SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ]. સમયાવળી " [ ૩૬૫ ૭૨-૪૭ ૪૫૫-૪૮૦ નં. ૧૭ આંધ્રપતિ અરિષ્ટકર્ણને સમય ૨૧૩, ૨૨૦, ૨૪૫, ૨૮૭ : નિષ્કલંક = ૨૫ વર્ષ કીર્તિ બનાવનાર ગૌતમીપુત્ર શાતકરણિ આંધ્રપતિ ર૬૦; અરિષ્ટકર્ણ આંધ્રપતિ બન્યો કરમાં ૨૨૭; (૭૧થી ૪૬-૩૫). ૬૫ ૪૬૨ જૈનાચાર્ય કાલિકરિ શક પ્રજાને લઈને સૌરાષ્ટ્રમાં ઉતર્યા ૨૧૬. ૬૪-૫૭ ૪૬૩-૪૭૦ શક પ્રજાનું અતિ ઉપર રાજ્ય ચાલ્યું ૨૧૫. = ૭ વર્ષ ૫૭ ૪૭૦ દક્ષિણપતિ રાજાઓ શાત કહેવાતા હતા. એટલે કે શાંત રાજાઓને તાબે દક્ષિણ દેશ હતે ૮. શકારિ વિક્રમાદિત્ય શક પ્રજાને જીતી, પોતે અવંતિપતિ બન્યા ૨૧૬, ૨૫૯; કારૂર મુકામે વિક્રમાદિત્યે શકને હરાવ્યા ૭૦, ૨૧૪, ૨૧૬, ૨૧૮, ૨૮૦. ૫-૬ ૪૭૦-૧ કલિંગભૂમિ ઉપર અરિષ્ટકણ અને શક પ્રજાનું યુદ્ધ ૯૭, (૨૭૬); કલિંગપતિ રાજા શાત સાથે શકપતિનું યુદ્ધ ૨૧૪, ૨૧૬; કલિંગની ભૂમિ ઉપરના યુદ્ધમાં નં. ૧૭ આંધ્રપતિએ શક પ્રજાને ખલાસ કરી દીધી ૨૧૭ (૫૭; ૨૭૫). ૫૭ પૂર્વે ૪૭૦ પૂર્વે શતવહન વંશીઓએ જે પ્રદેશ ઈ. સ. પૂ. ૧૧૪માં ગુમાવેલ તે નં. ૧૭વાળાએ ક્યારનોય જીતી લીધો હતો ૨૧૮. પ૭થી ૨૧ ઈ.સ. ૪૭થી) જૈનાચાર્ય સિહગિરિને સમય (૧૨); (૫૬થી ઈ. સ. ૨૨ સુધી; ૩૪). = ૭૮ વર્ષ ૫૪૮ ] ૫૬ ૪૭૧ જૈનાચાર્ય આર્ય ખપૂટે ભરૂચમાં બૈદ્ધાચાર્યને વાદમાં છત્યા ૨૪૨; પાલીતાણાની સ્થાપના થઈ ૨૪૨, ૨૪૩. ૫૪ ૪૭૩ ગૌતમીપુત્રને નાસિક નં. ૭ને લેખ ૧૨૭ (૫૩; ૨૨૧); નં. ૧૭ આંધ્રપતિએ ગવરધન સમયમાં દાન દીધું. ૨૧૬; નાસિક છલા ઉપર આંધ્રપતિની હકુમત જામી ગઈ હતી ૨૧૯. શાહીવંશન–શકના વંશને-અંત નથી આવ્યો ૨૧૭. ૫૪ પૂર્વે ૪૭૩ પૂર્વે અમરાવતીમાં ગાદી આવી ગઈ હતી ૨૧૬. દાન આપનાર તરીકે રૂષવદારનું નામ ફેરવી નાંખવાનો હુકમ નં. ૧૭ વાળાએ . તેના પ્રધાનને કર્યો હતે ૨૧૭. ૫૩ ૪૭૪ ગૌતમીપુત્રે કરજત ગામનું દાન દીધાનો કાર્લને લેખ ૧૨૮. વિદ્વાનોના મતે પૈઠમાં પાછી ગાદી લાવવામાં આવી ૧૭૦. પર-૩ ૪૭૫-૪ ૌતમીપુત્રની શક પ્રજા ઉપરની છત (૧૦૦), ૨૭૬, (૨૭૬), (૨૭૭). ૫૨ ૪૭૫ શાહીવંશનો અંત અને રાજા દેવકનું મૃત્યુ ૨૧૭. ४७९ ગૌતમીપુત્રે સૂબા શ્યામકને હુકમ કર્યાને નાસિક લેખ નં. ૮; ૧૨૭. ४७ ४८० દક્ષિણપતિ રાજા શાતનું (જેણે શકારિ વિક્રમાદિત્યને મદદ કરી હતી તેનું) મરણ ૩૪, (૪૬ ઃ ૩૫) ૨૧૦, ૨૧૩, ૨૮૦; રાજા હાલનું ગાદીએ આવવું ૩૫. ૪૭થી ઈ.સ. ૪૮૦ ૫૪૫ નં. ૧૮ આંધ્રપતિ રાજા હાલને રાજ્યકાળ ૪૧, ૨૩૨, (૨૪૧), ૨૪૫, ૨૫૯. ૧૮ ૬૫ વર્ષ (ઈ. સ. પૂ. ૪૭થી ઈ. સ. ૩=પ૦ વર્ષ સુધી પુલુમાવીને રાજ્યકાળ, ૨૮૭). ૪૫ અને ૪૮૨ અને વાસિષ્ઠીપુત્ર (નં. ૧૮ આંધ્રપતિ)ને લેખે નાસિક મુકામે ૧૨૮. ૪૧ ૪૮૬ X
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy