SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ] શિલાલેખ [ એકાદશમ ખંડ હકીકત (પુ. ૨માં સુદર્શન તળાવની પ્રશસ્તિ વિશેના ભાગ-જેમ દક્ષિણ હિંદમાં પલવ રાજાઓ થયા છે વિવાદમાં પૃ. ૩૯થી ૩૯૭ તથા રૂદ્રદામનના વૃત્તાંતમાં તેમ)ને એક સરદાર વિશેષ હોવો જોઈએ. સવિશાખ પુ. ૪, ૨૦૮ થી ૨૧૮ સુધીમાં) વિસ્તારથી સ્પષ્ટ કરી નામ જ બતાવે છે કે તે પરદેશી નહીં પણ આર્ય બતાવી છે તે ત્યાંથી જોઈ લેવી. વળી અમારા મંતવ્યને પ્રજાને શોભિતું નામ છે. વિશેષ મદદરૂપ થઈ પડે તેવા આ શિલાલેખમાંનાજ સમય વિશે જણાવવાનું કે કે. . રે.માં તેને શબ્દ ઉપર અત્ર ધ્યાન ખેંચવું રહે છે. તેણે યૌધે સમય નોંધો રહી ગયો દેખાય છે. પરંતુ મૂળમાં યાઝને જીતી લીધા હતા એમ જણાવ્યું છે. આ (જીઓ એપી. ઈ. પુ. ૮, પૃ. ૪૭. આપણું ૫. ૩, ૌધેયાઝ કે અયોધ્યા જે ઉચ્ચાર કરે તે બન્ને પૃ. ૨૧૨) તેને આંક ૭૨ લખે છે. વિદ્વાનોએ (જાઓ પુ. ૧માં ત્રીજા પરિચ્છેદે ) નું સ્થાને યુક્ત આને શક સંવત લેખી ૭૨ + ૭૮=ઈ. સ. ૧૫૦ ને પ્રાંતમાં ગણવું રહે છે. એટલે એમ અર્થ થયો કે તે સમય અર્યો છે જ્યારે અમારા હિસાબે તે ચકણું એ છે , યુક્ત પ્રાંતનો સ્વામી બન્યા હતા. જયારે ઇતિહાસ તે શકનો આંક છે અને તે તેના પિતા દક્ષેતિકના એમ કહે છે કે, રૂદ્રદામનની સત્તા જ્યાં સુધી રાજ્યની શરૂઆત ઈ. સ. ૧૦૩ માં થઈ ત્યારથી અવંતિ ઉપર હતી ત્યાંસુધી અને તે બાદ પણ આ યુક્ત- ગણાયો હોઈને (પુ. ૪પૃ. ૧૮૮) તેને સમય ઈ. પ્રાંત ઉપર, તેમના મૂળ સરદાર અને શિરતાજ એવા સ. ૧૭૫ નો ગણ રહે છે. કુશનવંશી કનિષ્ઠ બીજાની જ સત્તા જામી પડી હતી. તે પછી શું એક સમયે એક જ ભૂમિ ઉપર બે રાજાધિરાજોની આણ ફરી રહી હતી એમ ગણવું? મતલબ નં. ૩૯-ગુંદા કે અત્યાર સુધીની માની રહેલી માન્યતા ભૂલભરેલી રૂદ્ધસિંહ પહેલો, વર્ષ ૧૦૩, વૈશાખ શુક્લ પંચમી. છે. વળી ક્ષત્રપ ઉપરથી મહાક્ષત્રપ૨ પદ ઉપર કેમ ગુંદા ગામ કાઠિયાવાડના હાલાર પ્રાંતમાં આવેલું ચડાય છે (પુ. ૪, પૃ. ૨૦૪, ટીકા નં. ૪૪) તે પ્રસંગની છે. “It records a donation made at the યાદ કરતાં પણ જણાઈ આવશે કે તેમાં જીત મેળ- village of Rasopadra by the Abhira વવાની જરૂર જ નથી. General (senāpati) Rudrabhūti=241 [CH? આગળ જતાં “the work of repairing સેનાપતિ રૂદ્રભૂતિએ રોપક ગામ દાનમાં આપ્યાની the broken dam to be carried, out તેમાં નોંધ કરી છે.” આ ઉપરથી સ્પષ્ટ થાય કે by the minister Suvisakha, the son આભીર પ્રજાના સરદારે ચકણુ ક્ષત્રપની નેકરીમાં of Kuldipa a Pahlava=gટી ગયેલ બંધનું હતા (પુ. ૩ના અંતે ૧૧મા પરિચ્છેદે પૃ. ૩૭૪-૩૮૪) સમારકામ, પહલવ જાતિના કુલેપના પુત્ર સુવિશાખ જેમાંના એક ઈશ્વરદત્ત સ્વતંત્ર બની પિતાને વંશ નામે મંત્રીને સોંપ્યું હતું એમ જે લખ્યું છે તેમાં આ સ્થાપ્યો હતો. દાનની વાત છે એટલે ધાર્મિક કાર્યને પહલવ જાતિને પરશીયન-વારથીઅન લેખેલ છે. ઉદેશ છે એ પણ ચોક્કસ છે. સમય ૧૦૩ વર્ષ છે અમારું એમ માનવું છે કે તે સુવિશાખ પહદવ નહીં એટલે ઈ. સ. ૨૦૬ને ગણો . પણ પલવ જાતિ (એટલે લિચ્છવી ક્ષત્રિયોને એક (૨૨) આપણી ધારણા પ્રમાણે જ પ્રિયદર્શિનનો આ લેખ હકીક્ત લેખમાં નહીં જ હોય. માત્ર વિદ્વાનોએ પિતાની હોય તે, પ્રિયદર્શિનને મહાક્ષત્ર૫ પદ લાગ્યું કહેવાય, તે મેળે લખી કાઢી છે. અથવા હોય તે, રૂદ્રદામને પિતાની કદાપી બનવા ગ્ય જ નથી. આ હકીકત આપણું મતની સ્થિતિની ચેખવટ કરી બતાવી છે એટલું તે ઉપરથી વિરૂદ્ધ જાય છે. પરંતુ બનવા યોગ્ય છે કે, મહાક્ષત્રપવાળી સાબિત થાય છે,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy