SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ] અદ્યપર્યત જળવાઈ રહેલાં નજરે પડે છે. આવાં અનેકવિધ કારણથી ઉપર જણાવ્યા પ્રમાણે સૂચના કરવાં પડે છે. લિપિ વિશારા આ ઉપર લક્ષ આપશે એવી વિનંતિ છે. શિલાલેખા [ એકાદશમ ખ’ડ લાખ દ્રવ્ય ખરચીને કૃષ્ણા નદીના કિનારે એન્નાતકનગરે જે મહાચૈત્ય પ્રસાદ બંધાવ્યા હતા (વિશેષ હકીકત માટે જીએ પુ. ૪માં તેનું વૃત્તાંત) તે સમજવાના છે. અદ્યપર્યંત આની એળખ કાઈ વિદ્વાને આપ્યાનું અમારા જાણવામાં આવ્યું નથી. પુ. ૪માંનું વૃત્તાંત લખતી વખતે અમે જે અનુમાન દેર્યું હતું તે પણ સધળી પરિસ્થિતિથી વાક્ થઈને સ્વતંત્ર રીતે જ દોર્યું હતું. અમારા તે અનુમાનને અહીં વર્ણવેલા આ અમરાવતી સ્તૂપના શિલાલેખથી સમર્થન મળે છે એટલે હવે તે હકીકત, સત્યઘટના તરીકે પુરવાર થાય છે, એરિસ્સા સરકાર તરફથી કલિગદેશના ઈતિહાસને લગતું પુસ્તક હાલ જે લખાઈ રહ્યું છે તેના વિદ્વાન સંપાદક ડૉ. પાંડયાએ, સમ્રાટ ખારવેલના ચરિત્ર અને હાથીગુંફાના લેખ ઉપર અવનવા પ્રકાશ પાડયા છે તેમણે અમને આ બાબત એ એક પત્ર લખ્યા હતા પરન્તુ આ પુરાવા ત્યાં સુધી અમને મળી આવ્યા નહાતા. એટલે અમારા પુ. ૪નું લખાણ જોઈ લેવા વિનંતિ જ માત્ર કરી હતી.પર`તુ આલેખથી હવે સાબિત થયું કે રાજા શાતકરણ વસિષ્ઠપુત્ર અને કલિંગપતિ એક જ સંપ્રદાયના હતા–એટલે કે બન્ને જૈનધર્મ પાળતા હતા. આ હકીકત શાતકરણિના સિક્કાએથી પણ પુરવાર થઈ છે. અમરાવતી સ્તૂપને નં. ૧૦અમરાવતી ભૂંસાઇ ગઇ છે. વસિષ્ઠપુત્ર સ્વામીશ્રી પુલુમાવી; વર્ષની સાલ (જીએ તે વિષય)૨૭ અત્યાર સુધી બૌદ્ધધર્મના સ્મારક તરીકે લેખાવાય છે તે ભૂલભરેલું છે; તેમજ આ અમરાવતી ઉર્ફે એન્નાતટનગરની (જીએ ઉપરમાં) જાહેાજલાલી ઈ. સ. નૌ પ્રથમ સદી સુધી તા જળવાઈ રહેલી દેખાય છે. હવે એક મુદ્દો અને તે બાદ આ લેખની વિગત બંધ કરીશું. વિદ્વાન લેખકે જે જણાવ્યું છે કે, “The present edict was also issued by Gautamiputra Satakarni as a result of his victory over Nahapan=નહપાણ ઉપર વિજય મેળવ્યાના સમે જ ગૈાતમીપુત્ર શાતકરણિએ વર્તમાન ફરમાન પણ કાઢયું હતું.” મતલબ ૐ નં. ૭ અને નં. ૯ના લેખા નહપાણુને પ જીત્યાબાદ તરત કાતરાવ્યાનું તેઓ માને છે. ખરી હકીકત તેમ નથી. નહુપાણુ તેા કયારા મરી પણ ગયા છે. તે બાદ કેટલાંય વર્ષે તેની ક્ષહરાટ પ્રજા ૬ ઉપર આ શાતકરણિએ જીત મેળવી છે, કે જેના સ્મારક તરીકે તે લેખ કાતરાવ્યા છે. એટલે કે ક્ષહરાટ નપાણુ ઉપરની જીત નથી, પરંતુ તે જે પ્રજાના હતા તેવી ક્ષહરાટ અને તેને મળતી અન્ય પ્રજા ઉપર જીત મેળવી હતી એમ લેખવાનું છે. Records a gift to the Amravati Top [ line 2; mahācitya=the great caitya ]= અમરાવતી ટાપને બક્ષીસ આપ્યાની નોંધ છે (પંક્તિ ૨, મહાચિત્ય=મહા ચૈત્ય). લેખ વિશે નાંધવા જેવું નથી. અહીં જે મહાચૈત્યને બક્ષીસ આપવાનું લખ્યું છે, તે કલિંગપતિ ખારવેલે હાથીગુંફાના લેખમાં જણાવ્યા પ્રમાણે ૩૫ (૨૫) સરખાવા ઉપરની ટીકા ન'. ૧૪ તથા ૨૬. (૨૬) આ બન્નેને સમય (તેમના વૃત્તાંતે જુએ) સરખાવવાથી ખબર પડશે. [નહપાણુનું મરણુ ઈ. સ. પૂ. ૭૪ માં છે; અને ગૌતમી -- નં. ૧૧—૧૨ નાસિક અન્ને વસિષ્ઠપત્ર સ્વામીશ્રી પુલુમાવીના છે પહેલામાં ખીજાં વર્ષ, શિયાળાનું ચેાથું પખવાડિયું, છઠ્ઠો (આઠમ) પુત્ર શાતકરણિની જીત ઇ. સ. પૂ. પર-૫૩ માં છે. કદાચ તેથી પણ બેત્રણ વર્ષાં આગળની છે; એટલે એ વચ્ચે લગભગ ૨૦-૨૨ વર્ષીનું અંતર છે ]. (૨૭) સરખાવા પુ. ૧, પૃ. ૩૧૨ ઢીકા ન . ૭૮,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy