SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય વિચારવા યાગ્ય પ્રશ્ન સક્ષમ પરિચ્છેદ્ર ] પૃ. ૯૧, લેખ નં. ૨.) એટલે તેને પણ મહાપદ્મને કુંવર જ ગણવા રહે. આ પ્રમાણે રાજા મહાપદ્મને એકંદરે નવપુત્રા અને ઓછામાં ઓછી ત્રણ રાણીએ એક ક્ષત્રિય અને જે શૂદ્ર જાતિની થઇ, અને તે સર્વેની ગણના રાજા શ્રીમુખના સગાંવહાલામાં પણ કરાવવી રહી. રાજા શ્રીમુખની ઉંમર આપણે ૩૨ વર્ષની ઠરાવી છે અને તેનું રાજ્ય ૧૩ વર્ષ ચાલ્યું હેાવાનું સાબિત પુ. ૧. નંદિવર્ધન રાજ્યે ) નંદપહેલાએ દક્ષિણ હિંદના પ્રાંતા જેવાકે, અપરાંત અને તેનાથી પણ દક્ષિણ તેનુંઆવેલ ભૂમિને પ્રદેશ જીતી લીધા હતા એટલે માનવું રહે છે કે, આ સર્વ પ્રદેશા ફાવે તા પાતે સ્વહસ્તે છતી લીધા હોય કે પેાતાના યુવરાજની સરદારી તળે સૈન્ય માકલીને તે જીતી લીધા હેાય, પરંતુ જીતી લીધા હતા તેટલું નક્કી છે. આ એ સ્થિતિમાંથી વધારે સંભવનીય તે એમ લાગે છે કે, યુવરાજને જ ત્યાં માકલ્યા હશે. તેણે તે જીતી લઇને ત્યાંજ રહેવાનું પસંદ કર્યું લાગે છે, બલ્કે કહેા કે જેમ મૌર્યવંશી સમ્રાટે એ જીતેલા પ્રદેશામાં પેાતાના સગાંઓને સૂબા તરીકે નીમવાના રીવાજ પાડયા હતા, તેમ આ નંદિવર્ધને પણ તે પ્રથાનું અનુકરણ કર્યું હતું. મતલખ એ થઈ કે, નંદિવર્ધન રાજાએ જેમ પોતાના ક્ષત્રિય બંધુઓ-લિચ્છવી જાતિના કર્દમ, પલ્લવા, ચેલાઓ ઇ. ઇ. (જીએ પુ. ૧. તેવું વૃત્તાંત) ને રાજ હકુમત ચલાવવા નૌમ્યા હતા તેમ મૌર્યવંશીઓએ તેનું અનુકરણ કર્યું હતું. ઉપરાંત રાજા મંદિવર્ધને વિશેષતા એ કરી લાગે છે કે પેાતાના તે જ્ઞાતિબંધુ સરદારાને પૃથક પૃથક પ્રદેશ ઉપર સત્તાધિકારે સ્થાપીને, તે સર્વ ઉપર દેખરેખ રાખવાને પેાતાના યુવરાજને નિયુક્ત કર્યાં હતા. આ કારણથી જ ચુટુકાનંદ-મૂળાનંદ ( નંદરાજા સાથે સગપણની ગાંઠવાળા છે એવા ભાવાર્થસૂચક નામેા) નામની વ્યક્તિઆના, તે તે પ્રદેશમાંથી સર્વ સત્તાધીશપણે હેાય એવી સ્થિતિ દર્શાવતા, સિક્કા મળી આવે છે. યુવરાજ મહાપદ્મનું ગાદીસ્થાન કાલ્હાપુર કે તેની આસપાસમાં હશે અને ત્યાં આ શૂદ્રાણી કન્યાના રૂપથી માહિત થઇ-જેમ અક્રે વિદિશાના વૈશ્ય શ્રેષ્ઠિની રૂપવતી લગ્નના કારણને લીધે પુરાણકારોએ જે ‘કાળારોાક”નું બિરુદ્રુ આપી દીધું છે તે કેવું અસ્થાને છે તે આ ઉપરથી સમજાશે. ખીજી રીતે પણ તેને કાળાશેાક નથી કહી શકાતા તે માટે પુ. ૧માં મહાપદ્મનું વૃત્તાંત જીએ, ૩૯ ની વંશાવળી તથા થાય છે ( એ પૃ. ( પૃ. ૧૧૨ માં લેખ નં. ૨૦ નું વિવેચન) એટલે આયુષ્ય ૪૫ વર્ષનું થયું અને તેના સહેાદર કૃષ્ણને પાંચેક વર્ષે નાના માનીએ તે। તેની ઉંમર, રાજા શ્રીમુખ જ્યારે ગાદીપતિ થયા–એટલે કે મ. સં. ૧૦૦ માં પેાતાના વંશની સ્થાપના કરી–ત્યારે સતાવીસ વર્ષની ગણવી પડશે. અને તે હિસાબે શ્રીમુખના અને શ્રીકૃષ્ણના જન્મ અનુક્રમે ઞ. સં. ૬૮ (ઈ. સ. પૂ. ૪૫૯) અને મ. સ. ૭૩ (ઈ. સ. પૂ. ૪૫૪) માં થયાનું ગણવું રહેશે. ઉપરના પારિગ્રાફે જોઇ ગયા છીએ કે રાજા શ્રીમુખના જન્મ મ. સં. ૬૮=ઈ. સં. પૂ. ૪૫૯ માં થયા હતા. તેનેા જન્મ તે સાલમાં અન્ય વિચારવા થયા છે એટલે તેની માતાએ યાગ્ય પ્રશ્ન ગર્ભ ધારણ કર્યાના કાળ તથા તેણીનું મહાપદ્મ સાથે લગ્ન થયાને કાળ, દોઢેક વર્ષ પહેલાંના એટલે ઈ. સ. પૂ. ૪૬૦–૧ તા ગણવા પડશે, તે પણ તેની ઉમર–રાજ્યપદે આવ્યા ત્યારે–૩૨ વર્ષની ગણીએ છીએ ત્યારે-પરંતુ વિદ્વાનેાએ પાંત્રીસ ઉપરની જેમ ઉમર આંકી છે તેમ ઠરાવીએ તેા, તેની માતાનું લગ્ન હજી પણ ચારેક વર્ષ વહેલું એટલે ઈ. સ. પૂ. ૪૬૪-૫ માં થયાનું લેખવું રહેશે. આ એમાંથી ગમે તે સમય લ્યા, પરંતુ એટલું ચેાક્કસ છે કે, આ સમયે (ઇ. સ. પૂ. ૪૬૫ થી ૪૬૧ સુધી) મગધપતિ તરીકે તે રાજાનંદિ વર્ષન—નંદપહેલાની આણુા પ્રવર્તી રહી હતી, કારણકે તેનું મરણુ ઈ. સ. પૂ. ૪૫૬ માં થયું છે. એટલે [ ૧૯ સાર એ થયા કે, યુવરાજ મહાપદ્મ પોતાના પિતાની હૈયાતિમાં આ શૂદ્રાણી સાથે લગ્ન કર્યું હતું. કાં મગધપતિના યુવરાજનુ સ્થાન પાટલિપુત્ર ? અને કયાં આ શકાણીનું વતન મુંબઇ ઇલાકાના કાનારા જીલ્લામાં ? તે એના મેળ કેમ ખાધા તે પ્રશ્ન વિચારવા રહે છે. આપણે સાબિત કરી ગયા છીએ કે (જુઓ (૭) અરોકના સમયે પણ જ્ઞાતિ જેવું બંધારણ નહેાતું અને એક ખીન્ન કન્યા લેતા દેતા હતા. તેા મહાપદ્મના સમયે તે તેવા લગ્ન પરત્વે કાંઈ ખાધ પણ ન હોય તે દેખીતું જ છે. મુકે છેાશ પણ નહાતા. એટલે મહાપદ્મને કેવળ આવા
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy