SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશમ પરિચ્છેદ . ગૌતમીપુત્ર શાતકરણિ એક કે ભિન્નભિન્ન [ ૨૧૯ છાપ પડાવી છે. તેમ શિલાલેખમાંથી પણ તેજ સ્થિતિ to the Andhras=ઈપણ રીતે શંકારહિત છે પુરવાર થઈ જાય છે. કેમકે નહપાણના સમકાલીન કે, નાસિક જીલ્લા ઉપરની હકુમત હવેથી (આ રૂષભદત્તે આપેલું દાન (જુઓ લેખ નં ૭) તે પોતાના ફરમાન કાઢયું ત્યારથી જેને સમય આપણે ઈ. સ. નામે ફેરવવાની આજ્ઞા ફરમાવે છે, જેથી સૂચીત પૂ. ૫૪ ઠરાવી આપે છે. જુઓ ઉપરમાં પૃ. ૨૧૬, થાય છે કે પોતે રૂષભદત્તની પાછળ થયો છે. નં. ૧ વાળો પાઠ) ક્ષહરાના હાથમાંથી નીકળીને એટલે કે નહપાણ પ્રથમ થયો છે અને પછી ગતમી– આંધ્રના હાથમાં આવી છે.” આ પ્રમાણેના કથનથી પુત્ર થયી છે; જ્યારે ગૌતમીપુત્ર યજ્ઞથી નહપાણુની તેમનું મંતવ્ય એમ થતું જણાય છે કે ક્ષહરાટ પ્રજાના પૂર્વે થયો છે, (૪) એકમાં ચહેરા જેવું કાંઈ જ નથી હાથમાંથી તરત જ તે ભૂમિ આંધ્રપ્રજાના હાથમાં જ્યારે બીજામાં નહપાનો ચહેરો હતો અને તે ઉપર આવી ગઈ હતી. જ્યારે જ. બૉ. બૅ. ર. એ. સે. ના ગૌતમીપુત્ર શાતકરણિના અક્ષરો લખાયા છે. (૫)એકમાં મત પ્રમાણે તે “This proves conclusively તીર કામઠા જેવાં ચિહ્યો છે , આ શતવાહનવંશી that Nahapan and Gautamiputra were આદિના રાજાઓના સિક્કાચિહ્નો જેવાં ગણાયાં છે not contemporaries but were separated એટલે તે પ્રાચીન સમયનાં છે, જ્યારે બીજામાં ચહેરે by a very long perid=આ ઉપરથી છેવટે પાડેલ છે જે અર્વાચીન પદ્ધતિની નિશાની રૂ૫ ગણાય ફલિત થાય છે કે નહપાનું અને ગૌતમીપુત્ર સહછે. (૬) એકના સિક્કામાં ઉજેનનું ચિન્હ જ નથી, સમયી તો નહોતા જ પરંતુ તે બંને વચ્ચે ઘણું લાંબા ત્યારે બીજામાં તે પ્રથમ નજરે ચડી આવે તેવી કાળનું અંતર પડી ગયું હતું.” આ લેખકે ગૌતમીપુત્રને રીતે કોતરાયેલું છે. આવાં આવાં અનેક પ્રમાણેથી સમય ઈ. સ. ૭૮ ગણુવ્યો છે. એટલે કે તેમના જોઈ શકાય છે કે તે બન્ને નામે જુદી જુદી વ્યક્તિ- મંતવ્ય પ્રમાણે લગભગ દોઢસો વર્ષનું અંતર કપાયું નાજ સંભવે છે. છે. આ પ્રમાણે એક પક્ષની માન્યતાથી નહપાયું બંને ગૌતમીપુત્ર ભિન્ન ભિન્ન સાબિત થયા પછી અને ગૌતમીપુત્રને લગભગ સમકાલીનપણે લેખાવાય હવે તેમના સમયનો વિચાર કરીએ. પ્રથમ ગૌતમીપુત્ર છે જ્યારે બીજા પક્ષની માન્યતામાં દેઢ વર્ષને શાતકરણિનો સમય વિચારી લઇએ. નાસિક શિલાલેખ આંતર બતાવાય છે. બેમાંથી પાછળના પક્ષની માન્યતા નં. ૭ થી સ્પષ્ટપણે અને શંકારહીત સાબિત થઈ ઉપર વિચાર કરતાં દેખાય છે કે તેને બહુ માન્ય જાય છે કે તે, નહપાણુ અને રૂષભદત્તની પાછળ થયો રાખી શકાશે નહીં, કેમકે દોઢ વર્ષ જેટલા સમયમાં છે. વળી ક્યારે નહપાણના ચહેરાવાળા સિક્કા ઉપર કેટલાય રાજાને રાજઅમલ ચાલી ગયા હોય અને તેનું પિતાનું નામ પડાવ્યું છે ત્યારે સિક્કા લેખથી પણ તેટલા સમય સુધી નહપાણના મહેરવાળા સિક્કાઓ તે હકીકત સિદ્ધ થઈ ગઈ લેખાય જ. પરંતુ નહપાણથી વપરાશમાં રહેવા પામ્યા પણ ન હોય કે જેથી તેના ઉપર તરત પાછળ તેને સમય છે કે થોડા કાળે છે તે, ગૌતમીપુત્ર પિતાનું મારું પડાવી શકે. આ માન્યતા ઉપરની હકીકતથી પુરવાર થયું ન ગણાય. જે કે કે. બંધબેસતી થતી નથી લાગતી સિવાય કે, ભવિષ્યમાં આ. ૨, પૃ. ૪૮માં “ There can be little અમક પ્રમાણે બનવાનું છે માટે નહપાનો સિક્કો doubt in any case, that it indicates જાણી જોઈને અમુક વખત સુધી સંગ્રહિત કરી recent transfer of the Government in રાખ્યા હોય. તેમ બનવું અસંભવિત છે. આ સ્થિતિ the Nasik dist. from the Ksaharatas જોતાં, બીજા પક્ષની માન્યતા કરતાં, પહેલાં પક્ષની * (૪) જુઓ પંચમ પરિચછેદે લેખ નં. ૭ ની હકીકત તથા તેની ટીકાઓ, (૫) જુએ નવી આવૃત્તિ પુ. ૩, ૫. ૬૫,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy