________________
૪૦ ].
શતવહન વંશની શધિત વંશાવળી
[ અષ્ટમ ખંડ
નંબર
નામ
મ. સં. થી મ. સ.
થઇ ઈ.સ. પૂ.થી | | 1 ‘| ઈ. સ. પૂ.
વિશેષ હકીકત
૬ અંધસ્તંભ-કૃષ્ણ રજે ર૨૮-૨૪૬ ૧ળા ૨૯૯-૨૮૨ | જૈન
(ગૌતમીપુત્ર) વિલિવાયકુરસ(?)
- પ્રિયદશિને કલિંગના યુદ્ધમાં પ્રથમ હરાવેલ તે: બીજી વખતે તેના પુત્ર નં. કને હરાજો.
વાસિષ્ઠીપુત્ર શાતકરણિ, ૨૪૬-૩૨ ૫૬ ૨૮૨-૨૨૫ વૈદિક
પતંજલિભક્ત ઉપર નં. ૬ ની હકીકત જુઓ. બે અશ્વમેધ કર્યા હતા.
લંબેદર
૩૦૨-૩૨૦ ૧૮ | ૨૨૫-૨૦૭.
૯ | આપિલિક-આપિલક | ૩૨૦-૩૩૨ | ૧૨ | ૨૦૭–૧૯૫
|
આવિ-આવી
૩૩૨-૩૪૪ ૧૨ ૧૯૫-૧૮૩
ઈ. સ. પૂ. ૧૯૬ (પુ. ૩, | પૃ. ૯૩) વિદર્ભના સરદારની | પુત્રી માલવિકાને શુંગપતિ
અગ્નિમિત્ર પર.
૧૧૫૭ મેસ્વાતિ પહેલો:૮ ૩૪૪-૩૮૨ ૩૮ | ૧૮૩-૧૪૫
પ્રથમ જેને કાલિકરિશ્યામાવૈદિક (પન્નાકાર) જૈન આચાર્યે પછીથી પ્રતિબધી જન બનાવ્યો : જૈન ! આ કાલિસૂરિ શુંગર્વશી બળ
મિત્ર ભાનુમિત્રના મામા થતા હતા જેમને ભર ચોમાસે અવંતિ છોડી, દક્ષિણમાં આવવું પડયું હતું.
૧૨
સૌદાસ-સંધસ્વાતિ | ૩૮૨-૪૧૧ ૨૯ | ૧૪૫-૧૧૬
જૈન
નહપાણુ ક્ષત્રપ અને રૂષભદત્તના હાથે હારી ગયો તે. લેખ નં. ૩૧-૩૫.
position as predecessor to, Mathariputra (5 36) and Gautamiputra (6 37)=માથરીપુત્રની (પારા ૩૬) તથા ગૌતમીપુત્ર (પાર નં. ૩૭)ની પૂર્વે થઈ ગયા તરીકેની સ્થિતિ વાસિષ્ઠીપુત્ર વિલિયાકુરની ગણવી. (તેના સિક્કા નં. ૫૭ અને ૫૯ જુઓ).
(૫૭) નં. ૧૧ થી ૧૬ સુધીના અનુક્રમ તથા રાજ્યકાળને અંગે કરવા પડેલ ફેરફાર માટે જુઓ ટી. નં. ૪૯ પાછલો ભાગ,
(૫૮) ઈગપતિ ઓદ્રક અને ભાગ (બલમિત્ર ભાનુમિત્ર)ના સમકાલિન.