SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશ પરિચ્છેદ ] અરિષ્ટકર્ણનાં નામ તથા ઉમરની માહિતી [ ૨૧૩ શતવહન વંશ (ચાલુ) વપરાયાં હોય. જ્યારે આ રાજાના શિલાલેખ અને (૧૭) ગતમીપુત્ર શાતકરણિ ઉર્ફ અરિષ્ટકર્ણ સિક્કાઓમાં છે, તેને તેની માતાના ગોત્ર ઉપરથી નં. ૧૫ વાળા વાતિકર્ણ અને તેની ગૌતમી ગૌતમીપુત્ર શાતકરણિના સામાન્ય નામથી જ ઓળ ખાવવામાં આવ્યો છે. ગોત્રી રાણી બળશ્રીના બે પુત્રોમાં આ નાને પુત્ર થતો હતો. પિતાના મોટાભાઈ તેણે શક પ્રજાને હરાવવામાં શકારિ વિક્રમટૂંક પરિચય એવા નં. ૧૬ વાળા દીપકણિએ દિત્યને મદદ આપી હતી. આ ઉપરથી, શક પ્રજાના નામ તથા રાજગાદી છોડી દીધી તે સમયે હારી ગયા બાદ તે શકને રાજા, જે નાસી છૂટયો ઉમર તેનો પુત્ર કેાઈ હૈયાત ન હોવાથી, હતા તેણે, પાછું જોઇતું બળ મેળવી આ મદદ કરપિતાની માતાની સલાહપૂર્વક નાર આંધ્રપતિ ઉપર, વળતો હુમલે વેર વાળવા કર્યો તેણે ગાદી સંભાળી લીધી હતી. તેનું રાજ્ય ઈ હતી. તે સમયે આંધ્રપતિના તાબામાં કલિંગદેશ સ. પૂ. ર થી ૪૭ સુધી ૨૫ વર્ષ ચાલ્યાને નોંધાયું છે. હાવાથી યુગપુરાણમાં તેને “કલિગપતિ શાત” તરીકે કે. આ. ૨. માં પૃ. ૬૬ ઉપર જે આંધ્રપતિ કોષ્ટક વર્ણવ્યા છે. તે નીચેના શબ્દોથી સ્પષ્ટ થાય છે. ઉતારાયું છે તેમાં ભગવતપુરાણના આધારે આ રાજાને (જુઓ પુ. ૪ પૃ. ૨૦ પક્તિ ૭) “ પછી તે ધનને નામ અનિષ્ટકર્મન જણાવ્યું છે. અનિષ્ટ એટલે નઈ છવા લાભો ભંડાઈને ભરેલ, પાપી મહાબળવાન શંકપતિ ચોગ્ય અને કર્મ એટલે કાર્ય, મતલબ કે, ન ઈચ્છવાયોગ્ય કલિંગરાજ શાતની ભૂમિને ભૂખે, કલિગદેશ પર કાર્ય કરનારે તેને કહ્યો છે. એટલે સમજાય છે કે આ ચડાઈ કરી જીવ ખેશે. અને ભાલેડાંથી સંગ્રામમાં રાજ જૈન મતાનયાયી હોવાથી (જાઓ પૃ. ૨ સિક્કા અંગ વેઢાઈ જઈ સર્વે ધીચ, અધમ શકાને સંહાર નં. ૭૫) તેને ધર્મના કારણે પુરાણકારોએ આવું નામ વળશે તે નિઃસંશય છે. પછી તે શાંતિમાં ઉત્તમ કદાચદઈ દીધું હશે. છતાં ન્યાય ખાતર કહેવું પડશે કે રાજા, પિતાની સેનાથી પૃથ્વી હસ્તગત કરી દસમું યુગપુરાણમાં તેને ઉત્તમ રાજા લેખી તેના શૌર્યની વર્ષ જીવતાં મરણ પામશે. ” આમાં વર્ણવેલ બનાવ પ્રાંસા કરી છે. એટલે સમજવું રહે છે કે, ભગવત- ઈ. સ. પૂ. ૫૭ કે તે બાદ થોડા માસમાં બન્યો પુરાણના શબ્દો કદાચ ધમષને લીધે હોય અને યુગ. હેવાનું નોંધાયું છે. (જુઓ પુ. ૪ શકારિ વિક્રમાદિત્યનું પુરાણના તેણે કરેલ કાર્યને અંગે હોય. વળી તેણે વૃત્તાંત) એટલે તે હિસાબે દસ વર્ષ પછી. ઈ. સ. શકપ્રજાને હરાવવામાં શકારિ વિક્રમાદિત્યને મદદ પૂ. ૪૭ માં આ કલિગપતિ શાત રાજા અરિષ્ટકર્ણનું કરીને તેના જેટલું જ પરાક્રમ દાખવેલ હોવાથી, મત શાંતિપૂર્વક થયું છે એમ પૂરવાર થાય છે. વળી શકારિ વિક્રમાદિત્યને ભેદ બતાવવા, અદ્રક વિક્રમ સં. ૧૬ વાળો રાણી બળશ્રીને મોટા પુત્ર હોઈને, દિત્ય (શૂદ્ર વંશમાં થયેલ હોવાથી) નું નામ અમર આશરે ઈ. સ. પૂ. ૭૫ માં જ્યારે તે ગાદીએ બેઠે કોશકારે તેને અપ્યું છે (જુઓ પૃ. ૨૦૬). તેમ ભારતકા ત્યારે તેની ઉમર ૨૫ વર્ષની ગણાઈ છે એટલે આ પ્રાચીન રાજવંશ પુ. ૨, પૃ. ૧૬૯ માં તેને રિકતવર્ણ નાના પુત્રની બે ત્રણ વર્ષ નાની લેખી, તેને તથા વિષ્ણુ નામથી ઓળખાવ્યો છે. સંભવ છે કે જન્મ ઈ. સ. પૂ. ૯૭ ના અરસામાં નોંધીશું અને આ નામે તેના શરીરની ચામડીના રંગને લઇને તે હિસાબે ઈ. સ. પૂ. ૪૭ માં તેના મરણ સમયે = (૧) ગુ. વ. સો. નું બુદ્ધિપ્રકાશ પુ. ૭૬, પૃ. ૮૮; પુ. ૪, પૃ. ૧૯ ઉપર આપણે ઉતાર્યું છે.) તેમાં પૃ. ૨૦, લેખક મરહુમ દિવાન બહાદર કેશવલાલ હર્ષદરાય ધ્રુવે પંકિત ૧૨ “પછી તે શાન્તિમાં ઉત્તમ રાજા” વાળા શબ્દો, માખ્યાન રૂપે આપેલ છે (આ વ્યાખ્યાનનું વાકય લખ્યા છે તે અત્ર આપેલ હકીકત સાથે સરખા ,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy