SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] શિલાલેખા [ એકાદશમ ખડ વાના પ્રસંગ જો ઉભા થાય તે તેમાં રાજકારણ સિવાય અન્ય હેતુ હાઈ શકે જ નહીં અને તેવી કલ્પનાએ જ સૌરાષ્ટ્રમાં આવેલ જુનાગઢ-ગિરિનગરની તળેટીમાં મગધપતિ સમ્રાટ ચંદ્રગુપ્તે પ્રથમ ખેાદાવેલ સુદર્શન તળાવ બંધાવવાની ભાવના આગળ ધરી દીધી છે, તે જ પ્રમાણે ક્ષત્રપ રૂદ્રદામન ઇત્યાદિ વિશેનું સમજી લેવું. પરંતુ આટલા વિવેચનથી હવે વાચકની ખાત્રી થશે કે તે પ્રમાણે બન્યું નથી અને તેથી જ રાજકીય કલ્પના વડે બાંધેલ નિર્ણયાએ, આખા ભારતીય ઇતિહાસને કદરૂપા ચિતરી બતાવ્યા છે. હવે કયા પ્રકારે તેને સુધારાય એટલી જ ઈચ્છા આપણે સેવીએ. લીધું દેખાય છે કે કાઈ રાજકર્તાને શિલાલેખ કાતરાવ-પેષણુ પણ થઇ જાય અને કદાચ વાચકને કંટાળા પણ આવે; તેમ ખીજી ખાજી, જો છેાડી દેવાય તા, ખરા ઇતિહાસ ઉપર જે પ્રકાશ પડવા જોઈ એ તે રહી પણ જાય છે. તેમજ તેમાંથી નીકળતા મેધપાઠ જે આપણે ગ્રહણ કરવા રહે છે તે વિસારે પડી જાય છે. આથી એમ ઠરાવીએ છીએ કે હકીકત જ તે તે રાજાના વૃત્તાંત આલેખનમાં ઉતારવી તે ખાકીની, જ્યારે ઈચ્છા વધે ત્યારે આ પરિચ્છેદ વાંચીને મેળવી લેવી. હજી એક બીજો માર્ગ લઈ શકાય કે સર્વ શિલાલેખામાં વર્ણવાયલી હકીકતને સમગ્રપણે અને વિહંગદષ્ટિએ ખ્યાલ આવી જાય તે માટે, ટૂંકમાં તેનું કાષ્ટક બનાવીને રજુ કરવું; જે ઉપરથી વસ્તુના ચિતાર પણ આવી જાય અને વિસ્તારથી જાણવાની ઈચ્છા પ્રવર્તે ત્યારે, અસલ વર્ણન આંખ તળે કાઢી પણ લેવાય. આ હેતુથી પીસ્તાલીસે શિલાલેખાની નામાવળી, સમય તેમજ કર્તાને લગતી ટ્રંક માહિતી નીચે પ્રમાણે કાષ્ટકવાર જોડી છેઃ ટ્રેક માહિતી. લેખામાં જોકે ઘણી ઘણી મહત્વપૂર્ણ હકીકતાને સમાવેશ કરવામાં આવ્યેા છે અને તે સર્વેને જો તેના નિર્માતા એવા રાજાઓનાં વૃત્તાંત લખતી વખતે પાછી યાદ કરવા માંડીએ, તેા એક તા વિના કારણે પિષ્ટ પુરાવા તથા પ્રમાણ ઈ. ઈ. કા. આં. રે. પ્ર. પૃ.૪૫, પારિ ૫૭ તથા રૃ. ૧૯, પારિ ૨૧ આંક| સમય તથા સ્થાન ૧ ૨ ૩ ઈ. સ. પૂ. ૩૮૩; નાનાવાટ (ગાદાવરી જીલ્લા) અનિશ્ચિત; નાસિક | કા. આં. રૂ. પૃ. ૪૬, પારિ ૨૩; પૃ. ૧૯, પારિ ૨૨-૨૩ ઇ. સ.ની આદિને; | કા. આં. રૂ. પૃ. ૪૬; નાસિક તથા પૂ. ૨૦, પારા ૨૫ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીની રાણી નાગનિકાએ, પેાતાના સગીર પુત્રના રીજંટ તરીકે, હંમણેાને દાન દીધું છે. (બંમણુ એટલે બ્રહ્મચર્ય પાળે તે; એવા પુરૂષોને દાન દીધું છે એટલે કે અહિંસાયુક્ત; નહીં કે યજ્ઞ કરતાં એવા બ્રાહ્મણાને એટલે હિંસાયુક્ત દાન દીધું હતું ). સગીરપુત્રના સમયે બનાવ બન્યા છે (ઈ. સ. પૂ. ૩૮૩) જ્યારે લેખ કાતરાવ્યા છે તે પુત્ર મોટા થઇ રાજ્યપદે આવ્યે। ત્યારે, તેના રાજ્યકાળે તેરમા વર્ષે; એટલે ઈ. સ. પૂ. ૩૭૧માં—વિશેષ માટે જ, મે. હૂં. શ, એ. સા. નવી આવૃત્તિ પુ. ૩, પૃ. ૪૭–૮૩ જુએ. શાતવહનવંશી રાજા કૃષ્ણના; જે રાજા શ્રીમુખના ભાઇ થાય છે. શક્તિશ્રીના નામની પિછાન અપાઇ છે. દંતકથા પ્રમાણે ઠરાવાય તેા (ઉપરમાં દ્વિતીય પરિચ્છેદના અંતે જોડેલ નામાવળી પ્રમાણે નં. ૨૩ વાળા શિવસ્વાતિ ગાય અને ગુણપ્રમાણે ઠરાવાય તા, નં. ૧૮ વાળા રાજા હાલ શાલિવાહન થાય (ધણું કરીને તેજ ઠરશે)
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy