SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ] ધાર્મિક કાંતિ [ અષ્ટમ ખંડ મનથી અવંતિનો સેનાપતિ પુષ્યમિત્ર વધારે કિંમતી કેટલીક પેઢી સુધી ઊંડાં જવા પામ્યાં હતાં: આ લાગ્યો. એ કારણથી, એક તો સૈન્યપતિ એટલે સત્તા પ્રમાણે એક સ્થિતિ થઈ. બીજી બાજુ એમ જણાયું ધિકારથી કામ લેવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે તે કાર્ય છે કે, (જુઓ પૃ. ૩૯ ઉપરની નામાવલી) આ પણ કરી શકે અને બીજું એ કે, અવંતિનું સ્થાન વંશના ૨૪ મા રાજા (બીજી ગણત્રીએ ૨૬માં રાજા) તે સમયે હિંદના સાર્વભામત્વનું શિરોમણી ગણાતું. ગૌતમીપુત્ર શાતકરણીએ વૈદિકમત અંગીકાર કરી વળી પુષ્યમિત્ર પોતાના બાળસખા જેવો હતો, એટલે પિતાનો શક પ્રવર્તાવ્યો હતો (આગળ ઉપર તેનું પતંજલી મહાશયે સ્થાનાંતર કરી પ્રતિષ્ઠાનપુરથી અવં- વૃત્તાંત જુઓ), એટલે એમ સાબિત થાય છે કે, આ તિમાં નિવાસસ્થાને સ્થાયું. ક્રમે ક્રમે પુષ્યમિત્ર, તેના પુત્ર શતવહનવંશી રાજાઓ જે મૂળે જૈનધર્મી હતા, તેમના અગ્નિમિત્ર અને પતંજલીની ત્રિપુટીએ, મૈર્યવંશી સાતમાં રાજાએ ધર્મપલટો કરી વૈદિકમત સ્વીકાર્યો નામધારી સમ્રાટ ઉપર કાબૂ મેળવી, રાજસૂત્રો હાથ હતું. તેમાં પાછા ફેરફાર થઈને વચગાળાના જે કરી, તેના અંતીમ રાજા બહદુરથનું કેવી રીતે કાસળ ૧૭ રાજા થયા હતા. (૨૬-૭=૧૯ અને બીજી ગણકાઢી નાંખ્યું તે સર્વ જાણીતી વાત છે (જુઓ પુ. ત્રીએ ૨૩-૭=૧૬) તેમાંના કેઈકથી પાછા જૈનધર્મ ૭, પ્રથમ પરિચ્છેદ). તે બાદ બે અશ્વમેધ કરવામાં સ્વીકારી લેવાયો હતો. આ ફેરફાર ક્યારે, કેના આવ્યા હતા (આ બધા માટે પુ. ૩માં અગ્નિમિત્રનું વખતમાં અને શા કારણે થવા પામ્યો હતો તે આપણે વૃત્તાંત જુઓ). આ પ્રમાણે પ્રથમ ધર્મક્રાંતિનું સ્વરૂપ તપાસવું રહે છે. જાણવું. પુ. ૩ પૃ. ૧૧૩-૧૪માં શુંગવંશી રાજા બળપ્રથમની ધર્મક્રાન્તિનો આરંભ દક્ષિણ હિંદમાં મિત્ર ભાનુમિત્રનું જીવનવૃત્તાંત લખતાં જણાવ્યું છે શાતકરણિ રાજાના સમયે થયો હતો પરંતુ તેને કે તેને ભાણેજ બળભાનુ જે વૈદિકમતાનુયાયી હતા. પ્રચાર, વિસ્તાર, સ્થિતિ અને પુરબહાર તે શુંગવંશી તેને તેના સંસારી પક્ષે થતા મામા એવા કાલિકઅમલ તળે અવંતિના પ્રદેશમાં જ થયો હતો એમ સૂરિ ૨૨ કે જેઓ જનના એક મહાયુગ પ્રધાન જેવા કહી શકાશે. આપણે જોઈ ગયા છીએ કે, પુષ્યમિત્ર હતા, તેમણે સ્વહસ્તે દીક્ષા આપી જૈનમુનિ બનાવ્યા અને પતંજલિ બન્નેનાં જન્મસ્થાન દક્ષિણ હિંદમાં હતા. આ કત્યથી રાજા ભાનુમિત્રે પિતાના મામા હતાં પરંતુ સંયોગવશાત ઉત્તર હિંદમાં તેમનું સ્થા- કાલિકસૂરિ ઉપર ખૂબ ક્રોધિત થઈને, વર્ષાઋતુનું નાંતર થયું હતું જ્યારે તેમની લાગવગ તથા સગપણ ચાતુર્માસ હોવા છતાં, તેમને તે સમયે અવંતિ પ્રદેશની સંબંધ (પુ. ૩. પૃ. ૧૦૯ની હકીકત ) દક્ષિણમાંના હદ છોડી દેવાનો હુકમ ફરમાવ્યો હતો. જેથી આ, હાઈને વૈદિક ધર્મનો પ્રચાર ત્યાં પણ ચાલુ જ રહ્યો જૈનાચાર્યે દક્ષિણને પ્રતિષ્ઠાનપૂરે જઈ સ્થિતિ કરી હતા. તેમ શાતકરણે સાતમો રાજા પોતે વૈદિકમતાનુ હતી. જે સમયે ત્યાં રહ્યા તે દરમ્યાન, પિતાની વિદ્વતાથી થાયી થયા બાદ તેના વંશજો પણ તે જ ધર્મમાં રક્ત તથા અનેક સદગુણોથી ત્યાંના રાજા પ્રજાનાં થઈ ગયા હતા એટલે ત્યાંની પ્રજામાં તે ધર્મનાં મૂળ મને આકર્ષી લીધાં હતાં અને તેમને જૈનધમાં બનાવ્યાં (૨૨) આ કાલિસૂરિની પટ્ટાવળી જૈનમતમાં નીચે પ્રમાણે નીકળે છે. શ્રીમહાવીરની (૯) માટે આર્ય મહાગિરિ અને (૧૦) મીપાટે આર્ય સુહસ્તિછ (જે સમ્રાટ પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિના ધર્મગુરૂ હતા. મ. સં. ૨૪૬ થી ૨૯૨, ઈ. સ, પૂ. ૨૮૧થી ૨૩૫ સુધી=૪૬ વરસ. તેમનામાંથી જુદી શાખામાં (૧૧) ગુણસુંદરસુરિ મ. સં. ૨૧-૩૩૫ ઈ. સ. પૂ. (૨૩૬-૧૯૨)=૪૪ (૧૨) કાલિકસૂરિ ઉફે શ્યામાચાર્ય મ. સ. ૩૩૫થી ૩૭૬=૪૧ વર્ષ (ઇ. સ. પૂ. ૧૯૨થી ૧૫1) કેટલાકના મતે મ. સં.૩૮૬ અને ૩૯૬ સુધી તેમને સમય ગણાય છે.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy