SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] રાજ્યવિસ્તાર અને રાજનગર [ એકાદશમ ખંડ લીધે કે, આપણને ખરે માર્ગ જડી આવ્યો ને આપણે નવમાનંદનું રાજ્ય; ૧૧૨-૧૫૫=૪૩ વર્ષ કરેલી ભૂલનો પશ્ચાત્તાપ કરવો પડયો. કહેવાની મતલબ ) અને ચેદિવંશીઓમાં એ છે કે, જ્યાં વિષમ માર્ગમાંથી રસ્તો કાઢવાને હેય છે ખારવેલનું રાજ્ય; ૯૮-૧૩૪=૩૬ વર્ષ અને ત્યાં હજારો અનુમાન કરતાં, જે આંકડારૂપી તવારીખ વકગ્રીવ (ખારવેલપુત્ર)નું ૧૩૪-૧૫૨=૨૧ અને સાલવારીની મદદ લેવામાં આવે છે તે પછી આવા વર્ષ ચાલ્યું હતું. પુરાવાની સંખ્યા ભલે માત્ર એક કે બે જ હોય, તોપણ રાજા યજ્ઞશ્રીના સિક્કાઓ મધ્યપ્રાંતના બિહારવાળા તેના ઉપર આપણે નિર્ભય રીતે ઉભા રહીને કામ ચાંદા જીલ્લામાંથી તેમજ દક્ષિણ હિંદમાં ગોદાવરી અને કરી શકીએ છીએ. જ્યારે આ અનુપમ સિદ્ધાંત કૃષ્ણ નદીવાળા પ્રાંતમાંથી મળી આવે છે. એટલે આપણી પાસે પડયો છે ત્યારે શામાટે હાથ ધરેલ સહજ કપના કરી શકાય છે કે, મધ્ય પ્રાંત, વડકેયડાન-યજ્ઞશ્રીએ પોતાના જીવનમાં મેળવેલ વિજયન- નીઝામી રાજ્યના આખાયે ભાગ, ઉપરાંત મુંબઈ ઈલાઉકેલ કરવામાં તે સિદ્ધાંતનો લાભ ન ઉઠાવો? અને કાને મહારાષ્ટ્રને કટલેક ભાગ, તેણે પોતાની સત્તામાં સાભાગે આપણી પાસે તેવા સાલવારીના આંકડા આણ્યો હોવો જોઈએ. પ્રશ્ન એ છે કે, કયો ભાગ મજુદ પણ છે. કયારે ને કેવા સંજોગોમાં તેણે જીતી લીધો હશે. કયા પ્રકારના આંકડા ઉપયોગી નીવડવા સંભવ રાજા ખારવેલના હાથીગુફાના લેખની ચોથી છે તે ચૂંટી કાઢવામાં યજ્ઞશ્રીના રાજ્યની આસપાસની પક્તિથી ( જુઓ પુ. ૪, પૃ. ૨૭૭) જાણી ચૂક્યા ભૂમિ ઉપર, જે જે રાજકર્તાની આણ ફેલાઈ રહી હતી છીએ કે પિતાના રાજ્યકાળના બીજા વર્ષે ( મ. સં. તેના જીવનને લગતા આંકડા, સૌથી પ્રથમ દરજજે ૯૮+૨=૧૦૦) રાજા શ્રીમુખને તેણે હરાવ્યો હત; મેળવી લેવા જોઇએ કે જેને અનુસરીને, યજ્ઞશ્રીના તથા તે જ લેખની છઠ્ઠી પંક્તિથી જણાય છે કે, જીવનબનાવને ગોઠવી શકાય; તથા તે બનાવો કેમ ખારવેલે સર્વ રાષ્ટ્રી અને ભેજકને પિતાના બનવા પામ્યા હશે તેની વિચારણું ઉભી કરી તેમાંથી રાજ્યના ચોથા વર્ષે મ. સં. ૧૦૨ માં હરાવ્યા હતા. સાર તારવી લેવાય. આવા રાજકર્તાઓમાં ઉત્તરે, નંદ આ શબ્દોથી બે હકીકતની પ્રતીતિ થાય છે. એક વશીઓ અને પૂર્વમાં ચેદિવંશીઓ છે. પશ્ચિમે તે ખુદ તે રાષ્ટીકે અને ભેજકે તે સમયે આંધ્રપતિના યજ્ઞશ્રીની સરહદ જ ઘાટ અને સમુદ્ર સુધી લંબાઈ હતી તાબે નહેતા જ; તેમજ આંધ્રાઝ, રાષ્ટ્રિકાઝ એટલે તે બાબતનો તો વિચાર જ કરવો રહેતો નથી; અને ભેજકાઝ ત્રણે સ્વતંત્ર પ્રજાઓ હતી. તેમાંની જ્યારે દક્ષિણ તરફની હદ અનિશ્ચિત હોવાથી, તેમજ તે પાછલી બે પ્રજાના પ્રાંતોને રાજા ખારવેલે મ. ઉપરનો કાબુ ચેદિવંશી રાજા ખારવેલો હતો એમ તેના સં. ૧૦૨ માં જીતી લીધા હતા. આ રાષ્ટ્રને જીવનવૃત્તાંતથી જાણી ચૂક્યા છીએ. એટલે તે દિવંશીને મલક મહારાષ્ટ્રમાં અને ભોજકોને વરાડ જીલ્લામાં વિચાર દક્ષિણ તેમજ પૂર્વદિશાને અંગે પણ કરવાને (કે. હિ. ઇ. ના પૃ. ૬૦ ૦માં જણાવ્યા પ્રમાણે) ગણાય કર્યો છે; એટલે ચારે દિશાના પ્રશ્નનો ઉકેલ લાવવામાં છે. એટલે રાષ્ટ્રીને અને ભેજકેને મ. સ. ૧૦૨ લ સરવાળેતે નંદવંશ અને દિવંશ-કેવળ બે બાદ, જ્યાં સુધી રાજા યજ્ઞશ્રીએ જીતી લીધા નહતા ત્યાં વંશની જ વિચારણા કરવી રહેશે. આટલી પ્રસ્તાવના સુધી, તેઓ ખારવેલના કે તેના વંશજોને તાબે હતા એમ કર્યા બાદ હવે સંગીન ભૂમિકા ઉપર જવાને પગલી સિદ્ધ થયું. તેમાં પણ રાજા ખારવેલ તે મહાપરાક્રમી ભરીશું. રાજા હતો અને તેણે તે યજ્ઞશ્રીના પિતા શ્રીમુખને " યાશ્રીનું રાજ્ય મ. સ. ૧૧૩-૧૪૪=૩૧ વર્ષ હરાવીને સખ્ત ફટકે માર્યો હતો એટલે યજ્ઞશ્રીએ, વાયું છે એટલે તે સમયે તેના સમકાલિન તરીકે ભલે પિતાના પિતાને થયેલ અપમાનને બદલે વાળવા (૧) નંદવંશીઓમાં– ઈન્તજારી સેવી જ હેય, પરંતુ ખારવેલના જીવંતકાળ
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy