SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસા ભારતવર્ષ ] આ સંબંધમાં મારૂં મંતવ્ય પણ પૂ. મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીના મતાનુસાર છે. પરંતુ જો તે પ્રમાણે લખીને મેં બહાર પાડયું હેાત તેા. ઉપરના જ શબ્દમાં પેાતે વિવેચન કરત કે કેમ તે વિચારવા યોગ્ય છે? આ અધિકાર તેમના છે એટલે હું તે સૈાન રહી હવે ખીજો મુદ્દો જણાવું છું. તેમણે રજુ કરેલાં નિવેદને સત્ય છે કે કેમ તેને નિર્ણય પોતે જ કરી લઇને જણાવશે. હું તે માત્ર તેની સ્થિતિ સમજાવીશ. (૧) (પૃ. ૨૮) ચષ્ટનના પિતામહ ઝામેાતિક (સમેતિક, ચ્સામેાતિક) લખેલ છે, જ્યારે (પૃ. ૩૦) ઝામેાતિકના પુત્ર ચષ્ટને...(પૃ. ૪૩) વંશાવળમાં ઝામેાતિક—ચષ્ટન ૮૦-૧૧૦ ઈ. સ. (પુત્ર તરીકે); એક સ્થાને ચષ્ટનને પુત્ર કહે છે જ્યારે ખીજે ઠેકાણે પાત્ર કહે છે; આમાં સત્ય શું ? (૨) પૃ. ૪૭ની વંશાવળીની ફૂટનેાટમાં લખે છે કુ——“ મહાક્ષત્રપ દામજદશ્રી પ્રથમ અને રૂદ્રસિંહ પ્રથમના રાજ્ય કાળની વચ્ચમાં, ઈશ્વરસેન (?) આભિર મહાક્ષત્રપની ગાદી ઉપર આવી ગયા હતા.” આમાં દામજદશ્રી પહેલાને સમય ૧૫૦-૧૮૦ અને સિંહ પહેલાના સમય ૧૮૧-૧૮૮; ૧૯૧--૧૯૬ તેમના કહેવા પ્રમાણે આવે છે. એટલે ઇશ્વરદત્ત આભીરને સમય ૧૮૦ થી ૧૮૧ માં કે બહુ ત્યારે ૧૯૧ સુધીમાં થયાનું તેઓશ્રી માને છે. વળી (પૃ. ૩૬) લખેલ છે કે તેણે (દ્રસિંહે ) ૧૮૧–૧૮૮ સુધી રાજ્ય કર્યું છે પછી ઈશ્વરદત્ત આભીર મહાક્ષત્રપ થયેા. તેણે ૧૮૮-૧૯૦ ઇ. સ. સુધી રાજ્ય કર્યું એમ લખ્યું પણ છે. જ્યારે ડા. રૂપ્સન (કા. આં. રૂ. પ્ર. પૃ. ૧૫૩) અને ખીજા વિદ્વાના તેના સમય ઇ. સ. ૨૩૬-૨૩૮ માને છે. (૩) (પ્ર. પૃ. ૪) “શ¥ાની જુદી જુદી શાખાઓ હતી. તેમાં પશ્ચિમી શકરાજાએ (વેસ્ટર્ન ક્ષત્રપ કહેવાના આશય લાગે છે) જૈન જ્યેાતિર્ધર આચાર્ય કાલકસૂરિ સાથે ઈ. સ. પૂર્વે ખીજી શતાબ્દીની શરૂઆતમાં સીસ્તાનમાંથી ભારતવર્ષમાં આવ્યા. કાલકાચાર્ય જૈનધર્મની રક્ષાને માટે તેમને અહીં લાવ્યા હતા.”-(પૃ. ૪) “શકલેાકેા ઉજ્જૈનના રાજા ગ`ભીલના વખતમાં જૈનધર્મના જ્યેાતિર્ધર મહાવિભૂતિ આચાર્ય કાલકર સાથે ઇ. સ. પૂ.ના બીજા સૈકામાં–સૈકાની શરૂઆતમાં (૧૨૫-૧૫ની વચમાં) ભારતમાં આવ્યા” [ ૩૪૭ (મારી નોંધ-વેસ્ટર્ન ક્ષત્રપાનું નિવાસસ્થાન કર્યાં હતું અને તે શક હતા કે કેમ ઇ. ઇ. પ્રશ્નની ચર્ચામાં ઉતરવાનું નથી પરંતુ તેમના સમય પરત્વે જ કેવળ ધ્યાન દેારવાનું છે) એટલે કે કાલિકસૂરિ, ગ ભીલ રાજા ઉજ્જૈનપતિ, અને પશ્ચિમ શક્ક્ષત્રપાનું આવવું; તે ત્રણેને સમય ૪. સ. પૂ. ૧૨૦ આસપાસ તે ઠરાવે છે. (પૃ. ૨૦). “ઈ. સ. પૂ. ૧૨૩ની આસપાસ ભારતવર્ષમાં ઉજ્જૈનમાં ગભીલ રાજા ગાદીનશીન હતા”– (મારી નેધ-આ ગભીલના પુત્ર પ્રખ્યાત શારિ વિક્રમાદિત્યને સમય ઈ. સ. પૂ. ૫૭માં સુવિદિત છેઃ તેમજ ગભીલેચ્છેદક કાલિકસૂરિને સમય પશુ જૈન સાહિત્યાનુસાર મ. સં. ૪૫૩= ઈ. સ. પૂ. ૭૪ જણાયેલ છે). ( પૃ. ૨૪) શલાકાના પ્રવાસ વિશે જણાવે છે કે ‘‘સિંધમાં પેાતાને અડ્ડો અને રહેઠાણુ સ્થાયી બનાવીને તે લેાકેા પશ્ચિમ (પૂર્વ લખવું જોઇએ) તરફ ચાલ્યા. કચ્છમાં થઈને તેઓ સારાષ્ટ્રમાં આવ્યા. આ કૂચ તેઓએ એકજ વર્ષમાં ખતમ કરી હતી. એમ કાળકાચાર્ય કથાનકથી સ્પષ્ટ થાય છે. આ સમય ઈ. સ. પૂ. ૧૧૦-૧૦૫ દરમ્યાનના ગણી શકાય’(પૃ. ૩૧) “આચાયૅ કાલિકસૂરિના નેતૃત્વ નીચે શકલેાકા ઉજ્જૈનની ગાદીએ આવ્યા અને ચારેક વર્ષ પછી ગાદી ખાઈ. તે પછી રૂદ્રદામાએ લીધી. એટલે ચઋણુ કચ્છ કાઠીયાવાડમાં તે બહુ લાંખા વખત રાજા તરીકે રહ્યો. ” ( મારી નોંધ એટલે ઉપરની ઈ. સ. પૂ. ૧૧૫ની સાલ કાલિકસૂરિની લેતાં ૧૧૦માં દામાના સમય આવ્યા અને તેના પિતામહ ચષ્ટષ્ણુના સમય તે ગણત્રીએ તે પૂર્વે કમમાં કમ ૨૫ વર્ષે =ઈ. સ. પૂ. ૧૩૫માં આવે છતાં) તેના આગળના જ વાકયે લખે છે કે લગભગ ઈ. સ. ૮૦ થી ૧૧૦ સુધીના મનાય છે”—(પૃ. ૩૫ ) ઉપર જણાવે છે કે “ રૂદ્રન દામાએ ઇ. સ. ૧૩૦ થી ૧૫૦ એટલે કુલ વીસ વરસ રાજ્ય કર્યું હતું” આ બધા સમયનેએટલે ઈ. સ. ની સાથે ઈ. સ. પૂ. ના તેમજ તેમની આંક સંખ્યાના મેળ શી રીતે સાધી બતાવાશે ? k (૪) (પૃ. ૨૮) કેટલાક વિદ્વાના ભ્રમક અને ઝામાતિક બન્ને એક જ છે એમ માને છે અને દલીલ રજી કરે છે કે, ઝામેાતિક એ શક શબ્દ છે અને તેમાં ‘ઝામ’ ના અર્થ ‘ભૂમિ’ એવા થાય છે. એટલે ઝામા
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy