SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ટમ પરિચ્છેદ ] શિલાલેખ [ ૧૨૧ નહપાના અંગ સાથે કે તેના વંશ સાથે તેને સંબંધ નં. ૩૮-જુનાગઢનો જ નથી; તેથી આ શિલાલેખમાં તેનું નિધન બીન રૂદ્રદામનને, માર્ગશીર્ષ માસના કૃષ્ણપક્ષની પ્રતિજરૂરી લાગ્યું છે. હવે સ્વામિ શબ્દ વિશે પુ. ૩ માં પદાને ધ્યાન રાખવાનું છે કે અન્યમાં જેમ સમય ચકણવંશીઓના સંબંધમાં અને શાતકરણિઓ વિશે દર્શાવાય છે તેમ આ શિલાલેખમાં કર ની સાલ ઉપરમાં શિલાલેખ નં. ૨૧, ૨૨ અને ૨૩ માં જે દર્શાવી નથી જ). સ્પષ્ટિકરણ કરાયું છે તે નિયમે, આ નં. ૩૫ વાળા આ લેખને તાત્પર્ય એટલે તે મશહુર છે કે શિલાલેખની મિતિ, નહપાણુ મહાક્ષત્રપ હોવા છતાંયે તે આખે ને આખે અત્ર ઉતારવા જરૂર ધારી નથી. પોતે સ્વતંત્ર બનીને અવંતિનો રાજા બન્યો નહોતે જ્યાં અમારો મતફેર થાય છે તેજ કેવળ અ ટાંકીને તે પૂર્વેની, એટલે કે ૪૫ વર્ષ પૂરું થયા પછીના આઠ તેની ચર્ચા કરીશું. લખે છે કે “But the chief નવ માસની અવધિમાંની છે એમ સમજવું. importance of the inscription consists in the information, which it affords as ' ન. ૩૬-ષભદત્તનો સમય વિનાનો. to the history of Rudradaman and "The immediate object of the ins- the events of his reign=4 auidi ya cription is to record the grant of the મહવે તે તેમાં રૂદ્રદામનને કૃતિહાસ અને તેના village of Karjika for the support of રાજ્યના બનાવ વિશે જે માહિતી અપાઈ છે તેને the ascetics living in the caves of લીધે છે;” એમ કહીને લખ્યું છે કે “He was the Valuraka-a grant which was subse lord of–તે (નિચે જણાવેલ) પ્રદેશનો સ્વામિ હતું: quently renewed by Gautamiputra Sri તેનાં નામની ટીપમાં પૂર્વાપરાકરાવંતિ, અનૂપ, આનર્ત, Satatarni (v. gun. No. 9)-લેખની તાત્કાલિક સુરાષ્ટ્ર, મરૂ, કચ૭, સિંધુ-સૌવીર, કકર, અપરાંત નેમ, વલુરકની ગુફાઓમાં રહેતા સાધુઓના નિભાવ અને નિષાદ જણાવ્યાં છે; અને પછી લખ્યું છે કે માટે કાઈક ગામ, દાનમાં દેવાની નોંધ વિશે છે “And other territories gained by his આ દાન પાછળથી ગૌતમીપુત્ર શ્રી શાતકરણિએ કરીને valour. He conquered the Yaudhdheyas ચાલુ કર્યું હતું (ઉપરને લેખ નં. ૯ જુઓ) and twice defeated Satakarni, the lord કરછક-વલુરક વિગેરેની ચર્ચા પણ ઉપર થઈ of Daksinapath. He himself acquired ગઈ છે. મુખ્ય વાત જ એ છે કે સર્વ લેખોના the name of Mahak satrapa=અને પિતાના દાનની પાછળ ધાર્મિક રહસ્ય સમાયેલું છે, નહીં કે બાહુબળથી અન્ય પ્રદેશો મેળવ્યા હતા. તેણે યૌધેરાજકીય ૧૯. યાઝને જીતી લીધા હતા અને દક્ષિણપથના સ્વામિ શાતકરણિને બે વખત હરાવ્યો હતે. (આથી કરીને) નં. ૩૭–કલૈ મહાક્ષત્રપનું બિરૂદ તેણે આપમેળે મેળવ્યું હતું.” આ ઋષભદત્તના પુત્ર દેવણકે, સમયના નિર્દેશ બધું વર્ણન--પ્રદેશ ઉપર મેળવેલ છત–રૂદ્રદામનને વિનાને, ખાસ જાણવા જેવું નથી. નહીં પરંતુ સમ્રાટ પ્રિયદર્શિનને લાગુ પડે છે. તે (૧૯) પુ. ૪, પૃ. ૨૧૭. છત મેળવેલ કરવાથી, આધ્રપતિ નં. ૧૭ને દક્ષિણાપથપતિ, (૨૦) કે. આ. ૨. . પૂ. ૬૦, અને નં. ૮ વાળાને દક્ષિણાપથેશ્વરનું બિરૂદ લાગ્યું હોવા છતાં - (૨૧) સ્વામિ એટલે તેમની માલિકી હતી, એટલું જ તથા નં. ૧૭ કરતાં નં. ૧૮વાળો ઘણો માટે રાજવી થો સૂચવે છે; એટલે કે પ્રદેશ વારસામાં મળ્યા હતા, નહીં કે હેવા છતાં, લખાઇને નં. ૧૭ને માટે માની લીધે છે; તે કેવું conqueredજીતી લીધા હતા. આ પ્રમાણે Lord નો અર્થ અન્યાય કરનારું થઈ પડયું છે તે માટે જુઓ નં. ૧૭નું વૃત્તાંત) ૧૬
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy