SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] ગૌતમીપુત્રનાં સમય, નામ, તથા ઉમર [ એકાદશમ ખંડ શતવહન વશ (ચાલુ) (૬) ગૈતમીપુત્ર સંધરસ્તંભ ઉર્ફે કૃષ્ણમીજો સર્વે પુરાણામાં તેને સમય ૧૮ વર્ષના આપ્યા છે. એટલે આપણે તેમાં ફેરફાર કરવા કારણ રહેતું નથી. તે હિંસામે તેને સમય ઈ. સ. તેનાં સમય, નામ, પૂ. ૨૯૯ થી ૨૮૧=૧૮ વર્ષને તથા મર ગણવા રહે છે. જો કે કેટલાક વાસિષ્ઠપુત્ર છે તે દર્શાવ્યું . હાત પણ તેમ કરાયું નથી; ઉપરાંત નં. ૩ વાળાના સમયે પ્રિયદર્શિનને ઉર્દૂભવ પણ થયા નહાતા. આ બે સંયેાગને લીધે નં. ૩વાળા કૃષ્ણના આ સિક્કો ન હેાવાનું નક્કી કરવું પડયું. પછી પ્રિયદર્શિનના સમકાલિનપણાયે ક્રાણુ કાણુ થયું હોય તે શોધી કાઢવા તરફ ધ્યાન દોરાયું. તે સમયે નં. ૬ અને નં છ વાળા એ ભૂપતિ જ થયા છે. તેમાં નં. ૭ વાળાનું નામ પણ સ્પષ્ટ રીતે વાંસિપુત્ર કારણવશાત્ તે આંકને એક વર્ષ વહેલા મોડા કરી ૩૦૦ થી ૨૮૨ અથવા તા ાતકરણ જ સર્વ ઠેકાણે લખાયાનું જણાયું છે એટલે ૨૯૯ થી ૨૮૦ સુધીને ઠરાવવા અને તેમ કરવાથી પૂર્વે થઈ ગયલાના સમયમાં પણ યથાયેાગ્ય સુધારા વધારા કરી લેવા, પ્રથમ જરૂરિયાત લાગી હતી. પરંતુ અનેક વિચારણાના અંતે ( સતર વર્ષ ઉપર ચેડા મહીના લેખી અઢાર વર્ષ રાજ્ય ચાલ્યાનું ગણી ૨૯ થી ૨૮૨–૧ ના સમય જ પાર્ક પણે માનવાનું ઠરાવવું પડયું છે. જે હકીકત આગળ ઉપર આવવાની તેને પણ બાકાત કરવા પડયા. પછી નં, ૬ એકલાની જ વિચારણા કરવી રહી અને તે ઉપનામ તેનુંજ હેાવાનું લગભગ દરેક રીતે સુયેાગ્ય લાગ્યું છે; કેમકે પ્રિયદર્શિત ર્થન મળે છે ( જેની હકીકત આગળ આપવામાં કાતરાવેલ ધૌલી–જાગૌડાના લેખથી પણ તેને સમઆવી છે), સિક્કામાં હાથી પશુ છે, તેના મરણના સમયને મેળ પણ ખાતા જાય છે, તેમ મસ્કિના શિલાલેખનું સ્થળ તથા અલ્હાબાદના સ્તંભ લેખમાં ) છે એટલે અહીં માત્ર તેના ઉલ્લેખ કરીને જ આગળ વધીશું. તેની ઉંમર વિશે કયાંય સૂચન થયાનું જો કે વાંચવામાં આવ્યું નથી પરંતુ સર્વ પરિસ્થિતિના વિચાર કરતાં તે પશુ ગાદીએ માન્યેા હૈાય ત્યારે ૪૦-૪૫ ની ઉંમરના હેાવાનું સમજાય છે. એટલે તેનું આયુષ્ય ૬૦ વર્ષની લગભગનું ગણવું રહે છે. ક્રાંતરાયલી હકીકત પણુ, તે કલ્પનાને મજબૂતી આપતી દેખાય છે. આવાં અનેકવિધ કારણાને લીધે નં. ૬ વાળાનું નામજ કૃષ્ણ હાવાનું નિશ્ચિતપણે ઠરાવવું પડયું છે. વળી તે જ નામના એક રાજા આગળ થઈ ગયા હૈાવાથી આનું નામ કૃષ્ણખીજો રાખવું જોઇએ તે દેખીતું જ છે. ઉપરાંત એક. પછી એક ગાદિએ આવતા રાજાઓ, સામાન્ય રીતે પિતા-પુત્રના સગપણે જ જોડાયલા હાય છે, અને પિતા જે ગાત્રની કન્યા પરણે તે જ ગેાત્રની કન્યા,પુત્ર બનતાં સુધી પરણી શકતા નથી; કેમકે તેમ કરવા જતાં, પુત્રને તેની માતૃપક્ષના સગાઇની ગૂચમાં આવી જવું પડે છે. આ એ પ્રકારના નિયમને ધ્યાનમાં રાખીને એમ ઠરાવવું પડયું છે કે, નં. ૫ વાળા જ્યારે માઢરીપુત્ર . છે અને નં. ૭ વાળા વાસિષ્ઠપુત્ર શાતકરણિ છે, ત્યારે આ નં. ૬વાળાને આ વંશના અનેક અન્ય ભૂપતિઓની પેઠે ગૌતમીપુત્ર શાતકરણ તરીકે લેખવામાં કાંઇ અયુક્ત નહીં જણાય. તેમજ નં. ૩ વાળા તેને નામેરી વાસિષ્ઠપુત્ર લેખાય છે ત્યારે આ દ્વિતીય નામધારીને પૂર્વનાથી અલગ પાડવાને ગૌતમીપુત્રનું ઉપનામ તેનું ઉલ્લાડું નામ સ્કંધસ્તંભ હતું જ, કેમકે સર્વે પુરાણા તે વિશે સંમત દેખાય છે. જ્યારે ગૌતમીપુત્ર અને કૃષ્ણવાળાં નામ, અમે સંજોગાધિન જોડી કાઢમાં છે તે આ પ્રમાણે છે. પુ. ૨માં તૃતીય પરિચ્છેદે સિક્કા નં. ૬૨ નું વર્ણન આપ્યું છે. તે ઉપરથી સમજાય છે કે, તેમાં સમ્રાટ પ્રિયદર્શિનનું સાંકેતિક ચિહ્ન જે હાથીનું હતું તે સવળી ખાજુ કાતરાયું છે. એટલે રાજા કૃષ્ણ તે પ્રિયદર્શિનના ભૃત્ય કરે છે તેટલું 'ચેસ થયું. પછી એટલું જ વિચારવું રહ્યું કે તે કૃષ્ણે ક્રાણુ ? નં. ૩ વાળાનું નામ પણ તે જ છે, તે આ કૃષ્ણ વળી કાણુ ? જો નં. ૩ વાળેા જ કૃષ્ણ કહેવામાં તાત્પર્ય હૈાત તા તેનું વિશેષણ જે
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy