SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશમ પરિચ્છેદ ] સકસ્થાપના જેવા ઉદ્દભવપ્રસંગે - પુ. ૧. માં પૃ. ૬ અને પુ. ૨ માં પૃ. ૩ ઉપર, પુત્ર શાતકરણિએ જ પાછાં મેળવીને (Restored આ સંસારમાં મહાપુરૂષોના ઉદ્દભવ કયારે થવા પામે the glory of the Satvahanas) શાતવાહ છે તેનું વર્ણન સંભવામિ યુગે યુગે નોની કીર્તિને ઉજજવળતા અર્પણ કરી હતી જેથી તે શકસ્થાપના જેવા વાકયની સમજુતિ આપતાં આ પ્રસંગને તેઓ પણ એક રીતે, ધાર્મિક ઓપ આપીને ઉદ્દભવપ્રસંગે પતાં કિંચિદેશ કરવામાં આવ્યું ઋણફેડનના નિમિત્તરૂપ ગણી શકે તેમ હતું. અને તેના છે. વળી પુ. ૪ માં સમયની નામને સંવત્સર ચાલુ કરી દેત. પરંતુ સમજાય કાળ ગણના માટે સ્વતંત્ર અષ્ટમ ખંડ રોકો છે. છે કે, ઉત્તરહિંદ અને દક્ષિણહિંદની પ્રજાને–અન્નને . તેના અંતે, કયે શક અથવા સંવત ઉત્તમ કહેવાય તેનું તે પ્રસંગે લગભગ એક સમયે જ બન્યા હોવાથી, પત્રક પૃ. ૧૦૬ માં જોડયું છે, જે ઉપરથી સ્પષ્ટ થાય કેણે શા માટે અને કેવી રીતે ઉજવ્યો-તેને ભેદ પડી છે કે ધર્મપ્રવર્તકના સ્મરણમાં જે સંવત ચાલુ થાય છે શકે નહીં; અને ઉત્તરહિંદની પ્રજાએ સંવતને આરંભ તે ઉત્તમ ગણાય છે. તેમજ ભલે રાજાના નિમિત્તે કરી દીધેલ હેવાથી દક્ષિણની પ્રજાએ તે વિચાર સંવતનો પ્રારંભ કરાય પરંતુ રાજાના કરતાં પ્રજા પડતું મૂકી દીધો હોય. અથવા તે ગોરધનસમય પિતે જ સ્વયં કુરણાથી પોતાના ઉપર તે રાજાએ કરેલ વાળાં તીર્થો પાછાં મળી ગયાં તે એક રીતે ખુશાલીને મહાન ઉપકારની જાળવણી માટે જો તે આરંભે, તે પ્રસંગ તે દક્ષિણની પ્રજાને હતો જ, તેમાં ય પૂવના માલિક તેની ઉત્તમતા પણ કમી નથી. તેનાં દૃષ્ટાંત તરીકે તરફથી તેમને કાંઈ ત્રાસ નહતો એટલે પણ તેમને નં. ૬ વાળો ઈસવી. નં. ૭ નો વિક્રમ અને નં ૯ ત્રણમુક્તિ ઉજવવાને આનંદ થાય. વળી રાજ્યને પુનઃન શક-એમ ત્રણ સંવત પ્રજા તરફથી સ્થાપીત પ્રાપ્તિ થઈ તેટલે દરજજે તેને ખુશાલીના પ્રસંગ પર જ થયાનું જણાવ્યું છે. આ ત્રણેને અંગે થોડું થોડું પણ તેથી પ્રજાને શું ? રાજ્ય પિતાની ખુશાલી વિવેચન કરવાને પ્રસંગ અત્રે ઉપસ્થિત થયો છે. શિલાલેખ કતરાવીને પ્રદર્શિત કરી દીધી, પછી રહ્યો નં. ૭ વાળે વિક્રમ સંવત, જ્યારથી શકારિ વિક્રમા- પ્રશ્ન તે પ્રજાને જ; તેમને મન તો નહપાણું અને દિત્યે અર્વતિની પ્રજાને, તેમના શક રાજાના ત્રાસમાંથી રૂષભદત્તનું આધિપત્ય પણ સરખું જ હતું, તેમ આંધ્રમુક્ત કરી ત્યારથી પ્રજાએ તે ઋણમુક્તિની યાદગિરિમાં, પતિનું પણ સરખું જ હતું, કેમકે તે બન્ને સ્વધામ જ તે રાજાના રાજ્યારોહણના દિનથી તેના નામના સંવતને હતા; અને તેથી જ પ્રજાને ધાર્મિક અનુષ્ઠાને કરપ્રારંભ કર્યો. ઉત્તરહિદને લગતી આ બાબત હોઈને વામાં કોઈ જાતનો અવરોધ, પ્રતિબંધ કે મુશ્કેલી આ સંવત મુખ્યાંશે ઉત્તર હિંદમાં જ વિશેષ પ્રગતિ- નડતાં નહોતાં. આ પ્રકારની અનેકવિધ મુંઝવતી માન છે. હવે ઇતિહાસના અભ્યાસથી આપણે જાણી વિચારણાના અંતે દક્ષિણની પ્રજાએ તે પ્રસંગને યાદગાર ચૂક્યા છીએ કે શક પ્રજાને હરાવવામાં દક્ષિણપતિ બનાવવાનું મન ઉપર લેવાનું માંડી વાળી એમને એમ તે નં. ૧૭ મા આંધ્રપતિનો પણ હાથ તે હતે જ એટલે પ્રસંગ પસાર થવા દીધે દેખાય છે. પરંતુ જ્યારે ને. તે ઉપકારદર્શન કેવી રીતે વળાય? વળી બીજી બાજુ ૧૭ના વારસદાર નં. ૧૮ના રાજા શાલિવાહન રાજાએ, એમ સ્થિતિ છે કે, શકપ્રજાનો ત્રાસ તે ઉત્તર- દક્ષિણ પ્રદેશની પ્રજાને સ્વધર્મની ક્રિયાઓ કરતાં હિંદને હતો. નહીં કે દક્ષિણહિંદને; અને ઉત્તરહિંદની સિંહલદ્વીપ તરફના ઑછો તરફથી નંખાતા ઉપદ્રવપ્રજાએ તો તે ફેડને કરી વાળ્યું હતું તે પછી માંથી મુક્તિ અપાવી ત્યારે તે સમજાય છે કે દક્ષિણની દક્ષિણની પ્રજાએ શું કરવું ? તેમ ત્રીજી સ્થિતિ–ગોવરધન પ્રજાને પિતાની ઋણમુક્તિ માટેની ફરજનું ભાન સમયમાં પથરાઈ રહેલાં તેમનાં તીર્થસ્થાને જે શક થવા પામ્યું હશે. એટલે તેમણે પિતાના રાજા પ્રજાએ નહપાણ અને રૂષભદત્ત જેવાયે) ખૂંચવી લીધાં શાલિવાહનની યાદગિરિમાં કાંઈક કરવું એવું સૂઝયું હતાં તે આ નં. ૧૭ વાળા આંધપતિ ઉર્ફે ગૌતમી - હેય. જો તે સમયથી સ્મારકને આરંભ કરે તે ઇ. સ. ૩૨
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy