________________
પંચમ પરિચ્છેદ ].
શિલાલેખો
[ ૯૭
એક બીજી હકીકત ખાસ જણાવવાની કે, નાસિકમાં વર્ષ, ગ્રીષ્મઋતુ, બીજું ૫ખવાડિયું, ૧૦મા દિવસે તેમજ શિલાલેખ મળી આવ્યો છેમાટે આ જગ્યા ઉપર જ લેખનો બીજો ભાગ-૨૪મા વરસે. ચોમ શક અને ક્ષહરાટની સાથે યુદ્ધ થયું હતું તથા તેમને ચોથું પખવાડીયું, ૫મા દિવસે; એમ લખેલ છે. ઉપરના પરાજય પમાડી ખાનાખરાબી કરી નંખાઈ હતી એમ લેખ નં. ૭માં જણાવેલ ક્ષેત્રવહિવટના અનુસંધાનમાં જ સમજવાનું નથી. તેમજ જે સાલમાં આ લેખ કેતરાવ્યો આ લેખની હકીકત છે. કે. . રે. પ્ર. પૃ. ૪૮માં તેજ સાલમાં યુદ્ધ થયું હતું એમ પણ લખવાનું નથી. ડે. રેપ્સન જણાવે છે કે, “This is an order મતલબ કે સ્થાન અને સમય બને પર આ લેખને of the king to be communicated to સંબંધ નથી. સ્થાન પરત્વે એટલું જ જણાવવાનું કે, જો Syamaka, the minister in Govardhana, અંતિમ યુદ્ધ અત્ર થયું હોત તે પુરાણકારે કલિંગભૂમિ in the name of the king Gautamiputra ઉપર શાત રાજા સાથે યુદ્ધ થયાનું અને તેમાં શકરાજા and of the king's queen-mother, મરાયાનું તથા નીચ, અને અધમ શકનો સંહાર વળી whose son is living. The name of this ગયાનું જે લખ્યું છે તે ખોટું થઈ જાત. ખરી રીતે કલિગ queen, Bala-Sri is known from her ભૂમિનું યુદ્ધ જ છેલું છે (જુઓ તે માટે નં. ૧૭ના inscription dated in the year, 19th વૃત્તાંતે) તેમ તેને સમય પણ ઈ. સ. પૂ. ૫૭-૬નો છે. year of the reign of her grandson પરંતુ યુદ્ધને બનાવ પૂરે થયો કે તરત જ લેખકેતર- Pulumavi (inscr. no. 13)=ગવરધન પ્રદેશના વો જોઈએ એ કાંઈ નિરધાર નથી જ. તે માટે તેને સૂબાને આદેશ કરતું રાજાનું આ ફરમાન છે. રાજસમય મળવો જોઈએ બીજી અનેક રાજદ્વારી પ્રવૃત્તિમાં માતા, જેને પુત્ર હૈયાત છે તેણીના, અને રાજા જોડાવું થઈ જાય એટલે તે સર્વમાંથી ફારેગ થવાય ત્યારે મૈત્રીપુત્રના નામથી (આ ફરમાન કઢાયું છે). આ જ આવું દાન દેવાનું તેમજ લેખ કેતરાવવાનું સૂઝે. રાજમાતાનું નામ બળશ્રી છે, એમ તેણીના પિત્ર તેથી જ તેનો સમય ચારેક વર્ષ આઘે લાયાનું જણાય પુલુમાવી (જુઓ નીચેને લેખ નં, ૧૩)ના રાજ્યકાળ : છે. આ કપનાના અનુમાનને તેના પિતાના શબ્દોથી ૧૯મા વર્ષે કોતરાયેલ લેખ ઉપરથી સમજાય છે. જ મજબૂતાઈ મળે છે, “તેણે બેન્નાટકને સ્વામિ હુકમ ઉપર જણાવેલી સર્વ હકીકત અમારે માન્ય છે. ફરમાવે છે.” એવા શબ્દો જે લખાવ્યા છે તેથી સ્પષ્ટ કેવળ જે ત્રણચાર મુદા ખાસ ધ્યાન ખેંચવા ગ્ય થઇ જાય છે કે, ગોવરધન પ્રાંતઉપર તેને સ્વામિત્વતો છે તેની ચર્ચા કરીશું. ફરમાન કરનાર રાજ ગાતમીકેટલાય વખત અગાઉથી પ્રાપ્ત થઈ ગયું હતું. તેમજ પુત્ર અને તેની માતા બળશ્રી છે. ઉપરાંત લખ્યું છે કે અન્ય સ્થાનેથી વિજયની છાવણીમાંથી બેઠા બેઠા હુકમ તેને પુત્ર હૈયાત છે. એટલે એમ સાર નીકળે છે કે કાઢે છે એટલે બીજી પ્રવૃત્તિમાં પોતે જોડાયો હતો રાણી બળશ્રીને બે પુત્રો હતા. જેમાં એક ગૌતમીતેની પણ પ્રતિતી થઈ જાય છે. આ પ્રમાણે નં ૭ના પુત્ર ગાદીપતિ છે અને બીજો પુત્ર તો છે, પણ તે ગાદીએ લેખને તથા તેમાં દર્શાવેલી સાલને, શક પ્રજાના નિક નથી, પરંતુ હૈયાત છે. તે મૈતમીપુત્ર કરતાં મેટે પણ દન-સ્થાનને તથા સમયને, લાગતું વળગતું નથી. છે૧૫ છતાં ગમે તે કારણસર લેખ કેતરાવતી વખતે
ૌતમીપુત્રના રાજ્યના ૨૪મા વરસે) ગાદી ઉપર નં. ૮-નાસિક
બિરાજમાન થયેલ નથી;૧૬ બકે જેણે ૨૪ વરસ ગૌતમીપુત્ર શાતકરણિને, પિતાના રાજ્ય, ૨૪માં પહેલાં ગાદી ત્યાગ કરી દીધું હોવાથી આ નાને
(૧૫) જે નાના પુત્ર હોય છે, તેને ઉલ્લેખ કરવાની (૧૯) આ મેટા પુત્ર શા માટે ગાદી ઉ૫ર નથી આવ્યો બીલકુલ જરૂર રહેત નહીં; અથવા જરૂર પડત તો બીજા તે હકીક્ત માટે તેનું જીવનવૃત્તાંત જુએ. કોઈ શબ્દો વ૫રાયા હેત.
-
૧૩