SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ર ] રાજાહલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ એકાદશમ ખંડ (નાગાર્જુન) બને સમવયસ્ક પણ હોય; અરે એથી બે બનાવો બન્યાનું નેંધાયું છે. વાદ કરવામાં નિષ્ણાત કદાચ આગળ વધીને કહેવાય, તે એ પણ અસંભવિત એવા પ્રખ્યાત જૈન સાધુ આયખપુટ, જે ભચમાં નથી કે ગુરુ કરતાં શિષ્ય ઉમરમાં મોટો પણ હોય. રહેતા હતા તેમણે વાદમાં બૌદ્ધોને જીતી લીધા હતા કેમકે જાણવામાં આવ્યું છે તે પ્રમાણે નાગાજીને અને પાલીતાણું રાજ્યમાં આવેલ શત્રુંજયની નાનપણમાં ઘણી ઘણી વિદ્યા પ્રાપ્ત કરી લીધી હતી સ્થાપના, (જેનોના કહેવા પ્રમાણે શત્રુંજય એક અને આકાશગામિની વિદ્યા માટે તે, છેવટે મોટી સાધુની કૃતિ છે) કરી હતી, જેમણે આકાશમાં ઉમરે જ પ્રયાસ કર્યો હતે. મતલબ કે પાદલિપ્ત ઉયન કરવાની શક્તિ પ્રાપ્ત કરી હતી તથા તેમને અને નાગાર્જુન વચ્ચે ગુરૂ શિષ્યનો સંબંધ હોવા એક શિષ્ય જેમને સુવર્ણ સિદ્ધિ મળી હતી. બુદ્ધિ છતાં, ઉમરના ભેદ વિશે કઈ જાતની રજુઆત પ્રભાવના આ સુભાગ્ય વેગે, વિશ્વનું સૌથી સુંદરથઈ નથી કે પુરાવો મળતો નથી. વિશેષ કરીને મનોહર એવું મંદિરનગરમાંનું એક નીપજાવ્યું છે” એટલા માટે તે બન્યું હોવાનું કહી શકાય છે કે જયારે મતલબ કે ઈ. સ. પૂ. ૫૬ ની આસપાસ બે બનાવે પાદલિપ્તસૂરિ પતે દીક્ષા અવસ્થામાં હતા ત્યારે નાગા- બન્યા હતા. એક જૈનાચાર્ય આયખપુટે બૌદ્ધોને જુન ગૃહસ્થાવસ્થામાં હતા. કેવળ વિદ્યાભ્યાસ અર્થે જ વાદમાં હરાવ્યા હતા અને બીજો, પાલીતાણા રાજ્યની તે ગુરૂની સાથે ભ્રમણમાં જોડાયા હતા. આ કથાનક હદમાં શત્રુંજયતીર્થની સ્થાપના થઈ હતી. આ શત્રુંજય ઉપરથી હવે સ્પષ્ટ સમજાશે કે નાગાર્જુન પંડિતની તીર્થની સ્થાપના જનકથા પ્રમાણે, આકાશગામિની સાંસારિક સ્થિતિ તથા દરજજો કેવો હતો. બૌદ્ધગમાં વિદ્યામાં નિષ્ણાત એવા ગુરૂ, અને સુવર્ણ સિદ્ધિમાં નાગાર્જન પંડિતને લગતી જે આખ્યાયિકાઓને દર્શન હોશિયાર એવા શિષ્ય; એમ બન્નેના સુયોગ થવાથી, કરાવાય છે તેની ખાત્રી પણ આ ઉપરથી કરી શકાશે. આ થવા પામી હતી અને જે મંદિરનગરની રચના વિશ્વના યંખપટ આર્યપાલસ અને નાગાર્જન) મહાપુરુષ સૌથી મનોહરમાં મનોહર એવા નગર તરીકે થઈ છે વિશે લખતાં, હાર્ટ એક જેનીઝમના કર્તા જે. સ્ટીવન્સને તે આ પ્રમાણે બને વિદ્યાના સુયોગના પ્રભાવથી જ પૃ. ૭૭-૭૮ માં નીચેના ઉદગાર કાઢી બતાવ્યા છે. થવા પામી છે એમ સમજાય છે. આ કથન તદન Two other events are supposed to સ્પષ્ટ છે એટલે વિશેષ ખુલાસાની આવશ્યકતા નથી; have happened about this time B. C. પરંતુ વાચકવર્ગમાંના જે કાઈ જૈન સંપ્રદાયની કેટલીક 56; the defeat of the Buddhists in a આમન્યાથી પરિચિત ન હોય તેને માટે જણાવવાનું great argument by famous Jaina con- કે શત્રુંજય તીર્થની સ્થાપના કરવામાં આવી એમ જે trovertialist, an ascetic called Arya Kha લખાયું છે તે “હાર્ટ ઑફ જૈનીઝમ'ના લેખક પોતે put, who lived in Broach and the વસ્તુસ્થિતિના બરાબર જાણકાર ન હોવાથી, ભાષાંતરfounding of Shatrunjaya, in the state કાર તરીકે આ શબ્દ લખી કાઢયા છે, બાકી તે ખરીof Palitana, (Shatrunjaya the Jains સ્થિતિ એ છે કે, શત્રુંજય પવત અને તીર્થ તે કયારsay was built by a monk), who had the નાં અસ્તિત્વમાં હતાં જ પરંતુ એકાદ બે મંદિરોને power of rising through the air, and જીર્ણોદ્ધાર કરાયાને જ પ્રસંગ તે વખતે બન્યો હતો. by a disciple of his, who had the પછી જીર્ણોદ્ધારને આ લેખકના કથન પ્રમાણે સ્થાપના power of creating gold. This fortunate કહો કે, જ. બે. . ર. એ. સે.ના ઉપરમાં ટાંકેલ junction of talents has resulted in one વાકયના લેખક છે. ભાઉદાજીના કથન પ્રમાણે of the loveliest temple cities in the repaired=સમરાવ્યાનું કહે તે જુદી વસ્તુ છે છતો world--આ સમયે ઈ. સ. પૂ. લગભગ ૫૬માં અન્ય એક સ્થિતિ જે બની છે તે રજુ કરી દઈએ. આ
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy