SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] પતંજલી મહાશય અને રાજા શાતકરણિ [ એકાદશમ ખંડ સાતકરણિ મહાપરાક્રમી હેવાથી તે સ્થિતિ જાળવી પોતાના મનોરથે ઘણે અંશે અમલમાં મૂકાવી શક્યા રાખવાને શક્તિવત થયા હતા; પણ તેનું મરણ તરત હતા, જે આપણે પુ. ૩માં પુષ્યમિત્ર–અગ્નિમિત્રના નીપજયું અને તેની ગાદીએ જે આવ્યા તે તેવા પ્રભાવ- વૃત્તાંતથી જાણી ચૂક્યા છીએ. શાળી ન હોવાથી ઢીલી દેરી મૂકી અને પ્રજાને યથેચ્છ ચાલવા દીધી, એટલે ત્યાં પુનઃશાંતિ સ્થપાઈ આ પ્રમાણે ધર્મવિષયક હરીફાઈમાં મહારાજા ગઈ છે, જે આપણે આગળના પરિચ્છેદે નિહાળીશું. પ્રિયદર્શિનની અને રાજકીય વિષયની હરીફાઈમાં પ. જ્યારે પતંજલી મહાશયને, “હાર્યો જુગારી બમણું રમે ચાણકયની નીતિની તુલના કરવામાં અને બની શકે તેના જેવો જ ઘાટ થયો હતા; કેમકે એક બાજુ તે બન્ને વિષયમાં તેમના ઉપરીપદે બિરાજવા માટે શાતકરણિના ગત થયા બાદ, તેના ફરજંદોની પ્રજાની પંડિત પતંજલિએ પિતાની સર્વ શક્તિ ઉપયોગમાં લઇ, સાથે કડક હાથે કામ લેવાની અશક્તિ પ્રગટ દેખાતી આકાશ અને પાતાળ એક કરવામાં બાકી રાખી હતી એટલે પિતાનું મન ધાર્યું કરી શકાય તેમ નહોતું. નહોતી. પરંતુ જેટલા પ્રમાણમાં તેમનામાં શક્તિ પરંતુ બીજી બાજુ અવતિમાં પોતાના સાગ્રીત પુષ્ય. અને ઉત્સાહ ભર્યા હતાં, તેટલા પ્રમાણમાં જે કુનેહ મિત્રનું જેર વિશેષને વિશેષ જામતું જતું હતું એટલે અને દીર્ધદષ્ટિપણે કામ લેવાની પદ્ધતિ અખત્યાર ત્યાં પિતાને ખેલ વિનાસંકેચેબલ્ક તેની મદદથી કરી હત, તે અત્યારે તેમના સઘળા પ્રયાસો જે વિશેષ પ્રબળતાથી ખેલી શકાશે તેવું દેખાવાથી પિતાને દુનિયાની નજરે ઈર્ષ્યા અને અદેખાઇપ્રેરિત દેખાઈ વસવાટ તેમણે ત્યાં ફેરવી નાંખ્યો હતો; તથા તેઓ ગયા છે, તેણે ઓર જ સ્વરૂપ ધારણ કર્યું હેત.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy