SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ] શીવ સ્વાતિ; તેને રાજ્યકાળ તથા આયુષ્ય [ એકાદશમ ખંડ શતવહન વંશ (ચાલુ) અને તે પણ અલ્પ સમય માટે જ; એટલે કલ્પી ૧૯) મંતલક (ર૦) પુરિંદ્રસેન શકાય છે કે આ. . ૨૩મો (૨૧) સુંદર (૨૨) અને ચકેર તેને રાજ્યકાળ રાજા બહુ અસાધારણ સંગમાં આ ચાર રાજાઓને સમગ્ર રાજ્યકાળ આપણે તથા આયુષ્ય ગાદી પ્રાપ્ત કરવા ભાગ્યશાળી ૧૭ થી ૧ના વર્ષનો ગઠવ્યો છે તેમાંના એકકેના થયો હોવો જોઈએ. અન્ય હકીસમયે કોઇ રાજધારી અગત્યતા ધરાવતો કે એતિ- કત વિશ્વાસપૂર્ણ મળી ન આવે ત્યાં સુધી એટલું કહી હાસિક નોંધ લેવા ગ્ય બનાવ બન્યાનું જણાયું ન શકાય કે, તે નં. ૨૨ ને પુત્ર હોઈ, તેના મરણ બાદ હોવાથી આગળ વધવાનું જ રહે છે. માત્ર એટલું ગાદીના હક્કદાર વારસ હતે. વળી તેના જન્મ સાથે સામાન્ય નિયમને આધારે કહીશું કે રાજા હાલની જે કેટલીક આખ્યાયિકા સંકળાયેલી જણાઇ છે તે પાછળ તરત જ મંતલક ગાદીએ બેઠા છે. તથા નં. ઉપરથી તેને દૈવપ્રસાદી તરીકે લેખવો પડશે. આવી ૨૨વાળા ચકારની પછી નં. ૨૭વાળા શીવસ્વાતી આખ્યાયિકાઓમાંનું પુરાણોમાંનું એક ઉદાહરણ જે આંધ્રપતિ બન્યો છે. એટલે નં. ૧૯ તે, નં. ૧૮નો ક્યારનુંયે ઉદ્ધત કરવામાં આવ્યું છે તેને તથા એક પુત્ર અને નં. ૨૩ તે નં. ૨૨ નો પુત્ર થતું હશે! બીજી આખ્યાયિકાનો સાર આ પ્રમાણે છે. વચ્ચેના નં. ૨૦ ને ૧૦ સાથે તથા નં. ૨૨ ને ને. પહેલાં દીપકર્ણિ નામે વિખ્યાત બનેલ એક ૨૧ સાથે કે નં. ૧૯ થી ૨૨ સુધી અંદરોઅંદર શું બળવાન રાજા થઈ ગયે..... સંબંધ હશે તે વિષે કાંઈ જણાયું નથી. તેમજ અન- ...તેને સ્વપ્નમાં ભગવાન શંકરે આ પ્રમાણે કહ્યું: માન કરવાને કાંઈ વિગત હાથ લાગતી નથી. પરંતુ તું જંગલમાં સિંહ પર બેઠેલા એક કુમારને જ્યારે તેમનો રાજ્યકાળ અતિ અ૮૫ સેમી નાંધાયો જોઈશ. તેને લઈ તું ઘેર પાછા ફરજે અને તે તારો છે, ત્યારે એટલું જ અનુમાન દોરી શકાય કે, નં. પુત્ર બનશે.” ૨૦-૨૧ વાળાઓ ભાઈઓ થતા હશે અને નં. ૨૧ આ સ્વપ્નને યાદ કરતે રાજા સહર્ષ બન્યા. નો અધિકાર કેવળ છ માસ પર્યત નભી રહ્યો છે કાઈક વખતે શિકારમાં મગ્ન બનીને તે દૂર જંગલમાં એટલે તેનું મરણ અકસ્માતથી થવું હોવું જોઈએ. ચાલ્યો ગયો, ત્યાં તે રાજાએ . ખરા બપોરે પધ અને ન. ૨૨ વાળા કાં તેનો પુત્ર હોય; પરંતુ વિશેષ સરોવરના તીરે તેજથી ઝળહળતા એક સિંહારૂદ્ધ સંભવે તો તે પણ નં. ૨૦-૨૧ની પેઠે નં. ૧૯નો બાળકને જોયો. તે વખતે સ્વપ્નને યાદ કરી રાજાએ પુત્ર હોવાનું માનવું પડે છે. ગમે તે સગપણ સંબંધ જળ પીવા જતાં સિંહને એક બાણુથી મારી નાખી તેમની વચ્ચે પરસ્પર અસ્તિત્વ ધરાવતું હોય, પરંતુ બાળકને તે પરથી ઉતારી લીધું. તે વખતે તે સિંહ તેઓ ચારે કેવળ નામધારી નીવડ્યા છે, અને નં. પિતાનું સિંહસ્વરૂપ તજી મનુષ્ય રૂપે પ્રગટ થયો. ૨૨ના મરણ બાદ ને. ૨૩ ગાદીપતિ બન્યો છે. રાજાએ તેને એમ કેમ બન્યું તે પૂછતાં તેણે જવાબ એટલું વંશાવળીથી ચોક્કસ માનવું રહે છે. આ કેઃ (૨૩) શીવસ્વાતિ હે રાજા, હું કુબેરને મિત્ર સાત નામે યજ્ઞ ઉપરા ઉપરી ચાર રાજાઓનું ગાદીપતિ બનવું છું. પૂર્વે મેં ગંગામાં સ્નાન કરતી એક ઋષિકન્યાને (૧) તેને જન્મ દેવપ્રસાદિત ગણીએ તો આખ્યાયિકા (૨) યુગપુરાણની એક આખ્યાયિકા કેવી છે તે માટે વર્ણિત કન્યા સાથેનું લગ્ન તેના પિતાએ કર્યાનું ગણવું પડશે. ઉપરમાં પૃ.૨૦૨ થી ૨૦૭ સુધીના બુદ્ધિપ્રકાશ' દૈમાસિકઅને તેણે જ તે કન્યા સાથે લગ્ન કર્યાનું ગણાય છે, તેની પાછળ માંથી ઉતારેલા પાંચ ફકરાઓ જુઓ. ગાદીએ આવનાર નં. ૨૪ જન્મ દેવપ્રસાદિત ગણવો પડશે. (૩) જુએ ૨૦ કથાસરિતસાગર.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy