SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ * અષ્ટમ પરિચ્છેદ ] વાસતશ્રીને રાજ્ય વિસ્તાર [ ૧૬૧ ગાદીએ બિરાજવાને ભાગ્યશાળી થયા છે ત્યારે વસત- તેર વર્ષે પણ આ રાજા મક્ષિકશ્રીના રાજ્યજીવનનાં વખત ગાદીએ આવવાને અવસર પ્રાપ્ત થયો સ્વતંત્રપણે જ વ્યતીત થવા પામ્યાં હતાં. આ રીતિએ છે. પછી આ અવસરને સુભાગ્ય, દુર્ભાગ્ય કે કમભાગ્ય તેને ત્રણ ત્રણ સમ્રાટનું માંડળિકપણું સેવવું પડયું ગમે તે કહે તે જુદી વસ્તુ છે. ત્રીજી વિશિષ્ટતા એ છે કે, હતું. આ પ્રમાણે તેના રાજ્યની ચાર વિશિષ્ટતાઓ આવા દીર્ધવહીવટી રાજકર્તાઓમાં સૌથી વિશેષ શાન્તિ- સમજી લેવી. પ્રિય રાજઅમલ જે કેઈને નિવડે હોય તે આ એક બાજુ કહેવું કે તેનું રાજ્ય એકદમ શાન્તિમય વસતશ્રીને જ છે. સાધારણ રીતે તેનું રાજ્ય એવી નવયું છે અને બીજી બાજુ રાજ્ય વિસ્તાર ' ની સરળતાથી નિર્વહન થવા પામ્યું છે કે તેમાં કઈ હકીકત લખવી, કે જેનો અર્થ બનાવ જ બન્યો નથી એમ કહીએ તે પણ ચાલે. રાજ્ય વિસ્તાર સામાન્ય રીતે એવો જ કરી ચેથી અને સર્વથી મોટી વિશિષ્ટતા એ છે કે, તેણે શકાય, કે તેના રાજ્યની હદ, જે જેટલા સમ્રાટોનું માંડલિકપણું સ્વીકારવું પડયું હતું, તેને પોતાના પૂર્વજ પાસેથી વારસામાં મળી હતી, એટલે કે તેને માથે જેટલા ધણી થયા હતા તેટલા તેમાં કાંઈક વધારો કે ઘટાડો થયે હવે જોઈએ જ; કોઈ રાજવીને માથે થયા નથી. જ્યારે તે પ્રથમ અને જ્યારે આ પ્રકારે વધઘટ થાય ત્યારે સ્વાભાવિક જ ગાદીએ બેઠો હતો ત્યારે તેનો સ્વામી મગધપતિ મહાનંદ છે કે તેને કોઈને કોઈ પ્રકારે કોઇ રાજવી હતે, બીજીવાર જ્યારે તે ગાદિપતિ બન્યા ત્યારે ઉતરવું જ પડયું હેય; અને યુદ્ધ કરવું પડયું એટલે ચંદ્રગમ હતો. તેની પછી બિદસાર સમ્રાટ થયો એટલે શાન્તિનો ભંગ થયો જ કહેવાય. આ બધાં સિદ્ધાંત તે તેનો સ્વામી થયો. પરંતુ બિંદુસાર રાજ્ય, જ્યારથી ખરા તો છે જ. પરંતુ એવું કાંઈ સર્વથા નિરંતર સત્યજ ૫. ચાણકયએ-ઇ. સ. પૂ. ૩૫૦ આસપાસવાનપ્રસ્થ નથી કે, યુદ્ધ વિના રાજયની વધઘટ ન જ થઈ શકે. સ્વીકાર્યું અને તે સ્થાને નવો મંત્રી પ્રધાનપદે આ વસ્તુતઃ સ્થિતિ એમ બનવા પામી હતી કે, રાજા ત્યારથી, મગધ સામ્રાજ્યમાં જે ચારેકોર બળવા જેવી વસતશ્રીના પિતાના મરણ સમયે જેટલા મુલક સ્થિતિ થઈ રહી હતી તે સમયે એટલે આશરે ઈ. સ. પૂ. આંધ્રપતિની આણમાં હતો તેટલા મુલક તે તેને ૩૪૭માં આંધ્રપતિ પણ સ્વતંત્ર થઈ ગયો હતો. તે વારસામાં મળ્યો હતો જ. વચ્ચે રાજા શ્રીકૃષ્ણના રાજ ઠેઠ પિતાના મરણપર્યત ઈ. સ. પૂ. ૩૧૭ સુધીના ૩૦ અમલના દસમાં વર્ષના અંતે જેકે ચંદ્રગુપ્તની સાથેના વર્ષ સુધી સ્વતંત્ર જ રહ્યો હતો. બિંદુસારના મરણ બાદ યુદ્ધમાં તેનું મરણ થયું હતું તેથી મધ્યપ્રાંત અને તેનો પુત્ર અશકવર્ધન મગધપતિ બન્યો હતો અને બિહારવાળે આંધ્રસામ્રાજયને કેટલાક મુલક ચંદ્રગુપ્તના તેના સમયે પણ ઈ. સ. પૂ૩૩૦થી ૩૧૭ સુધીના હાથમાં ગયો કહી શકાય, પરંતુ અદ્રિત ભાવનાની તેર વર્ષપર્યત-જોકે આ વક્સતશ્રી જીવતે જ હતો છતાં પદ્ધતિને લીધે, ખંડિયાપણાને સ્વીકાર થવાથી, કૃષ્ણની સમ્રાટ અશોકના રાજ્યની છાયા તેને સ્પર્શી શકી પાછળ આવનાર તરીકે મલિક વસતશ્રીને પાછા સુરત નહોતી. બહેકે આ વસતશ્રીની પાછળ ગાદીએ આવ- થઈ ગયો હતો. એટલે વાસ્તવમાં સ્થિતિ એ પ્રવર્તતી નાર તેના પુત્રને પણ અશકની છાયા ઘેરી શકી કહી શકાય કે વસતશ્રી તેના પિતાના મરણ સમયે નહતી, જે તેના વૃત્તાંત ઉપરથી જાણી શકાશે. જેટલી ભૂમિવિસ્તારને ધણી હતો, લગભગ તેટલી જ મતલબકે સમ્રાટ અશોકના સમકાલિન તરીકેનાં છેલ્લાં પૃથ્વીનો અત્યારે ફરીને ગાદીએ બેઠે ત્યારે પણ હતો. (૬) એમ પણ બનવા પામ્યું હોય કે, અતિઉપયોગી પરિસ્થિતિ જોતાં એમ જ સાર નીકળે છે કે તેને રાજ્યઅમલ બનાવો તે બની રહ્યા હોય, પરંતુ તેની નોંધ જ મળી શાન્તિથી જ પસાર થઈ ગયો હતે. શકતી ન હોય. આ પ્રમાણે બનવા લાગ્યા છે, પરંતુ સધળી ૨૧
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy