SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] રાજગાદીનાં સ્થાન વિશે [ અઠ્ઠમ ખડ શતવહુનવંશ (ચાલુ) જ્યાં આંધ્રવંશની સર્વ સ્થિતિના માવળી, વંશા વળી ઈ. સર્વ વસ્તુ જ અંધારામાં પડેલી છે ત્યાં રાજપાટનાં સ્થાન વીશેની માહિતી રાજગાદીનાં સ્થાન પશુ સંદિગ્ધ જ દેખાય તેમાં વિશે આશ્ચર્યજનક કાંઈ ન જ કહેવાય. વળી આખા વંશનું આયુષ્ય અને જન્મ્યા હતા. મંત્રીમંડળે ક્ષત્રિયાણીજાયાના જ અધિકાર ગાદી ઉપર હાવાનું ઠરાવ્યાથી એ મેટા પુત્રા (તેમાં પણ મોટા શ્રીમુખ, અને ખીજે કૃષ્ણ નામથી ઇતિહાસમાં જે આંધ્રપતિ તરીકે પ્રખ્યાત થયા છે તે) એ રૂસણુા લઇને મગધની હદ છે।ડી (ઉપરના પરિચ્છેદજી ) પિતાના રાજ્યની હદમાં અન્યત્ર વસવાટ કરી ભાગ્ય અજમાવવાનું ઉપાડી લીધું હતું. વિંધ્યાચળ પર્વતની હારમાળા જ્યાં પૂર્વ દીશામાં પૂરી • તેને જે રાજકીય પલટામાંથી પસાર થવું પડયું છે તે જોતાં પણ સહજ સમજી શકાય તેમ છે કે, તેને રાજપાટ વિશે અનેક ર'ગઢગ સહન કરવા પડયા હશે. તે વિશે અનેક સ્થાને સૂચવાયાં છે. જેવાં કે દક્ષિણનાં પૈઠણુ–પ્રતિષ્ઠાનપુર, જીન્ગેર, સમુદ્રતટ ઉપર આવેલું સેાપરકનગર, ચાંદા-ચંદા ( વરાડ જીલ્લા ), નિઝામી રાજ્યમાં આવેલાં ચિત્તુર અને વરંગુલ તથા અમરાવતી, અને મુંબઈ ઈલાકાની ઠેઠ દક્ષિણુમાં આવેલ તુંગભદ્રા નદીના તટપ્રદેશમાં આવેલું વિજયનગર. આ પ્રમાણે છ સાત સ્થાને લેખાયાં છે પરંતુ કયા અને કેમ સંભવિત છે તેનું વિવેચન કાઈ સ્થાન ઉપર ચર્ચાયું દેખાતું નથી માટે તે વિષય આપણે અત્ર ગ્રહણ કરીશું. થઇ જાય છે તથા જ્યાં થે।ડાક સપાટ પ્રદેશ છે અને જ્યાં હાલ છેાટાનાગપુરવાળા ભાગ આવેલ છે ત્યાંથી દક્ષિણ તરફ તે ઉતર્યાં. તે સમયે તાજેતરમાં પાસેના કલિંગદેશ ઉપર રાજા ખારવેલના રાજ્યાભિષેક થઈ ગયા હતા. વળી ખારવેલની ઉંમર પણ શ્રીમુખકરતાં કેટલીએ નાની હતી(જુએ ઉપરમાં પૂ. પર) તેમજ કલિંગ કરતાં મગધનું સામ્રાજ્ય વિસ્તારવંત હોવાથી શ્રીમુખને વિશેષ પ્રમાણુમાં રાજ્યસંચાલનની તાલિમ મળી ગઈ હતી. આવાં અનેકવિધ સંયેાગા પેાતાની તરફેણમાં છે એમ માની, શ્રીમુખે ખારવેલની હદ ઉપર જ આક્રમણુ લઈ જવાનું પસંદ કર્યું હતું (જીએ હાથીણુંક્ા લેખ). પરંતુ ખારવેલ ગાદીપતિ હતા, એટલે વિશેષ સામગ્રીને સ્વામી હતા જ્યારે શ્રીમુખ પેાતે સ્થાન વગરને અને એક કુમાર માત્ર જ હતા એટલે ખારવેલની સામે ટકી શકયા નહીં અને પાછા હઠી હઠીને વિંધ્યાચળના દક્ષિણ પ્રદેશની સમાન લીંટીએ, ઠેઠ નાસિક સુધી જતા રહેવાની ફરજ પડી હતી. પેાતાના સ્વતંત્ર જીવનના આરંભના પ્રથમ પગથિયે જ આવા નિરાશામય અનુરહે છે. તેથી તેનેા અહીં ઉલ્લેખ કરવા પડયા છે. (*) જેમ ન, ૧માં જણાવેલ ચઢ્ઢાએ નદીઓના સંગમ ઉપરનું સ્થળ છે તેજ મશાલે આ ચિનુરનું સ્થાન પણ ગાદાવરી અને પુરોહિત (જૈન અને જૈન નદીના સંચાગથી બનવા પામી છે)ના સીંગમ ઉપર હાવાથી સભાખ્ય સ્થાન તરીકેની ગણનામાં આવી ગયું હાય. ઉપરની ટીકા નં. ૧ અને નીચેની ટીકા નં. ૮ સાથે સરખાવા. તથા પુ. ૧, પૃ. ૧૫૭ ટી. ન. ૨૫ જી. મગધપતિ નંદુજાનું મરણુ ( જુએ પુ. ૧માં તેનેા અધિકાર) મ. સં. ૧૦૦=ઈ. સ. પૂર્વે ૪૨૭માં નીપજ્યા બાદ, કાણુ મગધની ગાદીએ આવી શકે તે પ્રશ્ન ઉપસ્થિતિ થયા હતા; કેમકે તેને પુત્રા તે। લગભગ નવની સંખ્યામાં તે સમયે હૈયાત હતા. પરંતુ સૌથી મેાટા એ અને સૌથી નાના એમ મળી કુલ ત્રણ પુત્રા શૂદ્રાણી પેટે અને બાકીના છ ક્ષત્રિયાણી પેટે (૧) આ શહેર વરાડ જીલ્લામાં આવેલ વર્ષા અને પૈન નદીના સ`ગમ ઉપર આવેલ છે. રાજગાદીના એક સ્થાન તરીકે અમરાવતી પણ લેખાય છે (જીએ નીચેની ટીકા ન. ૨) એટલે આ સ્થાન સાથે ભેળવી દેવામાં આવ્યું દેખાય છે. નીચેની ટીકા ન'. ૬ તથા ૮ સાથે સરખાવા. (૨) અમરાવતી નામ લેવાય છે તેને વિદ્વાન એ, મચ્પ્રાંત-વરાડ જીલ્લામાં આવેલ અમરાવતી લેખવ્યું છે, પરંતુ તે વાસ્તવિક નથી. તે અમરાવતી, જેનું સ્થાન ધનકટાના પ્રદેશમાં આવેલ ૐ (જીએ પુ. ૧, પૃ. ૧૫૩માં તેના અધિકાર) તે સમજવું (૩) રાતવહન વ‘શીઓનું તીધામ આ સ્થાને હતું (જીએ આગળ પાંચમા પરિચ્છેદે ન. ૧૩ના લેખ)
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy