SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ ] વિષે કાંઇક વધારે [ એકાદશમ ખંડ આવ્યેા હતેા. ચટુએ અને એ મેલી જીત અને તે અર્ધું ધાર્મિક કેમકે તે ચડાઇ હાય અને તે તેણે સિંહલદ્વીપના કહેવાતા મ્લેચ્છકરવામાં ધર્મનું રક્ષણ કરવાનું હતું. પુ. ૪ પૃ. ૧૦૮ શક જેવી જાતિના ત્રાસમાંથી પ્રજાને છેડાવી હતી ટી. ૬ર). જ્યારે કેરળ ધાર્મિક આશયવાળા કામમાં તેના સ્મરૂપે-હ્નરૂપે વપરાશમાં આવ્યે ડાય. શત્રુંજયે યાત્રા કરવા જવાનું, સાંચીમાં દાન દીધાનું પછી ‘ શક શાલિવાહન' શબ્દ લખાતાં લખાતાં લાંખે અને ત્રિરશ્મિની ગુફામાં રહેતા સંતેના નિર્વાહનું. આ કાળે તેના મર્મનું વિસ્મરણ થતાં, શક શબ્દને વિશેષણુ પ્રમાણે નોંધવા ચેગ્ય કાર્યોની સંખ્યા થી સાતનીરૂપે ન લખતાં, વિશેષનામ તરીકે ઓળખાવવામાં ગણાય છે તેમ અન્ય તૈાંધાયા સિવાયનાં પણ હશે. છતાં તેમાંનું કાઇએ એવું મહત્ત્રકારનું ન કહી શકાય કે જેને શકપ્રવર્તાવવા તરીકેની કેાટીમાં મૂકી શકાય. તાત્મ એ કે તેને પેાતાને શકપ્રવર્તકના લિસ્ટમાં ગણવી શકાય તેમ નથી જ. કાર્યની વિચારણાનાં અંગે આ પ્રમાણે સાર નીકળે છે. છતાં સમયની દૃષ્ટિએ વિચારીએ તે પણ શકસંવતને સમય જ ઈ. સ. ૭૮ ગણાય છે અને તે વખતે તે તેને મરણુ પામ્યાને પણ લગભગ ૬૦ વર્ષ થઈ ચૂકયાં હતાં. મતલબ કે, કાર્યની દૃષ્ટિએ જો કાઈ વણુનાંધાયું શૌર્યવંતુ કે ધાર્મિક મહત્વનું પગલું રહી જતું હેાય તાપણું, તેના સમયની દૃષ્ટિએ તે। તે તરત નજરે પડયા વિના રહેત જ નહીં. આમ કાર્ય અને સમય બન્ને મુદ્દાથી તપાસી જોતાં પણુ, રાજા હાલને સંવત પ્રવર્તક હાવાનું સાબિત થઈ શકતું નથી. આંધ્રવંશીઓ સાથે સંબંધ ધરાવતાં અનેક નામેા, બિરૂદો, હેદ્દા આપણા વાંચવામાં—શિલાલેખા, સિક્કા કે જીવનવૃત્તાંતામાં ચૂટુએ અને કદંબા આવ્યાં છે. જેવાં કે, મહારથી, વિષે કાંઇક વધારે મહાભાજી, મહાક્ષત્રપ, વિષ્ણુકડ, ચૂ ટ્રુએ, કદંબે, (કારદમક) વિલિવાયકુરસ ઇ. ઇ. તેમાંના કેટલાકની સમજૂતિ પ્રસંગ આવતાં અપાઇ ગઇ છે, અને કેટલાકની જે ખાકી રહી છે તે પણ ઉપરની પેઠે છૂટક આપી શકાત, પરંતુ શાતવાહનવંશીમાં હાલની કારકીર્દિ સર્વેથી શ્રેષ્ઠ હાવાને લીધે તેના જીવન સાથે ખાસ એક એ બિરૂદાવાળાને સંબંધ જોડાયા હેાવાનું દેખાય છે, એટલે કાઈ અન્યસ્થાને તેની વિચારણા કરવા કરતાં આ ઠેકાણે જ કરી લેવાય તે આનુષંગિક ગણાશે એમ ધારી આ તક હાથ ધરીએ છીએ. રાજા ત્યારે શી રીતે તેના નામ સાથે શક શબ્દ જોડાયા હશે ! જેમ હરાટ, ચણુ અને કુશાન સંવતા તે તે પ્રજાના ભૂપાળેાની અમુક રાજદ્વારી જીતને અંગે તે ચાલુ કરવામાં આવ્યા હતા, તેમ રાજાલના કિસ્સામાં પણ જો બનવા પામ્યું àાત તા, ઉપરાક્ત સંવતાની પેઠે અલ્પ સમયમાં જ અદશ્ય થઇ ગયા હેાત. તેનું દીર્ઘકાલીનપણું જ બતાવે છે કે (પુ. ૪, પૃ. ૧૦૮) તેને કાઈ ધાર્મિક પ્રવૃતિ સાથે સંબંધ હાવા જોઇએ (આગળ ઉપર નં. ૨૩ના વૃત્તાંતે જુએ). બધા સંજોગેના વિચાર કરતાં ઉપર પૃ. ૨૫૦માં જણાવ્યા પ્રમાણે હાલ તા એક જ સંભ-આવ્યાનું જણાવાયું છે; તેમ આ કદબપ્રજા ધ્ર વિત કાણુ દૃષ્ટિસમીપ નજરે પડે છે કે જેમ, શાર્ બિરૂદ્લ ગદભીલવંશી વિક્રમાદિત્યનું છે તેમ, અત્ર શાલિવાહનની સાથે જોડાયલ શક શબ્દ પણ બિરૂદ રૂપે જ ખાસ કરીને અત્રે ચૂટુ અને કાદંબ સરકારશ સંબંધી જ કહેવા માંગીએ છીએ. આમાંના કાદંબ— કદ બને, સંજી ક્ષત્રિયમાંના જે ૧૮ વિભાગા હતા તેમાંના લિચ્છવી, મલ્લૂ, મૌર્ય, પલ્લવ, ચાલા, પાંયા, આદિની પેઠે-આને પણ એક તરીકે હાવાનું આ પણે પુ. ૧માં ઉદ્દયન ભટ્ટના વૃત્તાંતે જણાવ્યું છે. વળી આ પુસ્તકે તૃતીય પરિચ્છેદે (જુએ ટી. નં. ૧૭) કમ્ પ્રજાને નાગ-નંદ-પ્રજાના એક અંશ તરીકે મનાતું પતિની સાથે લગ્નગ્રંથીથી જોડાતી હાવાનું શિલાલે થી (નં. ૧૭) આપણુને જણાય છે. આવાં બધાં પ્રમાણૅ થી સિદ્ધ થાય છે કે, મૂળે તેની ઉત્પત્તિ મગધદેશના
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy