SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શિલાલેખ [ એકાદશમ ખંડ પુત્ર ગતમીપુત્ર શાતકરણિ ગાદીએ બેઠો છે. આ લેખ પરતુ તેનું રાજ્ય તરત સમાપ્ત થાય છે એમ ઉપરના કોતરાવ્યા પછી રાજા ગૌતમીપુત્ર કેટલાં વર્ષ જીવ્યો પારિગ્રાફમાં લખી ગયા છીએ એટલે પિતાના રાજહશે તે સ્પષ્ટ થતું નથી. પરંતુ તેના નામને સમય નગરથી બેઠા બેઠા અથવા આખરી મંદવાડમાં ધર્માદા નિદર્શન કરતા કાઈ બીજો શિલાલેખ કે સિક્કો મળી તરીકેના દાન માટે૧૯ તે હુકમ પાઠવ્યો હશે એમ આવતા નથી, એટલે જેમ વિદ્વાનોએ ઠરાવ્યું છે તેમ સમજાય છે. વળી આ અનુમાનને છે. તે બાદ થોડા સમયે જ (અને આગળ ઉપર જઇશું રેપ્સનના શબ્દોથી સમર્થન મળે છે. તેઓ લખે૨૦ કે તેમજ બનવા પામ્યું છે) તેનું મરણુ નીપજ્યું હતું છે કે “ it is quite possible that some એમ માની લેવું રહે છે. તે બાદ રાણી બળીને cause, such as failure of health પૌત્ર રાજા પુલુમાવી ગાદીએ આવ્યો છે અને in his later years, may have led to તેના રાજ્યકાળ ૧૯મા વરસે, નીચે લખેલા શિલાલેખ the association of queen Bala-Sri in નં. ૧૩ની હકીકત બની છે, જે ખુદ રાણી બળીએ the government=તદ્દન સંભવિત છે કે, તેની સ્વપ્રેરણાથી૧૮ કોતરાવી દેખાય છે. (રાજા ગૌતમીપુત્રની) જિંદગીના પાછલા વર્ષોમાં, બન્ને . ૭ અને નં. ૮ લેખેનું સ્થળ નાશિક જ બગડતી તબિયત જેવા કેઈ કારણને લીધે, રાજ્યછે અને હુકમ ફરમાવનાર પણ બંનેમાં રાજા ગૌતમીપુત્ર વહીવટમાં રાણીશ્રી બળથીની સહાય લેવી પડી હશે.” શાતકણિ જ છે, છતાં જે વસ્તુ સમજવા જેવી રહે છે. રેસનના ઉપરના વાક્યમાંના પ્રથમાર્થ સાથે અમે છે તે નીચે પ્રમાણે છે. નં. ૭માં, રાજા પિતે વૈજયંતિ મળતા થઈએ છીએ. પરંતુ ઉત્તરાર્ધ સાથે સંમત થઈ ગામે મુકામ નાંખી પડેલ છે અને ત્યાંથી ગોવરધન નથી શકતા, કેમકે રાણી બળશ્રીએ રાજવહીવટ પ્રાંતના પિતાના અધિકારીને હુકમ કરે છે એટલે પિતાના હાથમાં લીધાનું અન્ય પ્રમાણ મળતું નથી. સ્પષ્ટ થાય છે કે, તે સમયે રાજા પોતે પણ લડાઈની કદાચ એમ કહેવામાં પણ આવે કે “whose son દોરવણી કરતા હતા. તેમજ, જે સ્થાને લેખ કતરાતો is living' શબ્દો, જીવંત રાજાની ટૂંકી થતી હોય ત્યાં તરતી વખતે રાજાની ઉપસ્થિતિ હોવી જ જતી જીવનદોરીના, અંતિમ સમયસૂચક છે. એટલે જોઈએ એમ નિશ્ચિતપણે માની લેવાનું નથી. રાજાનું રાજ્યવહીવટ ચલાવવા માટે કૌસિલ જેવું કાંઈ તંત્ર નામ તે માત્ર સત્તાધિકાર સૂચવવા પૂરતું જ હોય છે. નીમ્યું હોય ને તેમાં રાણી બળશ્રીને સામેલ રાખી નં. ૭નો સમય,રાજ્યકાળના ૧૪મા વર્ષને છે જયારે હોય. પરંતુ આ બેમાંથી એક કારણ સંભવિત નં. ૮ને સમય ૨૪મા વર્ષને છે. બેની વચ્ચે ૬-૭ લાગતું નથી. કારણ કે જીવંત રાજા પ્રત્યે-ઉદેશીને વર્ષનું અંતર છે. નં. ૭માં જણાવેલ હુકમ છોડતી જે તે શબ્દ વપરાયા હેત તે, વાક્યની રચના જ વખતે રાજા ચંતિમાં બેઠો છે જ્યારે નં. ૮માનો કરી ગઈ હોત. ૨૧ વળી કૅસિંલ જેવું તંત્ર જ આદેશ કરતી વખતે પોતે કયાં છે તે જણાયું નથી. નીમવાની જરૂર નહતી, કારણ કે કુમાર પુલુમાવી ૧૭) એટલે આ ગૌતમીપુત્રને પુત્ર, કે ઉપરમાં જણાવેલ (૧૯) જેમ હિંદુઓમાં અત્યારે, મરણ સમયે ધર્માદા મોટાપુત્રનો પુત્ર, તે હતું એટલું તપાસવું રહે છે. પરંતુ જે દેવાનો રિવાજ છે તેમ તે સમયે પણ હશે એમ સમજાય સંગમાં “હૈયાત પુત્ર” અને બીજી હકીક્તને ઉલેખ છે, કેમકે આ હુકમ કાઢવ્યા પછી તરતમાં તેનું મરણ નીપજયું થયે છે તથા રાજા ગૌતમીપુત્રનું મરણ તરત જ થયું છે તે છે. આ હુકમ તેની માએ, રાજાના નામથી કાઢયાનું જે બધું જોતાં, પેલા મોટા હૈયાત પુત્રને જ પુત્ર ગાદીએ લખ્યું છે તે આ અનુમાનને સમર્થન કરે છે. આવ્યા છે એમ સમજવું રહે છે. (૨૦) કે, આ. રે. પ. પૂ. ૪૮. (૧૮) આ લખવાના કારણ માટે આગળ જુઓ. (૨૧) જેમકે
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy