SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ] રાજાઓની સંખ્યા, નામાવલી [ અષ્ટમ ખંડ અન્ય ઐતિહાસિક પરિસ્થિતિ અત્યાર સુધી આપણે નાના પુત્ર તરફથી નાસિકના શિલાલેખમાં રાજ કરતી મનાવતા આવ્યા છીએ, તે સર્વને સમર્થન મળી રાણી ના નિકાના પતિ તરીકે જે યજ્ઞશ્રીને જતું પુરવાર થઈ જાય છે. જેમકે, રાજા અપિલકનું ઓળખાવ્યો છે તે જ વ્યક્તિ છે, તેનું વિશેષ વર્ણન મરણ ઈ. સ. પૂ. ૧૯૫માં થયાનું આપણે વંશાવળીમાં તેના રાજ્યાધિકારે બતાવીશું). તે વખતથી આ પ્રાંત દર્શાવ્યું છે. તે સમયે અવંતિપતિ તરીકે શ્રેગવંશી ઉપર અવારનવાર આંધવંશનું. નંદવંશનું અને મૌર્યઅગ્નિમિત્રનું રાજ્ય ચાલતું હતું. તેણે વિદર્ભપતિને વશનું સાર્વભૌમત્વપણું બદલાતું રહ્યું છે. છેવટે હરાવીને તેની કુંવરી માલવિકા સાથે લગ્ન કર્યું શંગવંશી અગ્નિમિત્રના તાબે તે પ્રદેશ આવ્યો છે. હતું. આ વિદર્ભપતિ કદાચ આંધ્રપતિ અપિલક (આ બધી હકીકત પ્રત્યેકના સિક્કા ઉપરથી સાબિત પોતે પણ હોય અથવા તો તેના હાથ તળેનો કેાઈ કરી શકાય છે). અગ્નિમિત્રના મરણ બાદ શુંગસુબો જેને મહારથી બિરદ અપાતું હતું અને આ વંશની પડતી થતાં અને તે સમયે કેન્દ્રિતભાવનાની પ્રાંત ઉપર આંધ્રપતિ તરફથી હકુમત ચલાવતે હવે સંપૂર્ણપણે સ્થાપના થઈ જવાથી “ભ્રત્યા” કહેવરાતે પણ હોય. એટલે સીધી કે આડકતરી રીતે શંગ- વવાની પ્રથા બંધ પડી ગઈ છે અને આંધ્રપતિએ વંશીના ખંડિયા તરીકે આંધ્રપતિઓએ પોતાને ભત્યા સ્વતંત્ર વંશના ભૂપતિઓ તરીકે ઓળખાવવા મંડયા જાહેર રીતે સ્વીકાર્યા હતા. આ વસ્તુસ્થિતિ કેમ છે. મતલબ કે આ ગણત્રીથી આપિલક તે છેલ્લે જ બનવા પામી હતી તેનું અનુસંધાન પણ અત્રે સંક્ષિ- આંધ્રભૂત્ય હતા. દશમા નંબરવાળા રાજા આવી સમાં જણાવી દઈએ એટલે બરાબર સમજી શકાશે. પ્રથમ આંધ્રપતિ હતા, અને જે નં. ૨૮ના રાજાને આ વિદર્ભપ્રાંત ઉપર મગધપતિ તરીકે નંદવંશની મહાક્ષત્રપ ચMણુના વંશ જે ઈ. સ. ૨૩૬ આસપાસ સત્તા ચાલતી હતી અને તે પ્રદેશઉપરના સગાને હરાવ્યા છે તે અંતિમ આંધ્રપતિ હતો. મહારથી નામથી સંબોધાતો હતો. (જુઓ પુ. ૧ માં ઉપરમાં જુદી જુદી રીતે જે સમજાતિઓ અને નંદવંશનું વૃત્તાંત તથા પુ. ૩ માં અગ્નિમિત્રને વૃત્તાંત). ઉકેલ કરી બતાવ્યા છે તેને સમગ્ર રીતે ટુંક સાર નંદવંશી રાજા મહાપ અથવા નંદબીજાના મરણ સમયે આ પ્રમાણે કરી શકાશે. આખા વંશના ત્રણ વિભાગ રાજગાદી માટે ઝગડે ઉભે થયો હતો તેમાં છેવટે (૧) આંધ્રભૂત્વા (૧) આંધ્રપતિ (૩) અને શક ક્ષત્રિયાણી પુત્રોને મગધપતિ બનાવવામાં આવ્યા હતા રાજાઓ. પ્રથમ વિભાગમાં છ રાજાઓને પૂરો અમલ એટલે તેના થકાણીપુત્રો અને સાતમાના મેટો ભાગ; અથવા સાત રાજાઓ. જે ક્ષત્રિયાણીપુત્રો કરતાં ઉમરે મોટા હતા, તેઓ પિતાને થયેલ અન્યાય બતા દ્વિતીયમાં સાતમાને થોડો ભાગ, તે પછી અઢાર વવા ખાતર મગધનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા. પૂરો અમલ અને ઓગણીસમા મેટો ભાગ અથવા તેમાંને એક શ્રીમુખ તરીકે જે ઇતિહાસમાં પ્રસિદ્ધ વીસ રાજાઓ; અને તૃતીયમાં એગણીસમાને થોડો થયો છે અને આ આંદ્રવંશના સ્થાપક છે તેના પુત્ર ભાગ તથા બીજા દસને સંપૂર્ણ અમલ એટલે કુલ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીએ પ્રથમ આ વિદર્ભપ્રાંત ઉપર પોતાની અગિયાર રાજાઓ. અને સર્વ વિભાગે એકઠા કરીને સત્તા સ્થાપી હતી તથા તેના સૂબા-મહારથી–ની પુત્રીને લેખવા હેય તે ૭ ૧૯ ૧૦ - પિતે પરણ્યો હતો. તે ગૌતમીપુત્ર બીજો કોઇ નહિ પણ રાજાઓની સંખ્યા ૬ + ૧ + ૧૮ + ૧ - ૧૦ = ૩૬ પેલા નાનાઘાટના શિલાલેખવાળી તથા પિતાના બે છત્રીસ થઈ ગણાશે. બા-૦માં બે (૨૦) અથવા વધારે નહીં તે વૈદિક ધર્માનુયાયીના વડા શયના આશ્રય તળે વૈદિક ધર્મ અંગિકાર કર્યો હતો. આ તરીકે શૃંગપતિઓને કબૂલ રાખ્યા તરીકેની ઓળખાણ પણ સ્થિતિ કેટલીય વખત સુધી, એમ કહો કે લગભગ ૭૫ વર્ષ ગણાય; કેમકે, આંધ્રપતિઓએ, કમા રાજાના સમયથી સુધી ચાલુ રહી હતી. (આ બધું વર્ણન તે તે રાજવીના પિતાને કુળધર્મ જે જૈન હતું તે બદલીને પિતજલી મહા- વૃત્તાંત લખતી વખતે તેમજ ધર્મક્રાંતિના પારિગ્રાફે લખીશું.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy