SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ [ એકાદશમ ખંડ શતવહન વંશ (ચાલુ) (૨૪) ગૌતમીપુત્ર શાતકરણિ ખાસ તેના જીવનપ્રવાહને અંગે નિર્દેશ કરી શકાય તેવું કંઇ પણ અમારા વાંચવામાં આવ્યું નથી એટલે તે ખાખત તદ્દન મૌન જ સેવવું પડે છે. જે કાંઈ ઉલ્લેખ કરી શકાય તે એટલું જ કે તેને રાજ્યકાળ ૨૧ વર્ષ પર્યંત ચાલ્યે! હાવાનું કલ્પી શકાય છે અને રાણી અળશ્રીએ પોતાના પુત્ર તથા પૌત્ર તરીકે એળખાવેલ છે તે યુગ્મ કર્યું હાવું જોઇએ તેની ચર્ચા મુલતવી રાખી તુરતમાં નં. ૧૭, ૧૮ના જોડકાને તે સ્વીકારી લેવાનું કહ્યું હતું એટલે તેના પૂરાવા તપાસી તે સાબિત કરવાનું કામ અત્રે હાથ ધરવું રહે છે. રાણી ખળશ્રીએ પોતાના પુત્રને દક્ષિણાપથપતિ અને પૌત્રને દક્ષિણાપથેશ્વરના નામથી સમેાધ્યા છે અને જે પ્રમાણે તે બંનેનું વર્ણન આપ્યું છે તે તેને સમય ઈ. સ. ૭૮ થી ૯ સુધીના લખવા રહે છે. પ્રમાણે તે તેઓ પ્રત્યેકે ૧૯ વર્ષ ઉપરાંત-મહકે ૨૪ હવે જો શાલિવાહન શકના પ્રવર્તક તરીકે આ નં. ૨૪ વાળાને લેખવા હાય અને તેના પિતાના મરણની સાલથી તે શકની આદિ ગણવી હાય તા ગૌતમીપુત્ર શાતકરણને શકપ્રવર્તક તરીકે આપણે જાહેર કરવા રહે છે. ખીજી વસ્તુસ્થિતિ એ છે કે આપણે નં. ૧૮વાળા રાજાને જ હમણા તે। હાલ શાલિવાહન તરીકે ઓળખાવ્યા છે. અને તે વાસિષ્ઠ ગાત્રી માતાને પેટે જન્મ્યા હાવાથી વાસિપુિત્ર કહેવાય છે. મતલબ કે આપણે રાજા હાલને વાસિપુિત્ર વર્ષ સુધી કે તે ઉપરાંત પણ–રાજ્યસત્તા ભાગવી છે. તેમજ તેઓ બંને કર્મવીરા તથા મહાપરાક્રમી હોવાને ખ્યાલ તે ઉપરથી આવે છે. આ એ સ્થિતિને વિચાર કરવા જતાં, નં. ૨૮, ૨૯ વાળું યુગ્મ તા સહેજે ખાદ જ થઈ જાય છે કેમકે નં. ૨૮ વાળાનેા રાજ્યાધિકાર કેવા સાત વર્ષના જ નાંધાયા ગણવા પામ્યા કહ્યો છે જ્યારે શકપ્રવર્તક તરીકે જે વ્યક્તિ અત્ર ઠરાવવી પડે છે તે ગૌતમીપુત્ર છે. એટલે જો કાઈ ગ્રંથમાં રાજા શાલિવાહનનું બિરૂદ મળી આવે તો, આપણુને નિર્ણય ઉપર આવવાને અતિ ઉપયેગી મુદ્દો મળી આવ્યા લેખાશે. છે. બીજું યુગ્મ જે નં. ૨૬, ૨૭ વાળું છે તે ઉપર દર્શાવેલા એ મુદ્દામાંથી એક તા જરૂર પૂરા કરે છે જ; કેમકે તેમણે ૩૧ અને ૨૭ વર્ષ સુધી રાજપૂરા ગ્રહણ કરી રાખી છે. પરન્તુ તેમનાં પરાક્રમ વિશે જોઇતા સંતેાષ તેઓ પૂરા પાડી શકતા નથી. કારણ કે નં. ૨૬ના વૃત્તાંતે આપણને જણાવવામાં આવશે તેમ, અતિપતિ ચણે તેને હરાવીને સૌરાષ્ટ્ર તથા ગુજરાતના કેટલાય ભાગ અત્યંત સામ્રાજ્યમાં ભેળવી લીધા હતા. મતલબ કે પરાક્રમ વિશેતેા નં. ૨૬ ના પૂરાવા ખંડિત થઇ જાય છે એટલે નં. ૨૬, ૨૭ વાળું યુગ્મ પણ બાતલ કરવું રહે છે. પછી તેા કેવળ વિચારવું રહ્યું નં. ૨૪ અને ૨૫ માંનું યુગ્મ તેને હવે વિચાર કરીએ. ૨૭૪ ] ચાર યુગ્મામાંથી રાણી મળશ્રીના સંબધી કણ ? નં. ૨૪ નું મરણ થતાં તેની ગાદીએ નં. ૨૫ વાળા તેના પુત્ર આવ્યેા છે. (૨૫) ચત્રણ વાસિષ્ઠપુત્ર શાતકરણ તેનેા રાજ્યકાળ આપણે ઈ. સ. ૯૯ થી ૧૨૨ સુધીના ૨૩ વર્ષના ઠરાવ્યા છે. નં. ૧૭વાળા ગૌતમીપુત્ર શાતકરણિનું વૃત્તાંત લખતાં ગૌતમીપુત્ર અને જણાવી ગયા છીએ કે, વાસિપુિત્રના ચાર નામના ચાર યુગ્મા થયાં છે. યુગ્મમાંથી રાણી નં. ૧૭, ૧૮ વાળું એક, નં. મળશાના સંબંધી ૨૪, ૨૫નું ખીજાં; નં. ૨૬, ૨૭નું ત્રીજું, અને નં. ૨૮, ૨૯નું થુ; આ ચારમાંથી આ કાણુ ? (૧) ઉપરમાં પૃ. ૭૩ સરતચૂકથી ન. ૨૫ વાળાને ચણે હરાવ્યાનું લખાયું છે. પરંતુ તે નં. ૨૬ ને હરાવ્યાનું (૧) રાણી ખળશ્રીએ પેાતાના પુત્રને માટે લખ્યું છે કે, He had restored the glory of his fore-fathers; આ વાકયથી પ્રતીતિ થાય છે કે, યુદ્ધ થયું તે પૂર્વે, ગૌતમ પુત્રના બાપદાદાની કીર્તિને અપયશરૂપી કલંક ચેટયું હતું અને તે બનાવ બીજો કાઈ નહીં પણ ઇતિહાસ આપણુને શીખવી રહ્યો છે જાણવું: બલ્કે નબરની મારામારીમાં ન ઉતરતાં, ગૌતમીપુત્ર ચક્ષશ્રીને હરાવ્યાનું લખવું. પછી તેના નબર ગમે તે આપે.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy