SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ] અંતિમ જેમ અન્ય વંશના ઇતિહાસમાં બનતું આવ્યું છે કે જ્યારે પડતી દશા આવે ત્યારે કાંઈ એક તરફથી નથી આવતી. Miseries never come single ‘અકર્મીના પડી કાણાં' તે કહેવત પ્રમાણે ચારે તરફથી એવી સંકડામણમાં તેએ આવી પડે છે અને રાજ્યવ્યવસ્થામાં એટલા બધા ગોટાળા અને અંધાધૂંધી ઉભી થઈ જાય છે કે, શાંતિના સમયમાં જે સુખા અનુભવાય છે તેમાંનું કાંઇ જ નજરે પડતું નથી. આવી સ્થિતિમાં, નથી તેને સુખચેન, ક્રૂ નથી તેમની પ્રજાને આનંદ અને રાહત. જ્યારે તેમની સ્થિતિ જ આવી થઈ પડેલ હેાય ત્યાં તેમના ઇતિહાસ વિશે તે। આશા જ શી રાખવી? આંધ્રપતિ [ એકાદશમ ખડ નં. ૨૫, ૨૬ના વૃત્તાંતે જોઈ ગયા છીએ કે તેમની દશા આણુનાર મુખ્યપણે ચણુ વંશી જ હતા. પ્રથમ ધા ચણે પોતેજ માર્યા છે તે તેમને ઉત્તર હિંદમાંથી ખસી જવું પડયું છે. જોકે એક ઠેકાણે આપણે એમ પણ જણાવી દીધું છે કે ચણે તેમને પૈઠણુમાંથી રાજગાદી ખાલી કરી ઠેઠ દક્ષિણમાં તુંગભદ્રા નદી કિનારે વિજયનગરે તે લઇ જવાની ફરજ પડી હતી. તેમ એક ઠેકાણે એમ પણ જણાવ્યું છે કે, રૂદ્રદામને તેમના ઉપર પૂરેપૂરા હાથ બતાવ્યા હતા. આ બધું પેલા સુદર્શન તળાવની પ્રશસ્તિમાં લખાયલ શબ્દોના અર્થ, રૂદ્રદામનની તરફેણમાં જે કરાઈ ગયા છે તેને લઇને થયેલ છે. એટલે તે પ્રમાણે પ્રચલિત માન્યતા છે એમ સમજવું રહે છે. જ્યારે આ ચષ્ણુ અને રૂદ્રદામનનાં વૃત્તાતમાં તે પ્રશસ્તિને શંકામય તરીકે ઓળખાવી છે ત્યારે તે ઉપર આધાર રાખીને હવે એસી શકાશે નહીં. તેથી નિશ્રયપણે નથી કહી શકતા ઋણને બદલે રૂદ્રદામનને જ આભારી હેાવું જોઇએ. પરન્તુ વિનાસંક્રાચે તે પ્રમાણે ઉચ્ચારી શકાય તેવી સામગ્રી મળી રહી નથી. ઉપરના સુદર્શન તળાવની પ્રશસ્તિ સિવાય, આ રૂદ્રદામનનું નામ જણાવવામાં આવ્યું હાય તેવા કાઈ શિલાલેખ અમારી માહીતીમાં નથી. જે એક ગણાય છે તે પંચમ પરિચ્છેદે જણાવેલ લેખ નં. ૧૭ના કાઈ વાસિષ્ઠપુત્ર રાજાની કદંબ રાણીના કાતરાવેલ છે. પરંતુ તેમાં નથી સમય નિર્દેશ કે નથી તેનું સ્થાન ચાક્કસ થતું. તે પણ સુદĆન લેખની પૈઠે સશંક છે. વિદ્વાનેએ તે લેખમાં આવેલ રૂદ્ર– શબ્દને રૂદ્રદામન તરીકે ગણી લઈ ખીજી અનેક રીતે શબ્દાના અર્થને વળાંક આપ્યા છે તેની સમજુતી માટે જીએ પંચમ પરિચ્છેદે લેખ નં. ૧૭) એટલે તેના આધારે પણ આપણે આગળ વધી શકીએ તેમ નથી. પરંતુ જેમ નં. ૧૭વાળાએ પેાતાના નામ સાથે સ્વામીનું બિરૂદ જોડયું છે તેમ તેની પાછળ આવનારાએ જોડયું છે કે કેમ ! તેને કાંઈક પત્તો લાગે તેા હજુ અનુમાન કરી શકાય. જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી તેવા શબ્દ લગાડયાના પૂરાવે નથી. એટલે માનવું રહે છે કે, નં. ૨૭ની પછી આવનાર રાજાએ ઉપરના અતિપતિને કાજી પણ નીકળી ગયે। હાવા જોઇએ. એટલે કૃલિતાર્થ એ થાય કે, કાંતે રૂદ્રદામને નં. ર૭વાળા ઉપર જીત મેળવીને, નં. ૧૭ કન્ડેરીના તેના લેખવાળા સ્થાનની દક્ષિણે હઠાવી દેવાથી તેવડા નાનકડા રાજ્યને ભ્રપતિ બનીને તેણે પેાતાના શેષકાળ વ્યતિત કર્યાં હાય અથવા તેા નં. ૨વાળાએ પેાતે જ રૂદ્રદામનને હરાવીને નં. ૨૬વાળા પેાતાના પિતાએ વીકારેલું સ્વામિત્વ ફેંકી દીધું હૅાય. કે, ચણે જે નં. ૨૬ વાળાને સૌરાષ્ટ્ર અને ગુજ-વસ્તુસ્થિતિ જોતાં, જ્યારે આંધ્રપતિની પડતી થવા રાતમાંથી ઉડાંઽગિર પકડાવી હતી તે કયાં આવીને અટકી રહી હતી. પરન્તુ ચણુના રાજ્યના ટૂંક સમયમાં જ અંત આવેલ છે તથા તેની ગાદીએ તેને પૌત્ર દ્રદામન આવ્યા છે અને બહુ લાંખે।કાળ રાજ્ય ભાગવી રહ્યો છે, એટલે કલ્પી શકાય છે કે, જો કાઈ વિશેષ શૂરવીરપણાનું પગલું ભરીને આંધ્ર-થાડા જ વર્ષે પતિઓને દૂર હુઠી જવાની ફરજ પાડી હેાય તા લાગી છે ત્યારે પ્રથમની સ્થિતિ વધારે શકય લાગે છે. મતલબ એ થઇ કે, ચણુવંશીમાંના નં. ૩વાળા રૂદ્રદામને, નં ૨૭ વાળા આંધ્રપતિને હરાવીને દક્ષિણમાં હૅડી જવાની ફરજ પાડી હાવી જોઇએ. આ હકીકતને સમન એ વાતથી મળે છે કે, રૂદ્રદામન પછીના થયેલ નં. વાળા તેના વંશજોના સમયે ઈ. સ. ૨૬૧માં આ નાસિક જલા ઉપર હકુમત
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy