SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશમ પરિચ્છેદ ) જાહલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ [ ર૪૩ વખત સુધી પાલીતાણું રાજ્ય કે ગામનું અસ્તિત્વ પ્રમાણે, બુદ્ધ ભગવાનના જે પટ્ટધરો ગાદીપતિ બન્યા નહોતું જ; તે વખતે તે પ્રદેશને સૌરાષ્ટ્ર નામથી જ છે તેમાંના એક છે. તેમજ તેમને સમય પણું, ઉપર ઓળખાતા હતા અને શ્રીનાગાજુને પિતાના ગુરૂ જણાવેલ પાદલિપ્તશિષ્ય નાગાર્જુનના સમયને લગતે જ પાદલિપ્તસૂરિના માનાર્થે આ નગર શત્રુંજય પર્વતની લગભગ ગણાય છે. એટલે આ બને નાગાર્જુન (જૈન તળેટીમાં તે વખતે વસાવ્યું હોવાથી તેનું નામ પાદલિપ- અને બૌદ્ધ સાહિત્યના) એક જ છે કે ભિન્ન, અને સ્થાન આપ્યું હતું. પાદલિપ્તસ્થાન શબ્દમાંથી ધીમે એક જ હોય તે જૈનીના ગણાય કે બૌદ્ધના, તે મુદો ધીમે પાલિસ્થાન થઈ ગયું અને તેમાંથી અપભ્રંશ થતાં નક્કી કરવાનું કઠિનકાર્ય અન્ય વિદ્વાને ઉકેલવા પ્રયત્ન પાલિસ્તાન, પાલિતાને અને છેવટે હાલનું પાલિતાણા કરશે એવી પ્રાર્થના છે. થવા પામ્યું છે. મતલબ કે શત્રુંજ્યની તળેટીમાં આ પંચ વ્યક્તિઓનાં (પૃ. ૨૪૦ જુઓ; ક્ષહરાટ, પાલિતાણું ગામ ઈ. સ. પૂ. પ૬ની આસપાસમાં નહપાણ, રૂષભદત્ત શક, ચંદ્રગુપ્ત મૌર્ય, રાજા હાલ શ્રીનાગાર્જુને પોતાના ગુરૂ પાદલિપ્તસૂરિના બહુમાન શાલિવાહન અને કલિગપતિ ખારવેલ)નાં ધર્મતીર્થોમાંથી તરીકે વસાવ્યું હતું. વળી એક મનોહર મંદિરનગર તરીકે જે એકમાં શાલિવાહનનું નામ જોડાયેલું હતું તેનું તેને જે ઉલ્લેખ કરાયો છે તે વાક્ય પણ થોડોક વૃત્તાંત સંક્ષિપ્તમાં આપ્યું છે. તેને અંગે હજુ સુધી ખુલાસો માંગી લે છે. વિદ્વાન લેખકે જેમ માની લીધું પાશ્ચાત્ય કેળવણીકારે શ્રમ સેવી જે મંતવ્યો બહાર છે તેમ આ બે ગુરૂ-શિષ્ય પોતાની વિદ્યા-શક્તિથી પાડ્યાં છે તેનાં તેમજ જૈન સાહિત્યગ્રંથોનાં કેવળ • તે મંદિરનગર બનાવી નથી દીધું. ખરી રીતે જૈન સાધુથી અવતરણો જ આપણે તપાસી જોયાં છે. સાથે સાથે જૈન તે નગર વસાવવા કે મંદિર બંધાવવા જેવી સાવધ ગ્રંથોના મૂળ શો ઉતારવાનું પણ અત્ર આવશ્યક પ્રવૃત્તિમાં ભાગ જ લઈ શકાતો નથી. પરંતુ પંડિત ધારું છું. માત્ર બે જ નિમ્નલિખિત બ્લેક ટાંકીશ – નાગાજુને ગૃહસ્થાવાસમાં હોવાથી તે પોતે સર્વ કાંઈ श्री सातवाहनाख्यो भूप इदं तीर्थमुद्दघार पुनः । કરી શકે છે. એટલે જ ગૃહરથને શોભે તેવું અત્ર જે. श्री पाद लिप्तसरि ध्वजप्रतिष्ठा व्यधात् तत्र ॥ કાંઈ પાદલિપ્તસૂરિએ કરાવ્યું ગણવામાં આવે છે તે (શ્રી પ્રભાવક ચરત્ર પૃ. ૭૪, શ્લોક ૮૪) ગુરૂભક્તિને અંગે શ્રીનાગાર્જુને કર્યું હતું એમ સમજી ભાવાર્થ-શ્રી સાતવાહન નામે રાજાએ આ તીર્થનો લેવું. બીજી વાત એ છે કે, તે સમયથી જ શત્રુજ્યતીર્થ (ભરૂચ) પુનરૂદ્ધાર કર્યો અને તેમાં શ્રી પાદલિપ્તસૂરિએ મનહર મંદિરનગર બની ગયું હતું એમ પણ, માની ધજપ્રતિષ્ઠા કરી. આ કલેકમાં ભરૂચ શહેરને આશ્રયને લેવાનું નથી. તે સમયે તે કેવળ ગણ્યાગાંઠયા જ મંદિરો લખાણ છે, જ્યારે આપણે લેખકેના શબ્દાધારે હતાં; પરંતુ તેમનું અનુકરણ કરતાં કરતાં કાળ ગયે, શત્રજ્યને અંગે તેનો ઉલ્લેખ કર્યો છે. તેટલા ફેરફાર એટલાં બધાં મંદિરો બંધાઈ ગયાં કે, વર્તમાનકાળે તેને સાથે આપણે લખેલ કથન વાંચવું. બાકી પાદલિપ્ત મંદિરનગર તરીકે ઓળખી શકાય તેવું બની ગયું છે અને અને શાલિવાહનના સમયને અંગે કે શાલિવાહનની વિશ્વમાં સર્વશ્રેષ્ઠ મનોહર મંદિર તરીકે તેની ખ્યાતિ ધાર્મિક મનોવૃત્તિ પરત્વે આપણે જે જાહેર કરેલ છે તેમાં જામી પડી છે. શત્રુંજય પ્રત્યેના લેખકે વાપરેલ શબ્દને કાંઈ ફેરફાર થતો નથી તેમજ અન્ય વિરૂદ્ધ અનુમાન આ પ્રમાણે ખુલાસે જાણ. શ્રીનાગાર્જુન સંબંધી બંધાઈ જાય તેવું પણ કોઈ પ્રાપ્ત થતું નથી. જણાવવાનું કે, તેમની વિદ્વત્તાની અને મંત્રવિદ્યાની સંપર્-વિક્રમ-વારકા -જાત-દરરાયા ૧૩ અનેક રસમયી વાર્તાઓ તથા કથાનકે કહેવામાં આવે નં ૩ઢિિહૂતિ તર્થ સિરિણતુંગમાતિર્થ || છે. તેમનાજ નામેરી એક વ્યક્તિ, કહેવામાં આવે તે (ધર્મધલસરિનું શત્રુંજયક૯૫) (૧૩) આ વાહડ, સિદ્ધરાજ સોલંકી અને કુમારપાળના સમયે થયેલ ઉદયનને ત્રીજો પુત્ર છે તથા દત્તરાજ હવે પછી
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy