SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ E ૨૬૦ ] શપ્રવર્તન વિશે ત્યારે શું ? [ એકાદશમ ખંડ પુરાવાઓથી આ હકીકતનું મળતા આવવુંપણું તો ન જ બની શકયું હોય કે, ભવિષ્યમાં અમુક પ્રસંગ. પુરવાર થાય છે, તેમ નં. ૧૭ અને ૧૦ના સિક્કાઓ બની આવશે ત્યારે આ પ્રકારે આમ કરવું છે માટે ઉપરથી પણ તેમને શકારિ વિક્રમાદિત્યના ધર્મબંધુ- અત્યારથી જ રાજા નહપાના સિક્કા એકઠા કરીને એક જ ધર્મના-સહધર્મી તરીકે તેમજ અવંતિપતિઓ સંગ્રહી રાખી મુકે ? એટલે કે સિક્કાના સમય સાથે સંબંધમાં આવ્યા હોવાનું સાબિત થઈ શકે છે. પરત્વેને વિચાર કરતાં પણું આપણે આળેખેલહકીકતને આ પ્રમાણે એક તરેહના નહીં પણ અનેક પ્રકારના ફેરવવાનું અશક્ય છે. પ્રસંગોથી–જે કાઈ ઇતિહાસમાં જણાય છે તે લઈને ચોથી રીત-જેમ સિક્કાના સમયની ગણત્રી તપાસી જીઓ તો પણ તેને તે જ પરિણામ આવી તપાસી જોઈ, તેમ સિક્રાચિત્રો તપાસતાં પણ તેને રહે છે. તે જ પરિણામ આવે છે. નં. ૧૭ વાળા ગૌતમીપુત્ર ત્રીજી રીતે તપાસીએ-નહપાણના સિક્કા ઉપર શીતકરણિના તેમજ નં. ૧૮વાળા વાસિષ્ઠીપુત્ર શાતગૌતમીપુત્રનું મહોરું પાડવામાં આવ્યું છે. નહપાણનું કરણિના સિક્કાઓમાં જે ચિહ્નો કેતરાયાં છે તે મરણ ઈ. સ. પૂ. ૭૪માં સિદ્ધ થયું છે. જ્યારે સ્પષ્ટ રીતે જૈનમતનાં ચિહ્નો છે. અને રાણી બળશ્રીના ગૌતમીપુત્ર શાતકરણિ રાણીબળશ્રીના પુત્રને અથવા આ પુત્ર તથા પૌત્રના શિલાલેખેમાં જે દાન વગેરે શકને, ક્ષહરાટ પ્રજાને (કે જે પ્રજામાં નહપાની ગણના અપાયાં છે તે પણ તે જ ધર્મને પ્રભાવ સૂચવતી થઈ છે) સત્યાનાશવાળી પિતાના સાતવાહન વંશની વસ્તુઓ છે. તેમ નહપાણુ ક્ષહરાટ અને રૂષભદત્ત કીતિને નિષ્કલંકી બનાવનારને, સમય ઈ. સ. પૂ. શકે જે યુદ્ધો નાસિક પ્રાંતમાં આ શાતવાહન ૭રથી ૪૭ને (જુઓ ૧૧મું પરિદ) ઠરાવ્યો છે. વંશીઓ સાથે ખેલ્યાં છે, તેમના ધર્મ, અને શિલાલેખામાં એટલે કે આ બે બનાવ વચ્ચે બહુમાં બહુ આલેખાયેલી હકીકતથી સ્પષ્ટ થઈ જાય છે, કે તેઓ ર૭ વર્ષનું અને ઓછામાં ઓછું બે વર્ષનું અંતર પણ તે જ ધર્મના અનુયાયીઓ હતા. શાતકરણિના છે. એક રાજાના સિક્કા ચલણમાંથી હજુ અદમ્ય જીવન પ્રસંગની વાસ્તવિકતા પણ સિકકાઓ, શિલાલેખો થયા ન હોય ત્યાં જ તે સર્વને એકત્રિત કરી તથા ગ્રંથસાહિત્યના પુરાવાઓથી તે જ ધર્મના હોવાની ટંકશાળમાં તેના ઉપર બીજી છાપ પાડી લીધી સમજી સાબિત થઈ જાય છે. આ પ્રમાણે ચારે બાજુએથી. શકાય છે. કહેવાની મતલબ એ છે કે, એક પ્રકારના ગમે તે પ્રકારના પુરાવા લઈને, કસેટીએ ચડાવી સિક્કા ઉપર જ બીજા પ્રકારની છાપ પાડવી હોય તે, જુઓ પરંતુ એકને એક જ છેવટ આવીને ઉભું રહે છે. તે જેટલામાં પ્રચલિત હોય તેટલામાં જ કરી લેવું એટલે નિશ્ચયપૂર્વક–જરાપણ શંકારહિત-માનવું પડે છે સૂતર છે. પરંતુ જે ઈ. સ. ૭૮માં શકપ્રવર્તક કે જે નિર્ણયો ઉપર આપણે આવ્યા છીએ તે શાલિવાહનને મરણ પામેલો ગણાય, તો તેને રાજ્યા. સત્ય જ છે. ભિષેક ઈ. સ. ૧૩માં અને તેના પુરોગામીને ઇ. સ. આ પ્રમાણે સમયની ગણત્રીઓને, અનુક્રમની પૂ. ૧૨માં થયું હોવાનું ગણે રહેશે. અને તે સમયે ગણત્રીઓને,કે અતિહાસિક પ્રસંગો જે બન્યાનું નકળી નહપાને તો મરી ગયા પણ લગભગ ૬૦ થી ૬૫ આવે છે તે સર્વની ગણત્રીઓને, જૈન તથા વિદિક વર્ષ થયાં કહેવાય. તે તેટલા સમયના અંતરે તેના સાહિત્યગ્રંથોમાં વર્ણવાયલી હકીકત સાથે બંધ સિક્કાઓ ને વીણીવીણીને એકત્રિત કરવા ને પછી બેસતો મેળ સધાઈ જાય છે. છતાં વાદ કરવાની તેના ઉપર છાપ પાડવી શકાય છે ખરી ? વળી એવું ખાતર એક બે મુદ્દા જે તદ્દન અશકય છે તેની (૯) વર્તમાનકાળે આપણે અનુભવ એ થાય છે કે, એક અંત સુધી બહુમાં બહુ તે ચાલે છે. તે બાદ તેને સમયના સિકા તેની પછી ગાદીએ આવનારના રાજ્યના રાજહુકમથી જ પાછા ખેંચી લેવામાં આવે છે,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy