સમય ૨૮૦. ૯૯ થી ૧૨૨ ... =૨૩ વર્ષ ૧૦૩ રાજગાદી અમરાવતીમાંથી પાછી પૈઠમાં . ૨૩ આંધ્રપતિ લા ૧૭૪. વિદ્વાનોના મતે રાજા કુંતલને સમય ૨૦૫ (આપણા મતે ઈ. સ. પૂ. ૪૭થી ઈ. સ. ૧૮ જુઓ). નં. ૨૪ વાળા ગૌતમીપુત્રનું રાજ્ય ૪૨, ૨૭૪; (એક ગણત્રીએ ૭૮થી ૧૦૯ =૩૧ વર્ષ ૨૭૩; બીજી ગણત્રીએ ૭૮ થી ૧૩૭=૧૯ વર્ષ, ૨૮૭). વિદ્વાનોના મતે ચકણવંશની સ્થાપના થઈ (૨૬); (આપણુ મતે ૧૦૩ છે જુઓ તે. શકસંવતની સ્થાપના સમય ગણાય છે ૩૫, ૨૩૪, ૨૫૨, ૨૫૭, ૨૫૮, ૨૬૧, ૨૬૫, ૨૭૧, ૨૮૭. શાલિવાહન શક પ્રવર્તક (વિદ્વાનોના મતથી) ૨૬, ૨૬૨; વિદ્વાનોના મતે પૈઠણનું બીજું નામ નવાનગર પડયું હતું, ૨૫૮; કુશાનસંવતની સ્થાપના ઉત્તર હિંદમાં થયાનું વિદ્વાનો માને છે ૨૬૨. ગદંભીલવંશી રાજા વિક્રમચરિત્રનું મરણ ૨૮૧. નં. ૨૪ અક્રપતિનું મરણ ૧૭૩. નં. ૨૫ આંધ્રપતિ ચત્રપણને સમય ૪૨; (બીજી ગણત્રીએ ૧૦૯થી૧૩=૨૮ વર્ષ ૨૭૩). કુશાનસંવતની સ્થાપના ૨૬૩. ચષ્ઠસંવતની સ્થાપના ૨૬૯, ૨૭૫. નં. ૨૫ ચત્રપણે લાટ તથા સૌરાષ્ટ્ર જીતી લીધાં ૪૨, ૧૭૩, ૨૮૧. આંધ્રપતિને તાબે સૈારાષ્ટ્ર દેશ હત (૧૧૫). ચત્રપણ શાતકરણિના નાનાવાટને-લેખ નં. ૧૪ને-સમય ૧૨૯; ઈ. સ. ની બીજી સદીને સમય વિદ્વાને ઠરાવે છે (૯૩). વિદ્વાનોના મતથી નહપાણરૂષવદારનું યુદ્ધ આંધ્રપતિ સાથે ૫; (ખરા સમય માટે જુઓ ઈ. સ. પૂ. ૧૧૪). વિદ્વાનોના મતે રૂદ્રદામનને સમય ૭૫ (ખરે સમય ૧૫૫; તે જુઓ, નિં. ૨૬ પુલુમાવી ગૌતમીપુત્રનો સમય ૪૩, ૨૮૧, ૨૮૭; (બીજી ગણત્રીએ ૧૩૭ થી ૧૬૫૭૨૮ વર્ષ; ર૩૩) નં. ૨૬ આંધ્રપતિના નાસિક લેખ નં. ૨૧ નો સમય ૧૭૦. પુલુમાવી આંધ્રપતિ (નં. ૨૬વાળા) તથા ચઠણું મહાક્ષત્રપ સમકાલીન તરીકે (૧૧૪) હેવા જોઈએ ૨૭૯ (ખરો સમય ૧૫૫ છે (૨૭૯). ૧૦૫આસપાસ ... ૧૦૭થી૧૨ ૧૧૨ ૧૧૮ ૧૨૦ ૧૨૨થી૧૫૩ =૩૧ વર્ષ ૧૨૯ ૧૩૦ બાદ લાંબે ગાળે ... Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ] સમયાવળી. [ પ્રાચીન ચષ્ઠણના રાજ્યને અંત (વિદ્વાની માન્યતા) ૧૧૪; (ખરે સમય ૧૫ર છે જુઓ તે સાલ). ચણ્ડણ મહાક્ષત્રપ થયો ૧૧૫. કુશનવંશના મહાક્ષત્રપ તરીકે ચષ્ઠણને સમય ૧૧૪, ૧૧૫. નં. ૨૬ આંધ્રપતિને (નં. ૨૫ નંબર બીજી ગણત્રીએ) સમય ૨૭૩, ૨૮૭. ૧૩૨ ૧૨થી૧૪૨ ૧૦થી૧૬૫ .. =૨૮ વર્ષ ૧૩૯થી૧૬૫ ૧૩૮ ૧૪૧ () • ૧૪૨થી૧૫ર ... ૧૪૩ (૬૭૦) ૧૪૩ ૧૪૦થી૫ . ૧૫૫, ભૂગોળવેત્તા લેમી હિંદમાં આ સમય સુધી હતો (૧૧), ૨૭૯. કહેરી લેખ નં. ૨૨નો સમય ૧૩૦. કરીના લેખ નં. ૨૩ ને સમય ૧૩૦. ચષ્ઠણ અવંતિપતિ તરીકે ૧૧૪, ૧૧૫ (ચષ્ઠણુ મહાક્ષત્રપ વિદ્યમાન છે ૨૫). (ચઠણ ૧૫ર સુધી જીવંત છે, ૧૧૫); (૧૪૩ આસપાસ ચષ્ઠણ અવંતિપતિ બન્યો: ૨૮૨, ૨૮૭) (એક ગણત્રીએ તેનો સમય અવંતિપતિ તરીકે ૧૪પને; ૨૮૭). જૈનાચાર્ય જજિજગરિના હાથે પરમારવંશી નાહડે અંજનશલાકા કરાવી ૨૮૭. ચષ્ઠણે આંધ્રપતિ પાસેથી ગુજરાત ખાલી કરાવ્યું, ૨૫, ૧૭૩. અવંતિપતિઓએ આંધ્રપતિને હેરાન જ કર્યા નથી ૧૧૬. રૂદ્રદામનને સમય ૭૫; વિદ્વાનોએ ૧૦૦ થી ૧૫૦ આંક છે (ખર ૧૫૫૧૭૫ ને તેથી પણ ઉપર). વિદ્વાનોના મતે રૂદ્રદામનના જુનાગઢના લેખને સમય ૧૦૪, ૧૦૫, ૧૩૨ (ખરો સમય ૧૫; જુઓ તે). ચઠ્ઠણનું મરણ ૧૪૪ (વિદ્વાનોના મતે ૧૩૦ છે). રૂદ્રદામનને સમય (જુઓ પુ. ૪ તેનું વૃતાંત) ૧૫૦ ૧૫ર ૧૫૫થી૧૭૫ ... અને તે પછી ૧૬૧ . ૧૫૭થી૧૮૦ .. =૨૭ વર્ષ ૧૫૫આસપાસ ... એન્ટેનિયસ પાયસનો સમય ૨૭૯. , નં. ૨૭ આંધ્રપતિ શિવશ્રીનું રાજ્ય ૪૩, ૧૦૯૦ આંધ્રપતિએ તુંગભદ્રાકાંઠે વિજયનગરમાં ગાદી કરી ૧૭૩-૧૭૪, (૧૪૩; ૭૪). () રૂદ્રદામને આંધ્રપતિને હરાવી પંઠ ખાલી કરી જવાની ફરજ પાડી ૧૭૩; (જુઓ ૧૭૫ ની સાલ). ખરી રીતે રૂદ્રદામને દક્ષિણ જીતવા મન ઉપર જ લીધું નથી ૧૧૬; રૂદ્રદામને સુદર્શન તળાવ સમરાવ્યું ૧૨૨, ૧૩૨. નં. ૨૭ આંધ્રપતિ (બીજી ગણત્રીએ ને. ૨૬)ને રાજ્યકાળ ૨૭૩. ૧૭૫ ૧૬૫થી૧૮૧ .. =૧૬ વર્ષ ૨૦૦ (આશરે).. ૨૦૬ ૨૦૬થીરરર . ૨૧૩ (8) . મહાક્ષત્રપ રૂદ્રભૂતિને સમય ૨૮૫.. રૂદ્રસિંહ પહેલાએ ગુંદાને લેખ કેતરાવ્યા ૧૨૨, ૧૩૨. રૂદ્રસિંહ પહેલાને સમય ૧૦૯. રૂદ્રસિહ પહેલાને જુનાગઢને લેખ ૧૩૨. Page #396 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ૨૧૮-૨૬૧ ... =૪૩ વર્ષ ૨૨૫ ૨૩૦–૧ ૨૩૫-૬ સમયાવળી [ ૩૬૯ આંધ્રપતિ નં. ૩૦-૩૧-૩રને એકંદર રાયકાળ ૨૭૩ (રરથીર૬૧; ૨૮૭) (૨૧૭થીર૬૨; ૪૩). રૂદ્ધસિંહ પહેલાને મુલવાસરને લેખ ૧૨૩-૧૩૨. રૂસેન પહેલાએ જસદણને લેખ કોતરાવ્યો ૧૨૩, ૧૩૨. આંધ્રુવંશને અંત ૪૫, ૨૬ (ખરી રીતે ૨૬૧-૨ જોઈએ; તે સાથે જુઓ) ચષ્ઠવંશીએ નં. ૨૮ આંધ્રપતિને હરાવ્યો ૩૦. વિદ્વાની માન્યતા પ્રમાણે આભિર-કચૂરિ સંવત ૨૦૬. અગિયાર આભિરપતિએ થઈ ગયા ૨૮૬. ૨૪૯ ૨૩૯થી૪૦૦ .. સુધી. ૨૫૦ સુધી આશરે ૨૬૧-૨ ... ત્રીજી ચોથી સદી ૨૫૮ ૨૬૧-૪, ૩૦૨ ૨૦૨ પછી .. ૩૧૯ ૪૦૦ (આશરે)... કુશનવંશની સત્તા ચાલુ હતી, ૨૭૬ આંધ્રુવંશને અંત ૨૬ (કેટલાક મતે ૨૩૬ જુઓ તે), ૨૮૫ અર્વાચીન વૈદિક ગ્રંથની રચના થઈ ગણાય છે. ૫૯ ઈશ્વરસેને (આમિરે) ત્રિરશ્મિ પર્વત ઉપર દાન દીધું. ૧૨૪, ૧૩૨ ઈશ્વરદત્ત આભિર સ્વતંત્ર બન્યો, ૧૧૦, ૨૬૯, ૨૮૫ ચણવંશી નં. ૮-૯ રાજાના વચ્ચગાળે ઈશ્વરદત્ત આભિર સ્વતંત્ર બન્યો. ૨૫, ૨૮૫ મેડામાં મે આ સાલને શતવહનવંશને સિક્કો મળી આવ્યાનું જણાવ્યું છે. ૨૪, (૫૦) આભિર, કલચૂરિઓ, હૈ, રાષ્ટ્રિ અને કોની ઉત્પત્તિ થઈ છે એમ વિદ્વાનોનું માનવું થાય છે (૫૦) ગુપ્તસંવતની આદિ ૨૬૯ ગુપ્તવંશી ચંદ્રગુપ્ત બીજાએ દક્ષિણ હિંદ જીત્યું. ૨૦૬ વહેલામાં વહેલે શક સંવત વપરાયાને પુસ્તકીય આધાર. ૨૬૬ રૈકૂટક રાજા ધરસેનને પારડીને લેખ (૪૫૬ ગણ્યા હતા હવે તે આંક સુધાર્યો છે માટે) ૧૨૪, ૧૩૩, (૨૬૯) કૈટકવંશી કોઈ રાજા કૃષ્ણગિરિઉપર મઠમાં ચૈત્ય કરાવ્યાને કહેરીને લેખ ૧૨૫ (૪૯૪? ૧૩૩) ગ્વાલિયર પાસેના દેવગઢના ખંડિયરને સમય (૩) કદંબપ્રજાની ગણના સત્તાશાળી તરીકે કરાઈ, ૨૫૩ ભગવાન શંકરાચાર્યને સમય ૨૭૧ (ઈ. સ. ૭૮૪થી ૮૨૦ ?) શકશાલિવાહન શબ્દ વિજયનગરના રાજા બુઝરાયે હરિહરના લેખમાં વાપર્યો છે. ૨૬૮ . ક્ષિણ હિંદ છત્યું. ૨૮૬ ૪૭. ૫૨૬ ૫૬૪ પાંચ-છ સદી ઉપરના પાંચ-છ સદી ૭૧૦–૭૪ર શાકે . ૧૨૭૬ ... Page #397 -------------------------------------------------------------------------- ________________ વિષચે છે ધી કાઢવાની ચાવી. તેની સમજજે આંક લખ્યા છે તે પૃષ્ઠસૂચક છે, કોંસમાં જે આંક લખ્યા છે તે પૃષ્ઠો ઉપરની ટીકાનું લખાણ છે એમ સમજવું. આખા પુસ્તકમાં જે વિશેષ રસપ્રદ વિષયે લાગ્યા તેની જ નેંધ અહીં લીધી છે. વિશેષ માહિતી “શું અને ક્યાં જેવાથી મળી શકશે. અહીં બતાવેલા વિષયના ત્રણ વિભાગ પાડયા છે. (૩) વિદ્યાજ્ઞાનને સ્પર્શે તેવા સર્વ સામાન્ય વિષયને (બ) સામાન્ય જ્ઞાન સંબંધી (૬) અને મુખ્ય ભાગે જૈનધર્મને લાગે તેવા; જોકે આવા વિભાગ માત્ર રેખાદર્શન જેવા જ છે, તે સર્વની વચ્ચે મર્યાદાની લીટી દેરી શકાય તેવું તે નથી જ. (4) વિદ્યાને લગતા સર્વ સામાન્ય વિષયો અશોકના સમય સાથે પ્રિયદર્શિને પિતાના ખડકલેખમાં આપેલ પાંચ યવનપતિઓના સમયની કરેલી સરખામણી. ૩૦૨ અશોકના સમયની બધી ચર્ચાને જણાવી દીધેલ સંક્ષિપ્ત સાર, ૩૦૫ આભિરેને પુરાણકારેએ આંધ્રભૂત્વા કહ્યા છે તેની સમજૂતિ ૨૮૬, ૨૮૭ આભિર સંવતની સ્થાપના કરનારના અને તેની આદિના સમયમાં ભિન્નતા છે તેનું કારણ ૨૮૬ અભિવશે કેટલી વખત ચાલ્યો ને કેટલા રાજા થયા તેની નોંધ ૨૮૬ ઈતિહાસ તે શાસ્ત્ર અને તત્વજ્ઞાન છે ને રહેવું જોઈએ એવું માનસ ધરાવનાર પાસે માંગેલ જવાબ, ૨૯૪ ઉત્તર અને દક્ષિણ હિંદના શક વચ્ચેના તફાવતની સમજૂતિ, ૨૬૩ આંધ્ર શબ્દ પ્રજાદર્શક છે, દેશવાચક નથી, તેની સાબિતી, ૨, ૫, ૭, ૪૫ આંધ્રુવંશના રાજવીઓએ પિતાના નામ સાથે ક્યા શબ્દો વાપર્યા છે, ૪ આંધ્રભાત્યનો અર્થ તથા તે કેને લાગુ પાડી શકાય તેની સમજાતિ ૧૭થી૧૯, ૫થી૬૬ આંધ્રપ્રજાને ક્ષત્રિયકુળ સાથે સંબંધ કેવો ગણાય, ૧૩૯ આંધ્રપતિના સૈન્યની મેગેસ્થેનીસે કરેલી તારીફનું વર્ણન, ૧૬૬ આંધ્રુવંશના અંતિમ નવ રાજાની શુદ્ધ કરેલી વંશાવળી, ૨૭૩ આંધ્રુવંશની પડતી દશાનું કેટલુંક વર્ણન, ૨૮૪ માંધવશની પડતી કરવામાં રૂદ્રદામનને હિસ્સે કેટલે ગણાય. ૨૮૪-૫ “આંધ્રભૃત્ય” અને “સ્વામી” બિરૂદના રાજ્યના દરજજાને ભેદ૨૮૬ Page #398 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ચાવી આંધ્રવંશની ાદિ અને અંતમાં સાત સાત આંધ્રભૃત્યા થયા છે તેની સમજૂતિ ૨૮ કદંબ, આભિર, હૈડેય, રાષ્ટ્રિકા, પાવ, ચૂટુઝ, ચાલુક્યા ઈ. ના સંબંધ વિશે પ૦ થી પર, ૧૧૬ કલિંગદેશ ઉપર આંધ્રપતિની સત્તા હતી કે કેમ ! અને હતી તે કયા કાળે ૨૨૨-૩ કુળની કીર્તિ નિષ્કલંક થયાનું ગણાયું છે તેને આપેલ હેવાલ, ૨૧૪, ૨૧૭, ૨૨૩, ૨૪૪-૧ રાજા કુંતલને રાજા હાલનેા પુરાગામી માનતાં પડતી મુશ્કેલીને ખ્યાલ ૨૭૮, ૨૬૧ કૃષ્ણ—ગાદાવરીના ડેલ્ટા સાથે ડ્રાવિડિયન પ્રજાના સંબંધુ ૨, ૫, ૪૮ કૃષ્ણ નામના એ રાજા થયા છે. તેની ઓળખ ૧૫૭, ૧૭૬ કોઈપણ આંધ્રપતિમાં નહીં, એવી રાજા હાલની વિશિષ્ટતાનું ખ્યાત, ૨૩૫ ખરાષી ભાષા તેમજ લિપિ છે તેની સમજ ૧૨૦. (૧૨૦) ગ`ભીલ અને શતવહન રાજાએની મૈત્રીનું વિવેચન ૨૮૦–૧ [ A ગુણાત્મ્ય કવિના સમકાલીન રાજા કુંતલનાં જીવનની માહિતી ૨૩૭, ૨૦૩થીર૦૮ ગુણાઢય કવિને ગાતાસપ્તતિ અને બૃહત્કથાને કેવા સંબંધ હાઈ શકે ૨૩૭ ગોવરધન પ્રાંતમાં આંધ્રપતિએની સત્તા શકપ્રજાની સાથેના યુદ્ધ પૂર્વે જામી હતી ૨૧૮ ગૌતમીપુત્ર (વિલિવાયકુરસ, શાતકરણ અને યજ્ઞશ્રી) ત્રણે ભિન્ન કે એક જ, ૨૧૮, ૨૨૦ (અનેક) ગૌતમીપુત્રા અને વાષિપુત્રાને છૂટા પાડવાની ચાવી ૨૨૪ ગૌતમીપુત્ર અને વાસિન્નિપુત્રના ચાર યુગમાંથી રાણીશ્રી ખળશ્રીવાળું કયું ૨૭૪-૫ ગૌતમીપુત્ર શાતકરણિના સિક્કા મળે છે તે કયા અને તેને એળખવાની ચાવી ૨૮૨ ચત્રપણ વાસિષ્ઠપુત્ર પરાક્રમી રાજા હતા તેના પુરાવા ૨૭૮–૯, ૨૮૧ ચણને વિદ્વાનોએ શક માન્યા છે તેમાં તેમની જ દલીલથી પડતી મુશ્કેલીઓ ૨૭૫ ચઋણના સમય ખોટો ઠરાવ્યાથી વિદ્વાનોને નડતી મુશ્કેલીએ ૨૭૮–૯, ૨૮૫ ચણના સમય કદાચ બે વર્ષ આધા પણ લઈ જવા પડે તેનું કારણ ૨૮૭ ચીનાઈ શહેનશાહ અને ચીનાઇ દિવાલના સમય સાથે પ્રિયદર્શિનનું સમકાલિનત્વ ૩૦૫ ચંદ્રગુપ્તના નક્કી કરી આપેલા સમય ૨૯૮–૯ ચંદ્રગુપ્તના અને અલેક્ઝાંડરના સમયની કરેલી સરખામણી ર૯૯ ચંદ્રગુપ્ત, મહાનંદ અને આંધ્રપતિ વચ્ચે રમાતી રાજકીય ક્ષેત્રજ, ૧૫૬ જૈનધર્મના પ્રચારાર્થે ગ્રંથ લખ્યા છે તેવું કહેનારને આપેલી ખાત્રી ૨૯૧ ટીકાકારો અને પ્રશ્નકારાના વર્ગ પાડી તેમને સંતાષવાનું ઉપાડેલ કાર્ય ૨૯૦ ડ્રાવિડિયન પ્રજાના વિભાગ વિશેની માહિતી. (૪૯) દંતકથાના આધારને નહિવત લેખતાં છતાં, વિદ્યાને પોતે જ તે વાપર્યો કરે છે તેને વિવાદ ૨૯૪ ધાર્મિક કાર્યને અંગે સક પ્રવર્તાય છે તે તે મીના નં. ૧૮ કે નં. ૨૩ને લાગુ પડે છે કે ૨૬૨ નષનર સ્વામીના અર્થની સમજૂતિ ૨૩૬ નવનરને બદલે નવનગર વાંચી શું અર્થ ઘટાવાયેા તથા તે સ્થિતિ કેમ ઉદ્ભવી તેનું વર્ણન ૨૫૮, ૨૬૨ નીરખેલ પુસ્તકની લાંખી અલગાર તેમ સારૂં તેવા વિચારકાને જવાબ ૨૯૫ નેપાળમાંના નિગ્લિવ અને ફૅમિન્ડિયાઈના લેખાના સમયની સરખામણી ૩૦૪ નહુપાણે મહાક્ષત્રપપદ આઠ જ માસ ભેગવ્યું છે તેને શિલાલેખી સમર્થન ૧૨૦ નહુપાણના સિક્કા ઉપર મહેારૂં કાતરાવનાર ગૌતમીપુત્ર ક્રાણુ ૨૧૯-૨૦ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩ર્ડર ] ચાવી [ પ્રાચીન નંદવંશ અને આંધવંશ સમકાલીન લેવા વિશેની નોંધ (૨), (૯), ૧૧, (૧૧), ૧૪થી૪૨ નંદ બીજાના સમયે વર્ણવ્યવસ્થાની ઉત્તમતા જળવાયાનું ઉદાહરણ ૧૩૭-૯ નં. ૩ આંધ્રપતિને કેવા સંજોગોમાં ગાદી મળી તેનું વર્ણન ૧૫૬-૭ નં. ૭ ની અનેક વિશિષ્ટતાઓમાં ઉત્કૃષ્ટ કઈ તેનું વર્ણન ૧૮૯-૯૧ નં. ૭ અને ને. ૧૮નાં પરાક્રમ અને રાજ્ય વિસ્તારની સરખામણી ૨૩૪-૫ નં. ૧૭ વાળાએ શાહીવંશને અંત આણ્યો તે પ્રસંગનું વર્ણન ૨૧૬ નં. ૧૭ વાળે આંધ્રપતિ શકારિ સાથે જોડાયો તેમાં મૈત્રી સંબંધ ઉપરાંત અન્ય કારણો. ૨૨૩ નં. ૧૮ અને નં. ૨૩ના જન્મ, દૈવી સંગોમાં થયા હતા તેની તુલના ૨૫૭ ન, ૨૩ ના દૈવી જન્મ વિશેની આખ્યાયિકા ૨૫૬-૭ નં. ૧૭ ના વિધવિધ નામનો પરિચય ૨૧૩ . ૨૬ ની સત્તા સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર હતી તેના પુરાવા ૨૮૨ પલ્લવ શબ્દને પહલવ માની કે ગોટાળો કરાયો છે તેનું દૃષ્ટાંત ૧૨૨ (મોટી) પદવી અને ખિતાબધારી સિવાય કોઈથી સંશોધન કરી ન શકાય તે સાચું કે ૨૯૫ પુલુમાવી, ચ9ણુ અને લેમીના સમકાલીનપણાની ચર્ચા ૧૧૪ અલમાવી બે ને બદલે એક થયાનું માનવાથી વિદ્વાનોને નડેલી મુશ્કેલી ૨૨૪, ૨૭૮ પુસ્તક Critically તૈયાર થયું કહેવાય કે નહીં, તેને ખુલાસે ૨૯૦ પુરાવાઓ ખાત્રી કરાવી આપે તેવા છે કે કેમ તેનો રદીય ૨૯૧ પુરાવાની સંખ્યા મહત્ત્વની કે તેના પ્રકાર-તેની ચર્ચા ૨૯૧ ૫. આ. ભ. શ્રી ઈદ્રવિજયસૂરિ મારાં પુસ્તકનું અવલોકન કરતાં બાર દોષનો ભોગ બનેલ છે તેના કરતા ઉદાહરણ સાથે નિરૂપણ ૩૫૨-૩ પૂર્વગ્રહીત, ટાંચણીયાવૃત્તિ, પુનરૂક્તિ, ફાલતુ શબ્દો આદિ આક્ષેપના ખુલાસા ૨૯૩ પ્રથમપ્રશ્ન-ચંદ્રગુપ્ત તે સેકેટસ ખરો કે-તે સમજાવવાનો યત્ન ૨૯૭ પ્રચલિત માન્યતા પ્રમાણે ચંદ્રગુપ્ત, બિંદુસાર અને અશોકના સમય ૨૯૭ બીજેપ્રશ્ન-અશોક અને પ્રિયદર્શિન એક કે જુદા-તે સમજાવવાનો પ્રયત્ન ૨૯૯ બજે લેખો (નેપાળના) સાથે કાશિમરી અને તિબેટી ગ્રંથનો બતાવેલ મેળ ૩૦૪ બુદ્ધ ભગવાનના જીવન બનાવીને પાયારૂપ ગણી તેને નક્કી કરેલ સમય ૩૦૦ બદ્ધ સંવતની તારીખ આધારે અશોકનો નિર્ણિત કરેલ સમય ૩૦૧ ભારતીય ઈતિહાસને પલટો દેતાં બે સૂત્રોને પાયારૂપ બનાવ્યા છે ૨૯૬ મસ્કિના શિલાલેખનાં કારણુ તથા સમયની ચર્ચા ૧૭૭થી ૧૮૨ મહારથીઓ અંગદેશ સાથે સંબંધ ધરાવતા હતા તેને શિલાલેખી પુરા ૮૯, ૯૦, ૧૧૬, ૧૪૮ મધ્યપ્રાંત, વડ, નિઝામી રાજ્ય, છત્રીસગઢ તાલુકે ઈ. ઉપર વારંવાર સત્તાબદલે થયાની ચર્ચા ૧૪૮થી ૧૫૪ મહાક્ષત્રપ ઈશ્વરદત્તને સમય ખોટો આંકવાથી ઉપજતો અનર્થ ૨૮૫ યવનપતિઓ (પ્રિયદર્શિનના લેખમાંના)ને સમય અશોક સાથે બંધબેસત થતું નથી તેનું દર્શન-૩૦૩ રાજતંત્રગણુની અને અદ્રિત ભાવના વિશે થોડી સમજ ૧૮૫, ૧૮૯, ૧૯૦ ૩. અક્ષરથી રૂદ્રદામન, રૂદ્રસિંહ, રૂદ્રસેન, રૂદ્રભૂતિ ઇ. પણ સમજી શકાય ૧૩૨, ૧૦૮થી ૧૧૦ ક, અને કાર્દમક શબ્દો (લેખ ને. ૧૭)ને ખરા અર્થને લાગેલે પત્તે ૨૮૬ Page #400 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] . ચાવી. [ ૩૭૩ લાટની રાજધાની કટિવર્ષ અને અંગદેશને કેટલાક દક્ષિણ હિંદમાં કહે છે તેની ચર્ચા ૩૫ર લેખકને, કામને, ધર્મને ઇ. પક્ષપાત હેઈ જ ન શકે તે મતનું કરેલું સમર્થન ૨૯૧ વસતશ્રી મલિક કેમ કહેવાય છે તેનું કારણ ૧૪૩ વર્તમાનકાળની પિઠે પ્રાચીન સમયે પણ કસીલ વહીવટ હતું કે? ૨૨૯-૩૦ વિલિયકુરસ શબ્દના અર્થની સમજ ૧૫૯ વિદ્વાનેએ રાજા હાલને નવનગર સ્વામી ઠરાવ્યો છે તે સુઘટિત છે કે કેમ? ૨૩૬, ૨૩૮ વૃષળ શબ્દના અર્થ વિશેની સમજૂતિ, ૪૭, (૪૭), ૫૯ વંશ (આંધ)ને લગતા તથા અન્ય રીતે સંબંધમાં આવતા ૪૫ લેખોનું વર્ણન, ૮૦થી ૧૨૫ વિદ્વાનોને મળીને તેમને પુસ્તકો વાંચવા આપ્યા છતાં વેઠવી પડતી યાતનાઓ. ૨૯૫ વિધવિધ દેશીય પુરાવાથી અશોક અને પ્રિયદર્શિનની બતાવેલી ભિન્નતા ૩૦૪ શકપ્રવર્તકે-છની સંખ્યામાં થવાના છે તેનું ભવિષ્યકથન, ૨૫૮ શકસંવત ઈ. સ. ૭૮માં થયો મનાય છે તેનો સંબંધ ને. ૧૮ કે નં. ૨૩ સાથે? ૨૫૯ શકપ્રવર્તક કેને અને શા માટે કહી શકાય તેની ચર્ચા ૨૬૧ શકસંવતની ઉત્પત્તિ વૈદિક રાજાએ કરી કહેવાય છે તે સાચું છે કે? ૨૬૨-૪ શકમવતીક રાજા હાલ સાબિત થાય તે વંશાવળીમાં થતા ફેરફાર, ૨૮૭ શકારિ વિક્રમાદિત્યે ખલેલ યુદ્ધવાળાં કારૂરને સ્થાનનિર્ણય ૨૧૫ શતવહનવંશના ભિન્નભિન્ન નામદર્શન ૧ શતવહનવંશનો સમય તથા રાજાનાં નામ, સંખ્યા અને અનુક્રમની ચર્ચા ૨૨થી ૩૮ શતવહનવંશી રાજાની રોધિત વંશાવળી ૩૯થી ૪૩ શતવહનવંશ જુદા પડવાનાં કારણની તપાસ, ૫૩ શાલિવાહન હાલને ઈ. સ. ૭૮ના શક સાથે કોઈપણ રીતે સંબંધી ઠરાવી શકાતું નથી તેની ચર્ચા ૨૫૯ શા માટે માની લેવાયું છે કે શકસંવત બ્રાહ્મણનો જ છે. ૨૬૩-૪ શાલિવાહન હાલ, કોનો સમકાલીન, વિક્રમાદિત્યનો કે વિક્રમચરિત્રનો ? ૨૮૦-૨ શાલિવાહન શકની અને વિક્રમસંવતની તારીખ અને લગભગ અડોઅડ છે તેની નોંધ ૨૮૭ શૃંગભુત્યા અને આંધભૂત્યાર ના સંબંધ વિશે સમજૂતિ ૩૦ શિલાલેખ (૪૫)ની ટૂંક માહિતી અને સમય દર્શાવતી બેરીજ ૧૨થ્રી ૧૩૪ શિલાલેખે કેતરાવવામાં કારણુ-રાજકીય કે ધાર્મિક ભાવના-શું હોઈ શકે, ૧૨૫-૬ શ્રીમખની ઉત્પત્તિ અને સગાંવહાલાંની સમજૂતિ ૧૩૬થી આગળ, ૧૪૦ શ્રીમુખ અને ખારવેલના સમય ઉપર પ્રકાશ પાડતો બનાવ, ૧૪૦–૨, ૧૪૭ શાહીવંશના રાજાઓ કેણુ તથા કેની સાથે યુદ્ધમાં ઉતરી તેમને અંત આવ્યો તેની સમજ ૨૧૬ સરસ્વતીનું ધડ જોકે મળ્યું છે, છતાં શિર સાથે રજુ કરાયું છે તેનું કારણ-૩૫ર સાહિત્યશોખીન રાજાઓની પંક્તિમાં રાજા હાલનો દરજો, ૨૩૬ સ્વામી શબ્દ રાજાઓ ક્યારે જોડતા હતા તેને ખૂલાસો ૧૧૪ સ્વામી શબ્દ કયા આંધ્રપતિથી વપરાયો અને શા કારણથી, ૨૮૧ સ્વામી શબ્દ અન્ય વંશના રાજવીએ વાપર્યો છે કે? તેની સરખામણી ૨૮૧-૨ સ્વધર્માભિમાની, તુંડમિજાજી કે હઠાગ્રહી આદિ આક્ષેપનું કરેલું સમાધાન, ર૦૧ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ] ચાવી [ પ્રાચીન સ્વમત નિશ્ચપૂર્વક જાહેર ન કરવો જોઈએ તેવી શિખામણ દેનારને બે અક્ષર, ૨૯૫ સંકેટસ તે ચંદ્રગુપ્ત હોઈ શકે કે કેમ તે ઉપર મેગેડ્યેનીઝની ડાયરી ઉપરથી પડતો પ્રકાશ, ૧૬૮ હકસિરિ કેણું કહી શકાય તે વિશેની વિદ્વાની માન્યતા, ૯૧, ૯૨, (૯૨) રાજા હાલનાં બિરૂદે, માતાપિતા, રાણીઓ તથા આયુષ્યની આપેલી માહિતી, ૨૩૨ રાજા હાલની ખાસ ખાસ વિશિષ્ટતાઓ, ૨૩૩ રાજા હાલની પછીના ચાર રાજાઓને પરસ્પર સંબંધની ચર્ચા, ૨૫૬ હિંદી અને યવન રાજકર્તા ઉપરાંત, સિલેન પતિના સમય સાથે પણ અશોકનો સમય બંધબેસતો થતો નથી. ૩૦૩ () સામાન્ય જ્ઞાનને લગતા વિષયો અમરાવતી બે છે, તથા તે ક્યાં આવી તેની માહિતી, ૬૮, ૭૦થી ૭૪ અશકે પુત્ર મહેંદ્ર . સાધુમંડળને ઓરિસ્સામાંથી વિદાય આપી હતી તેનું કારણ ૧૩૫ અમરાવતીમાં ગાદી કેણ લઈ ગયું ને કેટલો સમય ટકી રહી તેનું વર્ણન ૧૬૨-૭ર અમરાવતી અને પૈઠણ–રાજગાદી તરીકેના સમયની તુલના ૧૭ર-૪ અમરકેષમાં વર્ણવેલ શક વિક્રમાદિત્યની ઓળખ, ૨૦૬, (૨૭) અમરાવતીના આયુષ્ય અને જાહોજલાલીનું વર્ણન ૨૨૫ અમરાવતી સાથે, અન્ય પાટનગરના આયુષ્યની સરખામણી ૨૨૭ અવંતિમાં નં. ૭ અને નં. ૧૮ના બન્નેના સ્મારકો છે, તેમાં કયું કાનું તે શેધવાની રીત ૨૩૫ અયોધ્યા અને આયુદ્ધાઝની ચર્ચા કરનારના મનનું કરેલું સમાધાન ૩૧૫-૧૭ અજાતશત્રના સમયની ચર્ચા તથા તેની આપેલી ખાત્રી, ૩૨૬ આખાયે આંધ્રુવંશની હૈયાતિમાં પ્રવર્તેલ ધાર્મિક ક્રાંતિનું દિગદર્શન ૭૬થી ૮૪ આધાર એક છતાં નિર્ણય જુદા કરાયા છે તેનું સ્પષ્ટીકરણ ૩૫૩-૪ (*) આરંભેલ પ્રયાસને કઈ દૃષ્ટિએ જોવા જોઈએ તેની બે વૃત્તપત્રોએ આપેલી શિખામણ, ૩૫૪ આભિર, સૈકટકે અને ચાલકોએ વાપરેલ શક વિશેની સમજ, ૨૬૯, (૨૬૯) આર્યના ૨૫ દેશમાં પ્રદેશનું નામ નથી તેનું કારણ ૩ ઇતિહાસ સર્જનની પાંચ વસ્તુઓનાં નામ તથા તેમનાં મૂલ્યાંકનની સરખામણી ૨૮૯ ઇતિહાસ આલેખનમાં કયું પ્રમાણ અફર ગણાય તેની સમજ ૨૮૯-૯૦ ઇતિહાસ સર્જનમાં સ્મારકેનું મહત્ત્વ છે છતાં તે તરફ બતાવેલું દુર્લક્ષ ૩૦૬ ઈ. સ. ૭૮ પછીના આંધ્રપતિઓએ શકસંવતને ઉપયોગ કર્યો છે કે? ૨૬૬ ઉપનામ અને તેના કરાતા ઉકેલની આપેલી સમજ ૧૮૨-૭, ૧૮૭. અંધ્રપતિ શબ્દ શતવહનને લગાડી ન શકાય તેનું કારણ, ૪ આંધ્રપ્રજા અને શતવહન એક કે ભિન્ન તેની સમજૂતિ, ૬, ૧૧, ૧૨ અંધ્રદેશની સરહદ વિશેનું વિવેચન ૬થી ૮ આંધ્રરાજાઓને, શાત, શાતવાહન, શાતકરણિ કહેવાય છે તેનું કારણ (૩), ૮થી ૧૬, ૨૧૩, ૨૨૨ આંધ્રભુત્ય, આંધ્રપતિ અને શક સ્થાપક વિશેની ચર્ચા ૩૨થી ૩૮ આંધ્રપ્રજાની ઉત્પત્તિ શી રીતે અને કોનાથી થઈ તેનું વિવેચન, ૪૭ આંધ્રપતિ બ્રાહ્મણ કે અબ્રાહ્મણ; તથા ખત્તિયદપમાનમદનના અર્થની ચર્ચા ૫૫થી ૫૮ (૧૩૬), (૧૪૪) ધ્રપતિના વિધવિધ પાટનગરની શક્યતાનું વિવેચન ૬૮થી ૭૪ Page #402 -------------------------------------------------------------------------- ________________ - ' ભારતવર્ષ ] ચાવી " [ ૭૫ આંધ્રપ્રજાનાં કુળ જાતિ અને વશ ઉપર વધુ પ્રકાશ ૧૪૩ આંધ્રપતિ અને ગર્દભીલ રાજાઓના નામની તથા વૃત્તાંતની થતી ભેળસેળ ૨૦૪, ૨૦૬ અંત સમયે પૂર્વકાળે પણ રાજાઓમાં વર્તમાનકાળની પેઠે દાન આપવાની પૃથ ૨૨૯ એક પછી એક આવતા રાજાના સમય અને સગપણના સિદ્ધાંત વિશે ખુલાસો ૧૮૩, ૧૯૯ કલેકની નિમૂળતાને પ્રસંગ રાજકીય કે ધાર્મિક ગણાય ? ૨૧૭-૮ કલંકની નિમૂળતા સાથે રાજનગરના ફેરફારને સંબંધ હતો કે કેમ? ૨૧૭-૧૮ ખૂન કાનું થયું હતું? ઉદયન વત્સપતિનું કે ઉદાયી મગધપતિનું ૩૩૪ થી ૩૭ ગોવરધન સમય પ્રદેશની કિંમત રાજવીએ શા માટે આંકતા હતા ? ૨૦૦–૧ ચષણ, નહપાણ, ભૂમક, દોતિક વિષે વિદ્વાનોએ દર્શાવેલા વિચારોનું ખંડન ૩૪૯થી ૧૧ ટએ તેમજ મહારથીઓનો નંદ વંશ સાથેના સંબંધ ૯૦, ૯૧, ૧૧૬, ૧૪૮ યુએ અને કદ, આંધ્રપતિ તથા નંદવંશ સાથે કેવી રીતે જોડાયા હતા ૨પર-૪ ચંપા (જૂની કે નવી)ના વસાહતના સમયની ચર્ચા ૩૨૫ દક્ષિણાપથપતિ અને દક્ષિણપથેશ્વરને અર્થમાંના તફાવતની સમજૂતિ, ૧૦ ૧-૪, (૧૨૧), ૧૨૮ ૨૨૦, ૨૩૪-૫ દક્ષિણ અને ઉત્તર હિંદમાં એકી સાથે શક સંવતના પ્રસંગની સંભવિતતા ૨૪૯ દક્ષિણ હિંદમાં જ્યાં “શકસંવત’ વપરાયો હોય ત્યાં કે અર્થ ઘટાવી લેવાય ? ૨૬૯ દીવાળીના પર્વની ઉત્પત્તિને ઇતિહાસ ૩૧૧ દંડકારણ્ય (મહાભારતનું) વાળા પ્રદેશને સંપ્રદેશ સાથે સંબંધ છે. ધર્મ અને જેન’ શબ્દને તાત્વિક અર્થ શું? અને શા માટે વારંવાર વપરાયા કરે છે ૧૯૬-૮ ધર્મ પલટ હમેશાં બે સંસ્કૃતિના ઘર્ષણથી જન્મે છે તેનું આપેલું વર્ણન ૨૭૦ નવનર કે નવનગરમાંથી કયો શબ્દ શિલાલેખમાં વપરાયેલ છે ને તેનો અર્થ ૧૦૫, ૧૨૯, ૨૫% નળરાજાના નિષધદેશના સ્થાન વિશેની માહિતી ૩૨૧ નાનાઘાટના બે શિલાલેખ વિશેની સમજૂતિ (૯૨), ૧૧૧ નિર્વાણું અને કેવલ સ્થાન વચ્ચે ઓળખ કરવાની રીત ૩૧૫ નં. ૪ ના રાજ્યની વિશિષ્ટતાનું વર્ણન ૧૬૧ નં. ૭ ના સમયે થયેલ ધર્મપલટે, તેનું કારણ અને પરિણામ ૧૮૪, ૧૮૬ નં. ૧૭ મા રાજાએ શકરાજ સાથે અનેક યુદ્ધ ખેલ્યાં છે તેનું વર્ણન ૨૧૪, ૨૧૬ નં. ૧૭ ના નિષ્કામવૃત્તિથી કામ લેવાનાં કેટલાક સૂત્રોનું વર્ણન ૨૨૩, ૨૨૭ ને. ૧૮ ના જન્મ સંબંધી થોડીક ચચો ૨૦૮, ૨૧૦ ન. ૧૭ ને રાજ્યભ કિચિદંશે પણ નહોતો અને સંયોગે મળતાં છતાં મીટ સરખી પણ કરી નથી તેનાં દૃષ્ટાંતો ૨૨૭, (૨૨૭), ૨૨૯ પતંજલિ અને કીટલ્યની સરખામણી ૮૬ પતંજલિ તથા નં. ૭ શાતકણિની ધાર્મિક દૃષ્ટિએ પ્રિયદર્શિન સાથે અને રાજકીય દષ્ટિએ પં. ચાણક્ય સાથે સરખામણી ૧૯૧-૨ પાણિનિની જન્મભૂમિ વિશે તથા તે આર્ય કે અનાર્ય તેની ચર્ચા ૩૪૩-૪ પુષ્યમિત્રને મેં જૈનધમાં કહ્યો છે એવું બોલનારને આપેલ ખૂલાસે ૩૧૮ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] ચાવી [ પ્રાચીન પુષ્યમિત્રને પણ કેટલાકે અનાર્ય કહ્યો છે તેનું રહસ્ય ૩૪૪ (મારાં) પુસ્તકોને કઈ દ્રષ્ટિએ વાચકેએ નીહાળવાં તેની મેં કરેલી વિજ્ઞપ્તિ ૩૫૪-૫૫ પુનમીયા માસને બદલે અમાસાંત ગણવાની અવધિ ૧૯૬ પૈઠણ (Pyton) અને પૈઠ (Paint)ના તફાવત વિશે. તથા કયું રાજનગર તેની ચર્ચા ૬૯ પ્રસેનજીત અને પરદેશી રાજાને લગતી ચર્ચા તથા ખુલાસા ૩૩૧-૩૩ (રાણી) બળથીને બે પુત્રો હોવા વિશેની ચર્ચા ૯૭, ૯૮, ૧૨૭, ૨૦૮, ૨૧૧, ૨૨૭ (રાણી) બળથી તથા તેના પુત્ર-પત્રને કરાવેલ પરિચય ૨૦૨થીર ૦૭ (રાણી) બળશ્રીની રાજકીય ક્ષેત્રે લાગવગ હતી તેને આપેલે ખ્યાલ ૨૧૦-૧, ૧૯૫ બેન્નાટક સ્વામી ગૌતમીપુત્રની રાજપ્રવૃત્તિ વિશે ઉપજ ખ્યાલ ૯૬, ૯૭ બોડરીંગ (Bordering lands) લૅન્ડઝનો અર્થ વિદ્વાનો કરે છે તેમાં સૂચવેલે ફેર ૧૮૮-૯ બદ્ધ અને અન્યધર્મનાં સ્મારક કેટલાંક ગણાયાં છે તે કેવળ જૈનોનાં જ છે એમ ડો. બુલહરનો અભિપ્રાય ૩૧૨ ભારહતમાં “માયાદેવી'નું સ્વમ કર્યું છે તે “માળાદેવી’ શબ્દ હોવાની શક્યતા ૩૪૬ મહારથીઓ પોતાને અંગીયકુલવર્ધન કહે છે તેનું કારણ ૩૨૩ મનુષ્યની ઉંચાઈ ૭-૮ ફીટ=પા હાથ હતી તે મૂર્તિરૂપે પુરા ૩૪૧-૪૩ માતૃગેત્રના સંબોધનથી થતા લાભાલાભનું વર્ણન ૭૬ રાજાઓની ઓળખમાં પડતી મુશ્કેલીનું વર્ણન તથા તેને ઉકેલ ૭૪ રાજકીય ક્રાંતિનું સંક્ષિપ્ત સિંહાવકન ૮૫ રાજા તથા પ્રજાનું માનસ દુન્યવી કરતાં આત્મભાવનામાં વિશેષ પ્રવૃત્ત રહેતું તેનું વૃત્તાંત ૧૯૭-૮ રૂદ્રદામને શાતકરણિને બે વખત હરાવ્યાની સત્યાસત્યતાને વાદ તથા સમય ૧૦૪, ૧૦૭–૧૦, ૧૧૫, ૧૨૧ વિલિવાયરસ, માઢરપુત્ર અને ગૌતમીપુત્રના અનુક્રમની ચર્ચા ૯૫, ૯૬ વભીના મૈત્રકે એ કયા સંવત અને શા માટે ચલાવ્યો ૨૭૦ . વિક્રમાદિત્યના નામથી થયેલ ભેળભેળતાનાં દ્રષ્ટાંત ૨૦૪, ૨૦૬ વૈદિક અને જેને માન્યતામાં રહેલી સામાસામ્યતાની સમજ ૧૯૯ વિદિક ધર્મની ચડતીમાં જૈનધર્મને અન્યાય કરી દેવાયાનું ઉદાહરણ ૨૪૭-૮ શક્તિકમાર અને વિક્રમશક્તિ તેજ રાજા હાલ અને કુંતલ-–વિશે આપેલી સાબિતી ૨૦૩થી૮, : શકસંવત્સરનો પ્રણેતા રાજા હાલ ખરો કે? ૨૩૪ શકસ્થાપન કેણ અને કેવા સંયોગમાં તે કરી શકે તેનું વર્ણન ૨૪૯, ૨૫૮, ૨૬૩ શકશાલિવાહન શબ્દની વપરાશ વિશે ૨૫૦ શકપ્રવર્તક–સંભવામિ યુગેયુગે–અર્થશાસ્ત્રનું આ વાક્ય કેવળ હિંદ માટે કે યુરોપ માટે પણ ખરું ૨૫૦-૧ શકશબ્દના વિધવિધ અર્થની સમજાતિ ૨૫૧, ૨૬૬-૭ શકસંવત અવૈદિક હોવાના પુરાવાઓ ૨૬૪ શકસંવતના કર્તા કે સમયનો પત્તો નથી તે શંકા થાય છે કે, તે શક હશે કે કેમ તેને વિવાદ ૨૬૫થી૨૬૮ શકસંવત જ્યાં વપરાયો હોય ત્યાં કેવી રીતે કામ લેવાથી વિરોધ સમી જાય ૨૬૮થી૨૭૦ શાલિવાહન નામ વ્યક્તિગત કે વંશદર્શક–તેને ખુલાસો ૧૬ શાતવાહનના જન્મ વિશે ચાલી રહેલી આખ્યાયિકાઓ (૨૦૩), ૨૪૭, ૨૫૭ શાકટાયન અને કાત્યાયનની ઉભી કરેલી ચર્ચા-ઉલટા સૂલટી વિચારેનું દર્શન ૩૪૫-૬ Page #404 -------------------------------------------------------------------------- ________________ ચાવી ભારતવર્ષ ] [ ૩૭૭ શિલાલેખે કોતરાવવામાં રાજકીય કે ધાર્મિક દ્રષ્ટિએ કામ લેવાયું ગણાય ૨૧૭, ૨૩૯ શંકરાચાર્ય ભગવાનના જન્મ સમય વિશેના વિચાર ૨૭૦-૧ સુદર્શન તળાવની પ્રશસ્તિ સાથે રૂદ્રદામનને સંબંધ-મૂળ કે વિવેચક તરીકે–તેની ચર્ચા ૩૪૬-૮ સિક્કા ઉપર ચહેરો પડાવવાના નિયમોને વિચાર ૨૮૩ (એકબીજા) સંવતેને જુદા પાડવાના કારગત થતા નિયમોને ઉલ્લેખ ૨૬૪ સંવતના પ્રવતનને સંસ્કૃતિ સાથે સંબંધ ૨૬૮-૯, ૨૭૦ સંસ્કૃતિના ઘર્ષણથી ઉભી થતી ભડક ટાળવા, રાજકર્તાઓએ કઈ યુક્તિ વાપરવી રહે ૨૭૦ સ્મારકામાં મુખ્ય જે ચાર પાંચ ઉપયોગી છે તેનો કરેલે નિર્દેશ ૩૦૬ સ્તૂપો–બે પ્રકારના–તેનું પ્રાથમિક વિવેચન ૩૦૬, ૩૧૩ સ્તષ અને સ્તંભ વિશેની પારખના નિયમો તથા તેની લીધેલી તપાસ ૨૪૮ રાજ હાલનો સંબંધ શકશાલિવાહન સાથે કે હોઈ શકે તેની ચર્ચા ૨૫૧-૨, ૨૫૯-૬૦ રાજા હાલના જીવનમાં શકપ્રવર્તાવવા યોગ્ય સંયોગોની તપાસ ૨૫૧-૨ અજટા ગુફામાં જેનેનું પ્રભુત્વ હતું તેના પુરાવાઓ, ૯૯, ૧૦૭, ૧૧૮, ૧૨૮ અજટા અને ઇરાની ગુફાપ્રદેશ સાથે જેનોના સંબંધ વિશે ૨૪૭ અપાપાપુરીનું નામ પાપાપુરી કેમ થયું તેની આપેલી વિગત ૩૧૦ (મધ્યમ) અપાપા અને મહાસન વન સાથે અવંતિપતિ ચંડપ્રદ્યોત ઉર્ફે મહાસેનને સંબંધ ૩૧૦ અમરાવતી સ્તૂપની વિશિષ્ટ પ્રકારે તપાસ અને અવકને ૩૦૭. અમરાવતી સ્તૂપ, જેનને કે બૌદ્ધને, તેના પુરાવા અને સ્પષ્ટીકરણ ૩૦૭-૮ અમરાવતી સ્તૂપ જેજ સાંચી સ્તૂપ છે તેની આપેલી સમજૂતિ ૩૦૯ અવંતિપતિ ન હોવા છતાં આધવંશી અને કુશનવંશીઓએ લીધેલી મુલાકાતનું રહસ્ય, ૩૦૯ અવંતિપતિ થવામાં પ્રાચીન રાજાઓ ગૌરવ માનતા તેનું કારણ, ૩૧૦ ઈ. સ. પૂ. ની બીજી તથા પહેલી સદીમાં જૈન સાધુઓ રાજપિંડથી દેષિત હતા તેના પુરાવા ૩૫૩ ઉજૈનીમાં કોઈ શાતકરણિએ વિજયસ્તંભ રેપો છે એવું કથન છે તેને ઉકેલ ૨૦૪ પૂ. આ. ભ. ઈંદ્રવિજયસૂરિ કહે છે કે, જેમ કૈવલ્યપ્રાપ્તિના અને સંસ્થાપનાના સ્થાન વચ્ચે બાર જનને વિહાર શ્રી મહાવીરે કર્યો હતો તેમ નિર્વાણ પામ્યા પૂર્વે પણ બાર જનન વિહાર તેમણે કર્યો હતો તે હકીકત કયાં લખાઈ છે તે જણાવવા તેમને આમંત્રણ (૩૨૮). અંતરજીકા (જૈન ગ્રંથમાંની) નગરીના રાણ બળથી વિશેની કલ્પના. ૧૯૫, ૨૧૧ આંધ્રપ્રજા જૈનધર્મી કહેવાતી તેની સાબિતી, ૫૦ થી ૫ર અને ટીકાઓ આંધ્રપતિએ મુખ્યભાગે જૈનધર્મ પાળતા હતા ૧૨૪, ૧૪૪ કાયનિષિધિ અને અરિહંત નિષિધિના અર્થની સમજાતિ, ૩૧૩ કાલસીના ખડક્લેખના સ્થાનનું મહત્વ, ૩૨૫ કૌશાંબી અને ચંપા વચ્ચે મુસાફરી કરતાં એક દિવસ જ થાય તેવું કથન ૩૨૧-૨૨ કૌશાંબી અને ચંપા બહુ નજીકમાં હતાં તેના રજુ કરેલાં આઠ પ્રમાણે ૩૨૧ થી ૨૩ (આય5) ખપૂટ અને પાદલિપ્ત જૈન ધર્મની પ્રભાવના કરવામાં ખર્ચેલું સામર્થ્ય ૨૪૦-a ખારવેલના મહાચૈત્યનું સ્થાન બેન્નાટકમાં હોવાનો પુરાવો ૧૦૦, ૧૨૮ ખારવેલનો મહાવિજય અને અમરાવતી સ્તુપ બને એક છે તેની ખાત્રી ૩૦૮ ૪૮ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ]. ચાવી [ પ્રાચીન ચણ્ડણવંશીઓ જૈનધર્મો હતા તેના શિલાલેખી પુરાવા, ૧૨૧-૧૨૪, ૧૨૫, ૧૩૨ ચંદ્રગુપ્ત મૌર્ય. આંધ્રપતિઓ અને ખારવેલ સ્વધર્મ હતા તેના પુરાવા ૨૩૯. ૨૪૦ ચંપાનગરી (અંગદેશ) બંગાળમાં નથી પણ સી-પીમાં છે તેની આપેલી સાર્થકતા ૧૯-૨૧ જૈનાચાર્ય કાલિકસૂરિએ આંધ્રપતિને પાછા જૈન ધર્મમાં સ્થિર કર્યા ૧૯૫-૬ જૈનગ્રંથ-સાહિત્ય ઉવેખવાથી ઐતિહાસિક અનર્થ થવાને વિદ્વાનોએ કરેલ એકરાર૨૪૧ જૈનધર્મને કોઈ કામ, જાતિ કે વર્ગ સાથે સંબંધ નથી, તેનું વિવેચન ૨૯૨-૩ જંલીયગામ અને રિજુવાલિકા નદીના પુરવાર કરેલાં સ્થાન ૩૨૬-૨૮ ત્રિરમિ પ્રદેશની ઉપગિતા-રાજકીય કે ધાર્મિક-દષ્ટિએ તેને વિવાદ ૨૩૯, ૨૪૪ ત્રિમિન પર્વત અને જૈન ધર્મનો સંબંધ ૧૦૧ થી આગળ તે ઠેઠ ૧૧૮ થી ૧૨૧ સુધી ત્રિરાશિમના અર્થનું મહાસ્ય અને તેના અંગેનું વર્ણન, ૨૪૪ ત્રિરાશિમના મહાસ્યનું સાહિત્યીક સમર્થન કરતાં દૃષ્ટાંત ૨૪૪–૫ ત્રિકટ પણ મૂળે જૈનધર્મ પાળતા તેના પુરાવા, ૧૨૪ (નં. ૪૩ લેખ સરખા ૪૪-૪૫ લેખો). વૈકુટકો પાછળથી (ગુપ્તવંશી અસરને લીધે) વૈદિક થઈ ગયા સંભવે છે (લેખ ૪૪-૪૫ સાથે સરખાવો. નં. ૪૩ ને લેખો) દાનદેવાના નિમિત્ત પ્રસંગનું વર્ણન, ૨૩૯ ધાર્મિક ક્રાંતિમાં જૈન અને વૈદિક આચાર્યોએ આપેલ ફાળો ૮૦ થી ૮૪ લી-જાગુડાના ખડકલેખના સ્થાનનું મહત્વ, ૩૨૪, ૩૪૫-૬ નહપાણ-રૂષવદત્ત, તથા શતકરણિઓ એક જ ધર્મ પાળતા હતા ૨૩૯, ૪૦ નહપાણ તથા તેના જમાઈ રૂષભદાત્ત વાળી શકપ્રજા જૈનધર્મ પાળતી હતી તેના શિલાલેખી પુરાવા - ૯૫-૭, ૧૧૭ થી ૧૨૧, ૧૩૧ (રાણી) નાગનિકાએ નાનાઘાટ મુકામે કરેલા દાનની ચર્ચા, ૮૭ નાગાર્જુન બૌદ્ધ કે જૈન તે વિશે કેટલીક માહિતી, ૨૪૧, ૨૪૩ નં. ૪ ના રાજ દરબારે શ્રી ભદ્રબાહુનું સન્માન, ૧૬૦, (૧૬૦) (શ્રી) નેમિનાથના જન્મનું અને તેમના જીવનકાળનું સૌરિપુર જુદુ, તેની ચર્ચા, ૩૩૦ પાદલિપ્ત, નાગાર્જુન, વિક્રમાદિત્ય અને હાલના સંબંધ વિશે ૨૪૦-૨ પાદલિપ્ત, ખપૂટ, અને નાગાર્જુનના સમય અને સંબંધનું વર્ણન ૨૪-૨ પાલિતાણાની સ્થાપના, ક્યારે, કેણે અને કેવા સંયોગોમાં કરી ૨૪ર-૩ પાવાપુરીના સ્થાનની ચર્ચા ૩૨૮ પ્રિયદર્શિને ખડકલેખો, સ્તંભલેખે ઉભા કરાવ્યા છે તેનાં કારણું ૧૭૮ પ્રિયદર્શિનના ખડકલેના સ્થાનનું ધાર્મિક રહસ્ય ૩૨૪ (રાણુ) બળશ્રી (જૈન સાહિત્ય) અને રાણી બળથી–એક કે ભિન્ન ૧૦૧ બાહુબળીની મૂર્તિને ભદ્રબાહુની હવાના રદિયા. ૩૩૮–૪૦ ભદાયનીય શાખા બૌદ્ધધર્મની કે જૈન ધર્મની? ૧૦૧ ભારહુત સ્તૂપ અને ત્રિરશ્મિના સ્થાનની ધાર્મિક દૃષ્ટિથી તુલના, ૩૧૨ ભારહુત અને સાંચી સ્તુપ વચ્ચે બારેક યોજનાનું અંતર હોવાથી, પહેલું શ્રીમહાવીરનું કૈવલ્ય અને બીજું નિર્વાણ સ્થાન હોવાની ખાત્રી ૩૧૪ Page #406 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. [ ૩૭૯ મથુરાને સિંહસ્તંભ, બૌદ્ધ કરતાં જૈન ધર્મી હવા વિશેનું વિવે ૩૪૮ થી ૫૦ મહાકેશલ અને અંગદેની ચંપા નારીની આસપાસ શ્રી મહાવીરે કરેલા પર્યટનનું વૃત્તાંત ૩૧૩ શ્રી મહાવીરના કૈવલ્યસ્થાન, અને બીજે દિવસે ચતુર્વિધ સંસ્થા૫ન કર્યાનું સ્થાન, બે બારેક યોજનાના અંતરના શાસ્ત્રીય પુરાવા ૩૧૧, ૧૪, ૩૦૦ શ્રી મહાવીરના નિર્વાણ સ્થાને સ્તુપ કરાયો છે એવું શાસ્ત્રીય કથન ૩૧૧ શ્રી મહાવીરનું નિર્વાણ અને તેમણે કરેલી ગણધરસ્થાપના, બને મધ્યમ અપાપા નગરીમાં જ થયાં છે એવું શાસ્ત્રોક્ત કથન ૩૩૯ સજાપિંડ અને સાધુઓના સંબંધ વિશે વિશેષ શિલાલેખ પુરાવા ૧૧૩, ૧૧૮, ૧૯૨૦, ૧૨૧. ૧૩૧ રૂપનાથના ખડકલેખના સ્થાનનું મહત્વ, ૩૨૫ Lovest temple city નું નામ વિદ્વાનોએ શામાટે અને કોને કહ્યું છે. ૨૪૨ વજુભૂમિ-વિશેષણ અને વિશેષના—તે બેના ભેદનું તથા સ્થાનનું વિવેચન ૩૩૩–૪ વદ્ધમાનપુર-આણંદપુર અને ધ્રુવસેન (જેન સાહિત્યમાંના)ને લગતું કાંઈક, ૧૨૪ શકસંવત જૈન કે અર્જન: તે જાણવા પૂર્ણિમાંત અને અમાસાંત પદ્ધતિની ઉપયોગિતા, ૨૭૧ શકસંવતની ઉત્પત્તિ જૈન હોવા છતાં, તેણે શામાટે અને કયારથી વૈદિકરૂપ ધારણ કર્યું ૨૭૦ શતવાહન વંશના ધર્મને લગતી ચર્ચા ૧૨૪, ૧૪૪ શત્રુંજય તીર્થના ઉદ્ધારમાં રાજા હાલ સાથે બીજાં કેનાં નામ જોડાયેલાં છે, ૨૪૪ શિલાલેખો ઉભા કરવામાં રાજકીય નહીં પણ ધાર્મિક દૃષ્ટિ જ કારણભૂત રહેતી ૧૮૧ શુંગવંશી રાજા ભાગ–ભાનુમિત્રના ધર્મ ઝનુનનું દૃષ્ટાંત ૧૯૬ સુદર્શન તળાવ બંધાવવામાં રાજકીય દષ્ટિ વિદ્વાનો બતાવે છે તે વ્યાજબી છે કે, ૨૩૮ સાંચીનો સ્તૂપ અને સ્તંભના પૃથક અંગેની કેટલીક વિચારણા ૨૪૫-૭ સાંચીતૂપ શ્રી મહાવીરનું નિર્વાણ સ્થાન છે તેની બતાવેલી સત્યતા ૩૧૦ સાંચી સ્થળે ચંદ્રગુપ્ત દીપક પ્રગટાવવા દાન દીધું છે તેનું સમજાવેલું મહત્વ ૨૧૧ સાંચી સ્તુપ જેવાજ આબેહુબ ભારહુત રૂપનું વર્ણન ૩૧૨ સાંચી તે સંચી કે સાચેર–તેને લગતી ચર્ચા ૩૨૯ સચ્ચાઊરિ મંડણનું સઉરિ કયાં આવેલું કહી શકાય ૩૩૦ સાંચીમાં દાન આપનાર કોણ? – ચંદ્રગુપ્ત પોતે તેમજ તેનો આશ્રિત–બને વ્યક્તિના અને સમયના ભેદની ચર્ચા ૩૩–૮ સ્વનિ ગુંબજના માપને આપેલ ખ્યાલ ૩૧૪, (૧૪) સાંચી-ભિલસા મુકામે શાતકરણિએ દાન દીધું છે તેને તથા તેના સમયને ઉલ્લેખ કર શજ હાલની ધાર્મિક પ્રવૃત્તિનું કરેલ વર્ણન ૨૭૮ થી ૨૪૭ સજા હાલનું નામ કયા કયા ધર્મતીર્થ સાથે સંકળાયેલું છે, ૨૪૭, ૨૬૦ રાજા હાલનો ધર્મ જૈન હતો એવા વિધવિધ પુરાવાની ખાત્રી, ૨૬૪ Page #407 -------------------------------------------------------------------------- ________________ શું છે અને ક્યાં ? અ. નેટ-કેસમાં જે આંક છે તે ટીપણને અને કૅસ વિનાને આંક તે પૃષ્ઠનો સમજો. જે આંક બ્લેક ટાઈપમાં છે તે પ્રશસ્તિ, પ્રસ્તાવના આદિના યુદ્ધ માટે સમજ. અમરાવતી: (વરંગુળ) ૩૯, ૪૧, ૬૮, (૬૮) ૭૦, અકબર : ૧૦૬ (૭૦), (૭૧), ૭૨, (ર), ૭૩, ૭૪, ૧૧૨, અકેન્દ્રિત રાજત્વ ૧૮, ૨૭, ૨૮, ૬૫. ૭૯, ૧૪૨, ૧૨૮, ૧૨૯, ૧૫૦, ૧૫ર, ૧૬૦, ૧૬૨, ૧૬૪, ૧૫૮, ૧૬૧, ૧૬૭, ૧૨, ૧૮૧, ૧૪૮, ૧૪૯, ૧૭૦, ૧૭૧, ૧૭૨, ૧૭૩, ૧૭૪, ૧૯૫, ૨૧૬, અગ્નિહોત્રી: ૫૧ ૨૧૭, ૨૨૫, ૨૨૭, ૨૪૪, ૨૪૭, અગ્નિમિત્ર ૪ (૫૨) (૫૭) ૬૫, ૭૦, ૮૦, ૮૨, અમરકેષ: ૧૦૬, ૨૦૬, ૨૧૩. ૮૩, ૮૪, (૮૪), ૮૫, (૮૫), ૮૬, ૯૦, ૧૪૯, અમિત્રકેતુઃ ૨૯૯. ૧૮૬, ૧૪૮, ૧૯૨, ૧૯૪, ૧૯૫. અમિત્રઘાત : ૨૯૯. અજમેરઃ ૧૧૮, ૨૧૫. અમેરીકા ૨૨૮. અજાતશત્રુ: (૫૨), ૨૯૭, ૨૯૮, ૩૦૦, ૩૦૩, ૩૧૨, અમેઘવર્ષ : ૨૭૦. ૩૧૯. અયમઃ ૪૧, ૭૧, ૭૭, ૧૩૧, ૧૩૩, ૧૭૦, ૧૭૧, અઝીઝ: ૨૩૮, ૨૭૫. ૨૦૦, ૨૦૧, ૨૧૭, ૨૩૯, ૨૭૫. અઝા : (અજજા) ૨૪૭. આયુધ્ધાઝ : ( અયોધ્યા) ૧૨૨, ૩૧૫, ૩૧૬, ૩૧૭. અનુદ્ધ : ૧૧૬, ૨૩૮, ૨૫૩. અરવલિ : ૮૩. , (પુર) : ૨૩૫, ૩૦૬, (૩૦૬), ૩૧૫. અરબિસમુદ્ર: ૧૧૭, ૧૪૩, ૨૫૩. અનિષ્ઠ કર્મનઃ ૨૧૩ અરબ: ૩૭૦. અનામલાઈ યુનીવર્સીટી ૨૯૬. અરબસ્થાનઃ ૨૭૭. અપઃ ૧૦૩, ૧૨૧૩ અરિષ્ટકર્ણ (ગૌતમીપુત્ર શાતકરણી ) ૨૬, (૨૯), અપરાન્ત: ૧૧૬, ૧૧૭, ૧૨૧, ૧૩૯, ૨૫૭. ૩૫, (૩૬), ૩૭, ૪૧, ૭૦, ૭૧, ૧૨૭, ૧૪૪, અપિલક: ૨૯, ૩૦, (૩૭) (૬૫). ૧૯૦, ૨૦૮, ૨૦૯, ૨૧૦, ૨૧૩, ૨૧૭, (૨૨૭) અપાપાપુરીઃ (૩૧૦) ૨૨૮, ૨૨૯, ૨૮૦, ૨૮૭. અફગાનિસ્તાન : ૭૮, ૧૮૪, ૨૭૦. અલ્હાબાદ ને સ્થંભ લેખ ૧૭૬, ૧૮૮, ૨૫૩. અબ્રાહ્મણ : ૫૬, ૧૪૪. અલેકઝાંડર : ૫૬, ૬૪, ૧૬૫, ૧૬૬, ૧૬૯, ૨૧૮, અબુલફઝલ : ૧૦૬. ૨૯૧, ૨૯૬, ૨૯૭, ૨૯૮, ૨૯૯, ૩૦૨, ૩૦૫. અરબ : ૨૭૦. અલેકઝાન્ડ્રીયા: ૨૭૯. અરબસ્થાને ૨૭૭ અવંતિઃ ૪૦, ૫૯, ૭૦, ૮૦, ૮૩, ૮૩, ૯૩, ૯૪, અભય : ૩૦૩. (૯૪), ૧૦૩, (૧૦૩), ૧૧૦, ૧૧૪, ૧૧૬, અભયકુમાર : ૧૬૬, ૨૨૬. ૧૨૦, ૧૨૧, ૧૨૨, (૧૪૯), ૧૨, ૧૭૭, અમરાવતીને શિલાલેખ : ૧૧૧. ૧૮૦, ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૯૨, ૨૦૪, ૨૦૦, અમરાવતી સ્તૂપ ૧૬૪. ૧૨૬, ૨૪૭. ૨૧૫, ૨૧૬, ૨૨૨, ૨૨૩, ૨૨૭, ૨૨૮, ૨૩૪, મહાચેત્ય: ૨૪૪. ૨૩૫, (૨૩૯), (૨૪૮), ૨૪૯. Page #408 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૧ ભારતવર્ષ ]. - શું? અને ક્યાં? અવંતિપતીઃ ૨૯, (૫૬) ૬૫, ૬૬, ૭૦, ૭૧, ૧૪, આવિઃ ૩૬, ૪૦, ૧૮૬, ૧૯૪. ૭૯, ૧૦૬, ૧૧૫, ૧૧૬, ૧૬૨, (૧૮૫), ૧૯૦; આપિલિક : જાઓ અપિલિક ૧૯૧, ૨૮૦, ૨૮૨, ૨૮૪, ૨૮૬, ૨૮૭, ૩૧૦, આહાર : ૧૦૭. ૩૧૧, અસક : (અશ્વક) ૧૦૩. ઈન્દ્ર, દેવઃ ૧૯. અસિક ૧૦૩. ઈન્દ્રદિનઃ (૧૨). અશાક, ૬૪, ૬૫, (૭૮), ૮૯, (૯૨), (૧૩૯), ૧૪૯, ઇન્દ્રભૂતિઃ ૩૦૯. ૧૬૫, ૧૭, ૧૭૯, ૧૮૬, ૨૦૦, ૨૯૭, ૨૯૯, ઈન્ડા-પાયિયન : ૨૦૪, ૨૨૭, ૨૩૮, ૨૭૫. - ૩૦૦, ૩૦૧, ૩૦૨, ૩૦૩, ૩૦૪, ૩૦૫, ઈન્ડોસીથીયન: ૨૦૩. ૩૦૬, ૩૧૭. ઈરાનઃ ૧૨૦, ૨૧૪. અશોક વર્ધન: ૫૨, ૭૮, ૧૫૬, ૧૬૧, ૧૬૨, ૧૬૭ ઈલૂરા: ૧૦. . ૧૭૨, ૧૭૮, ૧૮૫, ૨૯૧. ઈલૂરક: ૧૦૭, ૨૪૭. અશ્વમેઘઃ ૪૦, ૬૫, ૭૦, (૭૯), ૮૦, ૮૩, ૮૪, ઈલેરા: ૯૯, ૨૧૯. ૮૫, ૧૪૩, ૧૫૨, ૧૮૫, ૧૪૮, ૧૯૯, ૨૬૪, ઈસ્વી સંવત : ૨૫૧. ૩૧૮. ઈવાકુ: ૧૧૭, ૧૩૧, ૧૪૩, ૧૬૪. આ ઈક્ષવાકુ વંશ ૫૭, (૫૭), ૫૮. કર : ૯૩, ૨૩૪. ઈશ્વરદત્ત : ૨૫, ૨૬, ૧૦૮, ૧૧૦, ૧૨૨, (૨૪૫) આકાર : ૧૦૩. ૨૬૮, ૨૮૫, ૨૮૬. આગમ સુત્ર: ૧૯૬ ઈશ્વરસેનઃ ૧૨૪, ૧૩૨, ૧૩૪, ૨૮૬. આણંદપુર : ૧૨૩, ૧૨૪. આણંદગિરિ ઃ (૧૨૪) ઉજેનિ: ૨૯, ૩૩, ૩૫, ૧૪૮, ૧૫, ૨૦૪, ૨૦૫, આનંદ : ૯૪. ૨૧૫, ૨૧૯, ૨૫૩, ૩૦૪. આનર્ત ઃ ૧૨૧. ઉત્તમભદ્ર: (ક્ષત્રીય) ૧૧૮, ૧૩૧, ૨૧૫. આનર્તપુરઃ (૧૨૪) ઉત્તિય: ૩૦૩. આપિલક : જુઓ અપિલક. ઉત્તરહિંદઃ ૨૦૭, ૨૦૪, ૨૨૨, ૨૨૭, ૨૨.. . આપિલિક ૨૬, ૪૦, ૧૪૭, ૧૮૬, ૧૯૪. ઉદયા ૧૧૬, ૨૩૩, ૨૩૪. આબુ (૫૧) (૮૩). ઉદયન ભટ : ૧૬૬, (૨૪૩), ૨૫૩, ૩૦૩. આભિર : ૨૫, ૨૬, (૫૧), (૧૦૧), ૧૦૮, ૧૦૯, ઉદયગિરિ : (૨૩૫) ૩૦૬, ૩૧૫. ૧૧૦, ૧૨૩, ૧૩૨, (૨૪૫) ૨૬૯, ૨૮૫, ૨૮૬. ઉષાવદાતઃ ૧૧૭. આર્ય પ્રજાઃ ૧૦૯, ૧૨૩. આર્ય ખપૂટ : ૨૪૧, (૨૪૧),૨૪૨, ૨૪૫,૨૫૯,૨૮૦ એન્ટીઆલસીદાસ : ૧૯૫, (૨૩૯). આર્ય-મહાગિરિ : ૮૦, (૧-૨), ૧૧૯. એન્ટીકિની : ૩૦૨. આર્ય–સુહસ્તિ : (૮૦), (૮૩), (૧૨), ૧૧૯, ૨૯૮. એન્ટાનીયસ પાયસ : ૨૭. આર્ય–સુસ્થિતઃ (૧૨) એન્ટીયોક : ૩૦૨, આર્ય સુપ્રતિબદ્ધ (૧૦૨). એપાઈરસ (એલેકઝાંડર) ૩૦૨. આયુદ્ધાઝ: ૩૧૫. એલરા: ૧૦૭. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] શું? અને કયાં? ૧૨૦, ૧૨૧, ૧૩૭, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૭, ઐતરીય બ્રાહમણગ્રન્થ : ૩–૫, ૪૫. ૧૫૦, ૧૫૩, ૧૫૪, ૧૫૬, ૧૫૭, ૧૬૧, ૧૬૨, આ ૧૬૩, ૧૬૭, ૧૬૮, ૧૭૧, ૧૭૨, ૧૭૩, ૧૭૮, ઓખા : ૧૧૩, ૧૩૨. ૧૮૧, ૧૪૩, ૧૪૮, ૧૪૯, ૧૯૦, ૧૯૪, ૧૯૫, એક : (૪૮), ૧૯૦. ૧૯૯, ૨૦૦, ૨૦૧, ૨૦૪, ૨૦૫, (૨૭), ઓરીસ્સા : ૧૦૦. ૧૩૦, ૨૨૨. ૨૦૮, ૨૧૧, ૨૧૩, ૨૨૦. ૨૨૨, ૨૩, ૨૨૫, એ ૨૨૬, ૨૫૮, ૨૫૯, ૨૬૪, ૨૬૫, ૨૫૬, ૨૬૭, અંગ : ૯૦, ૯૧, ૧૪૮, ૧૪૯, ૧૫૩. (૨૬૭, ૨૬૮, ૨૭૧, (૭૧), ર૭૯, ૨૮૦, અંદેશ : ૭, ૨૨૫, ૨૧૯, ૩૨૦. ૨૮૧, ૨૮૨, ૨૮૪, ૨૮૫, ૨૮૬, ૩૦૭, આંધ્ર : ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, (૯), ૧૦, ૧૭. ૩૧૧, ૩૧૮. ૪૫, (૪૮), ૫૦, (૨૨૬) . અંદ્રવંશ (૨) પ્રજા : ૨, (૨), ૩, ૬, (૭), ૧૨, ૧૩, ૧૪, અંધ્રપતિ : ૪. ૧૭, ૧૯, ૪૫, ૪૬, (૪૮), ૪૯, (૪૯), ૫૦, અંધશ્રુત્ય : ૨, ૧૭, (૧૭), ૧૮, ૫૧, ૫૮, ૮૨, ૯૩. અંતરંજિકા : ૪૧, ૧૯૫, ૨૧૧. આંધ્રપતિ : ૪, ૧૭, (૧૬), ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ અંગીયકુલવર્ધન : ૦૯, ૯૦, ૯૧, ૧૪૬, ૧૫૦. (૨૯), ૩૦, (૩૦), ૩૧, ૨, ૩૫, (૩૬), ૩૭, અંજન સંવત : ૩૦૦, (૩૭), ૪૦, ૫૪, ૫, ૬૨, ૬૩, (૬૩), ૬૪, આંધ્ર : ૨, ૫, ૯, ૧૦, ૧૧, ૧૭, ૨૩, ૨૪, ૪૩, ૬૫, ૬૮, ૭૦, ૭૧, ૭૨, ૩, ૪, ૭૭, ૭૮, ૪૫, ૪૬, ૪૭, ૪૮, (૪૯), ૫૦, (૫૦), ૬૦, ૮૫, ૯૫, , ૧૦૪, ૧૦૬, ૧૦૭, ૧૯, ૬૯, ૭૩, ૯૬, ૧૪૩, ૧૫૦, ૧૫૭, ૧૬૦, ૧૧૦, ૧૨૧, ૧૩૭, ૧૪૩, ૧૪૪, ૧૪૬, ૧૭૮, ૨૧૯, ૧૪૮, ૧૫૩, ૧૫૪, ૧૫૬, ૧૫૭, ૧૬૧, ૧૬૨, અંધવંશ : (૯), ૧૮, ૨૨, ૨૫, ૨૮, (૨૯), ૩૦, ૧૬૩, ૧૬૪, ૧૬૭, ૧૭૧, ૧૨, ૧૭૩, ૧૭૮, ૩૧, (૫૦), ૫૯, ૬૬, ૬૮, (૭૧), ૮૯, ૯૦, ૧૮૧, ૧૮૩, ૧૪૮, ૧૪૯, ૧૯૦, ૧૯૪, ૧૯૫, ૯૧, , (૯૭), ૧૧૫, ૧૬૯, ૨૫, ૨૬૫, ૨૮૨ ૧૯૯, ૨૦૦, ૨૦૧, ૨૦૪, ૨૦૫, ૨૦૭, ૨૦૮, આંધ્રવંશી રાજાઓ: ૧૨૧૪૨, ૧૮૫, ૨૭૫. ૨૧૧, ૨૧૩, ૨૨૦, ૨૨૨, ૨૨૩, ૨૨૫, ૨૨૬, આંધ્રપ્રજા : ૨, (૨), ૩, ૬, ૭, (૭) ૧૨, ૧૩, ૧૪, ૨૨૭, ૨૨૯, ૨૪૯, ૨૫૨, ૨૫૬, ૨૫૮, ૨૫૯, ૧૭, ૧૯, ૪૫, ૪૬, (૪૮), ૩૯, (૪૯), ૫૦, ૨૬૪, ૨૬૫, ૨૬૬, ૨૬૭, ૨૬૮, ૨૭૧, (૨૭૧), ૫૧, ૫૮, ૯૨, ૯૩. આંધ્રપતિ : ર૯, ૨૮, ૨૮૧, ૨૮૨, ૨૮૪, ૨૮૫, આંધ્રભૃત્ય, ઃ ૨, ૧૯, (૧૯), ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૭૬, ૩૦૩, ૩૧૧, ૫૧૮. (૨૮), ૨૯, (૨૯), ૩૦, ૩૧, ૩૨, (૩૬), ૩૭ (૩૭), ૫૯, ૬૦, (૬૫), ૬૬, ૭૭, ૮૫, ૧૩૭, આંધ્રભુત્ય : ૨, ૧૮, ૧૯, ૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૧૪૨, ૧૫૧, ૧૮૭, ૨૭૩, ૨૮૬, ૨૮૭. (૨૯), ૩૦, ૩૧, ૩૨, (૩૫), ૩૭, (૩૭), પહ, અંધ્રપતિ : ૪, (૧૭), (૨૫), ૨૬, ૨૭, ૨૮, (૨૮), ૬૦, ૬૫, (૬૫), ૬૬, ૭૭, ૮૫, ૧૩૭, ૧૪૨, ૨૯, (૨૯), ૩૦, (૩૦), ૩૧, ૨, ૩૫ (૩૬), ૧૫૧, ૧૮૭, ૨૮૩, ૨૮૬, ૨૮૭. ૩૭, (૩૭), ૪૭, ૫૪, ૬૦, ૬૨, ૬૩, (૬૩), પ્રિપતિ (૫૦). ૬૪, ૬૫, ૬૮, ૭૦, ૭૧, ૭૨, ૭૩, ૬૪, ૭૭, આંધ સામ્રાજ્ય: ૧૪૨, (૧૪૮), ૧૪૮, ૧૫૧, ૧૬૧, છ૮,૯૫, (૯૫),૯૬,(૧૦૪), ૧૦૫, ૧૦૬, ૧૦૯, ૧૭૨, ૨૨૮, ૨૫૮. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૬) અરતિવર્ષ ] શું? એ કે ૩૮૩ કલિંગપતિઃ (૭), ૩૯, (૫૨), ૨, ૩, ૪, ૫, કડપા શહેર: ૭. * ૭૩, ૧૦૦, ૧૧૭, ૧૩૯, ૧૫૩, ૧૫૬, ૧૭૧, કર્ણદેવ : ૨૭૦. ૧૬૨, (૧૮૫), ૨૧૩, ૨૨૨, ૨૨૩, ૨૨૯, કર્ણાટ, ઃ ૫૦, ૨૦૪. ૨૩૨, ૨૩૯, ૨૪૩. કથાસરિત સાગર : ૫, ૨૦૩. કલિંગાધિપતિ : ૧૧. કર્દમ : (૧૯) કલિંગને શિલાલેખઃ ૧૭૯. : કર્દમી : (૧૦૯). કલિંગસેના ; ૨૦૪, ૨૩ર. કદંબ : (૫૨), (૧૦૭), (૧૯), કલ્યાણી : (૧૨૫), ૨૩૯. ૧૪૩, ૨૫૨, ૨૫૩, ૨૭૦. કશ૫ : ૩૧૧. કદંબગિરિ : ૧૫) કળલાય મહારઠી ઃ ૮૯, ૯૦, ૨૫૩. કદંબજાતિ : (૪૬), ૪ (૪૯), (૫૦), (૫૧), (પર), કાકતિય ? (૪૯) ૧૧૦. કાર્જિક : ૧૨૧. કદંબ રાજા : ૧૧૭, ૧૧૭, ૧૩૧, ૨૫૩, કદંબલિપિ : ૫૦, (૫૦), (૫૧), (૫૨), કાઠ્ઠિયાવાડ : ૧૧૫, ૧૨૨, ૧૨૩, (૧૨૪), ૨૬૫. કાર્તિકેય દેવ : ૫૬. કદંબક્ષત્રિય ઃ ૨૮૫. કાનડા : ૧૦, ૧૧૬. કનીયડાકા સારીકા : ૧૨૪, કનિષ્ઠ : ૧૨૨, ૪૭૫. કાનારા : ૪૮,૫૫, ૧૧૬, ૧૩૯, ૨૫. કાયનિષિધિ ઃ ૩૧૧. કન્વવંશ : ૪૭. કન્યાકુમારી : ૧૬૨, ૧૬૫, ૧૬૭. કારવાર : ૮, ૪૭, ૧૫, ૧૧૧, ૨પવું. કારદમક: ૧૦૮, ૧૯, (૧૯), ૨૫૨. કચ્છ : ૧૨૧, ૨૮૧. કહેરી : ૫૫, (૧૦૧), ૧૧૫, ૨૦૦. કારદમક વંશ : ૧૦૭, ૧૦૮. કારૂરઃ ૨૧૫, ૨૧૬, ૨૧૯, ૨૨૮, ૨૫, ૨૭૯. કન્હેરી ગુફાઓ : ૨૪૭. કરીના શિલાલેખ : ૪, (૪૨), ૪૩, (પર), ૧૦૨, કાર્લા (કાર્લો) : ૯૯, ૧૦, ૧૨૧, ૧૨૮, ૧૨૯, (૧૦૩), ૧૧૭, ૧૨૫ ૧૨૭, ૧૩૦, ૧૩૩, ૧૩૧, ૧૩૨, ૧૩૪, ૧Ú૧, ૨૦૦, ૨૪૪. ૧૩૪, ૧૬૧, ૨૧૭, ૨૪૪, ૨૮૪, ૨૮૫. કાલની ગુફાઓ : ૨૪૭. કગિરિ ૧૨૪ કાલિકસૂરીઃ ૪૧, ૮૦, (૮૦), ૧૮૬, ૧૫, ૨૧૧, ૨૧૪, ૨૧૬, ૧૨૮. કરજક : ૯૯, ૧૨૮, ૧૩૧. કાલિકાચાર્ય : (૧૦), ૧૯૬. કરજત : (૮૯), ૧૨૮. કાલિદાસ : ૧૦૬. કન્વરજાતિ : ૪૦, ૫૫. કાશ્મીર ઃ ૨૦૪, ૨૩૫, ૩૦૩, ૩૪, ૩૫. કલ્કી સંવત પ્રવર્તક : ૨૫૮. કાશ્મીરપતિ : ૨૭. કલચેરી : (૫૦), (૫૧), (૫૨), (૧૨૪), (૧૨૫, કાશ્યપગોત્ર: ૧૧. કલિંગ : ૮, ૪૦, ૪૮, ૪૯, ૫૪, ૫, ૬૦, (૬૦). કાશી: ૨૬૩. ૬૧, ૧૮, ૮૨, ૯૦, ૯૭, ૧૦૦, ૧૩૬, ૧૪૦, કાશીપુત્રઃ ૧૯૫. ' - ૧૪૧, ૧૪, ૧૪૭, ૧૫૨, ૧૫૩, ૧૫૪, ૧૬૫. કાપણુઃ ૧૧૮, ૧૧૯. ૧૬૭, ૧૭૮, ૧૮૦, ૧૮૧, ૧૦૨, ૨૦૪, ૨૧૪. કાળાશક : (૫૩), (૧૩૯) ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૩૫, ૨૩૭, ૨૯૭. કાળો પર્વત ઃ (૧૦૩). Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ] શું? અને ક્યાં? [પ્રાચીન કુકર ૪ ૧૦૩, ૧૨૧. કેશલપતિ ૩૧૨, ૩૩૧. કુણાલ : ૩૦૪. કૌડીન્ય : ૮૪, (૮૪) કુંતલ : ૨૬, ૪૧, ૨૦૪, ૨૦૫, ૨૦૭, ૨૩૨, ૨૩૩, કૌશાંબીપતિઃ ૩૧૯, ૩૨૨. ૨૩૭, ૨૩૮, ૨૬૧, ૨૬૨. કંબેઝ : ૧૨૦, ૨૪૪. કુંતલ શતવહન : ૨૦૧૭. કાંચી-કાજીવરમ : ૨૮૮. કંતલ-શાતકર્ણી વિક્રમશક્તિઃ હાલ વિક્રમાદિત્ય : ૨૬, કંચનમાળા : ૩૪ ૪૧, ૨૦૭, ૨૩૩, ૨૩૭. કંચનપુર : ૩૨૩, કુંતલ: હાલ શાલિવાહન : ૨૫૯, ૨૬૨: કંકાળીતિલે ઃ ૩૫૧. કુમાર : (૫૭) શ્રીકૃષ્ણ (ક) ૨૬, (૩૩), ૫૪, ૬૩, (૬૩), ૬૪, કુમારપાળ : (૨૪૩). (૬૪), ૮૯, ૯૧, ૧૨૬, ૧૩૮, (૧૩૮), ૧૩૯, કુલાનંદ : ૧૧૬. કુર્તપ: ૧૨૨. ૧૪૭, ૧૪૧, ૧૪૬, ૧૪૮, ૧૫૨, ૧૫૮, ૧૬૧, ૧૬૨, ૧૬૪, ૧૭૨, ૧૭૬, ૧૭૮. કુશનમુળ : ૧૧૯. શ્રીકૃષ્ણ પહેલે, વાસિષ્ઠપુત્ર, વિલિવાય કુરસઃ (૩૯) કુશાનવંશ : ૧૧૪, ૧૬૨, ૨૬૨, ૨૬૪, ૨૬૮, ૨૬૯, ૬૬, ૭૬, ૧૫૬, ૧૫૭, ૧૬૩. ૨૭૧, ૨૭૫, ૨૭૬. કુશાન સંવત : ૩૦૪. શ્રીકૃષ્ણ બીજો ઃ ગૌતમીપુત્ર, અંધ સ્થંભ ઃ ૪૦, ૬૮, ૧૫૭, ૨૨૪. કુસ્થળ : ૩૦૪. કેપ કેમેરીનઃ (૪૮). શ્રીકૃષ્ણ શાતકરણીઃ ૧૫૭, ૧૬૩. કેન્દ્રિત ભાવનાઃ ૩૦, ૮૫, ૧૮૯. કૃષ્ણગિરિ (કહેરી) ૧૭, ૧૨૫, ૧૩૩, ૧૪૪, કેનેરા: ૧૩૦, ૧૪૧. - ૨૪૭. કેનેરીઝ: ૪૯, ૫૦. કૃષ્ણ મંદીર : ૮૪. કાચીન : (૩૮) કૃષ્ણ શૈલ : ૧૧૩. કેટ-પ્રજાઃ (૪૮). કૃષ્ણ : ૨, ૩, ૪, ૫, ૬, ૫૫, ૫૯, ૬૩, (૬૩), કહાપુર : (૩૯), (૪૭), ૪૯,૯૫, ૧૩૯, ૧૪૨, ૬૪, ૬૬, ૬૮, ૭૦, ૭૧, ૭૨, ૭૦, ૭૬, કેરમાંડલ : ૧૬૮, ૧૮૮. ૮૯, ૯૧, ૧૦૦, (૧૦૧), ૧૧૨, ૧૧૭, ૧૨૮, કેતકર્ષક ઃ ૩૫ર. ૧૩૦, ૧૩૧, ૧૫૦, ૧૫૨, ૧૨, ૧૬૮, ૧૦૧, કયાધિપતિઃ ૩૩૧. ૧૭૨, ૨૨૫, ૩૦૭. કેટવર્ષ : ૩૫ર, ૩૫૩. કોસ અને બોલ. સિક્કા ચીન્ડ: ૨૮૩. કૈવલ્ય : ૩૧૩, ૩૨૬. કેવલ્ય દર્શનઃ ૩૨૮. ખતરી : ૫૬. કૈવલ્ય પ્રાપ્તિ ઃ ૩૧૪. ખતિય–દપમાન મદન : ૫૫, ૫૬, ૫૮. કેવળજ્ઞાન : ૩૧૩, ૩૨૬, ૩૨૭, ૭૨૮. ખડક લેખ : ૩૦૫, ૩૧૩. કેબીજ : ૩૩૦. ખરક: ૩૧૩. કેશબ: ૨૨૫. ખરોષ્ટી : (૧૨) કૌશાંબી : ૧૭૮, ૨૫, ૩૨૧, ૩૨૩, ૩૨૪, ૩૨૭, ખારવેલ : ૪, ૬, ૭, ૮, (૮), ૯, (૯), (૨૨), ૪૮, ૩૨૮. ૪૯, (૪૯), ૫૪, ૬૦, ૬૧, (૬૧), ૬૨, ૬૮, કેશલઃ (પર), ૩૨૨, ૩૩૨, ૩૩૩. ૬૯, ૭૨, ૭૫, ૧૦૦, ૧૧૨, ૧૧૭, ૧૨૯, ખ Page #412 -------------------------------------------------------------------------- ________________ ગ ભારતવર્ષ ] શું? અને કયાં? | [ ૩૮૫ ૧૩૦, ૧૪૩, ૧૪૧, ૧૪૩, ૧૪૭, ૧૫૦, ૧૫૧, ગોદાવરી : ૨, ૩, ૪, ૫, ૬, ૫૪, ૫૫, ૫૯, ૧૫૩, ૧૫૪, ૧૬૮, ૧૭૧, ૧૭૨, ૧૮૫, ૨૨૬, (૬૮), ૬૯, ૭૦, ૭૯, (૧૦૧), ૧૧૦, ૧૨૬, ૨૩૯, ૨૪૦, ૨૪૩, ૧૪૭, ૩૦૮, ૩૧૧, ૩૧૮ ૧૪૨, ૧૫૦, ૧૦૧, ૧૯૧, ૨૦, ૨૦૩, ૨૨૨, ૩૫૨. ૨૪૭, ૩૧૨. ખેતાન ૩૦૫. ગોનાઈ (ગે) : ૭૯, ૨૦૪, ૩૪૩. ખાટાન : ૩૦૪. ગોપાલશ્રેષ્ઠી ઃ (૧૦) ગેમટ: ૩૩૯. ગોમટેશ્વરઃ ૩૩૮, ૩૩૯, ૩૪૧, ૩૫૩. ગર્દભીલ : ૨૨૭, ૨૨૮, ૨૭૯, ૩૪૩. ગોવરધન; (૯૬), ૯૬, ૯૭, ૯૮, ૯૯, ૧૦૫, ૧૧૮, ગર્દભીલવંશઃ ૮, ૩૩, ૩૪, ૪૧, ૯૪, (૧૦૩), ૨૦૦, ૨૧૬, ૩૧૨. ૧૦૬, (૧૧૫), ૧૭૩, ૨૩, ૨૪, ૨૬, ગોવાઃ ૨૫૩. ૨૫૨, ૨૮૦, ૨૮૧. ગર્દભીલવંશી વિક્રમાદિત્ય શકારિ : ૨૦૬, ૨૦૧૭, ગોવરધન સમય: ૧૨૭, ૧૭૧, ૧૯૧, ૨૦૧, ૨૪૪, ૨૪૭, ૨૪૯. (૨૦૭), ૨૧૫, ૨૪૯. ગેડફારનેસ : ૨૭૬. ગર્દભીલપતિ : ૨૮૨.. ૌતમીગાનં: ૫૬, ૧૪૬, ૨૭૮. ગંધર્વસેનઃ ૮, ૨૭૯. ગણતંત્ર : ૮૫, ૮૬, ૧૮૯, ૨૫૪. ૌતમ ગોત્રઃ ૪૧, ૧૬૪, ૨૨૦. ગણરાજ્ય : ૨૭, ૧૪૨, ૧૫૮, ૧૮૧. ૌતમીપુત્ર: ૧૧, ૨૭, ૩૦, ૩૩, ૩૫, ૩૬, ૩૯, ગાથા સાસતિઃ ૩૪, ૧૦૬, ૧૨૯, ૨૩૩ઃ (૩૯), ૪૦, (૪૦), ૪૨, ૪૩, ૫૪, ૬૨, ૬૩, ગિઝનવી ? ૨૭૦. ૬૫, ૬૬, ૭૦, ૭૧, ૭૨, ૭૪, ૬, ૮૦, ૮૧, ગિરિનગર (જુનાગઢ)ઃ ૧૨૬, (૯૮), ૯૯, (૯૯), ૧૦૦, (૧૦૦), ૧૦૨, ૧૦૩, ગિરનાર ઃ ૧૧૫, ૧૨, (૧૨૪), ૨૨૯, ૩૨૪, ૩૩૧ (૧૦૪), ૧૫, ૧૦૮, ૧૭૦, ૧૭૬, (૧૭૭), ગુજરાત : ૨૫, ૮૩, ૧૧૫, ૧૭૩, ૧૯૦, ૨૦૫, ૧૮૭, ૨૦૦, ૨૦૨, ૨૦૮, ૨૯, ૨૧૪, ૨૧૬, ૨૧૪, ૨૬૯, ૨૭૪, ૨૭૫, ૨૮૧, ૨૮૨, ૨૮૪. ૨૧૭, (૨૧૮), ૨૨૧, ૨૨૨, ૨૨૩, ૨૨૫, ગુજરાત રીસર્ચ ઇન્સ્ટીટયુટ = ૩૫૫. ૨૩૯, ૨૪૪, ૨૪, ૨૫૯, ૨૬૭, ૨૭૫, ગુજરાત વર્નાકયુલર સોસાયટી : ૩૫૫. ૨૭૬, ૨૮૨, ૨૮૩. ગુજરાત સાહિત્ય સભા : ૩૫૫. ગૌતમીપુત્ર: વિલિવાયકુરસ-શ્રીકૃષ્ણ બજેસ્કંધસ્થંભ ગુર્જરેશ્વર ઃ ૨૫૩. ૧૫૭, ૧૬૩, ૧૭૬ ગુણસુંદરસૂરી : (૮૦) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી પુલુમાવી : ૧૧૪, ૧૧૫, ૨૭૯, ગુણાય : ૧૦૬, ૨૦૩, ૨૩૫, ૨૩૭, ૨૫૯, ૨૬૧, જુઓ પુલુમાવી. ૨૬૨. ગૌતમીપુત્ર-વિલિવાય-કુરસઃ ૯૪, ૬, ૧૭૨, ૨૧૮, ગુંદા : ૧૩૨, ૧૩૪. ૨૧૯, ૨૨૦, ૨૨૪. ગુંદીવાડ : ૩૦૭. ૌતમીપુત્ર શ્રી-શાતકરણીઃ ૧૧૧, ૧૧૨, ૧૧૩, ગુપ્તવંશ : ૧૧૪, (૧૨૪), (૧૨૫), ૨૪૭, ૨૬૮, ૧૨૬, ૧૩૩, ૧૩૪, ૨૧૮, ૨૭૩, (૨૭૪), - ૨૬૯, ૨૭૧, ૨૮૧, ૩૩૭, ૩૩૮. - ૨૭૮, ૨૮૧, ૨૮૭ જુઓ; શાતકરણી શ્રીયશ ગોકર્ણપુર : ૨૫૭. ગૌતમીપુત્ર Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] શુ ? અને કયાં ? [ પ્રાચીન ગૌતમીપુત્ર શાતકરણી=અરિષ્ટકર્ણ : ૯૪, (૯૫), ૬, ચ9ણવંશ ૪, ૨૨, ૨૫,(૨૬), (૨૮), ૨૯૩૦, (૩૭), (૯૬), ૯૭, ૯૮, ૧૦૦, (૧૦૦), ૧૦૧, ૧૦૪, ૪૩, (૪૩), ૭૨, ૧૧૪, ૧૧૪, ૧૨૧, ૧૨૩, ૧૨૧, ૧૨૭, ૧૨૮, ૧૩૧, ૧૩૪, ૧૭૬, ૧૯૦, (૧૨૪), ૧૨૪, ૨૬૮, ૨૬૯, ૨૭૧, ૨૭૫, ૨૮૧, ૨૦૦, ૨૫, ૨૦૬, ૨૦૭, ૨૧૩, ૨૧૫, ૨૧૮, ૨૮૪, ૨૮૫, ૩૧૨. ૨૧૯, ૨૨૦, ૨૨૭, ૨૪૯, ૨૬૦, ૨૭૩, ૨૭૪, ચષ્ઠણ સંવત : ૨૭૯, ૨૮૫. ૨૭૫, ૨૭૭, ૨૮૦, ૨૮૭. અમરેન્દ્ર : ૩૨૭, ૩૨૮. ૌતમીપુત્ર શકારિ વિક્રમાદિત્ય : ૨૦૬. ચતુર્વિધ સંઘ : ૩૧૪. ગૌતમીપુત્ર શીવર્કંધ : ૨૮૩. ચતુર્વિશતિ પ્રબંધ : ૨૪૧. ૌતમીપુત્ર રાણીબળશ્રી : ૧૦૧, ૨૫૭. ચાણક્ય : ૧૮, ૧૯, ૬૪, ૮૫, ૮૬, ૮૭, ૧૧૨, ૌતમબુદ્ધ : (૭૬) (૧૪૨), ૧૪૯, ૧૫૩, ૧૫૬, ૧૫૮, ૧૬૧, ગંગા : ૨૫૬, ૩૧૫, ૩૧૬, ૩૨૦, ૩૨૧, ૩૨૨, ૧૯૨, ૧૬૫ ૧૬૬, ૧૭૨, ૧૯૨, ૨૯૭, ૨૯૯, ૩૪૬, ૩૪૨, ૩૪૫. ગંજામ : ૭, ૨૨૨. ચાલુકો (ચૌલુકો) (૫૧), (૫૨), (૧૨૫) ગંધાર : ૧૨૦. ચાલુક્ય સંસ્કૃતિ : (૫૧) ગાંધાર ૬ ૩૩૯, ૩૪૩, ૩૪૪. ચામુંડરાય : ૩૩૯, ૩૪૦, ૩૪૧, ૩૪૨, ૩૪૩. ગાંધર્વસેન : ૨૧૫. ચારૂવાકી : ૧૭૮, ૧૭૯. ગ્રીક : ૧૦૪, ૧૬૬, ૧૬૭. ચિતલદુર્ગ : ૯૦, ૧૬૭. ગ્રીક ઈતિહાસકાર : ૨૯૬. ચતુર : ૬૮, (૬૮), ૭૦, (૭૦). ગ્રીક એલચી : ૧૬૭. ચીન : ૩૦૧, ૩૦૫, ગ્રીક બાદશાહ : ૧૬૬. ચિના : ૧૧૨. ગ્વાલિયર : ૮૩, ૧૦૬, ૩૨૧, ૩૪૦. ચિનાઈ તુર્કસ્થાન : ૧૯૧. ચ ચુટુ (ચૂ૮) : ૧૧૬, ૧૧૭, ૨૫, ૨૫૩. ચુટુંકુલાનંદ : ૧૧૬. ચકેર : ૨૭, ૪૨, ૧૦૩, ૨૮૭. ચુટુકાનંદ : (૪૭) (૫૨) ૫૫, ૭૫, ૯૧, ૧૩૯, ચક્રવર્તી : ૩૧૮. ૧૪૦, ૧૪૧, (૧૪૮), ૨૫૩. ચતુરપણું : ૨૭૮: ચુટુકડાનંદ : ૧૧૬, ૧૧૭, ૧૩૦. ચત્રપણુઃ ૪૨, (૪૨), ૧૭૩, ૨૨૪, ૨૭૮, ૨૭૯, ચુટુવશ : (૧૪૯) ૨૫૪. ૨૮૧, ૨૮૩. ચુટુશાતકરણ : ૧૧૬, ૧૧૭, ૧૩૦. ચત્રપણ શાતકરણી વાસિષ્ઠપુત્ર : (૯૨), ૧૧૧, ૧૨૯, ચેટક : (૪૭) ૧૩૪, ૨૭૩, ૨૭૪, ૨૭૯, ૨૮૧. ચેદીશ : ૩૧૩, ૩૩૩. ચત્રપણું હાલ : ૨૮૭. ચેદીવશ : ૧૩૬, ૧૪૭, ૧૫૦, ૧૫૧, ૧૭૧, ૩૨૨. ચષ્ઠણ : ૨૫, ૨૯, (૩૬), ૪૩, ૭૪, ૭૫, (૧૦) ચેદીસંવત : (૧૨૪) ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૪, (૧૧૪) ૧૧૫, ચૈત્ય : ૫૧. (૧૧૫) ૧૧૬, ૧૨૨, ૧૩૨, ૧૭૩, ૨૦૫, ૨૦૭, ચૈરચિંધ : ૨૭૮. ૨૫, ૨૬૧, ૨૬૪, ૨૭૪, (૨૭૪) ૨૭૮, ૨૭૯, ચોટીલા : ૧૨૩. , ૨૮૧, ૨૮૨, ૨૮૭, ૩૪૭, ૩૪૮, ૩૫૦, ૩૫૧. ચોરવાડ : ૩૩૦, ૩૩૧, Page #414 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ચેાલા : ૧૩૯; ૧૪૩, ૧૬૨, ૧૨૮, ૧૮૯, ૨૫૨. ચૌલુકયવંશ : ૨૬૬, ૨૬૯, ૨૭૦. ચૌરવિંદો : ૨૭૮. ચંપ્રધાત : ૩૦૯, ૩૧૦, ૩૩૬, ચડાશાક : ૧૬૯. ચંદશ્રી—શ્રીચંદ : ૨૦, ૧૧૧, ૧૧૨. ચંદના : ૩૨૭. ચંદનબાળા : ૩૨૮. ચંદાશહેર-ચંદા—ચાંદા : ૭, ૬૮, (૬૮), ૭૦, (૭૦), જાન્યુાં : ૩૨૦. ૧૫૦, ૧૫૭. ચંદ્ર : (૫૧) ચંદ્રગુપ્ત : ૨, (૨), (૧૭), ૧૮, ૩૯, ૪૧, (૪૭), (પર), ૫૯, ૬૧, ૬૩, (૬૩) ૬૪, (૬૪), ૬૬, ૯૪, (૧૦૧), ૧૧૨, ૧૧૩, ૧૨૩, ૧૨૬, (૧૩૭), (૧૪૨), ૧૪૯, ૧૫૨, ૧૫૬, ૧૫૮, ૧૬૦, (૧૬૦), ૧૬૧, ૧૬૨, ૧૬૬, ૧૬૭, ૧૬૮, ૧૬૯, ૧૭૧, (૧૭૧), ૧૭૨, ૨૦૮, ૨૦૯, ૨૩૪, ૨૩૮, ૨૩૯, ૨૪૦, ૨૪૩, ૨૪૮, ૨૯૧, ૨૯૬, ૨૯૭, ૨૯૮, ૨૯૯, ૩૦૫, ૩૦૬, ૩૦૯, ૩૧૦, ૩૧૧, ૩૨૬, ૩૩૬, ૩૩૭, ૩૩૮, ૩૨૯, ૩૪૨, ૩૪૫. ચંદ્રગિરિ : ૩૪૨. ચંદ્રલેખા : ૨૩૨. ચંપા : ૩૧૯, ૩૨૦, ૩૨૩, ૩૨૪, ૩૨૭, ૩૨૮. ચંપાનગરી : ૨૨૫ (૩૧૩) ૪૧૪, ૩૨૧, ૩૨૨, ૩૨૪, ૩૨૫, ૩૫૨, ૩૫૩. ચંપાપુરી : ૩૧૩. શું? અને કર્યાં? $9 જગચિંતામણી : ૩૨૯. છતરી : ૨૪૬. અત્તિસગઢ : ૧૫૩. છત્રપણું : ૧૯૦. છમ્માંણી : ૩૨૭. છીન્નાના શીખાલેખ : ૩૯, ૧૧૨, ૧૩૦, ૧૩૩. છેટાનાગપુર : ૬૮. [ ૩૮૭ જગયાપેટ સ્તૂપ : ૧૧૭, ૧૩૧, ૧૩૩, ૧૬૪. જજીગસૂરી : ૨૮૭, જબલપુર : ૩૧૩, ૩૨૪, ૩૨૫, જમના : ૩૨૧. જમગ્રામ : ૩૨૬. જયપુર : ૬. જરાસંધ : ૩૨૩. જાતક સ્થાએ ઃ ૪૮. જ જસદણ : ૭૨, ૧૨૩, ૧૩૨, ૧૩૪. જીજસક્રાઈસ્ટ : ૨૫. જીતશત્રુ : ૩૩૧. જેસલિમર : ૮૩. જૈન : (૩૦), ૩૯, ૪૦, ૪૧, ૪૨, ૪૮, (૪૯), (૫૧), ૭૬, ૭૮, (૭૮), ૮૦, ૧૮૧, ૧૯૭, ૧૯૮, ૧૯૯, ૨૦૦, ૨૦૯, ૨૧૩, ૨૪૦, ૨૪૪, ૨૪૮, ૨૯૩, ૩૦૩. જૈન આચાર્ય : ૩૪, ૪૧, ૨૦૪. જૈન દીક્ષા : (૧૭૧), ૨૪૧. જૈન મંદીર : ૨૭૦, (૨૭૦). જૈન ધર્મ : જૈન સંપ્રદાય. ૩, ૩૯, ૮૧, ૮૨ ૮૨, (૮૩), (૮૪), ૮૪, ૮૬, ૯૪, ૯૯, ૧૦૦, (૧૦૧), (૧૦૨), ૧૧૮, ૧૧૯, ૧૨૩, ૧૨૪, ૧૨૮, ૧૩૩, ૧૪૪, ૧૪૫, ૧૫૨, ૧૭૩, (૧૮૧), ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૯૧, (૧૯૧), ૧૯૪, ૧૯૧, ૧૯૬, ૧૯૯, ૨૦૦, ૨૦૯, ૨૨૬, ૨૪૫, ૨૪૭, (૨૫૭), ૨૬૩, ૨૬૪, ૨૨, ૩૦૪, ૩૦૮, ૩૧૨, ૨૧૪, ૩૧૮, ૩૨૪. જૈન સાધુ : (૧૦૧), ૧૧૯, ૧૯૫, ૩૫૩. જૈન સાહિત્ય : ૧૬, ૩૪, ૩૯, ૭૫, ૮૧, ૨૦૪, ર૧૦, ૨૧૧. જૈન સૂત્ર : ૨૪૫. જૈન સંસ્કૃતિ : ૨૬૮, ૨૭૦. જુન્નેર : ૪, ૩૯, ૫૫, ૬૮, ૭૦, ૭૧, (૧૦૧), ૧૩૧, ૧૩૩, ૧૪૨, (૧૪૨), ૧૭૧. જુનાગઢ : ૭૨, ૧૨૧, ૧૨૩, ૧૩૨, ૧૩૪, ૨૪૪, ૨૦૧. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ] શું? અને કયાં ? [પ્રાચીન ૨ જોધપુર : ૮૩. તુમય : ૩૦૨, જંબીકા : ૩૨૭. તેલિંગ : ૪૯. ઉભીમગામઃ ૩૨૫, ૩૨૬, ૩૨૩, ૩૨૪, (૩૨૮). તેલુગુ ૨, ૩, ૫, ૪૫, ૪૬, ૪૮, (૪૮), ૫૦, ઝારામ શર્મા: ૩૧૬, ૩૧૭. (૫૦), ૫૧. તેલંગણઃ ૬, ૮, (૪૮) ૭૩, (૨૨૬). ઝાંસી : ૩૨૧. ઝામેતિક: ૩૪૭, ૩૪૮, ૩૫૦, ૩૫૧. ત્રનકયિઃ ૮૯, ૯૧. ત્રિકલિંગ : ૯૦, ૩૨૨. ટોડરમલ : ૧૦૬. ત્રિચીનેપલી : ૧૮૮. ટેલેમી (ગ્રીક ભુગોળવેત્તા) ૧૦૪, ૧૧૪, (૧૧૪), ત્રિરમિઃ ૬૯, ૯૬, (૯૬) ૧૦૧, ૧૨૪, ૧૨૯, ૨૭૮, ૨૭૯, ૩૦૨. ૧૩૧, ૧૩૨, ૧૭૧, ૨૦૦, ૨૧૬, ૨૪૪, ૨૪૫, ૨૪૭, ૩૧૨. ડ્રવીડીયનઃ ૨, (૨), ૩, ૪૫, (૪૮). ત્રિરશ્મિ શૃંગ: ૧૧૫, ૧૧૮, ૧૨૭. ડ્રીમેટ્રીયસઃ ૮૪, ૨૬૮. રૈકૂટક : (૨૬૯) સૈફૂટક વંશેઃ ૨૫, (૧૦૧), ૧૧૦, ૧૨૪, ૧૩૨, ઢંકગિરિઃ ૧૨૪. ૧૩૩, ૧૩૪, ૨૪૪, ૨૬, ૨૭૦, ૨૮૫. રૈકૂટક સંવત્સર ઃ ૧૨૪. તરંગવતિ : ૨૩૭. ત્રિરાશિક : ૨૧૧. તલગુંદ: ૧૧૭, ૧૩૧. તલવાહ નદી : ૪૮, (૪૯). દત્તરાજાઃ (૨૪૩), ૨૪૪. તક્ષિલા : ૧૯૫, ૨૨૫, ૨૨૭, (૨૩૯), ૩૦૬, ૩૧૫. દધિવાહનઃ ૩૧૯, ૩૨૧, ૩૨૩, ૩૨૫, ૩૨૭. તાપી : ૨૧૫, ૨૨૮, ૨૮૨. દશરથઃ ૮૯, ૩૦૪. તામીલ : ૧૪, (૪૮). દક્ષમિત્રા : ૧૧૯, ૧૩૧. તિબેટ : ૧૮૮, ૧૯૧, ૩૦૩, ૩૦૫. દક્ષિણ હિંદ . ૩, ૨૪, ૨૯, ૪૬, ૪૮, (૪૮), ૫૦, તિર્યંચ : ૧૯૮. (૫૦), (૫૧), પર, ૫૩, ૫૪, ૫૫, ૫૯, (૬૦), તિવર : ૧૮૧. ૬૪, ૬૫, ૭૧, ૭૩, ૭૬, ૭૮, (૭૯) ૮૦, તિવલ ઃ ૧૭૮. ૧૭૯, ૧૮૦. ૮૧, ૮૪, ૮૫, ૧૦૯, ૧૧૬, ૧૨૨, ૧૩૬, તિરકામઠાં : (સીક્કા ચિન્હ) ૧૬૨, ૨૧૯. ૧૩૯, ૧૪૭, ૧૪૧, ૧૫૦, ૧૬૨, (૧૬૨), તિસ્સા : ૩૦૩. ૧૬૫, ૧૬૭, ૧૬૯, ૧૭૦, (૧૭૧), ૧૭૨, તિષ્યરક્ષિતા : ૭૮. ૧૭૯, ૧૪૮, ૧૪૯, ૧૯૯, ૧૯૧, ૧૯૪, ૨૦૪, તીર્થ : ૨૪૫. ૨૦૯, ૨૧૧, ૨૨૨, ૨૩૪, ૨૫૭, ૨૬૨, તીર્થંકર : (૧૦૨), (૧૫), ૧૭૭, ૧૭૮, ૩૨૪. ૨૬૩, ૨૬૮, ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૨૭૫, ૨૮૬, તીર્થધામ (જૈન) ૨૪૭. ૩૦૦, ૩૩૯, ૩૪૦, ૩૫૨. તુર્કસ્તાનઃ ૧૮૮. દક્ષિણ પતિઃ ૧૮૫, ૨૪૯. તુગભદ્રા : ૭, ૨૫, ૨૬, ૬૮, ૭૪, ૧૪૩, ૧૭૩, દક્ષિણાપથ : ૮૫, ૧૨૧, ૨૦૪, ૨૨૨, ૨૭૭, ૨૮૧. ૨૮૪. દક્ષિણાપથપતિઃ ૮૯, ૧૦૧, ૧૦૩, (૧૦) ૧૦૫, Page #416 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] • શું? અને ક્યાં? [ ૩૮૯ ૧૦૬, (૧૨૧) ૧૨૭ ૧૨૮, ૧૩૪, ૧૪૧, ૧૮૫, બેતિકઃ ઝામોતિક, ૧૨૨, ૩૪૭. ૧૮૬, ૨૧૬, ૨૨૦, ૨૨૧, ૨૨૨, ૨૨૩, વજપ્રતિષ્ઠા: ૨૪૩. ૨૨૪, ૨૭૪, ૨૮૧. દક્ષિણાપથેશ્વર ઃ ૧૦૧,(૧૦૧), (૧૦૩),૧૦૪, (૧૪), નગરપતિ: ૧૦૫. ૧૦૫, ૧૦૬, (૧૨૧), ૧૨૮, ૧૩૪, ૨૨૧, નગદઃ ૩૨૬. ૨૩, ૨૩૭, ૨૩૪, ૨૩૫, ૨૭૪. નક: ૩૪૯. દક્ષિણાધિપતિઃ ૨૧૫, ૨૨૦. નર્મદા નદીઃ ૧૬૫, ૨૧૫, ૨૧૬, ૨૨૮, ૨૮ર. દામજદશ્રી : ૩૪૭. નવસારી: ૧૪૩. દામસેન : ૨૫ ૧૧૦. નવનગરઃ (૧૦૫, ૨૧૭, ર૩૫, ૨૩૮, ૨૫૧, દિનાર: ૩૩૭. ૨૫૮, ૨૬૨. દિન (૧૦૨). નવનગરપતિ : ૨૩૫. દીપકણું : ૨૦૮, ૨૦૯, ૨૧૧, ૨૧૩, ૨૫૬. નવનર : (૧૦૫). દિહી યુનીવરસીટી : ૨૯૬. નવનરપતિ: ૧૩૫, ૧૦૪, ૨૩૫. દુર્યોધન : ૩૨૩. નવનર સ્વામિ : ૭૩, ૧૦૫, ૧૦૬, ૨૧૭, ૨૩૫, દેવગઢ: (૮૩). ૨૩૬, ૨૩૮, દેવશુક: ૧૨૧, ૧૩૨, ૨૧૬, ૨૧૭. નહપાણુ ક્ષહરાટઃ ૩૫, (૩૫), ૪૦, ૪૧, ૬, ૭૧, દેવપાળ: ૨૬૮. ૭૨,૭૩, ૭૪, ૭૫, (૮૪) ૯૪, ૯૫, (૯૫), દંડકારણ્ય : ૭. ૯૬, ૧૦૦, (૧૦૦), (૧૦૧), ૧૦૬, (૧૧૪), દંતપુરઃ ૩૨૩. ૧૧૭, ૧૧૮, ૧૧, ૧૨૦, ૧૨૧, ૧૨૮, ૧૩૧, દ્રાવિડીયનઃ ૯૨. ૧૩૩, ૧૭૦, ૧૭૧, ૧૭૨, ૧૭૩, ૨૦૦. ૨૦૧, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૨૩, ૨૨૭, ધનાવહ : ૩૨૭. ૨૩૮, ૨૩૯, ૨૪૦, ૨૪૩, ૨૪૪, ૨૪૫, ૨૪૯, ધનકટકઃ જુઓ ધાન્યકટક ૨૨૫, ૨૨૬. ૨૬૦, ૨૬૧, ૨૬૪, ૨૭૫, ૨૭૬, (૨૭૬), ૨૭, ધર્મઃ ૧૯૭. ૨૮૨, ૨૮૩, ૩૧૨, ૩૪૮, ૩૪૯, (૩૪૯), ધર્માશોક ૩૦૩, ૩૦૪. ૩૫૦, ૩૫૧, ૩૫૩. ધરસેન (સૈફૂટક) ૧૨૪, ૧૩૩, ૧૩૪, (૨૬૯), નળરાજાઃ ૩૨૧. નાગકન્યાઃ (૫૭). ૨૮૭, ધાન્યકટક (૪૯), (૬૮), ૭૨, ૧૪૭, ૧૫ર. નાગાર્જુનઃ ૪૧, ૨૪૧, ૨૪૨, ૨૪૩, ૨૪૫, ૨૫૮, ૨૫૯, ૨૮૦. ધારવાડ (૪૭), ૨૫૩. ધારિણીઃ ૩૨૭, ૩૨૮. નાગનિકાઃ ૩૦, ૩૩, ૩૯, (૫૩), ૫૪, ૫૦, ૬૨, ધુટુકુળ : ૨૫૩. ૬૩, (૬૩), ૬૬, ૭૧, ૭૬, ૮૯, ૯૦, (૯૨), ૧૧૨, ૧૨૬, ૧૪૩, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ધુળાનંદ: ૧૪૦, ૨૫૩. ધૌલી જાગડાને શીલાલેખ : (૫૨), (૬૫), ૮૨, ૧૫૧, ૧૫ર, ૧૫૩, ૧૫૪, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૫૯ ૧૬૨, ૧૬૩, ૨૦૨, ૩૨૩. (૮૨), ૧૫૭, ૧૬૭, ૧૭૬, ૧૭૭, (૧૭૭), નાગદશકઃ ૨૫૩, ૩૦૩. ૧૭૮, ૧૮૨, (૨૨૨), ૩૨૪, ૩૪૫. નાગપૂજાઃ ૪૮, ૪, (૪૯), પર, (૫૨), ૫૮, ધ્રુવસેન ૧૨૪. ૨૫૨, Page #417 -------------------------------------------------------------------------- ________________ ના ૩૯૦ ] શું? અને ક્યાં? [પ્રાચીન નાગમૂલનિકાઃ ૧૧૭. ૧૩૮, ૧૩૯, ૧૪૭, ૧૪૩, ૧૪૪, ૧૫૦, ૧૫ર, નાગર : ૫૭, ૧૯૮. ૧૫૪, ૧૫, ૧૬૬, ૧૭૧, ૨૩૩, ૨૫૨, ૨૯૭, નાગરથિક : ૧૪૯, ૩૧૮. નાગરાજ : ૨૫૭.. નંદવશ : (૧૭), ૩૦, (૪૯), (૫૧), ૫, ૬, ૭૦, નાગવંશ : (૪૯), ૧૪૩. ૯૧, ૧૫૦, ૧૫૩, (૧૫૪), ૧૫૬, ૨૯૭, ૨૯૮ ૩૧૮. નાનાઘાટ શિલાલેખ : ૪, ૧૧, ૩૦, ૩૩, ૪૨, નંદીગ્રામ : ૩૨૭. (૪૨), ૫૫, ૬૩, (૬૩), ૮૯, ૯૦, ૯૨, નંદીવર્ધન, નંદ પહેલેઃ (૫૨), ૫૩, ૧૧૬, ૧૩૯, (૯૨), (૯૩), ૯૪, ૧૧૧, ૧૧, ૧૨૬, ૧૨૯, ૧૪૦, ૧૫૩, ૧૬૬, ૨૩૪, ૧૦૩, ૧૩૪, (૧૩૬), ૧૪૯, ૧૫૭, ૧૬૨, ૧૬૩, ૨૪૪, ૩૨૩. નારકી : ૧૯૮. પટણ: ૨૨૫, ૩૪૬. પતંજલી: ૩૦, ૪૦, ૫૯, ૬૦, ૬૫, ૭૦, ૭૮, નારાયણ: (૫૧). નાસિક અને તેના શિલાલેખઃ ૪, ૧૧, ૩૦, ૩૯, [૯, (૯), ૮૦, ૮૨, ૧૮૪, (૧૮૫), ૧૮૬, ૧૯૧, ૧૯૨, ૩૧૮, ૩૪૩, ૩૪૫, ૩૫ર. ૪૧, ૪૩, ૫૪, ૫૫, ૬૧, ૯, (૬૯), ૭૩, પદુમાવી: ૭૩, ૨૩૬. ૮૯, ૯૧, ૯૬, (૯૬), ૯૭, ૯૮, ૯૯, ૧૦૦, પદ્માવતિ : ૩૨૩, (૧૦૧), ૧૧૦, ૧૧૩, (૧૧૩), ૧૧૭, ૧૧૯, પન્નવણાકાર : ૧૮૬. ૧૨૪, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૧, પવન્ના આગમ સુત્ર : ૧૯૬. ૧૩૩, ૧૩૪, ૧૪૨, (૧૪૨), ૧૬૨, ૧૬૩, પર્યુષણ પર્વ : ૧૯૬. ૧૭૦. ૧૭૩, ૨૦૦, ૨૦૧, ૨૧૭, ૨૧૮, ૨૧૯, પરશુરામ : ૫૬. ૨૨૦, ૨૨૩, ૨૨૫, ૨૨૯, ૨૩૮, ૨૩૯, ૨૪૪, પરશીયન : ૧૨૨. ૨૫૭, ૨૬૦, ૨૭૫, ૨૮૪, ૨૮૫, ૨૮૬, ૩૫૩. નાહડ પરમાર : ૨૮૭. પહવાઝ : ૧૯, (૫૨), ૧૨૨, ૧૩૯, ૧૪૩, ૧૬૨, નિકટર સેલ્યુકસ ની કેર : ૨૫૨, ૨૭૫, ૨૭૬. પસાદિક ક૨૩. નિશ્લિવ : ૩૦૩. પશુપતિ : ૨૬૮, નિઝામીઃ ૬, (૪૮), ૬૧, ૬૮, ૬૯, ૧૫૦, ૧૫૧, પશ્ચિમ ગંધાર . ૩૪૩, ૩૪૩. ૧૭૮. પશ્ચિમધાટ : ૧૪૩, ૧૪૩. નિષાદ: ૧૨૧. પશ્ચિમ બંગાળ : ૩૭૩. નિષધ દેશઃ ૩૨૧. પશ્ચિમ ભારતવર્ષ: ૨૦૨, ૨૨૨. નિષધા : ૨૪૬, ૨૪૮. પશ્ચિમ હિન્દ: ૧૬૨. નેપાળ: ૨૬૮, ૨૭૦, ૩૦૩, ૩૯૫. પશ્ચિમ ક્ષત્રઃ ૨૬૬, (૨૬૯), ૩૪૭, ૩૫૦. નેમીકુમાર : ૩૩૧. પાટલીપુત્ર : ૮૪, ૧૩૯, ૧૬૫, ૧૬૭, ૧૬૮, ૨૨૫, નેમીકૃષ્ણ : ૪૧. ૨૨૭, ૩૦૪, ૩૦૫, ૩૪૬. નેમિચંદ્રાચાર્યઃ ૩૪૦. પાણિનિ : ૮૬, (૧૨), ૩૪૩, ૩૪૪, ૩૪૫, ૩૫ર, નંદઃ (૯), ૧૧, (૧૧), ૪૮, ૫૧, પર, (ર), ૧૩, ૩૫૩. (૫૩), ૫૪, ૫૫, ૨૬, (૫૬), ૫૮, ૬૧, ૨, પાદલિપ્તસૂરી : ૩૪, ૪૧, ૨૩૭, ૨૪, ૨૪૧, (૨૪૧), ૬૬, ૧૮, ૬, ૧૧૬, ૧૩૬, ૧૩, (૧૩૭), ૨૪, ૨૪૩, ૨૪૪, ૨૪૫, ૨૫૯, ૨૮૦. Page #418 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] પાદલિપ્તસ્થાન : ૨૪૩, પારડી (સુરત) : ૧૨૪, ૧૩૩, ૧૩૪. પારથીયન : ૧૨૨. પારસકુળ (કારસ) : ૩૪૬. પારસી : ૧૯૮. પારશીક : ૨૦૪. પાલવંશી : (૭૯). પાલિતાણા પાલીતાન : ૨૪૩. પાલીસ્તાન : ૨૪૩. પાલીસ્થાન : ૨૪૩. પાવા ઃ ૩૨૭, પાવાપુરી : ૩૦૯, (૩૧૦), ૩૨૪, ૩૨૬, ૩૨૮, (૩૨૮), ૩૨૯, ૩૩૦. પાશ્ચાત્ય ક્ષેત્રા : (૨૫). પાર્શ્વનાથ : ૩૦૯. પાર્શ્વનાથહીલ-સમેતસીખર : ૩૨૬. પિયાજીપદક: ૧૦૨, ૧૦૫, ૧૨૯. પૂર્ણાત્સંગ : : ૨૬, ૩૯, ૧૬૩, ૧૬૫. પૂર્ણાંમાંતમાસ : ૨૦૧. પુરાણુ : ૭, ૧૯, ૨૩, ૨૪, ૨૬, ૨૭, ૫૮, ૫૯. મ્રહ્માંડ : ૨૦૭. 33 ,, 35 ,, : ૩૪, ૨૦૪, ૨૪૨, ૨૪૩. ભાગવત : ૨૧૩. મત્સ્ય : (૨૪), ૫૮. યુગપુરાણુ : (૩), ૮, ૩૪. વાયુ : (૪૨), ૫૮. વિષ્ણુ : : ૫૮, ૫૯, (૫૯). 39 પુરાણકાર ઃ (૨૫), (૩૨). પુરિકસેન–પુરિંદ્રસેન ઃ શુ? અને કર્યાં? પુરિન્દ્રસેન : ૨૭, ૪૨, ૨૮૭. પુરીવર્તા : ૩પર. પુરાહિત : (૩૮), ૭૦. પુલકેશી બીજો : (૨૭૦). પુલુમાયી : ૧૦૧. પુલુમાવી : (૩૯), ૪૧, (૪૨), ૪૩, ૬૬, (૭૨), ૭૪, ૯૪, ૯૭, ૯૮, ૧૦૮, (૧૦૮), ૧૧૧, [ ૩૯૧ ૧૧૨, ૧૧૪, (૧૧૪), ૧૧૬, ૧૬૪, ૨૨૪, ૨૨૫, ૨૩૩, ૨૩૪, ૨૪૦, ૨૭૭, ૨૭૮, ૨૭૯, ૨૮૧, ૨૮૭, ૩૦૭. પુલુમાવી–ગૌતમીપુત્ર યજ્ઞશ્રી :-૧૧૪, ૧૧૫, ૨૭૯. પુલુમાવી–યજ્ઞશ્રી શાતકરણી ગૌતમીપુત્ર : ૨૮૧. પુલુમાવી–સ્વામીશ્રી શાતકરણી વાશિષ્ટપુત્ર : ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, (૧૦૮), ૧૨૮, ૧૨૯, ૧૩૪, ૨૨૦, ૨૨૧, ૨૨૪, ૨૩૯. પુલુમાવી : હાલ. જુએ હાલ પુલુમાવી. પુલુસાકી : ૩૪૪. પુલેમા શીવશ્રી વાસિષ્ઠપુત્ર : ૨૩, ૨૭૩, ૨૮૭. પુલામાન : ૨૭. પુલામાવી પદુમાન ઃ ૨૬, ૭૪. પુર્વહિંદ : ૧૬૨. પુર્વીપરાકરાતિ ઃ ૧૬૨. પુસપ૬ : (૪૯) પુસાપતિ : (૪૯) પુસ્કર : ૧૧૮, ૧૩૧, ૨૧૫ પુસ્કરાવતિ : ૩૪૩. પુછુમા૪ : ૧૦૧. પેશાવર : ૩૪૩. પૈટ : (૧૪૨). પૈઠ : ૩૯, ૬૯, ૭૦, ૭૧, ૭૩, ૭૪, ૧૫૧, ૧૫૨, ૧૭૦, ૧૭૧, ૧૭૨, ૧૭૪, ૨૨૫. પૈઠણુ : ૫, (૯) ૨૯, ૩૩, ૩૪, ૬૮, ૬૯, (૬૯) ૭૦, ૭૪, (૭૯) ૨૧, (૧૦૧) (૧૪૨) ૧૭૧, ૧૯૫, ૨૧૭, ૨૨૫, ૨૩૫, ૨૫૮, ૨૬૨, ૨૮૪. પૈઠણુપતિ ઃ ૨૫૫. પૈન (૬૮) (૭૦) જૈન ગંગા : (૭૦) પૌરાણીક ગ્રંથા : ૧૬, ૧૯, ૨૪, ૪૭. પુંકુડક : ૩૦૩. પંજાબ ઃ ૧૫૮, ૧૬૯, ૧૯૪, ૩૩૮. પંચદિવ્યા : ૩૨૭, પાંડુવાસ : ૩૦૩. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] શું? અને ક્યાં? [ પ્રાચીન પાંડ : ૩૨૩. બળભાનું : ૮૦, ૧૯૫. પાંચાલ ઃ ૧૨૩, ૩૧૫. બાહુબળી : ૩૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪૧. પાંડવ : ૧૪૩, ૧૬૨, ૧૮૮, ૧૮૯, ૨૩૫, ૨૫૨. બળશ્રી : ૧૧ (૩૫) ૪૧, (૭૧) ૭ર, (૫) ૯૭, પાંડવ્યારાજ : ૬૪. ૧૦૧ (૧૦૧) ૧૨, ૧૦૫, ૧૦૬, ૧૨૭, ૧૨૮, પ્રબંધ ચિંતામણું : ૨૪૧. ૧૭૦, ૧૯૫, ૨૦૨, ૨૦૬, ૨૦૭, ૨૦૯, ૨૧૦, પ્રતિષ્ઠાનપુરઃ ૧૧, ૩૯. ૬૮, ૬૯ (૬૯) ૮૦, ૧૬૦, ૨૧૧, ૨૧૩, ૨૧૪, ૨૧૭, ૨૨૦, ૨૨૩, ૨૨૭, ૧૭૪, ૧૯૫, ૨૭૯. (૨૨૭) (૨૨૯) ૨૩૨, ૨૩૪, ૨૪૪, ૨૪૫, પ્રદેશ રાજા=પદેશી=પયેશીઃ ૩૩૧, ૩૩૨, ૩૩૩. ૨૫૧, ૨૫૯, ૨૬૦, ૨૭૪, ૨૭૫, ૨૭૬, ૨૭૭. પ્રયાગ : ૩૨૧. બળશ્રી ગૌતમીપુત્રઃ ૨૫૭. પ્રસેનજીત : પર, ૩૧૨, ૩૩૧, ૩૩૨, ૩૩૩, ૩૪૬. બીકાનેરઃ ૮૩. પ્રિયદર્શિનઃ (૧૭) ૧૮, ૧૯, ૨૫, ૨૭, ૨૮, ૩૧, બિંદુસાર ઃ (૧૭) ૬૪, ૬૬, ૭૩, ૭૪, ૭૦, (૧૩) ૪૦ (૫૨) ૫૮, ૧૯, ૬૦, ૬૪ (૬૪) ૬૫ (૬૫) ૧૬૧, ૧૨, ૧૪૫, ૧૬૬, ૧૭૧, ૧૭૨, ૨૦૯, ૬૬, ૭૦, ૭૨, ૭૭, ૭૮ (૭૮) (૮૦) ૮૨, ૨૯૧, ૨૭, ૨૯૯, ૩૦૧, (૧૨) (૧૦૩) ૧૦૪, (૧૧૫) ૧૧૯, ૧૨૧, બીબીસાર : ૭૨, ૧૪૩, ૨૨૬, ૨૯૭, ૩૦૫, ૩૩૨. ૧૪૯, ૧૫૭, (૧૬૦) ૧૬૭, ૧૬૮, ૧૭૨, બીરબલઃ ૧૦૬. ૧૭૬, ૧૭૭ (૧૭૭) ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૧૮૧, બીરાર : ૧૫૦. ૧૮૨, ૧૮૩, ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૪૮, ૧૯૧, બીહાર: (૯) ૧૫૧, ૧૬૧, ૩૨૮, ૩૩૩, ૩૩૯. ૧૯૨, ૧૯૯, ૨૩૫, ૨૪૪, ૨૪૮, ૨૬૭, ૨૬૮, બુકરાય પહેલાનો શિલાલેખ : ૨૬૮. ૩૨, ૩૦૩, ૩૦૬, ૩૧૩, ૩૧૭, ૩૨૪ (૩૨૪) બુદેલખંડ : ૧૪૧. ૩૩૦, ૩૩૬, ૩૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪૧, ૩૪૨, બુદ્ધ : ૩૦૧, ૩૩૬. ૩૪૪, ૩૪૫, ૩૪૬, ૩૪૮. બુદ્ધ ભગવાન : (૭૬) ૭૮, ૨૪૩. બુદ્ધદેવ • ૨૯૭, ૩૦૦, ૩૦૭ફતેહચંદ : ૩૫૫. બુદ્ધ સંવત : ૨૯૮, ૩૦૦, ૩૦૧, ૩૦૨. રબસ સભા : ૩૫૫. છે. બુલચંદ: ૨૯૬. ફાહિયાનઃ ૩૨૦, ૩૨૧.. બેખારવૈશાલિઃ ૨૨૫. બેઝવાડા (૪૯) ૨, ૭૩, ૧૪૭, ૧૨૮, ૧૨૯, બાણઃ ૧૦૬, ૩૪૪. ૧૫ર, ૧૬૨, ૨૨૫, ૨૨૬. બર્મા : ૩૦૧. બેન્ના (કૃષ્ણ) ૭૧, ૭૨. બનવાસી : ૧૩૦. બેન્ના કટક: ૩૯, ૭૧, ૭૨, ૩, , ૭, ૧૨૭, બનારસ : ૨૬૩. ૧૫૨, ૧૬૨, ૧૯૫, ૨૦૧, ૨૧૬, ૨૨૫, બરવાણી : ૨૧૬. (૨૨૬), ૨૨૯, ૨૩૬. બલિપુચ્છક : ૫૯. બેન્નાતટ નગર=અમરાવતિ : ૭૨, ૩, ૧૦૦, ૨૨૬, બલુચીસ્તાન : ૧૮૪. ૨૨૯. બારબારનો શિલાલેખ : ૩૧૮. બેલગામ (૪૭) બહમનસ: ૫૫, ૫૬, ૫૮. બેલારી : ૫. બળમિત્ર : ૪૦ (૪૦) ૮૦, ૧૮૬, ૧૯૪, ૧૯૫. બાધીકુમાર : ૩૩૫. Page #420 -------------------------------------------------------------------------- ________________ જાતવર્ષ ] શું? અને કયાં?. [ ૩૦૩ બધિર્વશઃ ૨૫૩ ભાવનગર : ૧૨૩. બોટાદ: ૧૨૩. ભાસ : ૧૯૬. બૌધધર્મસંપ્રદાય-૩ (૪૯), (૫૧), ૭૮, (૮) ૧૦૦, ભિખુરાજ (ખારવેલ): ૧૪, ૧૪૧, (૧૪૧) ૧૪૨. (૧૦૧), ૧૧૯, ૧૪૫, ૧૬૫, ૧૮૫, ૧૮૬, ભૂતાન : ૩૦૩. ૨૨૬, ૨૪૭. ભૂમક ક્ષહરાટ : ૧, ૧૧૯. ૧૨૭, ૧૩૧, ૨૦૦, બૌદ્ધ સાહિત્ય : ૭૫. ૩૪૭, ૩૪૮, ૩૪૯, ૩૫૦, ૩૫૧. બૌદ્ધ સાધુઓ: ૧૦૧, ૧૭૨, ભિસાઃ ૮૩, ૯૨, ૯૩, ૯૪, ૧૨૭, ૨૭૯, ૩૨૪, બૌધ : ૨૪૨. ૩૩૪, ૩૨૯, ૩૩૦, ૩૪૩, બંગાળઃ ૯૦, (૩૧૩), ૩૧૯, ૩૨૩, ૩૨૧, ૩૨૩, ભીલ: ૨૦૪. ૩૨૪, ૩૨૬, ૩૨૭. ભિલ્સાસ્તૂપઃ ૨૩૯. બમન ઃ ૫૮. ભેગપુર : ૩૨૭. બૃહત્કથા : ૧૧, ૧૦૬, ૨૦૩, ૨૩૭. ભોજ: ૨૩૬. બૃહદ્દસ્થ : ૮૦, ૮૫, ૩૪૪. ભેજકે : ૧૫૦.. બૃહસ્પતિમિત્રઃ ૨૩, ૭૫, ૧૪૭, ૧૮૫, ૩૧૮. ભેજદેવ : ૨૩૩. બલગિરિ અને શિલાલેખ : ૧૬૭, ૩૦૩, ૩૪૨. ભેપાલ સ્ટેટ : ૩૨૯. બ્રહ્માંડ પુરાણ: ૨૦૩. ભૂત્ય, ધૃત્યાઃ ૬૬, ૮૫, ૧૫૪, ૧૫૯, ૧૬૭, ૧૭૨, બ્રાહ્મણકુળ: ૧૯૪, ૨૫૭. ૧૭૯, ૧૮૧, ૧૮૫૧૮૭, ૨૮૬. માહ્મણઃ ૫૬, ૫૭, (૫૭), ૫૮, ૭૯, ૧૨૬, ૧૩૭, ભંગઢઃ ૩૪૦. (૧૪૪), ૧૮૬. ભંગદેશ : ૩૫૨. બ્રાહ્મણધર્મઃ ૧૨૪, ૧૪૫, ૨૬૩. સંગી: ૧૯૬. બાહ્મી : (૧૨૦). મક-સીરીયા ૩૦૨. ભગવત પુરાણ : ૨૧૩. મગધ સામ્રાજ્ય : ૮, ૨૩, ૫૩, ૫૪, ૫૫, ૬૧, ૬૨, ભટ્ટારક: ૨૬૯. ૧૧૨, ૧૧૬, ૧૪૭, ૧૪૭, ૧૪૧, ૧૫૨, ૧૫૩, ટીપરલકા: ૯૧. ૧૫૪, (૧૫૪) ૧૫૭, ૧૫૮, ૧૬૫, ૧૭૨, ભદ્રબાહુઃ ૩૯, (૧૦૧), (૧૨), ૧૬૦, (૧૬૦), (૧૮૫), ૨૫૨, ૨૫૩, ૨૫૪, ૨૯૮, ૩૦૫, ૩૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪૨. ૩૨૧, ૩૨૩, ૩૩૩, ૩૭૬. ભદાયનીય : ૧૧. મગધપતિ; મગધસમ્રાટઃ ૧૪, ૨૩, (૨૪), ૩૦, ભરૂચ : ૨૪૨, ૨૪૩. ૫૩, ૫૪, ૫૮, ૬૦, ૬૭, ૬૪, ૬૬, ૬૮, ૭૨, ભવભૂતિ: ૧૦૬. ૭૬, ૭૭, ૧૧૬, ૧૨૩, ૧૨૬, ૧૩૪, ૧૩૮, ભાગ (૪૦), ૧૯૪, ૧૯૫, ૨૩૯. ૧૩૯, ૧૪૭, ૧૪૧, ૧૪૩, ૧૪૭, ૧૫૭, ૧૫૬, ભાગલપુરઃ (૩૧૩), ૩૧૯, ૩૨૩, ૩૨૧, ૩૨૩, ૩૨૩. ૧૬૧, ૧૬૫, ૧૬૯, ૧૭૧, (૧૮૫) ૨૩૩, ભાનુમિત્ર: ૪૦, (૪૦), ૮૦, ૧૮૬, ૧૯૪, ૧૯૫, ૨૯૧, ૨૯૬, ૨૭, ૨૯૮, ૨૯૯, ૩૦૩, ૩૧૨, ભારદૂત : ૩૨૬. ૦૧૮, ૩૩૫, ૩૪૫, ૩૫૨. ભારદૂત સ્તૂપ: ૩૦૬, ૩૦૭, ૩૦૮, ૩૧૨, ૧૩, મગધ મહામંત્રી: ૨૨૬. ૩૧૪, ૩૧૫, ૩૨૫, ૩૨૭, ૩૨૪, ૩૩૨, ૩૪૬. મડાપચ્ચીશીઃ ૨૩૩. - ૫૦ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ] મઃ ૧૦૩. મછમ પાવા : જીએ મધ્યમ અપાપા મણીપ્રભ : ૩૩૭. શું? અને કર્યાં? મત્સ્યપુરાણુ : (૨૪), ૫૮ મથુરા ૮૪, (૮૪) ૨૨૫, ૨૨૭, ૩૦૬, ૩૧૨, ૩૧૫, ૩૩૦, ૩૪૮, ૩૫૧. મથુરાપતિ ઃ ૩૧૧. મથુરા સિંહસ્તંભ : ૩૪૮, ૩૪૯, ૩૫૧. મદ્રાસ ઃ ૫, (૪૮) ૨૨૨, ૨૨૫, ૩૦૭. મદુરા : (૪૮) ૧૮૮, મધ્યદેશાધિપતિ : ૨૦૦ મધ્યપ્રાંન્ત : ૫, ૭૦, (૭૨) ૧૪૧, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૬૧, ૧૯૦, ૩૧૩, (૩૧૩) ૩૧૯, ૩૨૪, ૩૨૫, ૩૨૬. મધ્યમ અપાપા : ૩૦૯, ૩૧૦, (૧૦) ૩૧૧, ૩૧૩, ૩૨૪, ૩૨૭, ૩૨૯. મધ્યમ પાવાનગરી જીએ મધ્યમ અપાપા મનમાડ ઃ ૧૦૭, ૧૦૯, ૧૨૮, ૨૪૭. મનુસંહિતા ઃ ૫૬. મફઃ ૧૨૧. મયણુલ્લાદેવી : ૨૫૩, ૨૭૦. મયુર : ૮, ૧૦૬. મયુર પાષક : ૧૫૬. મલખાર : (૪૮) ૨૩ ૫. મલય : ૧૦૩, ૨૦૪, ૨૦૪, ૨૦૭, ૨૩૩, ૨૩૪, ૨૩૫, ૨૩૭. મલયવતી ઃ ૨૦૩, ૨૦૪, ૨૦૭, ૨૩૨, ૨૩૭. મલાયલમ : (૪૮) મક્ષ : ૧૪૩, ૧૪૪, ૨૫૨. મલ્લિકશ્રી જ્ઞાતકરણી, વસત : ૨૬, ૩૩, ૩૯, ૬૪, ૬૫, ૬૬, ૭૧, ૧૪૩, ૧૫૨, ૧૫૮, ૧૬૧, ૧૬૨, ૧૬૩, ૧૬૫, ૧૭૨, ૧૮૩, ૧૮૪, ૧૮૮, ૧૯૦, [ પ્રાચીન મહાકાશલ : ૬૧, (૩૧૩), ૩૧૯, ૩૩૧. મહારિક : જીએ મહારથી મહારથી : ૮૯, ૯૦, ૯૧, ૧૪૬, ૧૪૮, ૧૪૯, ૧૫૧, ૧૫૩, ૧૫૮, ૨૫ર, ૨૫૩, ૩૨૩. મહારાષ્ટ્ર : ૨૫, ૨૬, ૧૧૬, ૧૪૦, ૧૫૦, ૨૫૭. મહારાજ્ય : પ. મહાગંગર : (૧૦૨), ૧૧૯. મહાચૈત્ય : ૧૦૦, ૧૨૮, ૨૨૬, ૨૩૯, ૨૪૪, ૨૪૭, ૩૦૩, ૩૦૮. મહાનંદી ૧૭૨. મહાનંદ (નંદ .નવમા) : (૧૭), ૫૬, (૫૬) ૫૮, ૬૨, ૬૩, ૬૪, ૬, ૭૪, ૧૪, ૧૫૩, ૧૫૪, (૧૫૪), ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૬૧, ૧૬૭, ૨૩૩, ૩૪૫. મહાપદ્મ (નંદ ખીજો) : ૩૦, (૫૬) ૫૬, ૫૮, ૧૩૪, ૧૨૭, (૧૩૭) ૧૩૮, ૧૪૯, (૧૩૯), ૧૪૦, ૧૪૩, ૧૫૩, ૧૫૪. મહાભારત ઃ ૭, (૧૦૯). મહાભાજી : ૧૧૭, ૨૫ર. મહાભાજક : ૧૪૯, ૩૫૩. મહાવિજય : ૨૨૬, ૨૩૯, ૩૦૮. મહાવિજય પ્રસાદ : ૭૨, ૨૨૬, ૨૩૯. મહાવિદેહ : ૧૪૫. મહાવીર : ૭૮, (૮૦), (૮૩) ૧૧૭, ૧૪૪, ૧૭૮, ૨૪૮, ૨૯૭, ૩૦૦, ૩૦૯, ૩૧૦, (૩૧૦), ૩૧૧, ૩૧૩, ૩૧૪, ૩૨૫, ૩૨૬, ૩૨૭, ૩૨૮, ૩૨૯, ૩૩૦, ૩૩૩, ૩૩૪, ૩૪૨. મહાવીર સંવત ઃ ૧૧૭, ૨૬૭, ૨૯૮, ૩૦૨, ૩૦૩. મહાવિહાર : ૩૩૭. મહાસેન રાજા: ૩૦૯, ૩૧૦. મહાસેન વન : ૩૦૯, (૩૦૯); ૩૧૦, ૩૨૯. મહાહકુસરી : ૯૧, ૯૨, (૯૨), ૨૩૩, મહાક્ષત્રપ : ૧૦૩, (૧૭૭), ૧૮૬, ૨૦૫, ૨૫૨, ૨૮૫, ૩૪૬, ૩૪૭, ૩૪૯, ૩૫૦, ૩૫૧. મલવલ્લિ : ૧૬, ૧૩૦. મસ્કિના શિલાલેખ : ૧૭૬, ૧૦૮, ૧૭૯, ૧૮૦, મહિસુર : જીએ મૈસુર ૧૮૧, ૧૮૨. મહુ : ૨૧૫. Page #422 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષે ] મહેન્દ્ર : ૪૧, (૫૭), ૧૦૩, ૧૬૫,૨૦૩, ૨૦૯, ૨૧૦, ૨૨૨, ૨૩૭. મહેન્દ્ર દીપકર્ણી : જીએ મહેન્દ્ર મહેન્દ્ર શાતકર્ણી : ૨૦૧. માગષ ઃ ૮. માઢરીપુત્ર : ૩૯, (૪૦), ૬૪, ૬૬, ૭૫, ૭૬, ૯૪, ૯૫, ૯૬, ૧૧૦, ૧૨૭, ૧૩૧, ૧૩૩, ૧૬૩, ૧૬૪, ૧૬૮, ૧૭૨, ૧૭૬. શુ? અને કાં ? ૨૦૦, માળવા : ૮૩, ૯૩, ૧૨૭, ૨૧૪. માળાદેવી : ૩૪૬. મિનેન્ડર : ૮૪, ૨૬૮. મિસર : ૧૯૧. મિહિરકુલ : (૧૫૯). માઢરીગાત્ર ઃ ૧૬૦. માઢરીપુત્ર શાતકી; જીએ શાતકર્ણી માઢરીપુત્ર. માથરીપુત્ર; જુએ માઢરીપુત્ર. માણીયાલ સ્તૂપ: ૩૦૬, (૩૦૬), ૩૧૫. માનવ્યાસ ગાત્ર : (૫૧). મામાડ : ૯૯, ૧૦૬. મામાલ : ૯૯, ૧૨૮. માંગીર : ૯૦. માયાદેવી : ૩૪૬. માલયલેાકઃ ૧૧૮, મૌર્યપ્રજા : ૧૧, (૫૧), (૧૪૨), ૧૪૩, ૨પર. માલવિકા : ૩૦, ૪૦, (૫૨), (૫૭), ૭૦, ૮૧, ૯૦, માયÖવંશ : (૧૭), ૩૦, ૫૧, (૫૧), પ૯, ૬૫, ૬૬, ૭૩, ૧૪૯, ૩૨૩. માદેશ : ૩પર. ૭૭, (૭૯), ૮૦, ૮૨, ૯૧, ૯૪, ૧૧૨, ૧૧૭, ૧૨૩, ૧૩૯, ૧૫૩, ૧૬૯, ૧૭૨, ૧૮૫, ૧૮૬, ૨૨૨, ૨૪૪, ૨૯૭, ૨૯૮, ૨૯૯, ૩૧૦, ૩૪૪. માય સામ્રાજ્ય : ૧૮, ૭૯, ૧૯૫, ૩૦૪. મૈાય સામ્રાટ : ૧૯, ૬૪, ૮૫, ૧૬૭, ૨૩૯, મુંજ : ૨૩૬. મુંડાનંદ : ૯૧. મુંદ્ર : ૨૯૮, ૩૩૫. મુંબઇ ઇલાકા : ૧૫૦. મુલવાસર (આખા) : ૭૨, ૧૨૨, ૧૩૨, ૧૩૪. મુસાટીવ : ૩૦૩. મુર્શીદાબાદ : ૩૩૩. સુશીકનગર : ૮. મુળરાજ સોલંકી ૧૨૪. મુળવાસર : જુઓ મુલવાસર મુળાનંદ : (૪૭), (પર), ૧૫, ૭૫, ૯૧, ૧૩૯, ૧૪૦, ૧૪૧, (૧૪૮), ૨૫૩. મેગસ : ૩૦૨, મેગેસ્થિનિઝ : ૧૬૭, ૧૬૮, ૧૬૯, ૨૯૭, ૨૯૯. મેઢિકા : ૩૨૭. મેઢિયગામ : ૩૨૭. મેધવાહન : ૩૩૩. મેધસ્વાતિ : ૨૬, ૪૦, ૪૧, ૮૧, ૧૯૪, ૧૯૬, ૧૯૯, ૨૦૧, ૨૨૪, (૨૫૭). મેધાસ્વાતિ : ૩૬, (૩૬). મેરૂતુગાચાર્ય : ૨૪૧. મેવાડ : ૮૨, મેસીડાનીયા : ૩૦૨. મૈસુર ઃ (૪૮) ૯૦, ૧૧૬, ૧૧૭, ૧૩૦, ૧૩૧, ૧૬૭, ૨૩૫, ૩૩૯. મૈત્રકા : (૧૨૫). મેઝીઝ : ૨૬૮, ૨૦૫. ૨૪૮, ૨૯૬, ૩૩૭, માય સંવત ઃ ૧૧૭, મંદસાર : ૨૧૫, [ ૩૯૫ મતલક-પત્તલક : ૨૬, ૨૩૨, ૨૫૬, ૨૮૭. મ્હે : ૨૦૩, ૨૦૦, ૨૪૭, ૨૪૯, ૨૫૦, ૨૫૨, ૨૬૨, ૨૬૭, ૩૧૭. મૃગેન્દ્ર ૨ ૨૦૦, ૨૦૧. મૃગેન્દ્રસ્વાતિકણુ=મોંન્દ્ર : ૨૬, ૪૧, ૨૦૧, ૨૩૭. મૃગાવતી : ૩૨૭, ૩૩૬. ય યમુના : ૩૨૦. યવન : (૧૩૭) ૨૦૩, ૨૧૭, ૨૬૦. વનપતિ : ૧૬૮. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ] = શું? અને કયાં? [ પ્રાચીન યવનરાજ : ૩૦૧, ૩૦૨. રાજનગર : ૧૬૯. યવને રાજ્ય : ૧૬૫. રાજપિડ : ૩૫૩. યવનરાણીઃ ૧૬૭. રાજપુતાના : ૧૧૫. . યશોદામન : ૨૫. રાજા : ૨૦૧. યશોવર્મન : ૨૩૩. રાજાવુલઃ (૮૪), ૨૬૧, ૨૬૪, ૩૪૮, ૩૪૯, યજ્ઞશ્રી : ૨૭, ૩૦, ૩૩, ૩૯, ૪૩, (૫૨), ૬૨,૬૩, ૩૫૦, ૩૫૧. ૬૬, ૭૦, ૭૧, ૭૪, ૭૬, ૯૧, ૯૬, ૧૧૧, રાયપુર : ૧૭૮. ૧૧૨, ૧૧૪, ૧૧૪, ૧૧૫, ૧૨૬, ૧૩૦, ૧૩૩, રાવણ (૧૩). ૧૩૪, ૧૪૩, ૧૪૮, ૧૪૯, (૧૪૯), ૧૫૦, રાષ્ટિ : (૯), (૫૦), (૫૧), ૧૫૦. ૧૫૧, ૧૫ર, ૧૫૩, ૧૫૪, ૧૫૬, ૧૫૭, રાષ્ટિવંશ : ૨૭૦. ૧૬૪, ૩૦૭. રાક્ષસ : ૫૭. યજ્ઞશ્રી ચૈતમીપુત્ર: ૧૪૬, ૧૪૭, ૧૫૮, ૧૭૧, ૧૭૨, રા : ૨૫૩. - ૧૮૩, ૧૯૦, (૨૭૪). રક્તવર્ણ : ૪૧, ૨૧૩. યશ્રી ગૌતમીપુત્ર પુલુમાવી : ૧૧૪, ૨૭૯. સજુવાલિકા નદી : ૩૨૫, ૩૨૬, ૩૨૭. વનશ્રી શૈતમીપુત્ર વિભિવાયકરસઃ ૯૫, ૬, ૧૨, રૂદ્ર મહાક્ષત્રપ : ૧૦૭, ૧૦૮, ૨૪ ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૨૪. રૂદ્રદામન મહાક્ષત્રપ : ૪, (૫૧), ઉર, ૭૪, ૭૫, યશ્રી શાતકણું મૈતમીપુત્રઃ જુઓ શાતકણું શ્રીયજ્ઞ (૮૫), (૧૦૩), ૧૦૪, (૧૦૪), ૧૦૫, (૧૦૫), ૌતમીપુત્ર ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૪, ૧૧૫, શ્રીયા શાતકણું વિશિષ્ટપુત્રઃ જુઓ શતકણું શ્રીય (૧૧૫), ૧૨૧, ૧૨૨, ૧૨૬, ૧૩૨, ૧૩૪, વાશિષ્ટપુત્ર. ૧૭૩, (૧૭૭), (૨૨૩), ૨૮૪, ૨૮૫, ૩૪૫. યાદ : ૩૩૦. રૂદ્રદામાં ૩૪૬, ૩૪૭, ૩૪૮, (૩૪૮). યુક્તપ્રાન્ત : ૩૩૦ રૂદ્રભૂતિ મહાક્ષત્રપ ૧૦૮, ૧૯, ૧૧૦. ૧૨૨, યુગપુરાણ (૩), ૮, ૩૪, ૨૧૩, ૨૨૨. ૧૩૨, ૨૮૫, ૨૮૬. યુધિષ્ઠિર : ૨૫૮, ૨૬૪, રૂસેન: ૧૦૮, ૧૦૯, ૧૩૨, ૧૩૪, ૨૮૫. થર્ક : ૩૩૦. રૂદ્રસિહઃ ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૨૨, ૧૨૩, ૧૩૨, યોદ્ધેયાઝ : ૧૨૧, ૧૨૨. ૧૩૪, ૨૮૫, ૩૪૭. યોનપતિ : ૨૬૮. રૂપનાથને ખડકલેખ : ૩૦૩, ૩૧૩, ૩૧૪, ૩૨૪, સામેતિકઃ ૩૪૭, ૩૫૦. જુઓ હૃતિક ૩૨૫, ૩૨૭. રૂમીન્ડીયા ૩૦૩. રજજુક: ૩૨૮. રૂષભદત્ત શક : ૪૦, ૭૩, (૯૫), ૯૬, (૯૬), (૧૦૧) રતલામ : ૨૧૫. (૧૧૩) ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૧, ૧૨૭, રથાવતનગ : ૨૪૪. ૧૩૧, ૧૩૨, ૧૩૩, ૧૦, ૧૭૧, ૨૦૦, ૨૧, રયાવર્ત ઃ (૧૩), ૧૧, ૨૦૦, ૨૪૪, ૨૪૫. ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૨૧૯, ૨૩૮, ૨૩૯, રસપક: ૧૨૨, ૧૩૨. ૨૪૧, ૨૪૩, ૨૪૫, (૨૪૫), ૨૪૯, ૨૬૦, રાજગૃહી : ૩૨૨, ૩૨૮. ૨૬૪, ૨૭૫, (૨૭૬), (૨૭૭), ૩૧૫, ૩૫૩. રાજતરંગિણિ (૧૦૮). રૂષભદેવ ૭૧, ૭૫, ૨૪૪, Page #424 -------------------------------------------------------------------------- ________________ ભારતવર]. શું? અને કયાં?. [ ૩૭ રક્ષઃ કક્ષ. ૧૦૩, ૧૭૧, ૨૦”, ૨૪૪, ૨૪૫. વરાડઃ (૬૮) ૭૦, (૭૦) ૭૩, ૯૦, ૧૪૧, ૧૪૨, રક્ષવત ઃ ૧૦૩, ૧૭૧, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૯૦, ૩૨૩. રક્ષાવર્ત : ૨૪૭. વરાહમીહીર : ૩૯, ૧૬૦, ૨૬૬. રેવતાચળ ઃ ૧૨૪. વરાસંહિતાઃ ૮, ૧૬૦. રેવાબુદેલખંડ: ૬૧, ૧૪૧. વરંગુલ : ૪૧, (૪૯) ૬૮, ૭૨, ૭૩, ૭૪, ૧૫૧, રેવા રાજ્ય : ૧૫૩. ૧૫ર, ૧૬૯, ૧૦૦, ૧૯૫, ૨૨૫, ૨૨૬, (૨૬) રોહગુપ્ત : ૨૧૧. વલ્લભિ : ૨૬૯, ૨૭૦, વલભિપુરઃ (૧૨૫) વલુરક : ૯૯, ૧૨૧, ૧૨૮, ૧૨૯, ૧૩૧. લાદેશઃ ૨૦૪, (૨૫) ૨૨૮, ૨૩૫, ૨૬૯, ૨૮૧, વસુમતિ : ૩૨૭, ૩૨૮. ૩૫ર, ૩૫૩. વહિનર : ૩૩૫. લિલાવતી : ૨૩૨. વશિષ્ઠગોત્ર : ૭૬, ૧૬૪. લિછવિ (૪૭) ૧૦૯, ૧૨૨, ૧૩૮, ૧૪૩, ૨પર લંબોદર ૨૬, ૩૬, ૪૦, ૧૮૬, ૧૯૪. વાચસ્પતિ : ૪૧, ૫૬, ૧૦૬, ૧૪૬. વાણિયાઃ ૧૯૮. વાયુપુરાણ (૪૨) વક્રગ્રીવ : ૬૨, ૧૫૧, ૧૫૪, ૧૫૩. વાશિગોત્ર : ૪૧, ૫૬, ૧૪૬, ૨૭૪. વગડુપ્રજાઃ (૪૯) વાશિષ્ઠપુત્રઃ ૪૦, (૪૦) ૪૧, ૪૨, (૪૨) ૪૩, વજઃ (૧૪) ૬૫, ૬૬, ૭૨, ૭૪, ૭૫, (૯૨), ૧૦૧, ૧૨, વજાભુમિ : ૩૩૩, ૩૩૪, ૩૫ર. (૧૦૩) (૧૦૪) ૧૪૬, ૧૫૭, ૧૫૯, ૧૬૪, વજીસ્વામિઃ (૧૦૩) ૧૭૬, ૧૮૨, ૧૮૪, ૨૦૨, ૨૦૭, ૨૨૩, ૩૨૪, વજસુરીઃ (૧૦૩), (૧૭૧) ૨૪૪. ૨૩૪, ૨૪૪, ૨૪૭, ૨૪૮, ૨૫૯, ૨૬૪, ૨૭૪, વજસેનસૂરી : (૧૭૧) ૨૭૬, ૨૭૭, ૨૭૮, ૨૭૯, ૨૮૩, ૨૮૪, વર્ઝષ્ક: ૩૧૧. ૨૮૫, ૨૮૭. વણારસીઃ ૩૨૨. વાશિષ્ઠપુત્ર કૃષ્ણ બીજે જુઓ કૃષ્ણ વશિષ્ઠપુત્ર વત્સ : ૩૩૬, ૩૩૭. વશિષ્ઠપુત્ર ચપણ શાતકરણ : ૧૧૧, ૧૩૪, વત્સગોત્રી : ૧૨૦. ૧૯૭, ૨૭૩, ૨૭૪, ૨૭૯. વત્સપતિ ૩૨૧, ૩૨૫, ૩૩૪, ૩૫ર. વાશિષ્ઠપુત્ર પુલશિવશ્રી : ૨૭૩, ૨૮૩. વત્સદેશ : ૩૨૩, ૩૩૫. વાશિષ્ઠપુત્ર પુલુમાવીઃ જુઓ પુલુમાવી વાશિષ્ઠપુત્ર વદશ્રી: ૧૪૬. વશિષ્ઠપુત્ર શાતકણ જુઓ શાતકરણ વાશિષ્ઠપુત્ર: વસતસવદતશ્રી. ૬૩, ૬૬, ૭૬, (૯૦) ૧૧૨, ૯૪, ૧૦૪, ૧૦૫, ૧૦૭, ૧૦૮, ૧૦૮, ૧૨૭, ૧૨૯, ૧૪૫, ૧૪૬, ૧૫૩, ૧૫૪, ૧૫૬, ૧૫૭, ૧૩૪, ૨૦૭, ૨૩૩. ૧૫૮, ૧૫૯, ૧૬૦, ૧૬૧, ૧૨, ૧૬૩. વાશિષ્ઠપુત્ર શાતકણું પુલુમાવીઃ ૬૬ ૭૬, ૯૦, વસતશ્રી, મલિક શાતકણું: ૧૪૩, ૧૫૨, ૧૬૨, ૯૨, ૯૩, ૧૦૦, ૧૦૭, ૧૨, ૧૩૪, ૨૦૬, ૧૬૫, ૧૭૨, ૨૨૧, ૨૨૪. વર્ધમાનપુરી= વઢવાણ ૧૨૪. વશિષ્ઠપુત્ર શાતકણું યાશ્રી: ૨૭૩, ૨૮૩. વરરૂચી: ૩૪૩, ૩૪૫, વાશિષ્ઠપુત્ર શાલિવાન–ચત્રપણ: ૨૭૮, Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ] વાસુદેવ : ૨૭૫. વાસવદત્તા : ૩૩૫ (૩૩૧) ૩૩૬, ૩૩૭. વાહેડ : ૨૪૩, ૨૪૪. વાહિકકુળ : ૧૪૪. વિક્રમ : ૨૪૪, ૨૫૮, ૨૭૧, ૨૮૦, વિક્રમચરિત્ર : ૯૪, ૨૦૭, ૨૮૦, ૨૮૧. વિક્રમાદિત્ય : ૧૯૬, ૨૦૩, ૨૦૪, ૨૨૩, ૨૩૬,૨૮૬. વિક્રમાદિત્ય શકારિ ગભિલવંશી : ૮, (૨૯), ૩૩, ૩૪, ૩૫, ૪૧, ૭૦, ૭૧, ૯૪, (૧૦૨,) ૧૦૬, ૨૦૬, ૨૦૭, (૨૦૭) ૨૧૩, ૨૧૪, ૨૧૫, ૨૧૬ ૨૧૭, ૨૧૮, ૨૨૨, ૨૨૩, ૨૨૮, ૨૨૯, ૨૩૫, ૨૪૪, ૨૪૯, ૨૫૦, ૨૫૧, ૨પર, ૨૫૯, ૨૬૦, ૨૬૭, ૨૭૫, (૨૭૬) ૨૮૦, ૨૮૭, ૩૪૭. વિક્રમશક્તિ=હાલ વિક્રમાદિત્ય=કું તલ=કુંતલ શાતકણી વિશલશીલ : ૨૦૭, ૨૦૭, ૨૩૩, ૨૩૭, વિક્રમસંવત ઃ ૧૯૬, ૨૪૯, ૨૫૦, ૨૫૧, ૨૬૨, ૨૬૬, ૨૬૭, ૨૬૮, ૨૦૧, ૨૭૭, ૨૮૭. વિક્રમાદિત્ય શાતવાહન વંશી : ૨૦૨, ૨૦૩, ૨૦૬, વિક્રમાદિત્ય શુદ્રક (૨૦૭) ૨૧૩. વિક્રમાદિત્ય શક્તિ : ૨૩૩, ૨૩૭. શું? અને કાં ? વિકૃષ્ણ : ૪૧, ૨૧૩. વિજય : ૨૭, ૩૦૩. વિજયનગર : ૭, ૨૫, ૨૯, ૪૩, ૬૮, ૭૪, ૧૧૬, ૧૭૯, ૧૯૩, ૨૬૮, ૨૮૪. વિજયાનગરઃ જીએ। વિજયનગર વિજયંત નગર=વિજયનગર : ૧૧૬ વિજયાભિનંદન : ૨૫૮. વિજય સ્તંભના શિલાલેખ : (૭૯) વિજયેંન્દ્રસૂરી : ૩૧૬, ૩૧૯, વિજાગાપટ્ટમ ઃ ૬. વિજયપટ્ટણ : ૨૨૫. વિદર્ભ : : ૪૦, ૨૩૪, હાલ=શાલ=શાલિવાહન=કુંતલ=વિક્રમ-વૈદિકગ્રંથા : ૩૪. (૫૨) ૭૦, ૮૫, ૯૦, ૧૦૩, ૧૯૪, ૩૨૭, વિદિશા : : ૯૩, ૧૮૫, ૨૨૫, ૩૨૯, ૩૩૦. વિયિકુરસ ગાતમીપુત્ર કૃષ્ણુબીજો : ૧૮૩, ૨૨૪. વિદેઢ : ૮, ૪૭, (૪૭) પર. ૧૩. વિધ્યાચળ : ૬૮, ૧૦૩, ૧૬૫, ૧૯૦, ૨૦૪, ૨૧૫, ૨૨૨, ૨૩૫, ૨૮૦, ૨૮૧, ૨૮૨, ૩૨૩, ૩૨૪, વિમળગીરી : (૧૨૪) ૨૪૪. વિમળાચળ : ૨૪૪, વિયુથ : ૩૦૨. વિરજી: (૩૧૦) વિરપુરૂષદત્ત : ૧૧૭, ૧૩૧, ૧૩૩, ૧૬૪. વિરવલય : ૧૬૮, વિરાર : ૧૯૪. વિલીવાયકુરસ ગૌતમીપુત્ર=કૃષ્ણે ખીજો : (૧૫૯) ૧૬૩. વિલિવાયકુરસ, યજ્ઞશ્રી, ગૌતમીપુત્ર : ૩૯, (૩૯), ૪૦, (૪૦), ૬૨, ૭૪, ૯૫, ૯૬, ૧૪૨, ૧૫૯, (૧૫૯) ૧૭૨, ૧૮૭, ૨૧૮, ૨૨૪, ૨૩૩, ૨પર. વેદશ્રી વેસરિ ૮૯, ૯૧. ૧૫૯ વેણા : જુઓ કૃષ્ણા : ૭૨. વૈજયંતિ : ૯૬, ૯૮, ૯૯, ૧૧૭, ૧૭૩, ૨૧૬. વૈદિક : ૩, ૪૦, ૪૨, ૪૩, ૨૪૭, ['પ્રાચીન વૈદિકધર્મ : (૩૦) ૭૭, ૭૮, (૭૯), ૮૧, ૮૫, ૮૬, ૧૨૪, ૧૩૩, ૧૭૩, ૧૮૪, ૧૮૫, ૧૮૬, ૧૯૧, (૧૯૧), ૧૯૪, ૧૯૧, ૧૯૬, ૧૯૯, ૨૧૧, ૨૪૭, ૨૮૭, ૨૯૩, ૩૧૮. વૈદિક સાહિત્ય : ૭૫. વૈદિક સંસ્કૃતિ : ૨૭૦, વૈદેહ : ૮, ૪૭. જૈન : (૬૮), (૭૦). વૈનગંગા : જુઓ વૈન વૈશાલી : ૨૨૫, ૩૨૭, ૩૨૮. વૈશ્ય : ૧૯૮, ૩૨૯. વાડવા સ્તુપ : ૮૪. વંગ : ૯૦. વંશ : ૧૫૩, ૩૨૩. વશ: આંધ્ર જીએ આંધ્રવંશ વંશ-ઇક્ષ્વાકુ ઃ ૫૮. જીએ ઈક્ષ્વાકુવ’શ Page #426 -------------------------------------------------------------------------- ________________ = ભારતવર્ષ ] શું? અને ક્યાં? વંશ કન્ય ૪૭ ,, કન્વવંશ શક ક્ષત્રપ : ૨૦૨, ૨૦૬, ૨૦૭, ૨૨૧. આ કારદમક જુઓ કારદમકવંશ : ૧૦૮. શકારિ વિક્રમાદિત્ય : જાઓ વિક્રમાદિત્ય અકારિ. , ગર્દભીલ ,, ગદંભીલવંશ શક્તિકુમાર : ૬૯, ૯૦, ૯૨, ૧૫૯, ૨૩૩. , ચકણઃ ૪, ૨૨, ૨૫, (૨૬), (૨૮), ૨૯, શક્તિશ્રી : ૯૧, ૧૨૬. ૩૦, (૩૭). શત, શતવંશ, શતવહનવંશ, શતવહન : ૨, ૪, ૬, , ચેદી: જુઓ ચેદી વંશ : ૧૪૦. - ૭, ૮, ૯, ૧૦, (૧૧), ૧૨, ૧૩, (૧૩), ૧૫, , સૈફૂટક , શૈકૂટક વંશ : ૨૫૦. (૧૫), ૧૬, ૧૮, ૨૦, ૨૨, ૨૩, ૨૪, ૨૫, , નાગ , નાગવંશ : (૪૯). ૨૬, ૨૮, ૩૧, ૩૨, ૪૬, ૪૯, (૪૯), ૫૦, , નંદ , નંદવંશ : ૧૭, ૩૦, ૪૯, (૫૧) (૫૦), ૫૧, (૫૧), પર, (૫૨), ૫૩, ૫૫, , મૌર્ય , માર્યવંશ : ૧૭, ૩૦. ૫૬, ૫૮, ૧૯, (૬૮), ૭૩, ૪, ૫, ૭૭, , શતવહન : જુઓ શતવહનવંશ. ૮૦, ૮૧, (૯૨), ૧૦૬, (૧૦૭), ૧૧૩, ૧૧૫, , શૃંગ , શુંગવંશ. ૧૧૬, ૧૨૫, ૧૩૬, ૧૩૭, ૧૪૩, ૧૪૩, ૧૪૫, વૃદ્ધિરાજ ઃ ૧૪૦. ૧૪૮, ૧૪૯, ૧૫૧, ૧૬૦, ૧૬૪, ૧૬૭, ૧૭૦, વૃષભસેન : ૭૮, ૧૮૪, ૧૮૫, (૧૮૫). ૧૭૩, ૧૭૪, ૧૮૨, ૧૮૬, ૧૮૭, ૧૪૯, ૧૯૪, વૃશાળ : ૫૯, ૧૯૫, ૧૯૬, ૨૦૨, ૨૬, ૨૧૭, ૨૧૮, ૨૧૯, વૃશલબલી : ૪૭. ૨૨૨, ૨૩૨, ૨૩૩, ૨૩૫, ૨૩૮, ૨૩૯, ૨૪૦, વૈયાવૃત્ય : ૩૨૭. ૨૪૪, ૨૪૯, ૨૫, ૨૫, ૨૫૪, ૨૫૯, ૨૬૦, ૨૬૧, ૨૬૭, ૨૬૪, ૨૮૬, ૨૮૭. શક: ૮, ૨૨, ૩૨, ૭૦, ૯૫, ૯, ૧૧૪, ૧૨૭, શતવાહન : ૧૦, ૧૫, (૧૫). ૧૦૩, ૨૦૦, ૨૧૩, ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૨૧૭, શતકરણ : ૨, ૮, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૮, ૨૦, ૨૩૪, ૨૫૦, ૨૫૧, ૨૫૮, ૨૫૯, ૨૬ ૦. ૨૬૨, ૩૩, (૫૨). ૨૬૬, ૨૬૯ (૨૬૯) ૨૬૫, ૨૭૯, ૩૪૬, શતવહન કુંતલ : જુઓ કુંતલ શતવહન ૩૪૭, ૩૫૦, ૩૫૧, ૩૫૩. શતાનીક : ૩૧૯, ૩૨૧, ૩૨૨, ૩૨૫, ૩૨૭, ૩૨૮. શકાળ : ૩૪૫. શતયાન : ૧૦. શક પ્રવર્તક : ૨૬૫, ૨૭૪. શતસરણ : ૧૬. શકરાજાઓ, શકપતિ, શકભૂપતિઓ : ૨૨, ૩૦, ૩૧, શતશ્રી : ૧૪૫. ૩૨, ૩૩, ૩૪, ૨૧૩, ૨૧૪, ૨૧૬, ૨૨૩, શત્રુંજય : ૩૪, ૯૪, ૧૨૪, (૧૨૪), ૨૨૯, ૨૪૦, ૨૨૮, ૨૪૯, ૨૬૬, ૨૭૫. ૨૪૧, ૨૪૨, ૨૪૩, ૨૪૪, ૨૪૭, ૨૫૨, શકસંવત, શકસંવત્સર : ૧૬, ૧૭, ૨૮, ૨૯, ૩૧, ૨૭૯, ૩૪૬. ૩૫, (૩૬), ૩૭, ૭૫, ૨૩૪, ૨૫૧, ૨૫૨, શરશ્રી : ૨૩૨. ૨૫૭, ૨૫૮, ૨૬૧, ૨૬૨, ૨૬૩, ૨૬૫, ૨૬૬, શાક : ૨૬૬, ૨૬૭. ૨૬૭, ૨૬૮, ૨૭૦, ૨૭૧, ૨૭૫, ૨૭૬, શાકે : ૨૭૧, (૨૭૧). - (૨૭૬), ૨૭૭, ૨૮૬, ૨૮૭, ૩૫૦. શાકટાયન : ૩૪૫, ૩૫૩. શક શાલિવાહન: જુઓ શક શાલિવાહન, ૭૭, ૨૩૪. શાકર્ષ : ૧૪૩. શકસ્થાન : ૨૬૬. શાયમુનિ ઃ ૩૦૧. શકસેન : ૯૪, ૯૫, ૧૨૭, ૧૩૩. શાત : ૨, (૩), ૪, (૭), ૯, ૧૧, ૧૨, ૨૦, ૨૩, Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ] શું? અને ક્યાં? [પ્રાસન ૩૪, ૯, ૧૧૧, ૧૪૩. ૧૪૪, (૧૭૮), ૨૧૩, શાતકરણી શ્રીમલિક જુઓ શ્રીમલિક શાતકણી, ૨૨૩, ૨૫૯. - ૧૬૫, ૧૭૨, ૧૮૩, ૧૮૯. શાતકની : ૮૯. શાતકરણી મહેન્દ્ર : જુએ મહેન્દ્ર શાતકરણી. શાતકરણિઃ ૨, ૯, (૯), (૧૦), ૧૧, (૧૧), ૧૨, શતકરણ વાશિષ્ઠપુત્ર : ૯૪, ૧૦૪, ૧૦૫, ૧૦૭, ૧૪, ૨૬, ૨૭, ૨૮, (૨૮) (૨૯), ૩૧, ૩૩, ૧૦૮, ૧૦૯, ૧૨૭, ૧૩૪, ૨૦૦, ૨૨૪, ૨૩૩, ૫, (૩૬), ૩૯, ૪૧, ૪૨, (૪૨), ૪૩, ૫૯, ૨૪૬, ૨૪૭, ૨૬૦, ૨૭૩. ૬૦, ૬૧, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૭૧, ૦૪, ૫, શાતકરણ વાશિષ્ઠપુત્ર પુલુમાવી ઃ ૯૨, (૯૨), ૯૪, ૭૬, ૭૭, ૭૮, ૭૦, ૮૦, ૮૧, ૮૨, ૮૫, ૧૦૪, ૧૦૫, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૩૪, ૮૯, ૯૦, ૯૩, (૯૩), (૯૪), (૯૫) ૯૬, (૯૬), ૧૭૩, ૨૬૦. ૯૭, ૯૮, ૯, ૧૦૦, (૧૦૦), (૧૦૧), ૧૦૩, શાતકરણી શ્રીય વાશિપુત્ર : ૨૨૪, ૨૭૩. ૧૦૪, ૧૦૫, (૧૦૫), ૧૦૬, ૧૦૭, ૧૦૮, શાતકરણી શૈતમીપુત્ર સ્વામી શ્રીયડ વિલિવાયકુરસઃ (૧૦૮), ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૭, ૧૨૧, ૯૫, ૯૬, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૨૬, ૧૩૦, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૩, ૧૩૪, ૧૪૩, ૧૪૬, ૧૪૭, ૧૫૮, ૧૭૧, ૧૩૩, ૧૩૪, ૧૩૬, ૧૪૭, ૧૪૩, ૧૪૪, ૧૭૨, ૧૮૩૭, ૧૯૨, ૨૧૮, ૨૨૪, ૨૭૩, ૨૭૮, ૧૫૨, ૧૬૭, ૧૭૦, ૧૭૨, ૧૭૬, ૧૭૭, ૨૮૧ ૨૮૨, ૨૮૭. ૧૦૮, ૧૭૯, ૧૮૦. શાતકરણી શ્રીમુખ : જુઓ શ્રીમુખ શાતકરણું, શાતકરણ : ૧૮૧, ૧૨, ૧૮, ૧૮૫, (૧૮૫), ૧૩૬, ૧૭૧. ૧૮૬, ૧૪૯, ૧૯૦, (૧૯૧), ૧૯૨, ૧૯૬, શાતકરણી હાલ : જુઓ હાલ શાતકરણ : ૯૪. ૨૦૧, ૨૦૩, ૨૦૪, ૨૦૫, ૨૧૭, ૨૩૪, ૨૩૯, શાતવાન : શાલિવાહન : ૨૩૪. : (૨૪૫), ૨૪૮, ૨૬૪, ૨૮૭, ૩૧૧, ૩૫૪. શાતવહન : ૪, ૯, (૯) ૧૧, ૧૫, (૧૫), ૧૦૩, શાતકરણ કુંતલ : જુઓ કુંતલ શાતકણું. (૧૦૩), ૧૧૩, ૧૧૬, ૧૨૬, ૧૪૩. શાતકરણી શ્રીકૃષ્ણઃ ૧૫૭, ૧૭૩, ૧૭૭, ૧૯૦. શીતવાહન : ૨, ૪, ૫, ૬, ૧૦, ૧૧, (૧૧), ૧૫, શાતકરણી શૈતમીપુત્ર અરિષ્ટકર્ણ : ૯૪, (૯૫), ૫૮,૮૯, ૯૧, ૯૨, ૧૧૭ (૧૩૬), ૧૪૬,(૨૦૨). ૯૬, (૯૬), ૯૭, ૯૮, ૧૦૦, (૧૦૦), ૧૦૧, શાંતવાહન હાલ જુઓ હાલ શાતવાહન. ૧૦૪, ૧૨૧, ૧૨૭, ૧૨૮, ૧૩૧, ૧૭૦, ૧૭૬, શીલ, હાલ વિક્રમાદિત્ય-શાલિવાહન ૧૬, ૧૪૪, ૨૩૩. ૧૯૦, ૨૦૦, ૨૦૫, ૨૦૬, ૨૦૭, ૨૧૩, ૨૧૫, શાલાકર : ૩૪૩. ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૪૫, ૨૪૯, ૨૬૧, ૨૭૩, શોલવાન : ૨, ૩૪. ૨૭૪, ૨૭૫, ૨૭૭, ૨૮૭. શાલવહન : ૨, ૧૬, ૩૪, શાતકરણી ગતમીપુત્ર સ્વામી શ્રીયજ્ઞ-વિલીવાયકુરસ: શાલવાહન : ૨, ૧૧, ૧૫. ૯૫, ૯૬, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૨૬, ૧૦, શાલિવાહન શક : ૨, ૧૩, ૧૬, ૨૦, ૨૦, ૩૪, ૧૩૩, ૧૩૪, ૧૪૩, ૧૪૬, ૧૪૭, ૧૫૮, ૧૭૧, ૫૭, (૫૭) ૫૮, ૬૯, (૯૨) (૧૦૩) ૧૦૬, ૧૭૨, ૧૮૩, ૧૯૦, ૨૧૮, ૨૨૪, ૨૭૩, ૨૭૮, ૧૪૪, ૧૯૫, ૨૧૦, ૨૧૧, ૨૩૩, ૨૩૪, ૨૩૬, ૨૮૧, ૨૮૨, ૨૮૭. ૨૩૮, ૨૪૭, ૨૪૯, ૨૫૦, ૨૫૧, ૨૫૨, ૨૫૮, શાતકરણ ચત્રપણુ, વશિષ્ઠપુત્ર ઃ (૯૨), ૧૧૧, ૨૫૯, ૨૬૭, ૨૬, ૨૬૨, ૨૬૭, ૨૬૫, ૨૬૭, ૧૩૪, ૧૯૦. ૨૬૮, ૨૭૦, ૨૭૪, (૨૭૬) ૨૭૭, ૨૭૮, ૨૪૭, ચાતકરણી માઢરીપુત્ર : ૧૭૨. શાલિવાહન વિક્રમાદિત્ય કુંતલઃ ૨૩૭. Page #428 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ] શાલિવાહન હાલ, જીએ હાલ શાલિવાહન : ૧૫૯. શાલિશુક : ૧૭૭, ૧૮૦, શાલહાણું : ૨૭૮. શિકારપુર : ૧૧૭. શિકાહાબાદઃ ૩૩૦. શીમુક : ૧૧. શીમુખ : ૧૧, ૩૯, ૪૭, ૪૮, ૯૦, (૧૩) શીમેાગા : ૧૧૬. શિલાલેખ: ૧૯૮, ૩૦૦, ૩૦૬. "" .. "" 23 ,, ور નાશીકતા જુએ નાશીક : ૪, ૧૧, ૩૦, ૪૧, ૪૩. નાનાબાટના જીઓ નાનામ્રાટના શિલાલેખા. પ્રિયદર્શિનના, પ્રિયદર્શિન : ૫૮, (૬૦) આરબારના ખારખારના શિલાલેખેાઃ ૩૧૮. મુરાય પહેલાના જુએ મુક્કરાય પહેલાના શિલાલેખઃ ૨૬૮. 39 હડાળાના જીએ, હડાળાના શિલાલેખઃ ૧૨૪. હાથીણુંકાના, જીએ હાથીણુંકાના શિલાલેખ. શિવઃ (૫૧) ૨૦૩. "" શિવમક : ૧૧૧. શિવસ્કંધ : ૨૭, ૪૩, ૨૮૩. 23 શું? અને કાં? "" અશાક : જીએ અશેકના શિલાલેખા (૭૮) કન્ડેરીના જીએ કન્હેરી : ૪, (૪૨) ૪૩, પર, ૫૫, (૭૧) છીન્નાના જીએ છીન્ના : ૩૯ જીન્હેરના જીઓ જુન્નેર શિવસ્કંધવર્મન : ૧૧૭, ૨૭૩. શિવસ્વાતિ : ૨૭, ૪૨, ૮૧, ૧૨૬, ૧૭૩, ૧૮૬,૨૫૬, (૨૫૭) ૨૫૮, ૨૬૧, ૨૬૭, ૨૬૪, ૨૭૧, ૨૮૭, શિવશ્રી પુલેમા વાશિપુિત્ર: ૨૭, ૪૩, ૧૧૬, ૨૭૩, ૨૮૩, ૨૮૭. શિવલકુરસ : ૧૬૩, ૧૬૪, ૧૮૭. શિશુષ્ક : ૧૧, (૧૩૬) શિશુનાગ : ૧૪૩, ૧૪૪. શિશુનાગવંશ : ૨૨, (૪૯) ૧૧૭, ૧૪૩, ૨૩૩, ૨૩૮, ૨૯૭, ૨૯૮, ૩૩૫, บง શ્રુંગ : ૧૮૫, ૧૮૬, ૩૪૪, ૩૫૩. થંગભત્ય : ૬૦, ૮૬, (૧૪૨) થંગપતિઃ ૮૬. શુંગવંશ : (૨) (૧૧) ૨૨, ૩૦, (૩૦) ૪૦, (પર) ૬૫, ૬૬, ૭૦, ૭૫, (૯) ૮૦, ૮૨, ૮૩, ૮૪, ૯૦, (૯૨) ૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૬૮, ૧૭૩, ૧૯૧, ૧૯૪, (૨૩૯) ૩૦૮, ૩૧૮, શુદ્રકઃ ૨૦૬ ૨૦૭, શુદ્રક વિક્રમાદિત્ય જુઓ વિક્રમાદિત્ય શુદ્રક : ૨૦૬, (૨૦૭) શૈારીપુર : ૩૩૦, ૩૩૧. શારીરાજા : ૩૩૦. શંકર : ૨૫૬, ૨૫૭, ૨૬૨. શીવજી : ૨૪૭. [ ૪૦૧ શેષ ઃ ૫૭, ૨૫૭. શૈવમાર્ગી : (૪૯). શ્યામક : ૧૨૭, ૨૦૦, ૩૨૮. શ્યામાચાય જીઓ કાલિકસૂરી : ૧૮૬, શ્રી. ભગવાન શ્રી. આદ્યશંકરાચાર્ય : ૨૭૦, ૨૭૧. શ્રવણુ એલગાલ : ૧૬૦, ૩૩૯, ૩૪૨. શ્રાવસ્તિ : ૩૩૨, ૩૩૪, ૩૫૨. શ્રીકૃષ્ણ જુએ કૃષ્ણ : ૩૩, ૩૯, ૪૩, (૬૩) શ્રીચંદ્ર : ૪૩, ૧૧૧, ૧૧૨. શ્રીમુક : ૨૦૫. શ્રીમુખ : ૬, ૮, ૯, (૯), (૧૧), ૨૨, (૨૨), ૨૩, ૨૬, ૩૦, ૩૧, ૩૩, ૩૯, (૪૭), (૪૮), પર, (પર), ૧૩, ૫૪, ૫૫, (૫૬), ૫૯, ૬૦, ૬૧, (૬૧), ૬૨, ૬૩, (૬૩), ૬૬, ૬૮, ૬૯, ૭૦, ૭૫, ૭૬, ૮૨, ૯૦, ૧૧૨, ૧૧૩, ૧૨૬, ૧૩૬, (૧૩૭), ૧૩૮, (૧૩૮), ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮, (૧૧), ૧૫૧, ૧૫૪, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૭૦, ૧૭૨, ૧૭૪, ૨૫૩, ૨૫૪, શ્રીમુખ શાતકરણી : ૧૦૧; ૩૧૮, શ્રીદ્ર ૩ ૪૩. શ્રીસ્તન : ૧૦૩. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ] શ્રેણીક: ખીખીસાર : (પર), (૬૪), (૧૩૭), ૧૪૩, ૧૪૪, ૧૪૮, ૧૪૯, ૧૬૬, ૨૨૬, ૨૭, ૨૯૮, ૩૦૧, ૩૨૨, ૩૨૬. શ્વેતગીરી: શ્રેષ્ટગીરી : ૧૦૩. શ્વેતાંબિકા : ૩પર. સ સચ્ચઉરી મંડણ : ૩૩૦, સત : ૧૫. સતકણી : ૧૫. સતી : ૧૫. સત્યપુર : ૩૨૯. સત્યપુત્ત : ૧૨૯. સદન કળલાય મહારથી : ૯૦, ૨૫૩. સદકની : ૧૫. : ૩૩૦, ૩૩૧. સાકેત ઃ ૩૧૫, ૩૧૬. સાચેાર : ૩૨૮, ૩૨૯, ૩૩૦. સાત : ૪, ૧૫, ૧૯, ૨૫૬. સાતકણી : ૧૫. સાતકર્ણી : ૪. સાતકીં શ્રીકૃષ્ણ : ૧૫૭. સાતકર્ણી શ્રીમલ્લિક : ૨૬. શું? અને કર્યાં? સિસુક : ૨૦૫. સદસત્ : ૬૫. સપ્તતિ : ૨૩૬. સમયસુંદર : ૩૩૦, સમુદ્ર વિજય : સિસ્તાન : ૩૪૭. સિંહ : ૧૭૮. સિદ્ધગિરિ ઃ (૧૦૨). સિંહદ્વાર ઃ ૩૦૬. : સમેત શીખર : ૧૮૧, ૩૨૪, ૩૨૬, ૩૪૫, ૩૪૬. સિંહધ્વજ : (૩૪૯). સરસ્વતિ દૈવી : ૩૫૧. સહસ્રશામના ખડક લેખ : ૨૬૭, ૩૦૨, ૩૦૩. સાતપુડા : છ. સાતવાહન : ૧૨, (૨૦૨), (૨૦૩), ૨૪૧, ૨૪૩. સાતવાહન વંશ : ૨૦૫. સામલીપદ : ૧૦૫, ૧૨૯. સારનાથ સ્તુપ : (૩૦૬), ૩૧૫, ૩૪૨. સાવસ્થિ : ૩૩૨. સાહીઓ : ૩૪૬. સિમ્ફાલેખ : ૩૦૬. સિતામેષ : ૨૩૨. સિંધ : ૨૦૪, ૨૩૫, ૩૪૬, ૩૪૭. સિંધુનદી : ૩૪૩, ૩૪૬, · સિંધુ–સાવીર : ૧૨૧, ૨૨૫, ૩૩૪. સિદ્દાગીરી : ૧૬૭, ૩૪૨. સિદ્ધાચળ=વિમળગિરિ : ૧૨૪, (૧૨૪), ૨૪૪. સિદ્ધાર્થ : ૩૩૩. સિદ્ધપુર : ૩૦૩. સિદ્ધરાજ જયસિંહ ઃ (૨૪૩), ૨૫૩. [ પ્રાચીન સિમુખ : ૮૯, (૧૩૬), ૧૪૫. સિરિયા : ૧૮૮, ૧૯૧, ૩૦૨, સિવલકુર=શીવલકુર : ૯૫, ૯૬. સિલેાન : ૧૬૫, ૧૬૬, ૧૭૨, ૨૫૩, ૩૦૬, (૩૦૬). સિંહલ : ૨૦૪, ૨૨૨, ૨૩૨. સિંહલદ્વિપ : ૧૯૧, ૨૦૩, ૨૩૩, ૨૩૫, ૨૩૬, ૨૪૯, ૨૫૦, ૨૫૧, ૨૬૨, ૩૦૧, ૩૦૪. સિંહલપતિ : ૩૦૩. સિંહલમલય : ૨૦૪, ૨૩૨, ૨૩૭. સિંહસૂરી : ૩૪, ૨૬૬. સિંહસ્થંભ : ૩૪૮, ૩૪૯, ૩૫૦, સુડાખેતેરી : ૨૩૩. સુદર્શન તળાવના પ્રશસ્તિ લેખ : (૬૦), (૬૫), (૮૫), (૧૦૩), ૧૦૪, ૧૦૫, ૧૫૫, ૧૨૨, ૧૨૩, ૧૨૬, ૧૨૯, ૧૭૭, (૧૭૭), ૧૮૦, ૨૨૩, ૨૩૮, ૨૮૪, ૩૪૫, ૩૪૬. સુંદર : ૨૭, ૪૨, ૨૮૭. સુનંદા : ૨૨૬. સુપ્રતિબદ્ધ : (૮૩), (૧૦૨). સુશ્રમન્ય : પ૬. સુબ્રાહ્મણ્ય : પ. Page #430 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. શું? અને ક્યાં? [ ૪૦૩ સુભદ્રા : ૪૧, ૨૦૯, ૨૩૨. સંધસ્વાતિ : સૌદાસ. ૪૦, ૧૯૬, ૧૦૯. સુરત : ૧૪૩, ૧૩૪. સંચયપુરી ૩૨૯. સુરાષ્ટ: ૧૨૧, ૨૩૪, ૨૩૫. સંમતિ=સંબાતિપ્રિયદર્શિનઃ (૬૫), (૭૮), (૮૦), સુરેશ : ૫૭. ૮૩, (૮૩), ૧૭૮, ૧૭૯, ૧૪૮, ૨૪૪, ૨૯૮, સુવર્ણસિદ્ધિ : ૨૪૨. ૨૯૯, ૩૦૪, ૩૧૭, સુવાસ્તુ : ૩૪૩. સંયુક્ત પ્રાન્ત : ૨૬૩. સુવિશાખ : ૧૨૨. સંવત= સંવત્સર-અંજન : ૩૦૦ સુશર્મન : ૪૭. . ઈસ્વીને : ૨૫૧. સુસુમાર : ૩૨૭, ૩૨૮. , કલચુરી (૧૨૪), ૧૩ર. સુસ્થિત ઃ (૮૩), (૧૨). ચષ્મણ. જુઓ ચ9ણ સંવત : ૧૭૨. સુહસ્તિ ઃ (૧૨), ૧૧૯. , ચેદી. જુઓ ચેદી સંવત : ૧૨૪. સેન્ટ્રલ પ્રોવિન્સીસ : ૩૨૩. વૈકુટક. જુઓ વૈકુટક સંવત્સર : ૧૨૪. સેઢગીરી : ૧૦૩.. , બુદ્ધ. જુઓ બુદ્ધ સંવત. સેકેટસ : ૧૪૯, ૧૬૯, ૨૯૧, ૨૯૬, ૨૯૭, , મહાવીર જુઓ મહાવીર સંવત : ૧૧૭, ૨૯૯, ૩૦૦, ૩૦૧, ૩૦૫, ૩૦૬, ૩૧૭, ૧૪. ૩૩૬, ૩૪૫. , મૌર્યઃ ૧૧૭. જુઓ મૌર્ય સંવતઃ સન્ડેશક : ૧૬૯. , વિકમ. જુઓ વિ, સંવત : ૨૪૯ સેતવ્યનગર : ૩૩૧, ૩૩૨. , , શક શાલિવાહનઃ ૧૬, ૧૭, ૨૮, ૨૯, સેંન્દ્રક નાગ : ૪૯, (૪૯), (૧૦૩). ૩૧, ૩૫, (૩૬), ૩૭, જુઓ શકસેવીય : ૭૩૧. શાલિવાહન. સેલ્યુકસ ની કેટેગર : (૫૨) ૬૪, ૧૬૫, ૧૬૭, ૧૬૮, , , ક્ષહરાટ, જુઓ ક્ષહરાટ સંવત્સર : ૧૩૧ ૧૬૯, ૨૯૭, ૨૯૯, ૩૦૧. સંત્રિજી (૪૭). ૫૩, ૧૪૩, ૨૫૨, ૨૫૩. સદાસ ૩૫૦. સહ્યાદ્રિ ઘાટ : ૭, ૬૧, ૧૦૩, ૧૧૭, ૧૪૩, ૨૪૭. સોપારા : ૭૦. સાંચીઃ ૧૮૫, ૨૧૫, ૨૨૯, ૨૪૪, ૨૪૫, ૨૪૭, સેપારકનગર : ૬૮, ૨૪૪, ૨૪૫. ૨૫૨, ૩૧૨, ૩૧૪, ૩૧૫, ૩૧૬, ૩૨૪, ૩૨૮, સેમદેવ : ૨૦૭, ૩૨૯, ૩૩૭. સેલંકી : (૨૪૩), ૨૫૩. સાંચી સ્તુપ: ૪૧, ૮૨, ૯૨, ૯૩, ૯૪, (૧૦૩), સેલંકીવંશ : ૨૦૦, ૨૭૦. (૧૮૫), ૨૦૪, ૨૩૯, (૨૩૯), ૨૪૬, ૨૪૮, સૌભદ્રા : ૨૦૩, ૨૩૭. ૩૦૬, (૩૦૬), ૩૯, ૩૧૦, ૩૧૧, ૩૧૪, સૈદાસ=સંધસ્વાતિ : ૪૦, ૧૯૬, ૧૯૯, ૨૦૦, ૨૦૧. ૩૩૦, ૩૩૭. સૈરાષ્ટ્રસૂરઠ : ૨૫, ૪૨, ૯૪, ૧૦૩, (૧૦૩), સ્કંધગુમઃ ૬૫, ૬૬. ૧૧૫, (૧૧૫), ૧૨૬, ૧૭૩, ૧૮૦, ૨૦૩, અંદસ્વાતિ : ૨૬, ૨૦૫, ૨૩૭. ૨૦૪, ૨૦૭, ૨૧૪, ૨૧૬, ૨૨૯, ૨૪૧. સ્કંધસ્થંભ કૃષ્ણ બીજે. ૨૪૩, ૨૪૪, ૨૬૯, ૨૭૫(૨૬), (૨૭૭), સ્કંધસ્પેશી : ૨૬, ૪૦. ૨૭૯, ૨૮૧, ૨૮૨, ૨૮૩, ૨૮૪, ૩૪૬, ૩૪. સ્વપઃ ૨૨૯, ૨૪૫, ૨૪૬, ૩૦૬, (૩૦૬), ૩૦૯, સંઘમિત્રા: ૧૬૫. ૩૧૪, ૩૨૯, Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ] શું? અને કયાં? [પ્રાચીન ' સ્તુપ-અમરાવતી. જુઓ અમરાવતિ સ્તુપઃ૩૦૬,૪૦૭ હાલ : ૨૬, ૩૫, (૩૫) (૬) (૪૨) ૬૬,૯૨, ૨૧•, , અનુરૂદ્ધપુર , અનુરૂદ્ધપુરઃ ૩૦૬ ૨૩૨, ૨૩૪, ૨૩૬, ૨૩૮, (૨૪૧) ૨૪૪, ૨૫૬, , ઉદયગિરિ , ઉદયગીરી સ્તુપઃ ૩૦૬ ૨૫૭, ૨૫૮, ૨૬૧, ૨૬૨. હાલ શાતવાહને : ૨૦૬, ૨૦૮. , તક્ષિલા , તક્ષિલા; ૩૦૬. ભારહુત , ભારહત સ્તુપર ૩૦૬, ૩૦૭. હાલ પુલુમાવી વાસિછિપુત્રઃ ૧૨૭, ૧૨૯ હાલ વાશિષ્ટીપુત્ર ર૭૯. ,, મથુરાં , મથુરા: ૩૦૬. સ્તુપ માણી ક્યાલને જુઓ માણીકયાલલ્લુપ ૩૦૬. 4. હાલ વિક્રમાદિત્ય શાલ-શાલિવાહન=કુંતલ શાતકણી વિક્રમશક્તિ : ૨૦૭, ૨૩૩. , સારનાથ જુઓ સારનાથ સ્વપઃ (૩૦૬). સ્તંભ સ્તંભલેખ : ૧૭૮, ૧૯૮, ૨૪૫, ૩૦૦. હાલ ચત્રપણ વાસિછિપુત્રઃ ૨૮૦. , સાંચી : (૨૩૯) ૨૬૪, ૩૦૫, ૩૪૨. હાલ શાતકરણ પુલુમાવી : ૯૪, ૧૪૪, ૨૪૦, ૨૫૩. સ્યુલીભદ્ર : (૧૦૨.). હાલ શાલિવાહનઃ (૧૦૩) ૧૦૬, ૧૨૬, ૧૪૪, ૧૫૯, સ્વસ્તિકઃ (૫૧) ૧૯૦, (૧૯૫) ૨૦૯, ૨૩૨, ૨૪૦, ૨૪૧, ૨૪૩, સ્વામી : ૧૧૩, ૧૧૪, (૧૧૪) ૧૧૫, ૨૮૧, ૨૮૨, ૨૪૫, ૨૫૧, ૨૫૭, ૨૨, ૨૬૭, ૨૭૪, ૨૮૦, ૨૮૭. : ૨૮૬. હાલારઃ ૨૨, (૧૨૪) સ્વાત : ૩૪8. હિન્દી દ્વિપકલ્પઃ ૧૮૮. સ્વાતિ : ૨૬. હિન્દી શક: ૨૭૫. સ્વાતિકર્ણ મૃગેન્દ્રઃ ૪૧, ૨૦૧, ૨૫, ૨૦૦૭, ૨૦૦, હિન્દુ: ૨૯૩. ૨૦૯, ૨૧૧, ૨૧૩, ૨૩૭, ૨૩૮. હિન્દુ સંસ્કૃતિઃ ૨૬૮. સ્વાતિવણું ૨૬. હિમાલય : ૨૬૮, ૩૦૪, ૩૦૫, ૩૨૪. હવિષ્ક : ૨૭૫. હકસિરિ શતિસિરિમતઃ ૮૯, ૯૧, ૯૨, (૯૨) ૧૫૯, હેમચંદ્ર : ૨૭૮, ૨૪૭, હકુશ્રી : ૧૪૬. હેમચંદ્રસૂરી-હેમચંદ્રાચાર્ય : ૩૦૯. હડાળા: ૧૨૪. હરિ: (૧૯૪૫) હૈહયાઝ : (૫૦), ૫૧. હરીહર : ૨૬૮. હયુએન સાંગ : ૩, ૪, ૩૧૫, ૩૨૦, (૨૦) હરિતિપુત્રઃ (૫૧) ૧૧૬, ૧૧૭, ૧૩૦. ક્ષત: ૫૬, હસન જીલ્લા : ૨૬૭. ક્ષત્રપ : ૨૫, (૨૫), ૪૦, ૪૩, ૭૨, ૧૧૦, ૧૨૨, હસ્તગિરિ ઃ (૧૨૪) ૧૮૬, ૨૬૬, ૨૬૯,(૨૬૯), ૨૭૫, ૨૮૫, ૩૧૨. હસ્તિનાપુર : ૩૨૩. ક્ષત્રિયઃ ૫૭, (૫૭), ૧૩૧, ૧૯૮, ૨૫૩. હસ્તીપાલ : ૩૦૯. ક્ષહરાટ : ૩૫, ૬૬, ૭૧, ૭૩, (૮૪), (૯૫), ૬, હાતકણીઃ ૯૨. ૯૭, ૧૦૦, ૧૦૬, ૧૧, ૧૨૦, (૧૨૦), ૧૩૧, હાથી સિક્કાચિન્હ : ૧૭૬, ૩૨૪. ૧૭૦, ૧૭૩, ૨૦૦, ૨૦૩, ૨૧૫, ૨૧૭, ૨૧૯, હાથીગુફાના શિલાલેખ : ૪, (૪) ૬, ૮, ૨૩, (૪૯) ૨૨૧, ૨૨૭, ૨૩૯, ૨૪૩, ૨૪૫, ૨૫૨, ૨૬૦, ૨૬૮, ૨૬૯, ૨૭૫, ૩૪૯, ૩૫૩. ૫૪, (૬૧) ૬૮, ૬૯, ૯૦, ૯૨, (૯૨) ૯૪, ૧૦૦, ૧૧૭, ૧૨૮. ૧૦૦, ૧૩૩, (૧૪૧) ૧૪૨, ક્ષુદ્રજાતિ : ૧૬૪. ૧૫૦ ૧૬૮ ૨૨ ૨૪. ર૪,ર૫ર ક્ષેમગુપ્ત ઃ (૧૦૯). ૩૦૬, ૩૦૮, ૩૧૧, ૩૧૩, ૩૧૮, ૩૫૪, ક્ષેમરાજ : ૧૪૦, Page #432 -------------------------------------------------------------------------- ________________ પંબવ ના " વાલિયર નાવ એંસી • મહોના, કંટાળો કૌચાંબી ખા ખાઈ નાણારસી બનારસ નાલંધ ૨ાજ, s રામ ગયા ! ખા બુરાહો - ‘ કુંજૂ * જમ્પu નક્ષતન્ય ભારતY. બોધી - ઉંમર, સોનાં પિનાયિક hપા કરી ખેલના ભટ્સ ઉદયત્રિજપ પારો-તરો (જબલપુર) બાજી મકર ન દુવંગાબાદ ઇન ખંડવા. ભારત-રૂપના. (બુર ચન પુર જ નજીક, જ્યાં જૈનાના વાસુપૂજ્ય તીર્થકર મેક્ષ અને શ્રી મહાવીર કૈવલજ્ઞાન પામ્યા હતા આકૃતિ નં. ૪ ] નકશા નં. ૧ [ પરિચય પૃષ્ઠ ૩૧૩–૧૫ AD, ક ( ૧ મોરહંત- તાTI] 10 ( ૮૮ ૮૮૮ ((S sellelellele - STD INX s, ((((((((((( rષા સંત જ્યાં શ્રીમહાવીરને કૈવલ્યજ્ઞાન થયું હતું નકશા નં. ૨ [ પરિચય પૃષ્ઠ ૧૪ (જમણા કૅલમ) આકૃતિ નં. પ ] Page #433 -------------------------------------------------------------------------- ________________ કાક્ષા કરાવવા અલ્લાહ અમરાવતી સ્તૂપના ખેદાણુમાંથી મળી આવેલી મૂર્તિ આકૃતિ નં. ૬ ] [ પરિચય પૃષ્ઠ ૩૦૮નો જમણા અને ૩૦૯ ના ડાબા કૅલમ અમરાવતી સ્તૂપના દાણમાંથી મળી આવેલી મૂતિ આકૃતિ નં. ૭ ] [ પરિચય પૃષ્ઠ 3૦૮-૬ . A છે. ૨) અમરાવતી સ્તૂપને એક વિભાગ-ચરણપૂજા અમરાવતી સ્તૂપને એક વિભાગ-ચરણપૂજા આકૃતિ નં. ૮ ] [ પરિચય પૃષ્ઠ ૩૦૭ આકૃતિ નં. ૯ ] [ પરિચય પૃષ્ઠ ૩૦૭ Page #434 -------------------------------------------------------------------------- ________________ OCCC રાજ ખાવ બંધાવેલ “મહાવિજય”પ્રાસાદ–અમરાવતી સ્તૂપ આકૃતિ નં. ૧૦ ]. [ પરિચય પૃષ્ઠ ૩૦૬ થી આગળ 8 . અમરાવતી સ્તૂપનો એક વિભાગ–ત્રિરત્ન આકૃતિ નં. ૧૨ ] [ પરિચય પૃષ્ઠ ૧૦૭ જગન્નાથપુરિના મંદિરમાં સ્થાપિત–ત્રિમૂર્તિ આકૃતિ નં. ૧૧ | [ પરિચય પૃષ્ઠ ૩૦૭ Page #435 -------------------------------------------------------------------------- ________________ મૌર્યવંશીય સમ્રાટ અશેકવર્ધન મૌર્યવંશીય સમ્રાટ પ્રિયદર્શિન પરિચય માટે પુ. ૨ માં આકૃતિ ન. ૨૦ તથા ૨૭ નું વર્ણન જુએ આકૃતિ નં. ૧૩ આકૃતિ ન. ૧૪ મથુરાને એક આયાસ્પટ | | પ૬િચય માટે પુ. ૧, આકૃતિ નં. ૧૪ જુઓ આકૃતિ નં. ૧પ ] Page #436 -------------------------------------------------------------------------- ________________ સાંચી સ્તૂપનું ચારમાંનું એક પ્રવેશદ્વાર આકૃતિ નં. ૧૬ ] [ પરિચય માટે જીએ મુખપૃo UUUOTIE JHOUUD આકૃતિ ન. ૧૮ ] આ ત્રણે ચિત્રોના વિશેષ પરિચય ભારહુત સ્તૂપનું ચારમાંનું એક પ્રવેશદ્વાર-તારણ આકૃતિ નં. ૧૭ ] [ પરિચય પૃષ્ઠ ૩૧૩-૩૧૫ મથુરા સ્તૂપનું એક તારણ [ પરિચય માટે પુ. ૧, આકૃતિ નં. ૩૧, ૩૨, ૩૩ જુએ માટે પુ. ૧, આકૃતિ નં. ૩૧, ૩૨ અને ૩૩ નું વર્ણન જીએ Page #437 -------------------------------------------------------------------------- ________________ મથુરા સિહસ્તંભ [ પરિચય માટે આકૃતિ ૨૦, ૨૧ સરખા આકૃતિ ન. ૧૯ ] સાંચી સિહસ્તંભ આકૃતિ નં. ૨૧ પરિચય માટે પુ. ૧, આકૃતિ ૧૭, ૨૬ જુઓ શ્રમુખ અને ગૌતમીપુત્ર -.15-3d. આંધ કૃતિ Sિ લિંગ સામ્રાજય સારનાથ સિંહસ્તંભ આકૃતિ નં. ૨૦ ] [ પરિચય માટે પુ. ૧, આકૃતિ ૧૭, ૨૬ જુઓ આકૃતિ ન. ૨૨ ] નકશે ન. ૪ [ વર્ણન પૃષ્ઠ ૧૪૯ Page #438 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રન બિંદુસારમા મા જ્ય ગયા વર્ષન આકૃતિ નં. ૨૩ ] મલ્મિકશ્રી.- ૧સતશ્રી ) Uvt-3 ખાંશ મલ્લિકાં માઁ પાડ્ય નકશા નં. ૫ [ વર્ણન પૃષ્ઠ ૧૬૧ યોન પ્રા લૌક નાર દામોદર r મહાક્ષત્રો થંગ સામાજ્ય ગાધ ખાધપતિઓઃ ૭-૯-૧૭ ઇસ-પૂ. ૨૧ - ૪૭ સામા જ્ય આકૃતિ નં. ૨૪ ] નકશા નં. ૬ વર્ણન પૃષ્ઠ ૧૮૮ અને આગળ Page #439 -------------------------------------------------------------------------- ________________ } ન પૂર્વ (દભિભવન) સામાં જ્ય જ્ય ક્શાન વી આકૃતિ નં. ૨૫] માંધાતિઓ ૧ ૧ ૨૩ ઇ 15 પી સે આધ મા જ્ય નકશા નં. ૭ [ વર્ણન પૃષ્ઠ ૨૩૪ f આકૃતિ નં. ૨૬] આંધ્રપતિખો; ૧૪પી ૨૫ ઈ.સ ૧૨ ોતિ }સા મા જ્ય યણ અવંતિ સા બિલ) ન અખો ધ સા મા નકશા નં. ૮ [ વર્ણન ૧૩-૧૪મા પરિચ્છેદે Page #440 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયો ( ૧ ) પુસ્તક તદ્દન નવું દૃષ્ટિબિન્દુ ખાલે છે એમ સમજાય છે. તમે એ પુસ્તક તૈયાર કરવામાં ઘણા શ્રમ લીધા લાગે છે. મુંબઈ દિ. ખા. કૃષ્ણલાલ મેાહનલાલ વેરી ( ૨ ) વધુમાં વધુ પ્રસંગાથી ભરેલા પ્રાચીન હિંદના ઇતિહાસ અંગે સ્થાપિત સિદ્ધાંતાના અન્વેષણમાં ઊતરવાના અને તે સિંદ્ધાંતામાં કેટલાક ક્રાન્તિકારી ફેરફારા સૂચવવાના ડા॰ શાહે ઉપાડેલા કાર્યને દૈવી તરીકે જ ઓળખાવી શકાય. ડા॰ શાહના અવિરત શ્રમ અને નવા સિદ્ધાંતા બહાર મૂકવાની તેમની અસામાન્ય હિંમતની તે। પ્રશંસા જ થઈ શકે. ઇતિહાસને અભ્યાસીઓ જોઇએ છે અને જ્યાંસુધી અનેકાએ સંશાધન નથી કર્યું ત્યાંસુધી ઇતિહાસના ક્રાઇ પણ યુગવિષે સંપૂર્ણ સત્ય જાણી શકાતું નથી. સુખ રાવ બહાદુર જી. એચ. સરદેસાઇ ( ૩ ) ૐă શ્રી. ત્રિભુવનદાસ લહેરચંદે હિંદુસ્તાનના પ્રાચીન ઋતિહાસ ગુજરાતીમાં લખ્યા છે, જે હું અથથી ઇતિ સુધી વાંચી ગયા છું. ત્રિભુવનદાસભાઇએ આ ઇતિહાસ જૈન, બૌદ્ધ તેહિંદુ સાહિત્ય ઉપર રચ્યા છે. તે તેમણે તે સાહિત્ય ઉપરાંત સિક્કા, ગુફા વિગેરેના શિલાલેખા ઇત્યાદિ અહુ વિગતવાર જોયા છે. ઇતિહાસકારાએ અત્યાર સુધી જૈન સાહિત્યની અને જૈન સામગ્રીની અવગણના કરી હતી તે ત્રિભુવનદાસભાઈએ કરી નથી, તેથી તેમના લખાણમાં સમગ્રતાને ગુણ આવી જાય છે. અને અત્યાર સુધી નહિ જાણવામાં આવેલું સાહિત્ય એમની કૃતિમાં જોવામાં આવે છે. તેમના પ્રયાસ જૈન સમાજે તા ખાસ વધાવી લેવા જોઇએ, કારણ તેમનું સાહિત્ય તા તેમણે પૂરેપૂરું આ કૃતિમાં ઉપયેાગમાં લીધું છે. વાદરા-કૉલેજ કેશવલાલ હિંમતરામ કામદાર ( ૪ ) આપના પ્રયાસને હું ખરેખર સ્તુત્ય ગણું છું. મુંબઇ વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય ( ૫ ) જૈન સાહિત્યના પ્રામાણિક ગ્રન્થામાંથી હકીકતની સંભાળપૂર્વક જે ગવેષણા તેમણે કરી છે, તેમાં જ આ પુસ્તકની ખરી ખૂખી ભરેલી છે. પ્રાચીન ઇતિહાસમાંથી તત્ત્વા ચાળી કાઢવામાં તેમણે અત્યંત પરિશ્રમ ઉઠાવ્યેા દેખાય છે. અને વર્તમાન સન્માનિત મંતવ્યેાથી તેમનાં અનુમાના જે કે લગભગ ઊલટી જ દિશાનાં છે, છતાં કબૂલ કરવું પડે છે કે, તેમના નિર્ણયાથી રસભરી ચર્ચા અને વિવાદ ઊભાં થશે અને તેમાંથી કંઈ અનેરા લાલ પ્રાપ્ત થશે. વડાદરા-માધ્યવિદ્યામંદિર ડ્રા. બી. ભટ્ટાચાર્યે Page #441 -------------------------------------------------------------------------- ________________ મને સંપૂર્ણ ખાત્રી છે કે પ્રાચવિદ્યાના અભ્યાસીઓ તેનો સર્વશ્રેષ્ઠ સત્કાર કરશે. મુંબઈ-વીસન કોલેજ એચ. ડી. વેલીન્કર ( ૭ ) 3. ત્રિભુવનદાસ લહેરચંદ શાહે હિંદના પ્રાચીન યુગને ઈતિહાસ ઉપજાવી કાઢવાનો જે પ્રયાસ કરેલ છે તે ખરેખર સ્તુત્ય છે. જૈન વિશ્વકોશ અંગે ભેળી કરેલી પ્રમાણભૂત ઐતિહાસિક સામગ્રીને આ ઇતિહાસ ઘડવામાં તેમણે વિવેકપૂર્વક ઉપયોગ કરેલ છે. બંબગોળા જેવા તેમાં દેખાતા કેટલાક નવા નિર્ણયથી ભડકીને ભાગવાને બદલે, હરેક ઇતિહાસપ્રેમી વિદ્યાર્થી તેમજ અભ્યાસી, પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક આ ગ્રન્થને અભ્યાસ કરશે તે મારી ખાત્રી છે કે તે યુગના ઇતિહાસના કિલષ્ટ અને શંકાસ્પદ પ્રશ્નો ઉપર ઘણું નવું અજવાળું પડશે, અને વિદ્યાર્થીઓને આપણે કેવે આડે રસ્તે દોરતા હતા તેનું સહજ ભાન થશે. કેળવણીખાતાઓ તેમ જ પુસ્તકાલય વિગેરેના અધિકારીઓ આ પ્રયાસ તરફ સહાનુભૂતિ દર્શાવશે એવી આશા છે. મુંબઈ-પ્રીન્સ ઑફ વેલ્સ મ્યુઝીઅમર ગિરિજાશંકર વલભજી આચાર્ય આ પ્રન્ય ઘણે શ્રમ લઈ તથા ઘણાં પુસ્તકનાં અસલ આધારે, શિલા અને તામ્રલેખે, સિક્કા વિગેરે જોઈ આધારભૂત ગણી શકાય તેવું બનાવ્યું છે. સર્વ રીતે ઉત્તેજનને પાત્ર છે એમ મને લાગે છે. વડેદરા ર. બ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ દેશભાષામાં આવા પુસ્તકની અત્યંત જરૂર વર્ષો થયાં લાગ્યા કરતી હતી. દાક્તર ત્રિભુવનદાસે વર્ષો સુધી મહેનત કરી તેવું એક પુસ્તક તૈયાર કર્યું છે, એ ખરેખર બહુ ખુશી થવા જેવું છે. દરેક શાળા, દરેક લાયબ્રેરી અને બની શકે તેવી દરેક વ્યક્તિએ એ પુસ્તક અવશ્ય વસાવવા જેવું છે. મુંબઈ–વીમેન્સ યુનીવરસીટી હિંમતલાલ ગણેશજી અંજારિયા ( ૧૦ ). આ પુસ્તક પ્રગટ થતાં એક અગત્યની જરૂરિયાત પૂરી પાડવાનું ધારી શકાય છે. ઇતિહાસનો શોખ વધતા જાય છે, એવા સમયમાં આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં મોટી ખોટ પૂરી પાડશે. મુંબઈ મોતીચંદ ગીરધરલાલ કાપડિયા ( ૧૧ ) જૈન ઈતિહાસમાં એક ક્રાન્તિકારી યુગ ઊભો થશે અને વિશારદ અને અન્ય કાર્યકર્તાઓને તે ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવાને પૂરતી સામગ્રી મળી કહેવાશે. ઉમેદપુર ગુલાબચંદજી હા ( ૧૨ ) હમકે અતીવ સંતોષ હુઆ. બહેન સમયસે હમ ઇસ ચીજકે ચાહતે થે આજ વહી હમારી દષ્ટિ આઈ. પાલનપુર વિજયવલભસૂરિ (૧૩) પુસ્તક અતિ મહત્ત્વનું થશે. પાટણ પ્રવર્તક કાંતિવિજયજી (૧૪) પુસ્તક ઉપયોગી થશે. અમદાવાદ વિજ્યનીતિસૂરિ Page #442 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) ' આવા પ્રત્યેની અતીવ અગત્ય છે. દિલ્હી મુનિ દર્શનવિજ્યજી (૧૬). પ્રયાસ સ્તુત્ય છે અને ઐતિહાસિક શોધક બુદ્ધિ તથા ઊહાપોહ કરવાની પદ્ધતિ સુંદર છે. આ પુસ્તકથી ઘણીક બાબતોને ભ્રમ દૂર થઈ શકશે. કચછ-પત્રી મુનિ લક્ષ્મીચંદ ( ૧૭ ) ઈતિહાસના અનભિજ્ઞને પણ પ્રથમ દૃષ્ટિએ જ વધાવી લેવા યોગ્ય લાગે એવું આ ગ્રન્થ-પ્રકાશનનું સાહસ છે. ઇતિહાસ પ્રત્યેની લકરુચિ અણખીલી અને વિદ્યાવિકાસ કરતી સંસ્થાઓ પ્રમાદ, પક્ષપાત અથવા નિર્ધનતાનો ભંગ થઈ પડી છે, તેવા સંજોગોની વચ્ચે આવા ગ્રન્થોનું જોખમ લેનાર પ્રથમ ક્ષણે જ સહનાં અભિનંદન માગી લે છે. આ સાહસ પાછળ ગ્રન્થકારના જીવનની પચીસ વર્ષની પ્રખર સાધના છે. ટીપુ. સમયાવળી, વંશાવળી, વિષય શોધવાની ચાવી વિગેરે આપીને એક બાજુએ લેખકે આખા વિષયને વિદર્ભોગ્ય બનાવ્યો છે ને બીજી બાજુ ભાષાશૈલી સરળ, ઘરગથ્થુ, કંઇક વાર્તાકથનને મળતી રાખવાથી ગ્રન્થ વિદ્વત્તાને એક ખૂણે જ ન પડી જાય તે બન્યો છે. મુંબઈ જન્મભૂમિ ' સિક્કાઓ વિષેની આવી માહિતી એક જ પુસ્તકમાં બહુ થોડે ઠેકાણે મળી શકશે. પુસ્તકની ભાષા સાદી અને સરળ હોવાથી, સામાન્ય અભ્યાસી પણ તે સમજી શકે એવું છે. અને તેમાં આવેલી ઐતિહાસિક ઘટનાઓ એવી તે રસિક છે કે તે કાઈ કહાણી-કિસ્સાને ભુલાવે તેવો આનંદ આપે છે...નો પ્રકાશ પાડનાર પુસ્તક પ્રગટ કરવા માટે તેના લેખક ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહને મુબારકવાદી ઘટે છે. મુંબઇ મુંબઈ સમાચાર (૧૯) - ત્રિભુવનદાસના આ ઇતિહાસના ગ્રન્થ વાંચી કેઈ પણ હિંદી પિતાનું હીન માનસ ત્યજી ગૌરવથી પિતાનું મસ્તક ઊચું રાખી શકશે. ઈતિહાસના બા બૃહદ ગ્રન્થ ગુજરાતને આ પહેલી જ વાર મળે છે. જ્ય ભારત ( ૨૦ ) લેખકે ભારે શ્રમ લીધે છે. ઘણી હકીકતે, પૂરાવા અને અન્ય સાધને એકત્રિત કર્યાં છે.. મુંબઈ સાંજ વર્તમાન ( ૨૧ ) પચીસ પચીસ વર્ષના તપને પરિણામે ગ્રન્થકારે ઉપલબ્ધ સાધનને બની શકે તેટલો અભ્યાસ કરીને ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીનાં હજાર વર્ષનો ઇતિહાસ આપવાનો કરેલો પ્રયાસ જેમ અપૂર્વ છે તેમ આ દિશામાં પ્રકાશ ફેંકનારો છે. આ ઉપયોગી ગ્રન્થને ઇતિહાસના અભ્યાસીઓ જ નહિ પણ તમામ ગુજરાતીઓ વાંચવા પ્રેરાય તે આગ્રહ કરીએ છીએ અને એક ગુજરાતી સંશોધક વિધાનની કદર કરી પિતાને શિરેથી બેકદરપણાનો દેષ દૂર કરવાના પ્રયાસ માટે ગુજરાતને આ પુસ્તક સત્કારવા યોગ્ય હોવાની ખાત્રી આપીએ છીએ, મુંબઈ હિંદુસ્તાન અને પ્રજામિત્ર Page #443 -------------------------------------------------------------------------- ________________ (૨૨) લેખકે પુસ્તક તૈયાર કરવામાં લીધેલ શ્રમ અને નવાં વિધાને બાંધવા માટેની તેમની પર્યેષક વૃત્તિ પાને પાને જણાઈ આવે છે...હિંદની કોઈએ ભાષામાં તે શું પણ અંગ્રેજીમાં પણ જેની તેલે આવે એવાં ગણતર પુસ્તક જ હશે; એ બધી વસ્તુઓ ખ્યાલમાં લેતાં, અને ઇતિહાસના અભ્યાસીઓ માટે જે સાધનસંગ્રહ આમાં મૂકાયેલો છે તે જોતાં ડો. ત્રિભુવનદાસની શ્રમશીલતા, ઇતિહાસ સંશાધનના ક્ષેત્રમાં કદર કરવા જેવી છે. આ ગ્રન્થમાંનાં સંશોધન અને વિધાનો એક યા બીજી રીતે માર્ગદર્શક, દિશાદર્શક કે પ્રકાશ પહોંચાડનારાં થઈ પડશે એમ માનવું વધારે પડતું નથી. અમદાવાદ પ્રજાબંધુ (૨૩) ' ખરેખર એક ગુજરાતી વિદ્વાનને હાથે લખાયેલે સાધાર ઐતિહાસિક શેધખોળનો આ એક અદભૂત ગ્રન્થ છે....ડોશાહ ટીકાઓથી ન ડરતાં તેમનો પ્રયાસ અપૂર્ણ ન મૂકે એમ આપણે ઈચ્છીશું. આના સારરૂપ જે એક અંગ્રેજી ગ્રન્થ તૈયાર કરાવાય છે તેની ચર્ચા આખા ભરતખંડમાં થવા પામે. મુંબઈ ગુજરાતી ( ૪ ) ' આ સંશોધન ઈતિહાસ-સંશોધકેને જેમ ઉપકારક છે તેમજ ખાસ કરીને જેન સમાજ માટે મહા ઉપકારક છે. સૈકાઓ જાને અપ્રગટ, ઐતિહાસિક સાહિત્ય શ્રમ અને સંકલનાપૂર્વક આ ગ્રન્થ દ્વારા બહાર મૂકવા માટે ડો. ત્રિભુવનદાસને અભિનંદન ઘટે છે. દરેક જૈન લાઈબ્રેરીઓ, સાહિત્ય સંસ્થાઓ, જ્ઞાનભંડારોમાં આ સેટને સ્થાન મળે એમ ઇચ્છીએ છીએ. ભાવનગર (૨૫) - આ પુસ્તક હિંદના પ્રાચીન ઇતિહાસ ઉપર તદન નવો જ પ્રકાશ પાડે છે. જ્યાં જ્યાં લેખક પિતે પુરેગામી લેખકના મતથી વિરૂદ્ધ જાય છે ત્યાં ત્યાં બધે તેઓ મજબૂત પુરાવાઓ આપે છે. આખું પુસ્તક વાંચવા જેવું છે, અને અભ્યાસીઓને મનન કરવા ગ્ય છે. ભાષા સરળ અને વિષયની વસ્તુની ગહનતાને એકદમ સ્પષ્ટ કરે તેવી છે. લેખક ધંધે ડોકટર હાઈ પુરાતત્ત્વના વિષયને આટલો બધો પરિચય ધરાવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર તથા શેભાસ્પદ છે. તેમની કૃતિ દરેક વાંચનાલયમાં જવી જોઈ એ. - વડોદરા સાહિત્યકાર જૈન કરાંચી ગુજરાતી પ્રકાશનના ઈતિહાસમાં આ પુસ્તકનું સાહસ અજોડ ગણાય તેવું છે. ખાસ કરીને વિદ્વત્તા, બહાળી સામગ્રી ને હાંશ પ્રશંસનીય છે. લેખકે બહુ પ્રમાણમાં શ્રમ લીધે છે. અને પોતે માની લીધેલ મિતાંતરનું સમર્થન જારીવારી જાણનારા વકીલની માફક બહુ જ ઊલટથી કર્યું છે. આ પ્રકારનો પ્રન્ય સ્વભાષામાં લખીને ડો. શાહે ગુજરાતીની માટી સેવા કરી બતાવી છે અને ગુજરાતની વિદ્વત્તાને જગતમાં ઉચ્ચ સ્થાને સ્થાપી છે. એ માટે અમે એઓ મહાશયને ધન્યવાદ આપીએ છીએ. ઊર્મિ ( ૭ ) પ્રાચીન શોધખોળની દષ્ટિએ આ ગ્રન્ય મહત્વનું છે. પ્રાચીન શેધખોળ માટે લેખકને અનુભવ અને પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. મુંબઈ જૈન પ્રકાશ ( ૧૮ ) માહિતી રસપૂર્ણ છે...ગુજરાતી ભાષામાં આ સુંદર ઉપગી પુસ્તક તૈયાર કરવા માટે લેખકને ધન્યવાદ ઘટે છે, વડોદરા નવ ગુજરાત Page #444 -------------------------------------------------------------------------- ________________ [૫] ( ૨૯ ) પ્રાચીન હિંદના ખેતિહાસના અભ્યાસીઓને અમે સદરહુ પુસ્તક ધ્યાનપૂર્વક તપાસૌ જવા વિનંતિ કરીએ છીએ. અમદાવાદ બુદ્ધિપ્રકાશ ( ૩૦ ) ગુજરાતી ભાષામાં પ્રતિહાસના વિષય પર અને તેય સંશાધન તરીકે લખાયલાં પુસ્તકો આંગળીને વેઢે ગણાય એટલાં જ છે. તેમાં ડે॰ ત્રિભુવનદાસભાઇના આ બૃહદ્ ગ્રંથથી ગૈારવભર્યા ઉમેરા થાય છે, એટલું જ નહિ, પણ એ ક્ષેત્રમાં એને નંબર પ્રથમ ગણાય તે। નવાઈ નહીં. અભ્યાસપૂર્ણ આવી ઉપયાગી કૃતિ, સતત પરિશ્રમપૂર્વક તૈયાર કર્યાં અદલ ડા॰ ત્રિભુવનદાસને અભિનંદીએ છીએ. અને ઇચ્છીએ છીએ કે, ગુજરાત, આ ગુજરાતી પ્રકાશનના ઉમળકાભેર ઉઠાવ કરી લેખકને તેમ કરવાનું પ્રેત્સાહન આપશે. અધ્યયન વિભાગની શે।ભારૂપ આ ઉપયેાગી કૃતિને ગુજરાત તથા બૃહદ્ ગુજરાતનાં એકેએક સાધનસંપન્ન પુસ્તકાલયની અભરાઈ પર સ્થાન મળે જ મળે. પ્રાચીન ઇતિહાસના શેખીને તથા અભ્યાસીઓ આ ગ્રન્થ એક વાર નજર તળે કાઢી જવાને તે! ન જ ચૂકે. શબ્દકોશ, સમયવારી તથા વિસ્તૃત અનુક્રમણિકા દ્વારા તથા ચિત્રા, લેખો, નકશા, સિક્કા વગેરેની સમજુતીથી પુસ્તકની યેાગ્યતા તેમજ તેનું રહસ્ય સમજવામાં શ્રેણી સહાય મળે છે. આશા છે કે ગુજરાતી સાહિત્યના રસિયાઓ ઉત્તેજન આપશે જ. વડાદરા રાજ્યનાં કસ્બા પુસ્તકાલયા જરૂર આ પુસ્તકના બધા ભાગ ખરીદે અને એ દ્વારા રાજ્યની શિક્ષિત પ્રજાને પ્રાચીન ભારતનું જ્ઞાન પૂરૂં પાડવામાં યથાશક્તિ મદદ કરે એ ઈચ્છવા યાગ્ય છે. વડાદા પુસ્તકાલય ( ૩૧ ) રસમય પૂછોવાળા આ અનુપમ પુસ્તકમાં સિક્કાઓનું-પ્રાચીન સિક્કાએનું, એટલે કે પ્રાચીન ભારતમાં વપરાતા સિક્કાઓનું વર્ણન આપેલું છે. તે ઉપરાંત મૈર્યવંશના રાજઅમલનું તેમજ પરદેશીએ –ધવનાએ ગુજારેલ જીમાનું બ્યાન એક વૈજ્ઞાનિકની પેઠે ચેાકસાથી આપ્યું છે. સાથે જોડેલા અનુક્રમેસૂચિઓ અતિ ઉપયોગી છે; કેમકે પુસ્તકની અંદરના વિધવિધ વિષયે શોધી કાઢવાને તે ચાવીરૂપ થઇ પડે છે. ......ખંત અને સંશાધન—કાર્ય પ્રશંસા જ માગી લ્યે છે. માડન રીવ્યુ કલકત્તા ( ૩૨ ) વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ છે. અને તેમાં દર્શાવેલી હકીકત માટે સિક્કાના, શિલાલેખના તથા જાણીતા અન્યકારોનાં મંતવ્યાના આધારે। ટાંકી બતાવ્યા છે. અલબત્ત આ ગ્રન્થ બહાર પડવાથી પુષ્કળ વાદવિવાદ ઊભા થાય છે, છતાંયે આ પુસ્તકને એક સ્મારકન્ય કહી શકાશે, મુંબઈ એએ ક્રોનીલ ( ૩૩ ) શિલાલેખ, સિક્કા ને સ્મારકેાને લેખકે પૂરતા પ્રમાણમાં ઉપચેાગમાં લીધાં છે. લેખકનાં ખેત અને કર્તવ્યપ્રેમ તેમજ અતિહાસિક સંશાધન પ્રત્યેના તેમના સ્નેહ ખરેખર પ્રશંસાને પાત્ર છે...તેમણે આપેલી ફૂટનોટા વાચકને સત્ય શોધી કાઢવામાં ખૂબ જ મદદકર્તા થઇ પડે છે... આવા લુખ્ખા તે કાળગણુનાને લગતા વિષયને ન્યાય આપવા માટે ડૉ॰ શાહ જૈન સમાજનાં ને પુરાતત્ત્વપ્રેમીઓનાં અભિનંદનને પાત્ર છે. મુંબઇ માએ સેન્ટીનલ ( ૩૪ ) આ એક અદ્ભુત પ્રકાશન છે...લેખકનું જ્ઞાન અહેાળું છે, તેમના ખંત અણુખૂટ છે. મુળા ટાઇમ્સ ઓફ ઇન્ડિયા Page #445 -------------------------------------------------------------------------- ________________ [૬] ( ૩૫ ). આ ગ્રન્થમાં ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીનો ઇતિહાસ આપવામાં આવ્યો છે જે યુગને પ્રસ્તાવનામાં, “ પ્રાચીન હિંદનાં ઈતિહાસના સાચા ધડતર-યુગ” તરીકે ઓળખાવવામાં આવેલ છે. વધારામાં જણાવાયું છે કે એ યુગ પર પ્રમાણભૂત કે સમગ્રદર્શી કેઈ ગ્રન્થ હજી લખાયો નથી–જે વિધાન સાથે ઇતિહાસના અભ્યાસીઓ સહેજે સંમત થશે. ડે શાહે. બૌદ્ધ અને વૈદિક પ્રમાણે, જે કેટલાક પ્રમાણમાં સારી રીતે સંશોધિત થઈ ચૂક્યાં છે તે ઉપરાંત, પ્રાપ્ય જૈન પ્રમાણેને પણ ઉપયોગમાં લીધાં છે; તે એ ગ્રન્થને ખૂબી બક્ષે છે. જૈન વિશ્વકોશ અંગે પચીસ વર્ષના શ્રમસેવન પછી તેઓ તેમ કરવાને વધુમાં વધુ યોગ્ય ને સુંદર સ્થિતિમાં ગણી શકાય. વિશ્વકેશનું પ્રકાશન શક્ય ન બનવાથી બદલામાં તેમણે આ ઈતિહાસ-ગ્રન્થ પ્રગટ કર્યા છે. ...આ ગ્રન્થમાંની એક લાક્ષણિકતા તો ઈતિહાસના અભ્યાસીઓને ચમકાવશે જ-અને તે પ્રાચીન ભારતીય કાલગણનામાં ડો. શાહે દર્શાવેલી નવી ગણતરી. મુંબઈ દલિડ વીકલી ઓફ ઈન્ડિયા ( ૩૬ ). અત્યારસુધી ઇતિહાસકારોએ અને સંશોધકોએ અણુઉકેલેલ માહિતીઓ પર ગ્રન્થની રચના થઈ છે. કોઈ નાસ્તિક કદાચ લેખકનાં બધાં જ મંતવ્ય સ્વીકારી લેતાં અચકાય, પણ હું જાતે તે એમનાં મંતવ્યમાં માનું છું. તંત્રી– ' મુંબઇ ન્યુ બુક ડાઇજેસ્ટ ( ૩૭ ) ગ્રન્ય નવા મંતવ્યોથી ઝગમગી રહે છે. એ એક યુગવત પ્રકાશન છે. કલકત્તા અમૃત બઝાર પત્રિમ ( ૩૮ ) પ્ર. શાહની આ કૃતિ પ્રાચીન હિંદ વિષેનાં જુના મંતવ્યને ઉરાડી મૂકે છે. આખા ગ્રન્થની રચના, અત્યારસુધીમાં ઈતિહાસકારોએ અને સંશોધકોએ અણઉકેલેલ માહિતીઓ પરજ થઈ છે. કેન્યા (આફ્રિકા) કેન્યા ડેલી મેઈલ ( ૩ ) ડો. શાહ ધર્મ જૈન છે ને અલ્પ-જાણને લગભગ અપ્રાપ્ય એવા જૈન ગ્રન્થ ને હસ્તપ્રત મેળવવાનું તેમને માટે ભારે શકય બનેલ. એ બધાના સૂક્ષ્મ અભ્યાસે તેમને, ગત સદીના મધ્ય અને ઉત્તર-ભાગમાં અને ચાલ સદીના પૂર્વ ભાગમાં યુરોપીય પૌવંત્યોએ લખેલ રૂઢિવાદી ઐતિહાસિક કૃતિઓથી જુદાં જ દષ્ટિબિન્દુઓ ધરાવતા, સ્મરણીય ગ્રન્થના આલેખનની શક્તિ આપી. અમને ખાત્રી છે કે વિદ્વાન કર્તાની આ ભવ્ય કૃતિ ભાવિ સંશોધન કાર્યમાં, જે યુગને તેઓ સ્પર્શલ છે તે યુગ સંબંધમાં, સુંદર ભૂમિકા પૂરી પાડશે. આ અવસરે અમે આવી ખરેખર સુંદર–સચિત્ર કતિને બહાર પાડવા માટે વડોદરાની શશિકાન્ત કે. ને અભિનંદન આપવાની તક લઈએ છીએ. ટાંગાનિકા (આફ્રિકા) ટાંગાનિકા ઓપીનિયન ( ૪૦ ) અમે ઈચ્છીએ છીએ કે લેખક દીર્ધાયુષી થાય અને પોતે કર્તવ્યના સ્નેહભાવે જે ભારે કામ હાથ ધર્યું છે તે સંપૂર્ણ કરી ભાવિ ઇતિહાસકારો માટે અદ્દભુત ગ્રંથ તૈયાર કરે. અહીં એ પણ નોંધવું જોઈએ કે આ ગ્રન્થની અતીવ અગત્યતા અને પ્રાચીન હિંદના ઇતિહાસ પર તે જે પ્રકાશ ફેંકે છે તે સર્વને વિચાર કરી મુંબઈ વિદ્યાપીઠે તેને માન્ય કરેલ છે, ડાયરેકટર ઓફ પબ્લીક ઈનક્ષન–તેઓશ્રીએ તેને પાસ કરેલ છે તે બધા જ વિદ્વાનોએ તેના સંબંધમાં ભલામણ કરેલી છે. ઝાંઝીબાર (આફ્રિકા) ઝાંઝીબાર વાઇસ Page #446 -------------------------------------------------------------------------- ________________ [ka] ( ૪૧ ). પ્રાચીન ભારતવર્ષ પરની મી. ત્રિભુવનદાસ લ. શાહની કૃતિ એ અત્યારસુધી ચેાગ્ય અગત્યતા ન અપાયલ સામગ્રીના આધારે હિંદના ઇતિહાસ પર વધુ પ્રકાશ ફેંકતા પ્રયાસ છે, ફાલં ( સીલાન ) સીલેાન ઓબ્ઝર્વર ( ૪૨ ) અત્યારસુધીનાં ઘણાં ખરાં મંતવ્યેાને હવે આપણે ફગાવી દેવાં જોઇએ...હિંદના ધણાખરા ઇતિહાસ આપણે ફરીથી શીખવા પડશે. લાહાર સીવીલ એન્ડ મીલીટરી ગેઝેટ ( ૪૩ ) ખૂબજ શ્રમ, અને સાહિત્ય, શિલાલેખા તે સિક્કાને લગતી સામગ્રીના ભંડાર છે. લેખક ઇતિહાસકાર નથી, પણ સ્વયં અભ્યાસી છે. તેમના બધા જ સિદ્ધાંતા સાથે ધણા મળતા ન થાય પણ આ બધા સિદ્ધાંતા તદ્દન મૌલિક છે અને તે સ્વીકારાય કે તેના અસ્વીકાર કરાય તે પહેલાં તેમના પ્રત્યે પૂરતું ધ્યાન અપાવું ટે. લકત્તા ( ૪૪ ) ન્યુ રીવ્યુ વિશિષ્ટ દાક્તરી ખંતથી તેઓ આધારાને એ રીતે વણે છે અને તારવે છે કે તે વાચક સમક્ષ તદ્દન મૌલિક અથવા નવા વેશમાં, ‘એમ્બ જેવા અને નયન ખાલી નાંખતા ' સિદ્ધાંતા રૂપે રજૂ થાય છે. ગ્રન્થની ખીજી એક પ્રશંસનીય વિશિષ્ટતા એ છે કે તેમાં યુગવર્તી સ્થાપત્યદર્શક સંખ્યાબંધ કલાચિત્રો અને સિક્કા-ચિત્રો અપાયલ છે. કલકત્તા ઇન્ડિયન રીવ્યુ ( ૪૧ ) લેખક કે જેમણે પોતાના જીવનનાં ઘણાંખરાં વર્ષોં ઐતિહાસિક સામગ્રી એકત્ર કરવાને આધારાના સંશાધન પાછળના અવિરત શ્રમમાં વીતાવ્યાં છે-તેમણે બે હજાર વર્ષ પૂર્વેના ભારતવર્ષનું સાચું ચિત્ર રજૂ કરવામાં એક પણ પ્રયત્ન ખાકી રાખ્યા નથી. એમના ગ્રન્થા એક દિવસે પ્રાચીન હિંદી ઇતિહાસનાં સત્ય ચિત્રો રજૂ કરનાર ક્રૂતા તરીકે આવકારાશે. મુંબઇ ફ્રી પ્રેસ જર્નલ ( ૪૬ ) લેખકે બહાદુરીપૂર્વક પોતાનાં મંતવ્યા સંપૂર્ણ સ્વતંત્ર સ્વરૂપમાં રજૂ કર્યાં છે, અને તેએ સ્વયંદર્શનની આશ્ચર્યકારક ખાત્રીથી નામાંકિત વિદ્વાનનાં ચાલુ મંતવ્યાને પણ ઉથલાવી નાંખે છે. મદ્રાસ શ્રી. હિંદુ ( ૪૭ ) ધણેક સ્થળે તે સ્વીકૃત સિદ્ધાંતાથી વિરૂદ્ધ જાય છે છતાં તે સંભાળભર્યાં ધ્યાનને પાત્ર છે. મદ્રાસ શ્રી મેઇલ ( ૪૮ ) એટલું તા સ્વીકારવું જ જોઇએ કે આ ગ્રન્થ કિંમતી માહિતીઓના ભંડાર છે; જે માહિતીઓમાંની ધણીખરી હજી હિંદી ઇતિહાસના ક્ષેત્રમાં કામ કરનારાઓના ધ્યાન બહાર છે. અત્યારસુધી બૌદ્ધ અને વાદક સાહિત્યના જેટલું જૈન સાહિત્ય પ્રત્યે ધ્યાન નથી અપાયું-તે ઉગ્રુપ આ લેખકે પૂરી પાડી છે. મદ્રાસ સાઉથ ઇન્ડિયન ટીચર Page #447 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થમાં દર્શાવાયેલાં મંતવ્યો પ્રત્યે સુબટિત ધ્યાન અપાવું ઘટે છે, અને રજૂઆત પણ ગહન વિધાનના હાથે સમાલોચનાને પાત્ર છે. શકસંવત વિષેની એમની માન્યતા અને એના મૂળ વિષે એમને અભિપ્રાય રસપ્રદ છે. જુદા જુદા પરદેશી રાજકર્તાઓ ને વિક્રમાદિત્યના શાસનને સુચવતા નકશાઓ ઉપયોગી છે.. મંતવ્યો હિમતભર્યો છે. તેમાંના કેટલાંક ચાલુ માન્યતાથી વિરૂદ્ધ છતાં તે બધાં, અમે અગાઉ કહ્યું છે તેમ, તટસ્થ વિદ્વાનના ધ્યાનને પાત્ર છે. અનામલ નગર-ચિદમ્રમ જર્નલ ઓફ ઇન્ડિયન હીસ્ટરી ( ૫ ) છે. શાહની આ કૃતિ તેમણે તે પર ખર્ચલ અવિરત શક્તિ અને પુષ્કળ શ્રમની સાબિતીરૂપ છે. - પૂના - ઓરિએન્ટલ લીટરરી ડાઈજેસ્ટ ( ૧૧ ). લેખકની ઉદ્યોગપરાયણતા અને સંશોધનકાર્ય અંગેની તેમની તમન્ના મહ૬ પ્રશંસાને પાત્ર છે. સંચી | મેન ઇન ઇન્ડિયા ( ૧૨ ) અન્ય કિંમતી માહિતી પૂરી પાડે છે, તેમજ આપણા જ્ઞાનમાં તે ઉમેરે કરે છે. - અલ્હાબાદ ધી ટટીએથ સક્યુરા (૫૩). વિશાળ અભ્યાસ, બહાળી બહુશ્રુતતા અને ઈતિહાસદર્શન કરાવવાની તીવ્ર વૃત્તિ ઠેર ઠેર દેખાય છે. પોતાના વિષય ઉપર લખતાં પહેલાં આટલી વિશાળ તૈયારી આપણે ત્યાં બહુ જ ઓછા લેખકે કરે છે. છે. શાહની એમના પિતાના વિષય પૂરતી તૈયારી પ્રશસ્ય છે. એમની કર્માભિમુખતા અને કર્મનિષ્ઠા એથીયે વધુ આવકાર્ય છે. આ તત્ત્વોને લીધે આ પ્રકાશમાં એવી કેટલીયે વિગતે, પહેલી જ વાર બહાર આવે છે જેનો પશ્ચિમના તેમજ પશ્ચિમ મતાનુયાયી પૂર્વના અભ્યાસીઓએ આજ લગી સ્પશે. પણ કર્યો નથી. આપણું પ્રાચીન ઇતિહાસને લગતી આવી નવી સામગ્રીને મોટો ભંડાર આમાં ભર્યો છે. આમ અવિરત અભ્યાસ અને તીવ્રકર્મરતતા આમાં સ્થળે સ્થળે દેખાય છે, તેમજ સંશોધક કે વિચારક માત્રને અનિવાર્ય એવાં મનોબળ અને હિમ્મત પણ આમાં પાને પાને દેખાય છે. અમદાવાદ (ગુજરાત સાહિત્યસભા) ૧૯૩૬ના ગુજરાતી વાભયની સમીક્ષા (૫૪) આ એક એવી કૃતિ છે, જે અભ્યાસપૂર્વક વાંચવી જાઈએ. લેખને આત્મવિશ્વાસ આશ્ચર્ય પમાડનાર છે. મકાસ એજ્યુકેશનલ રીવ્યુ - (૫૫). કર્તાએ અન્ય સર્જતાં ખૂબજ શ્રમ સેવ્યો છે. માહિતીઓનો ભંડાર છે. કલકત્તા શેરવર્ડ (૫૬) આ ગ્રન્ય પ્રગટ કરીને છે. શાહે ભારતીય એતિહાસિક સંશોધન ક્ષેત્રમાં ખરેખરી સેવા બજાવી છે. દિહી-મુનીવસિરી ડો. બુલાયંદ Page #448 -------------------------------------------------------------------------- _