SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ] કામ કરવાનાં કેટલાંક તેનાં સૂત્ર [ એકાદશમ ખંડ માથું ન મારવાના સિદ્ધાંતને અપનાવ્યા વિના તે આખા ભારતના નકશાએ જુદું જ સ્વરૂપ ધારણ સ્થિત નિભાવી શકાતી નથી. કદાચ એમ કહેવાય કે કર્યું હેત ! પરંતુ આવી કટોકટીભર્યા સમયે પણ ગદંભીલ કરતાં પોતે બે વર્ષ મોડો ગાદીએ આવ્યો તેણે પોતે ઘડેલા અમુક નિયમ પ્રમાણે જ કામ લીધે છે, એટલે જેમ ગર્દભીલને રાજકરતાં થોડાં જ વર્ષે રાખ્યું હતું. આ સિદ્ધાંતને મૂર્ખાઇભરેલો કહેરા કે થયાં હતાં, ને પ્રજા તેના જુલમથી ત્રાસી ઊઠી હતી, શાણપણયુક્ત કહેવા, તે તો કેવળ ભવિષ્ય જ કહી તેમ અરિષ્ઠકર્ણને પણ થોડા જ વર્ષ થયાં હતાં એટલે શકે. છતાં કહેવું પડશે કે, જ્યારે ગર્દભીલ રાજા ત્રાસ વેઠતી પ્રજાને હાથ ઝાલવાને તે શક્તિમાન શકરાજાને હાથે માર ખાઇને અવંતિની ગાદી ખાલી ન ગણાય. આ નિયમ પ્રજાનું દિલ જ્યારે સાથ કરી નાસી ગયો ત્યારે તેના પુત્રને વિચાર થયેલ કે આપવાનું ન હોય ત્યારે લાગુ પડે ખરો. પણ અત્રે આવા કપરા કાળે કયાં જઈને આશ્રય મેળવે છે કેમકે તો પ્રજા ઉઠીને જ્યાં સામી ચાયે આવતી હોય ઉત્તર હિંદમાં તે પરદેશી રાજ્ય ચાલતું હતું ત્યાં બીજું જોવાનું જ શું હોય? છતાં ચર્ચા ખાતર અને દક્ષિણમાં આ બેમતલબી અને બેપરખાઈકબુલ રાખો કે તેને હિંમત નહીં હોય માટે અવંતિ ભરેલ રાજા હતા. પરંતુ દેશી અને હિંદી એવા રાજાના ઉપર ચડી જવાને હિલચાલ કરી નહોતી. જો કે મનને પલટો કોઈ પણ રીતે કરી શકાશે જ. એવી આ કારણ સત્ય નથી કેમકે અવંતિ સામ્રાજ્ય કરતાં ધારણથી તેઓ દક્ષિણ તરફ વળી નીકળ્યા હતા. આ સમયે આંધ્ર સામ્રાજ્ય મોટું હતું; એટલે તાકાત આ બાજુ અવંતિમાં સાત વર્ષ શક રાજાએ જુલમ કે હિંમતનો સવાલ જ નહોતો. પરંતુ જ્યારે આ કરવામાં ગુજાર્યા ત્યારે બીજી બાજુ દક્ષિણમાં આવી ગર્દભીલને જ સજા કરવા, જૈનાચાર્ય કાલિકસૂરિએ રહેલા ગર્દભીલકુમારોએ આ સ્વદેશાભિમાની કહે ઉઠીને મદદ લેવા માટે બહાર નજર દોડાવી, ત્યારે કે સ્વધર્માભિમાની કહે અથવા પ્રજાના સુખદુ:ખને સ્વધર્મી અને બધી વાતે પહોંચતા એવા આ પિતાનાં માની લેનાર કહ-એવા રાજાને ખરી સ્થિનજીકના જ આંધ્રપતિ પાસે કાં તેમણે ટેલ ન નાંખી ? તિથી વાકેફગાર કરી, રાજ્યભને ખાતર નહીં વળી ગઈભીલને ઉઠાડીને શકરાજાઓ અવંતિપતિ બન્યા પણુ શરણે આવેલ પ્રજાનો ઉદ્ધાર કરવામાં જ રાજવી છે. તેમણે એકંદરે સાત વર્ષ રાજ્ય ભોગવ્યું છે. તે સાત ધર્મનાં ગૌરવ અને પ્રભુત્વ સમાયેલાં છે એમ સમસાત વર્ષના વહાણા વહી ગયા બાદ જ્યારે પાછી તે જાવી તૈયાર કરવામાં ગાળ્યાં હતાં. કહેવત છે કે, જે જ પ્રજા પિતાના રાજાના જુલમથી જાન પરેશાન બની થાય તે સારાને માટે, પાપ પીપળે ચડીને પોકારે છે. સ્વતંત્રતા મેળવાને તૈયાર બની બેઠી હતી એટલું જ તે પ્રમાણે અંતે રાજા અરિષ્ટકર્ણનું કાળજું પીગળ્યું અને નહીં, પણ અવતિના સારા સારા શેઠ શાહુકારો પ્રજાને ત્રાહી ત્રાહી થતી તથા સર્વ વાત હદ ઓળમાતૃભૂમિનો ત્યાગ કરી આંધ્રરાજ્યની હદમાં આવી ગાતી જોઈ ત્યારે તેણે શસ્ત્ર સજ્યાં અને યુદ્ધની ભેરી વસ્યા હતા અને તેના રાજ્યને આબાદ તથા વૈભવ- વગડાવી રણક્ષેત્રે કુદી પડશે. દક્ષિણમાંથી ઉત્તરહિદ વંતુ બનાવી મૂકયું હતું, ત્યારે પણ શું તે પોતાની તરફ ચાલી નીકળ્યો. અવંતિપતિ શકરાજાને સમાપ્રજાની મદદે ચડવાનું ડહાપણુયુક્ત ધારતે નહીં હોય ? ચાર પહોંચાડયા એટલે તે રાજા પણ સામને ઝીલવાને આ સર્વ સંયોગ એવા હતા કે, તેણે નિસ્પૃહીપણાનો બહાર પડે. સામસામી દીશાએ પ્રયાણ કરતાં, નર્મદા અથવા કોઈ બીજાને ઘરમાં આપણે શા માટે માથું અને તાપી નદી વચ્ચેના લાટપ્રદેશની ભૂમિ ઉપર, કારૂર મારવું-જે પ્રમાણે વર્તમાનકાળે અમેરિકા તટસ્થ મુકામે તુમુલયુદ્ધ મંડાયું. બંને પક્ષે અનેક મનુષ્યનો સંહાર વૃત્તિ દાખવે જાય છે તેમ (અલબત્ત તટસ્થપણાની વળી ગયા. પરંતુ ‘સત્યની જય અને પાપના ક્ષય વ્યાખ્યામાં તે સમયને આજની વચ્ચે ફેર છે ખર) તે ન્યાયે ગર્દભીલકુમાર વિક્રમાદિત્ય અને આંધ્રપતિ તે નિયમને ચુસ્તપણે વળગી રહ્યો ન હોત તો અરિષ્ટકર્ણના પક્ષનો વિજય થયો, જ્યારે સામા પક્ષે શક
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy