SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ દશમ પરિછેદ ] શકસંવત હતો ખરે? [ ર૬૫ વામાં આવે છે. વળી ધર્મપલટો કરનાર રાજવી કાંઈ થાય છે કે (૧) શું ત્યારે શકસંવત વાસ્તવિક રીતે સામાન્ય કટિને પુરૂષ હેતો નથી. તે તો અનેક ચાલ્યો જ નથી? (૨) કે શક શબ્દનો અર્થ તે રીતે બહાર પડી આવતો તથા મહત્વપૂર્ણ, પ્રભાવ અસલમાં બીજી કોઈ રીતે થતું હતું, પરંતુ તેને વતી અને ઝળકતી કારકીર્દિને વરેલે રાજપુરૂષ હોય પાછળના લેખકે એ સંવત શબ્દના અર્થમાં માની લઈ છે. તેમાંય આ તે, ધર્મપલટો કરનાર હોવા ઉપરાંત મુશ્કેલી નીપજાવી દીધી છે ? (૩) અને તેમ હોય તે એક શકપ્રવર્તક રહ્યા. આ બંને કાર્યો તેના જીવનને તેનું નિરસન શક્ય છે કે? આ ત્રણે પ્રશ્નો આપણે ધન્ય કરનાર-સાર્થક-સફળ બનાવનાર ગણાય; જેથી એક પછી એક વિચારીએ. તેની યાદગિરિ કોઈને કોઈ પ્રકારે આચરણમાં મૂકયા પહેલે પ્રશ્નઃ-શકસંવત શું વાસ્તવિક રીતે ચાલ્યો વિના તેને જપ જ ન મળે. છતાં જયારે તેમાંનું કઈ નથી? જે જે સાહિત્યિક તેમજ ઐતિહાસિક સામગ્રી નામનિશાન નજરે પડતું નથી ત્યારે વિશેષ ને વિશેષ અમને પ્રાપ્ત થઈ શકી છે તેની ચર્ચા-વિવાદ માનવું રહે છે કે, તેણે ધર્મપલટ પણ કર્યો નહીં વાચક સમક્ષ ધરવામાં આવ્યો છે; ને તે ઉપરથી હોય; તેમ વિશેષ આગળ વધીને કહીએ કે તેણે શક અમારા પ્રમાણિક મત તે એમજ થયો છે કે જે સંવત પ્રવર્તાવ્યો પણ નહીં હોય. વળી આ શક- સ્વરૂપમાં (જે શાલિવાહન રાજાનું નામ જોડીને) પ્રવર્તન વિશેનું વિશેષ વિવેચન આગળના પારિગ્રાફે તેને પ્રચલિત થયેલ મનાયો છે તે સ્વરૂપમાં તે કરેલ છે). બનવા પામ્યું ન જ હેય, સિવાય કે નં- ૧૭, ૧૮ના સામાન્ય રીતે, વપરાતા અનેક સંવત્સરામાં શકનું યુગ્મમાંથી નં. ૧૮ ને રાજા શાલિવાહન તરીકે ઓળપણ નામ છે. તે જેમ પૃ. ૨૦૭ ઉપર ટાંકેલ શ્લોકથી ખાવીને અમે કામ લીધું છે. તેને સ્થાને . ૨૪. સ્પષ્ટ થાય છે તેમ પુ. ૪, ૨૫ ના યુગ્મમાંના એક તરીકે તેને લેખાવાય. આમ શકસંવત પૃ. ૧૦૧ ઉપર ટાંકલ કથનથી કરવામાં શું શું મુશ્કેલીઓ આવે છે તે પૃ. ૨૩૭-૮ હતે ખરો? તેને સમય ઇ. સ. ૭૮ મના ઉપર સમજાવ્યું છે. એટલે તે સ્થિતિ અમે અસંભવિત છે તે પણ સ્પષ્ટ છે. છતાં આ માનતા હોવાથી ગણત્રી બહારની તેને ઠરાવી છે. જેમ પરિચ્છેદે જે કાંઇ ચર્ચા આપણે, ઉપરમાં સમયને એક બાજુ વિવાદજન્ય બંધાયેલી દઢ માન્યતા ઉભી , હેરફેર કરીને, વિગતો ઉથલાવી ઉથલાવીને કે જે કઈ તેમ બીજી બાજુ, રૂઢ થયેલી અને વ્યવહારમાં ઉતરેલી રીતની શક્યતા અથવા સંભાવના ઉભી કરી શકાય તેવું માન્યતા ખડી છે. અને તેને હિંમતપૂર્વક અન્યથા લાગ્યું તે રીતે ઉભી કરીને, એટલે ટુંકામાં કે જે કઈ ઠરાવવા જેટલું સાધનબળ એકત્રિત થયેલ ન હોવાથી, દષ્ટિબિન્દુ ધ્યાનમાં ઉતર્યું તે ગ્રહણ કરીને, કરી જોઈ તેને ઉકેલ લાવવાનું અન્ય ઉપર છોડીશું. છે. પરતુ સર્વેથી એકજ વાત સિદ્ધ થતી સમજાઈ ઓધવશી રાજાઓ શકસંવતના ઉત્પાદક ન છે કે, જે પ્રમાણે અત્યારે માન્યતા પ્રવર્તી રહી છે હોવાનું બીજું મુખ્ય કારણ એ છે કે તે સ્થાપન તે કઈ રીતે બંધબેસતી થતી જ નથી. એટલે આપણે થયા પછી તેમાંના કેઈ એ તે શકનો ઉપયોગ જ કર્યો બુલંદ અવાજે જાહેર કરવું પડયું છે કે, શાલિવાહને નથી. ઉલટું વિદ્વાનને° લખવાની ફરજ પડી છે કે, ' શક ચલાવ્યો નથી. તેમજ ઈ. સ. ૭૮ માં જે આંધ્ર “The later inscriptions of Andhras are પતિ હતો તેણે કદાચ તે શક પ્રવર્તાવ્યો હશે પણ dated in regnal years and not in the કરવાને તેને શું પ્રયોજન મળ્યું હતું તે પ્રકાશમાં years of any era= આંધ (પતિઓ) ને આવ્યું નથી. એટલે મહાન પ્રશ્ન એ આવીને ખડે પાછળ વખતના શિલાલેખમાં, રાજ્યના (અમુક) (૧૦) કે, આ. કે. પૃ. ૨૬, પારિ. ૨૩.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy