SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પરિચ્છેદ ] શિલાલેખ [ ૧૭, નં. ૧૫-કલે its exact purport is uncertain. The વસિષ્ઠપુત્ર સ્વામીશ્રી પુલુમાવી, ૭મું વર્ષ queen's name is missing but she is ઉનાળાનું પમું પખવાડિયું. પ્રથમ દિવસે. described as “Queen of Vasisthiputra The inscription records the dopa- Sri Śātkarni, descended from the tion to the monks of Valuraka of a family of Kardamaka kings, she was village by so and so=અમુક માણસે વાલુરકના almost certainly also described as સાધુઓને કઈ ગામ બક્ષિસ આપ્યાની હકીકત આ [the daughter] of the Mahaksatrapa લેખમાં નોંધી છે, વાલુરકના સ્થાને ઈરાક-ઈલરા- Rudra. There can be little doubt that એલોરાની ગુફા તરીકે જેને આપણે વર્તમાનકાળે the Vasisthiputra here mentioned is ઓળખીએ છીએ કે જે ગુફા તે સમયે મામાડ- Pulumavi and the Mahaksatrapa-Rudra મનમાડના આહાર પ્રાંતમાં ગણાતી હતી (ઉ૫રમાં is Rudradaman=લેખ તૂટક દશામાં છે, અને લેખ નં. ૯) તે કહે છે એમ સમજવું. એટલી તેનો ઉદ્દેશ અચેસ છે. રાણીનું નામ ગુમ થયું છે જ સૂચના અમારે કરવાની છે. પણ તેને કારદમક રાજકુટુંબમાંથી ઉતરી આવેલી અને વાસિષ્ઠીપુત્ર શાતકરણિની રાણી તરીકે ઓળખાવી નં. ૧૬ કાલે * છે. ઘણુંખરું નક્કી જ છે કે તેણીને મહાક્ષત્રપ ૨ની વસિષ્ઠપુત્ર શ્રીપુલુમાવી, ૨૪મું વર્ષ, શિયાળાનું [પુત્રી) તરીકે જ ઓળખાવી છે. એ પણ નિસંદેહ ત્રીજું પખવાડિયું, ૩જો દિવસ. છે કે, અત્ર દર્શાવેલ વાસિષ્ઠીપુત્ર તે પુલુમાવી છે તેમાં પોતે જે કાર્ય ૨૧મા વરસે કર્યું હતું તેને અને મહાક્ષત્રપ રૂદ્ર તે રૂદ્રદામન છે. - ઉલ્લેખ છે. આ આંક ૨૧ને જે છે તેને ડે, ખુલરે આ કથનમાં અમારે જે મે વિરોધ કરી રહે પ્રથમ ૩૧ તરીકે વાંચ્યો હતો, પણ ૨૪મા વર્ષે જે છે તે, વિદ્વાનોએ કેવી કલ્પનાના ઘડા દૈઠાગ્યાં છે એ હકીકતની નોંધ લેવાય છે તેને સમય તેની પૂર્વેને જ બાબતને છે. વિદ્વાનો કરે તે સર્વ માન્ય થઈ જાય હોય, પાછળનો સંભવી શકે નહિ તે સ્પષ્ટ છે અને અને કેઈ નવો ઉગતો કે અપરિચિત લેખક તે પ્રમાણે તે પ્રમાણે હવે સુધારે થઈ પણ ગયો છે એટલે તે કરે તે તેને સર્વ તારી જ પાડવા મંડી પડે છે, સંબંધી કાંઈ કહેવાપણું રહેતું નથી. આ પ્રકારની મનોદશા પ્રવર્તિ રહી છે. ઉપર અમે જે શબ્દો ટાંક્યા છે તે અક્ષરશ છે તેમજ તેને લગતું શિલાલેખ નં. ૧૭ વિવેચન (જુઓ ઉપરમાં ટીકા નં. ૪૯) જે કરેલ છે પણુંકરીને વાસિષ્ઠીપુત્ર શ્રીપુલુમાવીની રાણીનો જ તે સર્વ અમે બરાબર વાંચી જોયું છે. છતાં કયાંય આ છે. મિતિ વિનાને છે. કથનને પૂરવાર કરી આપે તેવી હકીક્ત જણાવી જ ડે. રેસને આ પ્રમાણે નોંધ લખીજ૮ – નથી. અલબત્ત સંભવે છે કે, લેખને મૂળ ઉતારે The inscription is fragmentary, and જ્યાંથી લેવાય છે ત્યાં તેની ચર્ચા કરાઈ હોય (૪૮) કે, આ. ૨. પ્ર. પૃ. ૫૧, તથા પારા નં. ૪૬, લેખ નં. ૨૪, ૨૬, ૨૭ અને ૨૮ જુઓ, ૪૭ પૃ. ૩૮, ૯, (૫૦) બ્યુલર; આ. સકે. ઈ. પુ. ૧, પૃ.૭૮ હેઠ (૪૯) કદંબ અને રાતવહન કુટુંબો વચ્ચે લગ્નગ્રંથી ૫૧, ૧૧; વળી સરખા. ઈ. એ. પુ.૧૨(૧૮૮૩) પૃ. ૨૭૩. લાંબા સમયથી રચાતી આવેલ છે તે માટે પૃ. ૫૨ ટી. નં. [પાછળથી છે એ. પુ. ૧૨ જેઈ વાળ્યું છે. તેમાં લખ્યા ૧૪ની પેટા કલમ છ, જ, જાઓ તથા આગળ ઉપરના પ્રમાણે જ, લેખની લિપિ ઉકેલ કરી શકાતું હોય તે
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy