SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ] હાવું જોઈ એ. આટલું નક્કી થયું. હવે આગળ વધીએ. રાજા શ્રીમુખની માને ઇતિહાસકારાએ કરવર જાતિની ઠરાવી છે. (જુએ ઉપરમાં પૂ. ૪૭ તથા તેને લગતી ટીકા નં. પનું લખાણ) તેના અર્થ એમ એસારવામાં આવ્યા છે કે, કાંતા તે દક્ષિણ હિંદના–ડેક્કનમાં—આવેલા જુદી ગાદી અને વંશસ્થાપવાનાં કારણા કારવાર જીલ્લાની વતની હાવી જોઈએ અથવા તેવા નામની ક્રાઈ જાતિવિશેષ જ હાવી જોઈએ કે જે પોતાના પેટગુજારા પંખીએ પકડી૨૮ તેના વિજ્ય ઉપર કે ભક્ષણ કરી ચલાવતી હશે. તેમ વળી આ પ્રદેશમાંથી રાજાનંદના નામ સાથે, કેમ જાણે કાંઈક સંબંધ–રાજકીય કે કૌટુંબિક-ધરાવતા ન હોય તેવાં નામયુક્ત રાજાઓનાં-જેમકે ચુટુકાનંદ, મૂળાનંદ ઇ.ના સિક્કાઓ મળી આવ્યા છે એટલું જ નહીં, પરન્તુ તે સિક્કાનાં બાહ્ય બ્રાટ, તે ઉપરનાં ચિન્હા,૨૯ તેની ઇબારત આદિ, ધણે અંશે આ શ્રીમુખવંશી રાજાએાના સિક્કાને મળતાં આવે છે. આ સર્વે પરિસ્થિતિ ઉપરથી એવા ચીતાર આવી જાય છે કે, તે રાજા પણ રાજા શ્રીમુખની સાથે સગપણ સંબંધ ધરાવતા હેાવા જોઈએ અને તેમનું મૂળ વતન તેમના સિક્કા જ્યાંથી મળી આવે છે તેવા કાનારા જીલ્લાના પ્રદેશમાં જ આવ્યું હોવું જોઇએ. એટલે આપણે જે એવા અનુમાન અચવા નિશ્ચય ઉપર આવીએ કે, શ્રીમુખની માતા કાનારા જીલ્લાની-કારવાર શહેરની અથવા આસપાસના પ્રદેશની—વતની હતી તથા ચુટુકાનંદ મૂળાનંદ વગેરે તે જ જાતિવિશેષના સભ્યા હતા, તેા સત્ય સ્થિતિથી વેગળા જતા રહ્યા છીએ એમ ગણાશે નહિ. હવે સર્વ ખિના સ્પષ્ટ રીતે પુરવાર થઈ ગઈ કહેવાશે કે રાજા શ્રીમુખના માતાપિતા કાણુ હતા ? તેની માતાને શૂદ્રાણી શા માટે કહેવામાં આવે છે? તેનું મહિયર કયાં હતું? તેને શા માટે મગધ છેડીને (૨૮) નીચેની ટીકા ૨૯ જીએ. (૨૯) જીએ પુ. રમાં સિક્કા આકૃતિ ન. ૪૯, ૫૦, ૫૧, પર; અને તેમને આકૃતિ નં. ૫૩, ૫૪થી આગળના સિક્કા સાથે સરખાવે. આ સર્વેમાં તીરકામઠાની નિશાની છે. તીરકામઠું તે [ ૫૫ પરદેશ નીકળવું પડયું હતું ? તથા શા માટે તેણે દક્ષિણ હિંદમાં જ વસવાટ કર્યાં હતા ? તેમજ ચુટુકાનંદ વગેરેના સંબંધ શ્રીમુખ સાથે કુવા હૈાવા જોઈએ ? આટલું શોધી કાઢયા પછી, જે કેટલાક પ્રશ્નો વિદ્યાતેને મુંઝવી રહ્યા છે તેની તપાસ પણ હાથ ધરવાનું મન થઇ જાય છે. રાજા શ્રીમુખ અને શતવહુનવંશી અન્ય રાજાએના રાજ્યવહીવટ, ગાદાવરી અને કૃષ્ણા નદીનાં મૂળ જે પ્રદેશમાં આવેલ છે એવા નાસિક, જીન્તેર-કન્હેરી નાનાબ્રાટ આદિ સ્થળ વિસ્તારમાં આવેલ હતા, ત્યાંથી તેમના અનેક શિલાલેખા અને સિક્કાઓ મળી આવ્યા છે. શિલાલેખમાં-નાસિક નં. ૨ તરીકે જેતે વિદ્વાના ઓળખાવી રહ્યા છે-શ્રીમુખની જન્મજાતિ ઉપર પ્રકાશ પડે તેવા અક્ષરા કાતરાયેલા છે. તેમાંના એ શબ્દ પ્રયાગ ઉપર વિદ્વાનનું ખાસ ધ્યાન ખેંચાયું છે. પ્રથમ (૧) “એક અમહનસ” છે અને (૨) ખીજે “ખતિયદ્મપમાનમદન” છે. આ બાબતની હમણાં છેલ્લી તાજેતરમાં જ કલકત્તાથી પ્રગટ થતા, ‘ઇન્ડિયનકલ્ચર' નામે ત્રિમાસિકના ૧૯૩૮ ના પુ. ૫. આંક નં. ૧ જુલાઈના પત્રમાં પૃ. ૧૬ થી ૨૩ સુધી જે. સી. ધેાશ નામના વિદ્વાને સમીક્ષા કરી બતાવી છે. તેના સાર તેમના જ અક્ષરામાં પ્રથમ કહી દઇએ; અને તે બાદ તેમના વિચારાની સંગતતા કે અસંગતતા, આપણે પુરવાર કરેલી તપાસના પરિણામ સાથે સરખાવીશું, મિ. જે. સી. ધાશે દારેલી સમીક્ષાના આરંભમાં જણાવ્યું છે કે, “Scholars not at one about the caste of the Satavahanas. Prof. H. C. Ray Chaudhari thinks they are Brahamans. While Prof. D. R. Bhandarkar has are શિકારી-પારધિના વનની સ્થિતિ સૂચવે છે. જીઆ ઉપરની ટીકા નં. ૨૮. આગળ ઉપર આ પરિચ્છેદ ટાંકેલ કે હિ. ઇં. પૃ. ૩૦ના લખાણ સાથે સરખાવે.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy