________________
ता मज्झिमो व्विअ वरं दुज्जणसुअणेहिंदोहिं विण कज्जम् । जह दिट्ठो तवइ खलो तहे अ सुअणो अइसन्तो ॥ नृपति हाल
गाथा सप्तशती - 3 / ४७
મધ્યમ સાચા માનવી, સજ્જન-દુર્જન ના ચહું, દુર્જન ફ્રેન્ચે દાઝવું, સજ્જન ના દીઠે જતું. विविक्तवर्णाभरणा सुखश्रुतिः, प्रसादयन्ती हृदयान्यपि द्विषाम् । प्रवर्तते नाकृतपुण्यकमणां, प्रसन्नगम्भीरपदा सरस्वती ॥ किरातार्जुनीय - १४/ 3
સ્પષ્ટ અક્ષરાથી અલંકૃત, કર્ણપ્રિય, વૈરીઓનાં હૃદયને પશુ આનંદ બક્ષનારી અને પ્રસન્નગંભીરપ૬ ચુક્ત સરસ્વતી પુણ્યહીનાને પ્રાપ્ત નથી થતી.