SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ૩૪૮ ] તિકને સંસ્કૃત ભાષામાં અનુવાદિત કરવામાં આવે તા ‘ભૂમક’ એવું નામ થાય. એટલે ભ્રમક અને ઝામેાતિક અન્ને એક જ વ્યક્તિના નામાંતર હેાવા જોઈએ. આ ઉપર પેાતાનું સ્વતંત્ર મંતવ્ય રજુ કરતાં ( પૃ. ર૯ ) જણાવ્યું છે કે “ વિચાર કરતાં મને એમ લાગે છે કે ઝામેાતિક અને ભ્રમક બન્ને એક જ હાવા જોઈએ.” એટલે કે ચણુના પિતા ઝામેાતિક અને ભૂમક એક જ વ્યક્તિ છે. વિચારા કે ઝામેતિક (ઝામ+ ઉતિક)માંના ‘ઝામનેા’ પર્યાય, ‘ભૂમિ’ છે તેા, ઝામેાતિકનું નામાંતર ભૂમિ+તિક=ભૂમ્યુતિક થાય કે ભૂમક? વળી ઝામેાતિકના પુત્ર ચષ્ણુના સિક્કા અને ભ્રમકના સિક્કાઓ તેા જાણીતા પણ થયેલ છે. જો ઝામેાતિક અને ભ્રમક એકજ હાત તે। આ સિક્કાએ અરસપરસ મળતા આવત કે નહીં? [ પ્રાચીન રાના સિંહુજવાળી પુસ્તિકામાં ઇતિહાસના વિષયમાં વર્તમાનકાળે સત્તાસમાન ગણાતા માધુરંધર એવા એ પાંચ કે દસ પંદર નહીં, પણ ત્રેવીસ ત્રેવીસ વિદ્વા- “ નાના અભિપ્રાયા મેળવીને તેમણે રજુ કર્યાં છે; તે સર્વને એકજ ધારા અભિપ્રાય વાંચતાં, તે બાબતમાં આપણે હાથ જ ધેાઈ નાંખવા રહે છે. પરંતુ તે અભિપ્રાયેા મેળવવામાં તેમણે એવી સીફતથી કામ લીધું છે કે, ઇતિહાસના વિષયથી અપર રહેલ વાચકવર્ગને તે સહેલાઈથી ખબર જ ન પડે. તેમણે પ્રથમ તે ૧૫-૭-૩૭ની મિતિના એક છાપેલ પરિપત્ર, ઉપરના ત્રેવીસ વિદ્યાનેાને પાઠવ્યેા લાગે છે, અને તે પણુ એવા રૂપમાં કે ચાલુ આવતી માન્યતાનું સ્વરૂપ રજી કરતા વાકયમાં જ; કે જેને ઉત્તર, હા કે ના, જેવા ઘેડા શબ્દોમાં જ અથવા તા તેવા મિતાક્ષરી વાકચામાં જ આવી જાય. પરિપત્રમાં જો તેમણે ચાલુ માન્યતાથી ઉલટ જવામાં, અમારી શું શું દલીલ છે અથવા અમને શું શું સંયેાગા મળ્યા છે, તેઓનું વર્ણન જો કર્યું હાત, કે ટૂંકમાં પણ તેના ચિતાર આપ્યા હાત, તા તા જરૂર તે ઉપર વિચાર કરીને જ તેએ પેાતાના અભિપ્રાય આપત ( આ હકીકત વધારે સ્પષ્ટતાપૂર્વક જરા આગળ વર્ણવી છે તે વાંચી આવાં આવાં તા અનેક વિધાના તેમણે કરેલ છે. ઉપરાંત હકીકતની એવી તેા સેળભેળ કરેલ છે કે, અનભ્યાસીની નજરે તે એકદમ તરી આવે તેવી નથી. ઉપરનાં દૃષ્ટાંતા માત્ર નમુના તરીકે જ સાદર કર્યા છે. હવે તેમણે પ્રગટ કરેલી બીજી પુસ્તિકા તરફ વળીએ. પ્રશ્ન (૧૭):—તેનું નામ તેમણે ‘મથુરાના સિંહધ્વજ' આપ્યું છે. પરંતુ “Mathura Lion capital Pillar” મૂળ શબ્દ હોઇને ‘મથુરાતા સિંહ-જીએ). એટલે સ્વાભાવિક છે કે, અમારા પુસ્તકથી સ્તંભ' નામ વધારે અનુકૂળ થઈ પડતું ગણાત. જે કાઈ અપરિચિત છે તે, જેમ ભારપૂર્વક કહી શકે છે કે, અશેક અને પ્રિયદર્શિન એકજ છે એટલેકે ભિન્ન નથી; તેમ આ વિદ્વાનોએ પણ અદ્યાપિપર્યંત માન્ય રહેલી સ્થિતિને જ સંમતિ દર્શાવી દીધી દેખાય છે. મતલબકે, ત્રેવીસે વિદ્વતાના અભિપ્રાય આ સિંહસ્તૂપ વિશે કેવળ સંગ્રાહક સ્થિતિદર્શક છે. હવે આપણે મૂળ હકીકત ઉપર આવીએ. ‘મથુરાના સિંહસ્તંભ”નું વિવેચન, અમારા ત્રીન પુસ્તકે અમે કર્યું છે ( ભ્રમક, નહપાળુ તથા રાજીબુલનાં વૃત્તાંતે છૂટક છૂટક ઈસારારૂપે, અને મથુરાનગરીના પરિશિષ્ટ પૃ. ૨૫૩થી ૨૬૩ સુધી કાંઇક સંકલિતપણે) તે વાંચીને તેમણે ચારેક પ્રશ્ન તારવી કાઢી, એક પરિપત્રરૂપે બાકી રૂદ્રદામાવાળી પુસ્તિકામાં જૂની પ્રણાલિ લગભગ બે ડઝન વિદ્વાનેાને મેાકલીને જવાબ મેળ-કાએ, કે ક્રાણુ જાણે કયા સાધનેા દ્વારા (કયાંય બહુ બ્યાનું સમજાય છે. તે ઉપર કાંઈપણ વિવેચન કરવા કરતાં, અમારા પુ. ૪ની પ્રસ્તાવનામાં જે વિચારા રજી કર્યા છે તેજ સદાખરા અત્રે ઉતારીશું; જેથી વાચકવર્ગને બધી પરિસ્થિતિ આપોઆપ દેખાઈ જશે. તે શબ્દો આ પ્રમાણે છે (પૃ. ૧૨થી આગળ): “મયુ આધાર જેવું આપેલ ન હેાવાથી) સમય પરત્વે તેમણે કામ લીધું છે, કે જાહેર કરેલ વિગતામાં, પાને પાને, પારિગ્રાફે પારિગ્રાફે, અને કેટલેક ઠેકાણે તેા વાકયે વાકયમાં પરિસ્થિતિ ૧૯સુધારા માંગી રહી છે. ખરી વાત છે કે પરદેશી વિદ્યાતા પાસેથી પ્રારંભમાં આપરૂદ્રદામાની પુસ્તિકા વિશે ખુલાસા કરતાં કરી બતાવ્યાં છે, (૧૯) મામાંનાં કેટલાંક સૂચના આપણે ઉપરમાં
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy