SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૪] ચુટુઓ અને કંદ વિષે કાંઈક વધારે [ એકાદશમ ખંડ ધારણ કર્યો અને પિતાના મુખ્ય પુરૂષ એવા શ્રીમુખને પ્રમાણે તેઓ ખડિયા પણ કહેવાય તેમ સ્વતંત્ર પણ મગધમાંથી જાકારે મળતાં, તેની સાથે જ પાછી કહેવાય. રાજાશ્રીમુખના જ ધર્માનુયાયી હોવાથી તેના સ્વવતને ઉતરી આવ્યા (૨, અથવા મગધમાં જઈને જેવાજ સિક્કા ચિહ્નો પણ કરાવી શકે. આ પ્રમાણે પાછા ઉતરી આવવાને બદલે પિતાના વતનમાં જ સ્થિર- સ્થિતિ હોવાથી તેમની ઉત્પત્તિને સમય ઈ. સ.પૂની વાસે પડી રહ્યા હોય પરંત, શ્રીમુખ પૈઠણપતિ બનીને પાંચમી સદીની અંતને કહી શકાય. કયારે તેઓની રાજપદ ભોગવતે થયો ત્યારે તેની અને તેના કુટુંબ સ્વતંત્રતા નાશ પામી અથવા જ્યારે તેમને અંત આવ્યો સાથે (ત પ્રદેશને ભાણેજ કહેવાય એટલે અવારનવાર તેને પાકે પૂરા નાંધી શકાય તેમ નથી. પરંતુ લેખ ત્યાં તો તે હોય જ.) લગ્નગ્રંથીથી જોડાવા માંડયું નં. ૬થી અનુમાન કરવાને કારણે મળે છે કે, આ હોય. બેમાંથી પ્રથમની સ્થિતિ વધુ સંભવિત દેખાય ચૂ વંશને કદંબ રાજાઓએ જીતી લઈને તેમને છે. આ પ્રમાણે તેઓ શતવહનવંશના એક રીતે ભાયાત મુલક પિતાની સાથે ભેળવી દઈ તેમનો અંત લાવી જેવા જ કહેવાય. તેમ તે સમયની ગણતંત્ર પદ્ધતિ મૂકયો હશે.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy