SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે વન લીધે સિમ' નું તેમજ - કયા તે ચતુદશમ પરિચ્છેદ ] અંતિમ આંધ્રપતિએ [ ર૮૩ હેવાથી, તે પ્રદેશનું “કોસ અને લ” નું . થઈ જાય. એટલે સાચો કયો ને બેટ કયો તે ( વેધશાળા સૂચક ) જે ચિન્હ છે તે ' પણ તેમાં ઓળખવું પણ મુશ્કેલ બને તેમજ વિક્રયના જે કેતરાવેલું દેખાય છે. જ્યારે તે સૌરાષ્ટ્રને નિયમને લીધે સિક્કાને પ્રચલિત કરાયો છે તે ઊંધે પ્રાંત નં. ૨૫ વાળા ચત્રપણે જીતી લીધો ત્યારે વળી જતાં, દરેક પ્રકારની અંધાધુંધી પ્રવર્તવા મંડે. સ્વાભાવિક છે કે તેણે પોતાના સિક્કા ત્યાં ચલાવવાની આ પ્રકારની અનેક ગુંચવણની પરંપરાનું સર્જન પેરવી કરવા માંડી હશે. તે પ્રકારની ગોઠવણ પાર થાય. તેમ બીજી રીતે, આપણે વર્તમાન અનુભવ પડી કે કેમ તે અત્યારે તો અંધારામાં છે કેમકે તેના કહે છે કે, એકની સત્તા નાબુદ થતાં અધિકારે આવતા કેઇ સિક્કા જડી આવતા નથી. એટલે હાલ તે કેવળ બીજાના ચહેરાવાળા જ સિકકા ગતિમાં મૂકાય એ જ અનુમાન કરવું રહે છે કે તેની મુરાદ પાર પડયા છે. પછી તે નવા અધિકારે આવતી વ્યક્તિ, પુરોપહેલાં તેને મરણ નીપજી ચૂકયું હોવું જોઈએ. એટલે ગામીના વંશની જ હોય, કે કઈ પ્રકારે સંબંધ ધરાવ્યા તેમ કરવાનું કાર્ય તેના પુત્ર અને ગાદીવારસ નં. ૨૬ના વિનાની કેવળ તે ભૂમિની પેદાશ જ હોય, કે છેવટે શિરે આવી પડયું હશે જે તેણે અમલમાં મૂકી બતાવ્યું ભલેને, કઈ તૃત્રીય ભૂમિથી ઉતરી આવેલી અન્ય છે. કોઈ પ્રશ્ન કરશે કે જ્યારે એક વંશના ભૂપતિની વ્યક્તિ જ હોય. છતાં તેમાં એકની આકૃતિ વિકત જમીન ઉપર બીજા વંશની સત્તા થતાં આ પ્રમાણે કરી નાંખવાને લેશ માત્ર પણ પ્રયાસ કરતો નથી જ, સિક્કાઓ વપરાય છે ત્યારે, જેમ નહપાના મહેર એટલે સર્વ પરિસ્થિતિનો વિચાર કર્યા બાદ આપણે ઉપર નં. ૧૭ વાળાએ પાછું પિતાનું મહોરું પડાવીને કે પ્રથમ દોરેલ અનુમાનને સમર્થન મળી રહે છે જ, જેથી તેને અમલમાં મૂક્યા હતા તેમ થવું જોઈએ. પરંતુ નક્કીપણે કહી શકીશું કે, જે સિક્કાઓ સૈરાષ્ટ્રની આ નં. ૨૬ વાળાએ તેમ કર્યું નથી માટે તે સિક્કા તેમના ભૂમિ ઉપરથી મૈતમીપુત્રના નામવાળા અને અર્વાચીન ન હોવા જોઈએ. તેના સમાધાનમાં જણાવવાનું કે જેનો દેખાતા ચહેરાવાળા મળી આવે છે તે, ઉપરમાં દષ્ટાંત તેમણે આગળ ધર્યો છે તે કાંઈ એક પ્રદેશ ચર્ચા કરી બતાવેલ ન. ૨૬ વાળાના જ અને ત્યાં ઉપર બીજાની સત્તા થતાં, સિક્કાની વપરાશ થયેલના જણાવ્યા પ્રમાણે સંગમાં જ ઉભા કરવામાં આવેલ છે. દૃષ્ટાંત જ નથી. તેમાં તે વિજેતાના હૃદયમાં, પરાજીત રાજા ગૌતમીપુત્ર સ્વામી યજ્ઞશ્રીનું મરણ થતાં પ્રત્યે જે ઉડે અસંતેષ અથવા તિરસ્કાર ભરાઈ તેની ગાદીએ તેને પુત્ર નં. ૨૭ વાળા શિવશ્રી રહ્યો હતો તેને વ્યક્ત કરતી લાગણીને આવિર્ભાવ વાસિદ્ધિપુત્ર આવ્યો હતો. છે. જ્યારે અત્યારે જે પ્રસંગને આપણે ઇસારે કરી રહ્યા છીએ તેમાં વિજેતા પક્ષને તે કઈ (ર૭) શીવથી વાસિષિપુત્ર, (૨૮) શિવર્ક પ્રકારને ધૃણાત્મક ઈરાદો હોય તેવું જણાવેલ નથી. ગૌતમીપુત્ર (૨૯) યજ્ઞશ્રી શાતકરણિ વાસિષિપુત્ર તેમાં કેવળ પ્રાદેશિક છતને જ પ્રશ્ન રહેલ દેખાય (૩૦ થી ૩ર) અને છેલ્લા ત્રણ રાજાઓ છે, એટલે ઉપરાઉપરી મહોરું પાડવાનો મુદ્દો રહેતે જ નથી; વળી જે તે નિયમ જ-કે એક વિજેતાએ આ છએ રાજાઓનું ચરિત્ર એકત્ર કરીને પરાજીતના ચહેરાને ભૂંસવાને પિતાને ચહેરે તેના લખવાનું પ્રયોજન એ છે કે, પ્રથમ તે તેમાંના કેાઈના ઉપર જ પડાવવો એવું-ઠરાવાય તે, એક પ્રદેશ ઉપર રાજકાળ વિશે ચોક્કસ માહિતી મળતી નથી તેમ તેમાંના કેટલાય નૃપતિઓની સત્તાનો હાથબદલો થઈ જાય કેઇએ શું શું પરાક્રમ કર્યું હતું તે પણ જણાયું નથી છે; જેથી ઉપરના નિયમને અનુસરીને ચહેરા પડાવાયા જ એટલે તેઓનાં ચરિત્રમાંથી - વીણીને કેાઇને છૂટું કરાય તે, એક તે સિક્કાઓ જ દેખાવે બેડેળ બની પાડવા જેવું રહેતું નથી, જેથી સમગ્રપણે લખવું જાય અને કયા રાજાના છે તે પારખવા પણ ભારે યોગ્ય ધાર્યું છે.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy