SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] જુદી ગાદી અને વશસ્થાપવાનાં કારણેા [ અષ્ટમ અડ taken pains to prove that they કરી નાંખી હતી તેમ; સામે પક્ષ એમ કહે છે કે તે are non-Brahamans. Both the scholars પ્રમાણે સર્વથા હાતું નથી; એમ તેા રાન્ત મહાનંદની have mainly relied on the same evi-શૂદ્રાણી પેટે જન્મેલ મહાપદ્મ ૩૨ પણ શુદ્ર હેવા dence, though interpreting differently છતાં પૃથ્વીને નક્ષત્રિય ખનાવી દીધી હતી.૩૩ એટલે to arrive at their respective conclusions સ્રાહ્મણ જ ક્ષત્રિયના વિનાશ કે નાશ કરે એવા નિર્ધાર =શતવહનાની જાતિ (ના પ્રશ્ન) વિશે વિદ્વાનેા એકમત ન કરી શકાય. જેથી ‘એકબ્રહ્મના’ અર્થ ભ્રાહ્મણુ ન યતા નથી. પ્રે. એચ. સી. રાયચૈાધરી તેમને કરતાં, unique votary of Subramanya= બ્રાહ્મણા ધારે છે, જ્યારે પ્રા. ડી. આર. ભાંડારકરે સુષુમન્યા અનન્ય ભક્ત હૈાય તે અને સુથામણ્ય અમપૂર્વક સાબિત કર્યું છે કે તેઓ અભ્રાહ્મણુ હતા. એટલે warrior god Kartikeya=કાતિક્રય દેવ બંને વિદ્વાનાએ મુખ્ય તથા એક જ (તેને તે જ) પુરાવા સરીખા જે હેાય તેવા પુરૂષઃ એવા અર્થમાં તે શબ્દ ઉપર આધાર રાખ્યા છે; જો કે પેાતાના અનુમાન વપરાયેલ છે. પેાતાના કથનના સમર્થનમાં જણાવે છે દ્વારવાને તેમણે (તે શબ્દોને) અર્થ જુદા જ૩૦ કે, મનુસંહિતામાં જેને ‘ક્ષત’ કહીને ઉદ્દેશ્યા છે. એસા) છે. ” (Kshatru of Manu is a mixed lowcaste, born of Sudra father and a Kshatriya-mother=મનુના ક્ષત, તે શત્રુ પિતા અને ક્ષત્રિય માતાથી શત્પન્ન થયેલ જાતિ છે તે વર્તમાનકાળના પ્રતિય (ખતરી) જેવા છે અને આ જાતિ ઠેઠ અલેકઝાંડર ધી ગ્રેઈટના વખતથી ચાલી આવ્યાનું દેખાય છે, તેવી જ રીતે બ્રહ્મર્ષિ અને રાજિષ શબ્દો પણ વપરાયા છે. તેમાં ઋષિ એટલે ખાસ બ્રાહ્મણુ જાતિવિશેષ એમ છે જ નહીં. ત્યારે એક પક્ષ વળી કહે છે કે, તેમના માતાનાં નામ છે. જેવાં કે ગૌતમીગાત્ર, વસિષ્ટગૌત્રનાં છે, તે સર્વ બ્રાહ્મણ ઢાવાનું સિદ્ધ થાય છે. તે આખાયે લેખમાં ઉતરવાની આવશ્યકતા નથી, પરન્તુ તેમાંની કેટલીક દલીલા એવી છે કે સંશાધકની અપેક્ષાએ તેમાંથી ઘણી જ વિગતો જાણવા જેવી છે તથા સંશોધન કાર્ય કેવા પ્રકારનું છે તેના સારા જેવા ખ્યાલ પણ તે ઉપરથી બંધાઇ શકે છે. એટલે તેવી લીલા ટૂંકમાં રજી કરીશું.-બ્રાહ્મણ છે એમ પુરવાર કરનાર પક્ષની દલીલ છે કે “બમહનસ” અને ‘તિય દૃશ્યમાનમર્દન” (ક્ષત્રિયના હર્ષી કહેતાં મદનું મર્દન, કહેતાં નાશ કરનાર) આ શબ્દ બ્રાહ્મણ જે હાય તેને જ લાગુ પાઢી શકાય, જેમ પરશુરામે નક્ષત્રિય પૃથ્વી (૩૦) આવાજ મત જ, એ. બ્રે. રા. એ. એ (નવી આવૃત્તિ પુ. ૩ ના લેખકને છે, (જીએ તે લેખમાં પૃ. ૫૨) (૩૧) જે કેટલાક વિદ્વાનેા એવા મતના દેખાય છે કે, એકજ પુરાવા હાચ તે તેના અ` ઝુદા જુદા હેાઇ ન રાકે તેમણે આ હકીકત લક્ષમાં લેવા યાગ્ય છે; એકજ પુરાવા છતાં ભિન્ન મત બધાયાના એક નહીં પણ અનેક રષ્ટાંતા મળી શકે છે. (જેમકે પુ. ૧માં અવંતિપતિની વંશાવળી ઠરાવતાં પરિશિષ્ઠપકારની ત્રણ ગાથાઓ; હૅમચદ્રસૂરિના શબ્દો ઉપરથી તેમને જૈન કે અજ્જૈન ઠરાવતા વિદ્વાનેાના મતા; ખતિયદૃપમાનમન રાખ્તના અર્થ માટે નીચે ટી. ન. ૪૦ નું લખાણ ઈ. ૪.) (૩૨) જીએ પુ. ૧ નંદનવમાનું વૃત્તાંત: અહીં ફેર એટલે જ છે કે, આપણે જેને મહાપદ્મ હ્યો છે. તેને તેમણે મહાનંદ લખ્યા છે અને જેને આપણે મહાન દ લખ્યા છે તેને તેમણે મહાપદ્મ ગણાવ્યા છે. નામ ઉલટા સુલટી થયા છે. ખાકી હકીકત સČથા એકજ છે. નામની મારામારીમાં બહુ ન ઉતરતાં તેમને નંદૃબીજા અને ન નવમે એવા સંખેાધનથી જ એળખીએ એટલે બધું બરાબર સમજી લેવાશે. નંદેખીજાની શૂદ્રાણી પેટ નંદનવમા જન્મ થયા હતા અને તેણે જ ક્ષત્રીયાની કતલ કરી નાંખી હતી એટલું જણાવવાને આશય છે. r (૩૩) નુએ વિષ્ણુપુરાણ ૪; ૨૪. (૩૪) આ માન્યતા કેટલે દરજ્જો ખાટી છે તે આગળ ઉપર સિક્રાચિત્રાના આધારે પુરવાર થઈ શકે છે ( જુઓ રાજા શ્રીમુખના વર્ણને તેના કુટુંબને લગતી હકીકતવાળા પારિગ્રાફ )
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy