SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૮] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાએ [ પ્રાચીન એક વ્યતરના દેવળની, નહિ અતિ દૂર, તેમ નહિ અતિ ઉલ્લેખ જ પૃ. ૯૧થી ૯૪ સુધીમાં કયાંય કરાયું નથી. નજદીક, સામાક નામે કુટુંબિકના ક્ષેત્રમાં, સાલનામનાં એટલે વૈશાલીમાં મારું કરીને “પ્રભુ સુસુમાર નામે વૃક્ષ નીચે, ઉત્કટિક આસનથી આતાપના લેતાં થકાં નગર પ્રતે ગયા તથા ત્યાં અમરેંદ્રનો ઉત્પાત થયો ત્યાંથી છનો તપ હોતે છતે...કેવળ જ્ઞાન અને કેવળ દર્શન અનક્રમે કશાંબી નગરીએ પ્રભુ ગયા” એવા શબ્દોને પ્રભુને ઉત્પન્ન થયાં. ” આ વાકયમાં, શ્રી મહાવીરને આધારે બારમું ચોમાસું કૌશાંબીમાં થયાનું મેં માની કેવળજ્ઞાન ઉત્પન્ન થવાના ગામની કેવળ નેધ જ લીધું. તે વાતને વળી પુષ્ટિ એ ઉપરથી મળી ગઈ કે કરી નથી, પરંતુ તે ગામમાં કયા સ્થળે, કઈ જગાએ, તે બાદ શતાનિકે ચંપા ઉપર હલે કરીને ભાંગ્યાની. કયા ક્ષેત્રમાં તથા આસપાસ કયાં સ્થાને હતાં એમ ધારિણી અને વસુમતી પકડાયાની, ચંદનબાળાએ સર્વ વિગતેથી દર્શાવ્યું છે. અને વાચક વર્ગ કદાચ અડદના બાકળા પહેરાવ્યાની ઈ. ઈ. પ્રસંગોનું વર્ણનજોઈને અજાયબીમાં ગરકાવ થઈ જશે, કે તે સર્વ અવતરણ પ્રમાણે બાબેહુબ બની ગયું હોવાથી, તે સ્થિતિ અત્યારે પણ તાદશ્ય સ્વરૂપમાં જળવાઈ રહી છે. સર્વે બારમું ચોમાસું વીત્યા બાદ થયા હોવાનું મેં ભારતસ્તુપ નામે જનરલ કનિંગહામે રચેલ પુસ્તકમાંથી કલ્પી લીધું અને તે જ માન્યતા પ્રમાણે પ્રાચીનઆ સ્થાનને લગતા જે બે નકશા ચિતર્યો છે, તે મેં ભારતવર્ષમાં સર્વત્ર જણાવાયું છે. સાથે સાથે વાચકઆ પુસ્તકમાં જોડ્યા છે તે જોવાથી મને સંપૂર્ણ ઉમેદ વર્ગ કપા કરીને નાંધી લેશે કે આ પ્રમાણે વિગતમાં છે કે, મારા કથનની વાચકને સંપૂર્ણ ખાત્રી થઈ જશે. ફેર પડે છે ખરો, પરંતુ મેં રજુ કરેલ કાઈ સિદ્ધાંત અત્ર આ પ્રશ્ન સંબંધીનો મારો ખુલાસો પૂરો કે થીયરી બદલાઈ જતી નથી; તેથી તેમનું કૈવલ્ય થઈ જાય છે. એટલે આગળ વધવું રહ્યું. તે પૂર્વે ન્યાયની કલ્યાણક કે નિર્વાણ કલ્યાણક તે જ્યાં મેં ઠરાવ્યું છે ખાતર કહેવું જોઈએ કે આચાર્ય મહારાજશ્રીએ ભલે ત્યાં જ રહે છે. એટલે હવે તો તે સુધારો જ્યારે પુસ્તકની બીજી આડીઅવળી નોંધ કરીને મારું કથન અસત્ય નવી આવૃત્તિ કરવાનો યોગ સાંપડશે ત્યારે કરી લેવાનું જ ઠરાવવા પ્રયત્ન કર્યો છે, છતાં મારાથી એક ખલના છતાં મારાથી એક ખલના આવશ્યક રહ્યું ગણાશે. જે થઈ ગઈ છે તે તરફ મારું લક્ષ દર્યું છે તે માટે પ્રશ્ન (૩):-પાવાપુરી ક્યાં આવ્યું ? આ જરૂર તેમનો ઋણી થયો છું જ. કલ્પસૂત્ર સુખબોધિની પ્રશ્નની ચર્ચામાં તેમણે પૃ. ૭૭થી ૧૦૫=૨૯ પૃષ્ઠ વૃત્તિનું ભાષાંતર નામે પુસ્તક સુલભ્ય હોવાથી તેને રોકયાં છે ને તેના સાર, સાંચી અને પાવાપુરી આધાર મેં વારંવાર લીધે છે. ભાષાંતર હોઈ તેમાં એવા ત્રણ વિભાગ પાડયા છે. આ આખાયે કેટલીક ભૂલ રહી ગઈ છે છતાં મળ હકીકત તો પ્રશ્ન, મહાવીર ભગવાનના નિર્વાણ સ્થળ સાથે સંકળાતેમાં બરાબર સચવાઈ રહેલી જ દેખાય છે. તેમાં ચેલ છે. નિર્વાણસ્થળનું નામ પાવાપુરી હતું તે મારે શ્રી મહાવીરે દીક્ષા લઈને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં પણ કબુલ છે. જે મતભેદ છે તે તેના સ્થળ-જગ્યા સુધીના બાર માસાં કયાં કયાં કર્યો, તેનું વૃત્તાંત માટેનો છે. તેમનું કહેવું છે કે, “પાવાપુરી પૂર્વદેશમાં આપવાનો પ્રયાસ પૃ. ૮૧થી ૯૧ સુધી કરેલ છે. અહીં બિહાર પાસે આવેલી છે. તે બિહારથી ૭ માઈલ. પૃ. ૯૧, ૫. ૨માં વૈશાલીનગરીમાં પ્રભુનું ૧૧મું જંભીયગામથી બાર યોજન દૂર અને રાજગૃહીથી ચોમાસું થયું એમ લખ્યું છે. અને તે બાદ પૃ. ૯૪માં ૩ કેસ દર આવેલી છે. શ્રીમહાવીર એક જ રાત્રિમાં તેમને કૈવલ્ય પ્રાપ્તિ થઈ ત્યાંસુધીનું વર્ણન કરી જંભીયગામથી પાવાપુરી પધાર્યા હતા અને ત્યાં જવાયું છે. પરંતુ બારમું ચેમાસું ક્યાં થયું હતું તેને સુંસાળ રજજુક સભામાં તેમનું નિર્વાણ થયું હતું.” (૧૫) આ ઉપરથી તે એવું સમજાય છે કે ભગવાન પોતે પામ્યા પછી તુરત પહેલી રાત્રીએ ઉપરના સ્થાન વચ્ચે નિર્વાણ પામ્યા, તે પૂર્વે એક રાત્રીમાં જંભીયગામથી પાવાપુરી બાર યોજનને વિહાર તે શાસ્ત્ર પ્રમાણિત છે. પરંતુ સુધીના બાર એજનને તેમણે વિહાર કર્યો હતો. આ નિર્વાણ પૂર્વે આવડે લાંબા વિહાર કર્યાનું કયાંય નોંધાયું કાંઈક નવીન જ હકીકત રજુ થઈ ગણાય (કેમકે કેવળ જ્ઞાન જણાતું નથી
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy