SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ નવનસ્વામી અને સાહિત્ય શાખ ૨૩૬ ] માશ્રયે જણાવે છે કે “Padumavi is called Narvar swami (a new king) & he has also the title of the Swami of Benakataka= પદુમાવીને નરવરસ્વામી (નવા રાજા) કહેવાય છે અને તે ઉપરાંત એનાકટકના સ્વામીનું બિરૂદ તે ધરાવે છે.” આ પ્રમાણે જે કાલ્પનિક ઘટના ઉભી કરાઈ છે તે આપણે લેખ નં. ૧૪ના વર્ણનમાં જણાવી દીધી છે. પરંતુ ત્યાં આપેલી સમજુતિ ઉપરથી સ્પષ્ટ થાય છે કે નવનર એટલે “રાજદરખારને શાભાવે તેવા નવની સંખ્યામાં મહાપુરુષા” તેના આવી રહ્યા હતા અથવા તેા ઉભા કરવામાં આવ્યા હતા. આ પ્રમાણે તે નવ પુરૂષાને પોષક હાવાથી નવનરસ્વામી કહેવાતા હતા. મતલખ કે તેણે પેાતાની પ્રવૃત્તિ ઈ. સ. પૂ. ૨૫ માં સાહિત્ય તરફ વાળી હતી. અથવા આપણે કહી. શકીએ કે સિહલદીપની જીત ઈ. સ. પૂ ૨૮ માં સંપૂર્ણ કર્યાં બાદ, પોતે સાહિત્ય તરફ ચિત્ત વાળ્યું હતું અને ત્રણેક વરસમાં તે એટલે સુધી આગળ વચ્ચે। હતા કે પેાતાને ત્યાં, વિદ્યાના વિવિધ ક્ષેત્રે સારી પ્રતિષ્ઠા ધરાવતા નવ વિદ્વાનેા મેળવી શકયા હતા જેને લીધે તેની કીર્તિ દ્દિગંતવ્યાપી બનવા પામી હતી. જેથી તેની દાદીમાએ શિલાલેખમાં ઉચ્ચાર્યાં પ્રમાણે તે નવનરસ્વામિ તરીકે ઓળખાવા માંડયે હતા. તેમજ જૈનસાહિત્ય ગ્રંથમાં પણ લખાયું છે કે, શાલીવાહને પ્રાકૃત ગાથાઓને એક પ્રખ્યાત ગ્રંથ રચ્યા છે. જૈના એને પેાતાના ચાર [ એકાદશમ ખડ authology of erotic verses (Saptas. ti) professes to be the composition of Hala and is ascribed by tradition to Salivahan, another form of Satavahan= પ્રેમવિષયક (સપ્તતિ નામે) જે કાવ્યના ગ્રંથ છે તે રાજા હાલની પેતાની કૃતિ હોય એમ કહેવાય છે, અને લેાકવાયકા પ્રમાણે તે શાલિવાહન અપર નામ શાતવહનને નામે ચડાવાઈ છે; વળી ખીજા લેખકેપ એવી તેાંધ કરી છે છે કે That Hala by virtue of his political greatness as well as literary merits=રાજા હાલે જે રાજકીય મહત્તા તથા સાહિત્યમાં પ્રવિણતા મેળવી હતી તેને લીધે Hala is thus not only a great patron of letters but also a warrior who defeated the Sinhalese= રાજા હાલ આ પ્રમાણે વિદ્વાનને મહાન આશ્રય આપનાર જ કેવળ હતેા એમ નહીં પરંતુ એક ટા ચેદ્દો પણ હતા જેણે સિંહાલીને પરાજીત કર્યા હતા. ત્યારે એક અન્ય લેખક તે સપ્તતિ વિશે એમ અભિપ્રાય ધરાવે છે કે It is possible that the collection is due to some court's poet but is known as the work of Hala=સંભવિત છે કે તે (આખાય) સંગ્રહ કાઈ રાજકવિએ કર્યો હશે પણ તેને હાલ (રાજા)ની કૃતિ તરીકે પીછાનવામાં આવ્યા છે. મતલબ કે કેટલ કના મતે, તે ગાથાસતિ-સપ્તતિ નામના ગ્રંથના રચયતા રાજા હાલ પોતે છે જ્યારે કેટલાકના મતે, તે ગ્રંથને (વિક્રમાદિત્ય, શાલિવાહન, મુંજ અને ભેજ) વિદ્વાન રાનએમાં ગણના કરે છે. તથા જૈનસાહિત્યકર્તા કાઈ તેને રાજકવિ છે. આ પ્રમાણે જુદા જુદા સંશાધક પુ. ૩, ભાગ ખીજો, પૃ. ૧૭૧માં પશુ તેની સાહત્યપાષક વૃત્તિ સંબંધી ઠીકઠીક ઉદ્ગારા કાઢ્યા છે. વળી અર્લી હિસ્ટરી એક ઇન્ડિયાના મશહુર ગ્રંથકર્તા મિ. વિન્સેન્ટ સ્મિથ કહેછે કે, The (૩) જૈનીઝમ ખાઈ ગ્લાઝાનેપ્સ, ટ્રાન્સલેટેડ ખાચ જૈનધમાં પ્રસારક સભા (ભાવનગર પ્રુ. ૬૪). (૪) જુએ ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૮, વિદ્વાનાની માન્યતા છે. છતાં તે ગ્રંથની રચના તથા સમય સાથે જરૂર તેને કાઈને કાઈ પ્રકારના સંબંધ હતા એટલું તે નિર્વિવાદ છે જ, બુદ્ધિપ્રકાશ (ધી ગુજરાત વર્નાકયુલર સેાસાયટીનું (૫) જ, આ હ્રી. સે।. પુ. ૨. ભાગ ૧ પૃ. ૬૫ (૬) જ. બે, ત્રે. . એ. સે. (નવી આવૃત્તિ) પુ. ૩. પુ, પૂ .
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy